શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2017 (13:12 IST)

દૂધમાં તુલસી નાખી ખાવાના ફાયદા

1. ફ્લૂ- જો તમને ફ્લૂ થઈ ગયું હોય તો , આ પેય તમને લાભ આપે છે અને જલ્દી ઠીક થવાની શક્તિ આપે છે. 










2. હૃદય સ્વાસ્થયને સારું કરે- જે લોકોને હૃદય રોગ થઈ ગયું હોય કે પરિવારમાં પહેલાથી કોઈને થયું છે અને એને થવાની શકયતા હોય , તો એવા લોકોને રોજ સવારે ખાલી પેટ દૂધ અને તુલસીના સેવન કરવું જોઈએ. આથી હૃદય સ્વાસ્થય સારું થઈ જાય છે. 
 
3. તનાવ ઓછું કરે- આ પેયને પીવાથી મન સારું રહે છે અને વર્સ સિસ્ટમ પણ રિલેક્સ થઈ જાય છે જેથી માણસનું તનાવ પોતે ઓછું થઈ જાય છે . જો કોઈ ડિપ્રેશન કે ચિંતાથી ગ્રસ્ત છે તો એને તુલસી અને દૂધનું સેવન જરૂર કરવું જોઈએ. 

4. કિડની સ્ટોન- જો કોઈ માણાને કિડનીમાં સ્ટોન હોવાની શરૂઆત થઈ છે તો એને દૂધ અને તુલસીનું સેવન કરવું જોઈ આથી કિડની સ્ટોન ધીમે-ધીમે દૂર થાય છે. 
5. કેંસર હોવાથી બચાવે- તુલસીમાં ઘણા એંટીબાયોટિક ગુણ હોય છે સાથે એમાં એંટીઓક્સીડેંટ પણ હોય છે અને દૂધમાં બધા બીજા પોષક તત્વ હોય છે જેના કારણે કેંસર જેવા ઘાતક રોગ શરીરને નબળું ન થવાની સ્થિતિમાં નહી થાય છે.