શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : ગુરુવાર, 17 મે 2018 (11:32 IST)

જાણો , દાનના ત્રણ રૂપ

દાનના ત્રણ રૂપ છે :- નિત્ય , નૈમિત્તિક અને કામ્ય 
જે દાન દર રોજ કરાય એને નિત્ય દાન કહેવાય છે. 
જે દાન ખાસ અવસર જેમ કે ગ્રહણ વગેરે સમય કરાય છે એને નૈમિત્તિક દાન કહે કહેવાય છે. 
જેને કરતા કોઈની કામના પૂર્તિ હોય છે એને  કામ્ય દાન કહીએ છે. 
 
જેને કરતા કોઈ કામનાની પૂર્તિ હોય છે . શત્રુ પર વિજય પુત્ર ,ધન, સ્વર્ગ કે શ્રેષ્ઠ પત્ની મેળવાની ઈચ્છાથી કરેલ દાન આ શ્રેણીમાં આવે છે.
 
ગીતામાં દાનને સાત્વિક રાજશી અને તામસી આ ત્રણ શ્રેણીઓમાં વહેંચ્યા છે. સાત્વિક દાન , રાજસી અને તામસી આ ત્રણ શ્રેણીઓમાં વહેચ્યા છે. સત્વિક દાન એ છે જે દેશકાલ અને પાતર મુજબ કર્તવ્ય સમઝીને કરાય છે અને દાન લેતા એને અસ્વીકાર નહી કરતા. રાજસી દાન એ છે જે કોઈની ઈચ્છા પૂર્તિ માટે ઉત્સાહના વગર કરાય છે . તામસી દાન એ છે જે અનુચિત કાલ , સ્થાન અને પાત્રને શ્રદ્ધા વગર કરાય છે. 

દાનના સ્થળ 
દાન ખાસ જગ્યા આપવાથી ખાસ પુણ્ય ફળ આપે છે. ઘરમાં આપેલ દાન દસ ગણું , ગૌશાળામાં આપેલ દાન સૌ ગણું તીર્થોમાં હજાર ગણુ અને શિવલિંગ સમક્ષ કરેલ દાન અનંતફળ આપે છે. 
 
ગંગાસાગર, વારાણસી, કુરૂક્ષેત્ર ,પુષ્કર, તીર્થરાજ ,પ્રયાગ, સમુદ્ર કાંઠે, નૈમિશાણ્ય, અમરકંઠક, શ્રીપર્વત, મહાકાલ વન ( ઉજજૈન), ગોકર્ણ, વેદ પર્વત દાન માટે અતિ પવિત્ર સ્થળ માન્યા છે.