બુધવાર, 24 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By

સોમવારે છે શિવ સાથે શક્તિના મિલનની રાત દુર્ભાગ્યને સૌભગ્યમાં ફેરવો

મહાશિવરાત્રિ ભગવાન શંકરના લગ્ન ઉત્સવના રૂપમાં ગણાય છે. શાસ્ત્રોમાં આ રાત શિવ સાથે શક્તિના મિલનની રાત પણ કહેવાય છે. એટલે આ રાત્રે પૌરૂષથી પ્રકૃતિના મિલનની રાત પણ કહેવાય છે. આ રાત્રે આપણે  કઈક ખાસ  ઉપાય કરીને ભગવાન શંકરને ખુશ કરીને આપણું  ભાગ્ય ઉજ્જવળ કરી શકીએ છીએ.  
રાશિ મુજબ આ ઉપાય કરીને તમે તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં ફેરવી શકો છો. 
 
મેષ- સંતાન સુખ માટે શિવલિંગ પર લાલ કનેરના ફૂલ ચઢાવો. 
 
વૃષભ- ગૃહ કલેશથી મુક્તિ મેળવવા શિવાલયમાં નારિયળના તેલનો  દીપક કરો. 
 
મિથુન- વિવાદથી મુક્તિ માટે શિવલિંગ પર સાકરથી  અભિષેક કરો. 
 
કર્ક -ધનમાં સફળતા માટે શિવલિંગ પર ધતૂરાના ફૂલ ચઢાવો. 
 
સિંહ- મેટલ ટેશનથી મુક્તિ માટે નારિયેળમાં લાલ દોરો  બાંધી શિવલિંગ પર ચઢાવો. 
 
કન્યા- આર્થિક  હાનિથી બચવા માતે શિવલિંગ પર પીપળના પાન ચઢાવો. 
 
તુલા- ધન પ્રાપ્તિ માટે શિવલિંગ પર શેરડીના રસથી અભિષેક કરો. 
 
વૃશ્ચિક - પ્રમોશન માટે શિવલિંગ પર બિલ્વ પત્ર ચઢાવો. 
 
ધનુ- સૌભાગ્ય માટે શિવલિંગ પર પીળા કનેરના ફૂલ ચઢાવો. 
 
મકર- દુર્ભાગ્યથી બચવા માટે શમીપત્ર મિક્સ જળથી શિવલિંગનો  અભિષેક કરો. 
 
કુંભ- સુખી દાંપત્ય માટે તલના તેલથી શિવલિંગનો  અભિષેક કરો. 
 
મીન- શત્રુઓથી મુક્તિ મેળવવા માટે કેસર મિક્સ જળથી શિવલિંગનો  અભિષેક કરો.