સંતાન જોઈએ ? આ જ્યોતિષીય ઉપાય કરો
આ મુખ્ય વિષય પ્રારબ્ધ અને ભાગ્ય સંબંધી હોય છે. પરંતુ યોગ્ય રીતે કરેલ ઉપાય કરાય તો સંતાનની પ્રાપ્તિ નક્કી જ થાય છે.
પહેલો ઉપાય- સંતાન ગોપાલ મંત્રના સાવા લાખ જાપ શુભ મૂહૂર્તમાં શરૂ કરો. સાથે જ બાલમુકુંદ(લાડૂગોપાલ) ભગવાનના પૂજન કરો. એને માખણ-મિશ્રીના ભોગ લગાડો. ગણપતિના સ્મરણ કરતા શુદ્ધ ઘીના દીપક પ્રગટાવી નિમ્ન મંત્રના જાપ કરો.
મંત્ર ૐ કલીં દેવકી સૂત ગોવિંદો વાસુદેવ જગતપતે દેહિ મે
તનંય કૃષ્ણ -ત્વામહમ શરણગતાં ક્લીં ૐ
બીજો ઉપાય
સંપત્લીક કદલી(કેળા) વૃક્ષ નીચે લડ્ડૂગોપાલ ભગવાનની પૂજા કરો. કેળાના વૃક્ષની પૂજા કરો. ગોળ ,ચણાના ભોગ લગાડો 21 ગુરૂવારે કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે.
ત્રીજો ઉપાય
1 પ્રદોષના વ્રત કરો , દરેક પ્રદોષને ભગવાન શિવના રૂદ્રાભિષેક કરવાથી સંતાન પ્રાપ્ત થાય છે.
ચોથો ઉપાય -
ગરીબ છોકરા-છોકરીને ઉછેર કરો. એને ભણાવો , વસ્ત્ર , કોપી-ચોપડી ખાવા પીવાના ખર્ચા બે વર્ષ સુધી ઉઠાડવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે .
પાંચમો ઉપાય-
કેરી , બિલ્વ , આંવલા , લીમડા , પીપળાન પાંચ છોડ લગાવવાથી સંતાનની પ્રપ્તિ થાય છે.