શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Modified: ગુરુવાર, 9 જુલાઈ 2015 (17:31 IST)

મનની શાંતિ માટે કરો આ મંત્રનો જાપ

આજની આ તનાવભરેલા જીવનમાં કદાચ વેવા કોઈ માણસ હોય જેના મન પૂર્ણ રૂપથી શાંત હોય્ દરેક કોઈના મનમાં શાંતિ માટે પ્રયાસ કરે છે પણ કોઈ આ નથી જાણતા કે એ શાંતિ અમે ભગવાનના નામના જાપથી મળી શકે છે. આ મંત્રના સ્મરણ ધ્યાનપૂર્વ કરો તો શાંતો જરૂર મળશે. 
 
ય : સ્મરેત પુણ્ડરીકાક્ષં સ બાહ્મભ્યંતર : શુચિ : 
 
એટલે કે ભગવાન મારા મનને તમે શાંત કરો . મને દરેક જગ્યાએ તમારા જ સ્મરણ કરાવો. આ મંત્રને તમે સાંજના સમયે 5-7 ના વચ્ચે કરી શકો છો. મંત્રને કરતા સમયે તમે ઉત્ત્ર મુખ કરીને બેસો . સતત એક માસ સુધી આ મંત્રના જાપ કરો તો ભગવાન તમને જરૂર શાંતિ આપશે.