શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: સોમવાર, 22 એપ્રિલ 2019 (15:00 IST)

સંતાન પ્રાપ્તિના સરળ ઉપાય

લગ્ન પછી બધા ગૃહસ્થ દંપતિની આ ચિર અભિલાષા રહે છે કે તેના અહીં સુસંતતિના જન્મ હોય. તેને સૃજનનો સૌભાગ્ય મળે અને સાંસારિક જીવનમાં માતા-પિતા હોવાનું ગૌરવ મળે. આચાર શાસ્ત્રના પ્રણેતા મહારાજ મનુએ પણ સંતાન પ્રાપ્તિની ઈચ્છાને ત્રણ નૈસર્ગિક ઈચ્છાઓમાંથી એક ગણાયું છે. અને સંતાન પ્રાપ્તિના પૂર્વ જન્મોના કર્મના સુફળ ગણાય છે. નિં:સંતાન થવું કોઈ દંપત્તિ માટે અપાર માનસિક પીડાનો કારણ બની જાય છે. હોય આ છે કે ઘણી વાર વાત બનતા-બનતા બગડી જાય છે. ત્યારે જરૂરત હોય છે કોઈના સહારાની. ઈશ્વર અનુગ્રહ, ગુરૂકૃપા, તંત્ર-મંત્ર-યંત્રના પ્રયોગ, કોઈ અનુષ્ઠાન કે વ્રત-ઉપવાસ, આ એવા સહારા છે જે મંજિલના નજીક પહોંચી ગાડીને ધકેલી મંજિલ સુધી પહોંચાદે છે. આવો જાણીએ એવા જ કેટલાક સરળ ઉપાય, જેનાથી સંતાન પ્રાપ્તિના સુખ મળી શકે... 
*સંતાન પ્રાપ્તિ માટે કોઈ બાળકના પહેલી વાર તૂટેલા દૂધના દાંતને, જે તેને સફેદ દૂધના દાંતને લઈને જો મહિલા તેને સ સફેદ કપડામાં લપેટીને ડાબા હાથના બાજુમાં બાંધે છે તેને સંતાન પ્રાપ્તિના યોગ બને છે. મનોકામના પૂર્ણ હોવા સુધી દરરોજ સૂર્યોદયથી પૂર્વ બાલકૃષ્ણનો 15 મિનિટ સુધી નિયમિત ધ્યાન જરૂરી છે. 
 
* જ્યારે સંતાન પ્રાપ્તિના બધા ઉપાય અસફળ થઈ જાય તો, તત્કાલ ફળ આપતી આ સાધના જરૂર કરવી, તેનાથી લાભ મળશે. વૈષ્ણો દેવી જાવો અને અર્ધકુંવારી ગુફાના અંદર બેસીને રૂદ્રાક્ષની માળાને આ મંત્રનો જપ કરવું. 
 
મંત્ર-ૐ એં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈ 
 
* કોઈ પણ ગુરૂવારે પીળા દોરામાં વાટેલી કોડીને કમર પર બાંધવાથી સંતાન પ્રાપ્તિના પ્રબળ યોગ બને છે. 
 
* રવિવારને મૂકીને બીજા બધ દિવસે નિ:સંતાન મહિલા જો પીપળ પર દીવો પ્રગટાવે અને તેની પરિક્રમા કરીતા સંતાન પ્રાપ્તિની પ્રાર્થના કરે તો તેની ઈચ્છા જરૂર પૂરી હોય છે. 
 
* સંતાન પ્રાપ્તિ માટે દંપતિને તેમના ઘરમાં નવગ્રહ શાંતિ પાઠ જરૂર કરાવવું જોઈએ તેનાથી બધા દોષ સમાપ્ત થઈ જશે. 
 
* ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ માટ્વે ગોપાલ યંત્રને ઘરના પૂજા સ્થાન પર સ્થાપિત કરો. પણ ધ્યાન રાખો કે આ યંત્રનો સ્થાપન કરવાથી પહેલા તેના વિધીવત પંચોપચાર પૂજન કરવું. એક રૂદ્રાક્ષબી માળાને ગળામાં ધારણ કરવું. માળાથી દરઓજ આ મંત્રનો જાપ કરવું. 
 
મંત્ર દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગત્પતે. દેહિ મે  તનયં કૃષ્ન ત્વામહં શરણં ગત: 
 
* 9 વર્ષથી ઓછી ઉમરની કન્યાના ચરણ છૂવાથી તરત જ સંતાનની પ્રાપ્તિ હોય છે. 
 
* સંતાન પ્રાપ્તિ માટે દંપત્તિ શિવ ભગવાનના અભિષેક કરવાથી શંકર પ્રસન્ન હોઈ સુસંતતિ પ્રાપ્તિના આશીર્વાદ આપે છે.