શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

કોઈ મહિલા તમારા માટે રાત્રે સૂતા પહેલા , કરે આ વસ્તુઓ તો બદલી જશે તમારું જીવન

જ્યોતિષમાં મહિલાઓથી સંકળાયેલા જુદા-જુદા ટૉના-ટોટકા જણાવ્યા છે જેને માત્ર મહિલાઓ કરી શકે છે માનવું છે કે આ ટૉટકાને કરવાથી સાક્ષાત લક્ષ્મીનો વાસ હોય છે અને ઘરમાં રહેતા લોકોના દુર્ભાગ્ય સદા-સર્વદા માટે સમાપ્ત થઈ જાય છે. 
વાંચો એવા જ કેટલાક ટોટકા જેને જો મહિલાઓ રાત્રે સૂતા પહેલા કરે તો તેમના ઘરમાં ક્યારે કોઈ કમી નહી થશે અને ઘરના બધા સભ્ય સ્વસ્થ અને શાંત અને સૌભાગ્યશાળી રહેશે. 
 
 
 
 
 
 

1. સૂર્યાસ્ત પછી જો કોઈ બહારનો માણસ તમારાથી દૂધ કે દહીં માંગીએ તો નહી આપવા જોઈએ.આવું કરવાથી તે ઘરની લક્ષ્મી બીજાના ઘરે હાલી જાય છે. 
2. રાત્રે સૂતા પહેલા રસોડાના બધા વાસણ ધોઈને અને રસોડા સાફ કરીને સૂવૂ જોઈએ. એનાથી ઘરમાં વૈભવ , સંપન્નતા અને શાંતિ આવે છે. 
 

3. સૂતા પહેલા ક્યારે વાળ ન ખોલવા જોઈએ. 
4. અઠવાડિયામાં એક વાર રાત્રે સૂતા પહેલા ઘરના બધા રૂમમાં થોડા-થોડા ( આશરે 100 ગ્રામથી 250 ગ્રામ) સુધી રૂમની સાઈજ મુજબ સિંધાલૂણ કે સંચણ એક પેપરમાં મૂકી ફર્શ પર રાખી દો.