શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

લીંબૂ - લવિંગના આ ટોટકા 24 કલાકમાં દૂર કરશે તમારી દરેક સમસ્યા

તાંત્રિક ગ્રંથોમાં ઘણા એવા પ્રયોગો વિશે જણાવ્યા છે જેની મદદથી અશકય કાર્યને પણ શકય બનાવી શકાય છે. આ પ્રયોગોમાં ખાસ છોડ, પૂજા સામગ્રી, ફળ અને બીજી વસ્તુઓનો ઉપયોગ હોય છે. તંત્ર મુજબ લીંબૂ અને લવિંગના ટોના-ટોટકા દ્વારા જીવનની ઘણી સમસયાઓને એક ઝટકામાં ખત્મ કરી શકાય છે. 
જો ઘરમાં કોઈ બાળક કે વડીલને નજર લાગી ગઈ હોય તો એના માથા થી પગ સુધી લીંબૂ ઉતારીને આ લીંબૂના ચાર ટુકડા કરી કોઈ સુનશાન જગ્યા કેકોઈ તિરાહા પર ફેંકી દો. ધ્યાન રાખો કે ટુકડા ફેક્યા પછી પાછળ ન જોવું અને સીધા ઘરે આવી જાઓ . નજર તરત જ દૂર થઈ જશે. 
 

જો કોઈ માણસનો વ્યાપાર સારી રીતે નહી ચાલી રહ્યું છે તો શનિવારના દિવસે લીંબૂના તાંત્રિક ઉપાય કરવા જોઈએ. આ ઉપાય મુજબ એક લીંબૂને દુકાનની ચારે દીવારોથી અડાવીને એમના ચાર ટુકડા કરો અને ચાર રસ્તા પર જઈને ચારે દિશાઓમાં એક-એક લીંબૂનો ટુકડો ફેંકી દિ . એનાથી દુકાન, વ્યાપાર સ્થળની નેગેટિબ એનર્જી નષ્ટ થઈ જશે. 
ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ઘરમાં લીંબૂનો ઝાડ લગાડો. લીંબૂના ઝાડથી આસપાસનો વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે છે. એની સાથે જ લીંબૂનો ઝાડ ઘરમાં લગાડવાથી ઘરનો વાસ્તુ દોષ પણ દૂર હોય છે. 
 

 
પ્રચલિત માન્યતા  મુજબ જો સૂઈ લાગેલું લીંબૂ કોઈ રોગીના માથા પરથી 7 વાર ઉતારીને ચાર રસ્તા પર મૂકી દેવા જોઈએ. ચાર રસ્તાથી જતા જે પણ માણસ એ લીંબૂને પાર કરશે કે અડશે તો રોગીના બધા રોગ એને લાગી જાય છે. 
જો કોઈ માણસ અચાનક બીમાર થઈ જાય અને એના પર દવાઓના કોઈ અસર ન હોય તો એના માટે પણ લીંબૂનો ઉપાય કરાય છે. એવી સ્થિતિમાં એક આખો લીંબૂ ઉપર કાળી સ્યાહીથી 307 લખી દો અને એ માણસના ઉપરથી ઉલ્ટી તરફ થી 7 વાર ઉતારી દો. ત્યારબાદ એ લીંબૂને ચાર ભાગમાં આ રીતે કાપો કે એ નીંચેથી જોડાયેલો રહે અને પછી એ લીંબૂને ઘરથી બહાર કોઈ નિર્જન સ્થાન પર ફેંકી દો. આ ઉપાય કરવાથી પીડિત માણસ 24 કલાકની અંદર જ સ્વસ્થ થઈ જશે.  
 
જો તમને સખ્ત મેહનત પછી પણ વાર-વાર અસફળતા મળી રહી હોય તો લીંબૂનો એક નાનો ઉપાય તમારું કામ બનાવી નાખશે. એના માટે તમે એક લીંબૂ અને 4 લવિંગ લઈ કોઈ પાસના હનુમાન મંદિરમાં જાઓ . ત્યાં હનુમાનજીની મૂર્તિ સામે બેસી લીંબૂ ઉપર ચાર લવિંગ લગાવી દો. ત્યારબાદ હનુમાનચાલીસાના પાઠ કરો. પાઠ કર્યા પછી હનુમાનજીથી સફળતા આપવાની પ્રાર્થના કરો અને આ લીંબૂને ખિસ્સામાં રાખી લઈ જાઓ. તમને નક્કી જ સફળતા મળશે. 
 

ધ્યાન રાખો 
 
જ્યારે પણ ટોટ્કા કર્યા પછી લીંબૂ ફેકશો તો પાછળ વળીને ન જોવું. સીધા તમારા ઘરની તરફ આવી જાઓ. 
ક્યારે-ક્યારે રોડ પર લીંબૂ-મરચા પડા જોવાઈ જાય છે , કોઈ ચાર રસ્તા પર કે તિરાહા પર લીંબૂ કે લીંબૂના ટુકડા પડા રહે છે તો ધ્યાન રાખો એના પર પગ નહી લાગવું જોઈએ.