શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: શુક્રવાર, 11 નવેમ્બર 2016 (16:36 IST)

આ મંત્રથી મળી જશે તમારા ડૂવાયેલું પૈસા

આમ તો આજકાલ દરેક કોઈ પોતાના પૈસા ડબલ કરવા ઈચ્છે છે . એના  માટે લોકો ઘણા રીતના ટોટકા અજમાવે છે. પણ ત્યાં જ બીજી તરફ કેટલાક એવા લોકો પણ છે જેના ડબલના ચક્કરમાં પિસા પાણીમાં ડૂબી જાય છે. તો આજે તમને એક એવું મંત્ર જણાવીશ જે તમારા પૈસા ડૂબવાથી બચાવશે. 
કારણકે આજકાલના સમયમાં દરેક કોઈ એક સારું અને કંફર્ટેબલ લગ્જરી લાઈફસ્ટાઈલ ઈચ્છે છે. એમાં એક ઉપાય છે જે તમારા ડૂબાયેલું ધન તમને પર અપાવી શકે 
 
છે અને એ છે શ્રીકૃષ્ણ મંત્ર શાસ્ત્રો મુજબ સાચા મનથી કરેલ શ્રીકૃષ્ણની પૂજા-અર્ચના ખાસ ફળદાયી હોય છે અને શ્રીકૃષ્ણનું મંત્ર તમારા પૈસા પરય મળશે. 
 
"કૃં કૃષ્ણાય નમ:" 
 
મંત્ર જાપ કરવાના તરીકા 
 
સવારે સ્નાન કર્યા પછી નિયમિત રીતે આ મંત્રની એક માળા કરવી તમને થોડા જ દિવસોમાં ડૂબાયેલું ધન પરત મેળવવામાં મદદગાર સિદ્ધ થશે. પણ ધ્યાન રાખો કે આજ સુધી કોઈ એવું ઉપાય નહી છે જે તરત તમને પૈસા અપાવી શકે. એને મેળવવા માટે કડી મેહનત કરવાની જરૂરત છે કારણકે વગર મેહનતના તો ભગવાન પણ મેહરબાન નહી હોય .