જ્યોતિષ 2014 - નાના ઉપાયો કરીને મેળવો મોટો લાભ
- જો તમારી આર્થિક પરિસ્થિતિ સારી હોય તો દરેક સભ્યના નામે જુદા જુદા પેકેટ ગરીબો કે ભિખારીઓને દાન કરો.
- તમારા પહેરેલા કપડાં કોઈ ગરીબને દાન કરો અને પ્રાર્થના કરો કે આને જે પણ પહેરે તેની દુઆ અમને મળે અને અમારી શનિ પીડા શાંત થઈ જાય.
-શનિવારે કાળા કૂતરાને તેલ લગાવેલી રોટલી ખવડાવો.
- કાચબા અને માછલીઓને ભોજન/અનાજ વગેરે ખાદ્ય પદાર્થ ખવડાવવાથી રાહુ કેતુ શાંત થઈને શુભ ફળ આપે છે.
- ભોજનમાં અડદની દાળ, ગોળ, તલના પકવાન, ગળી પુરીઓ વગેરે બનાવીને શનિદેવને ભોગ લગાવો અને ગાય કૂતરાને ખવડાવો. ખુદ પ્રસાદના રૂપમાં પરિવાર સહિત આરોગો અને પ્રસાદમાં રૂપમાં વહેંચો.
- સાત શનિવાર સુધી શનિના દિવસે કે શનિના નક્ષત્રથી શરૂઆત કરીને કાળી ભેંસને કાળા ચણા ખવડાવો.
- દીવાળીના 5 દિવસ સુધી દેવી લક્ષ્મી સામે નવ બત્તીઓવાળા દિવાને શુદ્ધ ઘીમાં પ્રગટાવો. તરત જ કંઈક ને કંઈક લાભ થશે.