શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

દાદીમાના નુસ્ખા - બાળકોને શરદી કે તાવ હોય તો

- બે ત્રણ તુલસીના પાનને નાનકડા આદુના ટુકડા સાથે વાટીને એક પાતળા કપમાં મુકીને તેનોર સ કાઢી દિવસમાં બે ત્રણ વાર મઘ સાથે લેવાથી શરદીમાં આરામ મ્ળે છે.

- લવિંગને પાણીના બે ટીપાં નાખી રગડી તેનુ પેસ્ટ માથા પર અને નાભિ પર લગાવવુ જોઈએ.

- એક કપ પાણીમાં ચાર પાંચ તુલસીના પાન અને એક ટુકડો આદુનો નાખીને ઉકાળીને પાણી અડધુ રહી જાય ત્યારે તેમા એક ચમચી ગોળ નાખી ઉકાળો. દિવસમાં બેવાર પીવાથી શરદીમાં આરામ થશે.