મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By

જ્યોતિષની સલાહ માલદાર થવું છે તો રોજ કરો આ 3 કામ

ભારતીય શર્મ શાસ્ત્રોમાં ઘણા એવા ઉપાયો જણાવ્યા છે જેને દરરોજ ઘરમાં કરવાથી નકારાત્મતાના નાશ થાય છે અને સકારાત્મકતાથી શુભ પ્રભાવ આવે છે. અહી અમે તમને ત્રણ ઉપાય જણાવી રહ્યા છે જેને ગરીબ માણસ પણ રોજ કરશે તો એ પણ અમીર બનીને સુખ પ્રાપ્ત કરી શકે છે. 
 
1. દરરોજ ઘરના દરેક ખૂણામાં કપૂરનો ધુમાડો કરો . પારિવારિક સભ્યને તનાવથી મુક્તિ અપાવવામાં આ ઉપાય મુખ્ય ભૂમિકા ભજવે છે. 

2.પાણીની અંદર મીઠું નાખીને ઘરમાં છાંટવુ. મીઠું હવામાં રહેલ નકારાત્મક શક્તિને શોષી લે છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણના સંચાર કરે છે . છંટટાવ પછી હાથ સારી રીતે સાફ કરો. 

3.જ્યારે સાંજે ઘરે પરત આવો  તો કઈક ન કઈક ખાવાની વસ્તુ જરૂર લઈને આવો. આથી ઘરમાં દેવી અન્નપૂર્ણા સાથે મહાલક્ષ્મીનો  વાસ કાયમ રહે છે.