ભારતમાં હળદરનો પ્રયોગ લગભગ દરેક ખાવામાં થાય છે. તમે પણ જાણતા જ હશો કે હળદર માત્ર રસોડામાં વપરાતો એક મસાલો નથી તે આપણા સ્વાસ્થ્ય અને ત્વચા માટે પણ બહુ ગુણકારી છે. જેમ શરદી-ખાંસીમાં તેમજ કોઇ ઘા પડ્યો હોય તો તેને ભરવા માટે હળદરનો પ્રયોગ થાય છે તેમ ત્વચાને નિખારવા માટે પણ વર્ષોથી આપણે ત્યાં હળદરનો પ્રયોગ કરવામાં આવે છે. હિન્દુ લગ્ન પ્રસંગે પીઠી ચોળવાની વિધિ તો તમને યાદ જ હશે. તેમાં પણ હળદરનો પ્રયોગ થાય છે. જોકે, આજકાલ માર્કેટમાં ઘણી એવી ક્રીમ મળતી થઇ ગઇ છે કે લોકો આ પ્રાકૃતિક તત્વનો ઉપયોગ કરતા બંધ થઇ ગયા છે. પણ અમે તમને હળદરના એવા કેટલાક ફાયદા જણાવીશું કે તમે તેનો તુરંત જ પ્રયોગ કરતા થઇ જશો.
1.
2.
3.
4.
5.
6.
7.
8.