બુધવાર, 17 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી ફેશન
Written By
Last Modified: શનિવાર, 20 સપ્ટેમ્બર 2014 (17:01 IST)

ખૈલેયાઓને આકર્ષવાની નવી ટેકનીક

નવરાત્રિના અનુસંધાનમાં ખૈલેયાઓને આકર્ષવા ચણીયાચોળીના એક ઉત્પાદકે એઈડી લાઇટથી સજ્જ ચણીયાચોલી બનાવ્યા છે જેમા સાડા ત્રણ કલાક સુધી લાઇટ ઝગમગ થાય છે.