મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (10:18 IST)

શશિકલા AIADMK ના 130 MLAsની આજે ગવર્નરના સામે કરાવી શકે છે પરેડ

ગુજરાત સમાચાર - શશિકલા સામે બગાવત કરનાર પન્નીરસેલ્વમ બુધવારે AIADMKમાં એકલા જોવાયા. 134માંથી 131 વિધાયલ પાર્ટી મહાસચિવ શશિકલાની મીટિંગમાં પહોંચ્યા . દળ બદલવાથી રોકવા માટે બધાને ત્રણ બસથી એક હોટલમાં મોકલી દીધું. ગવર્નર સી વિદ્યાસાગર રાવ ગુરૂવારે બપોર પછી મુંબઈથી ચેન્નઈ પરત આવી શકે છે. શશિકલા સાંજે સુધી વિધાયકન ી પરેડ કરાવી શકે છે. બીજી તરફ, પન્નીરસેલ્વમએ પણ 50 વિધાયકોના સમર્થનનો દાવા કર્યા. 
પન્નીરસેલ્વમએ બેંકને લખ્યું કે પાર્ટી ખાતાથી મારા હસ્તાક્ષર વગર લેવડ-દેવડ ન કરવી. શશિકલાએ કહ્યું- પન્નીરસેલ્વમએ બૂલ કરી
 
- બુધવારે શશિકલાએ કહ્યુ- વિરોધી મારા પાછળ પડ્યા છે. સીએમના રીતે પન્નીરસેલ્વમએ ભૂલ કરી છે. તેની સજા આપવી મહાસચિવની જવાબદારી છે. 
- તે વિપક્ષ સાથે મળીને સાજિશ રચી રહ્યા છે. આ વચ્ચે. ડીએમકેના નેતા એમકે સ્ટાલિનએ કહ્યું કે ઝગડામાં અમારા કોઈ હાથ નહી છે. 
- શશિકલાએ પન્નીરસેલ્વમએ ચેતવણી આપી કે દગાની સજા મળશે. 
- જણાવી દે કે શશિકલા સોમવારે સીએમ પદની શપથ લેશે. પણ ગર્વનર પાછલા 3 દિવસથી મુંબઈમાં છે.આ કારણે તેમનો શપથ ગ્રહણ સમારોહ ટલી રહ્યું છે. 
- પન્નીરસેલ્વમએ બેંકને લખ્યું- પાર્ટી મારા ખાતાથી મારા હસ્તાક્ષર વગર લેવડ-દેવડ ન કરવી.