શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : રવિવાર, 10 એપ્રિલ 2016 (11:32 IST)

આ બે કામ નહી કરો તો ધનનો નાશ થશે ..

જો તમે ઈચ્છતા  છો કે તમારા ધન વધે અને તમે સુખપૂર્વક જીવો તો હમેશા આ બે વાતો યાદ રાખો  કારણકે જે એને યાદ નથી  રાખતા અને પોતાના ધનને બચાવવાની કોશિશ કરે છે એનું  ધન નાશ થઈ જાય છે. 
 
એક શ્લોકમાં લખ્યું છે ધનની ત્રણ ગતિ છે. એટલે કે જે ધન સાથે એ બે કામ નથી કરતા એના ધનના નાશ થઈ જાય છે. 
શાસ્ત્રોમાં જણાવ્યા છે કે દેવી લક્ષ્મીનો એક નમા ચંચલા છે. એટલેકે આ ચંચળ સ્વભાવની છે આ એક સ્થાન પર ક્યારે પણ રોકાઈ નહી શકે આથી એને રોકીને રાખવાની ભૂલ ન કરશો. 
 
ધને નષ્ટ થવાથી બચાવા માટે  માત્ર બે ઉપાય છે. ધનના દાન કરો કે એટલે કે લેવણ-દેવડ કરો જરૂરિયાત લોકોને આપો. જો આવું નહી કરતા છો તો ધનને સુખ ભોગમાં ઉપયોગ કરો. 
 
જે લોકો ધનને રોકીને રાખીએ છીએ એના ધન તેજીથી નાશ થાય છે. આથી ધનના સદુપયોગ કરવું જોઈએ.એને રોકીને નહી રાખવા જોઈએ.