શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 27 માર્ચ 2019 (10:46 IST)

જે ઘરમાં હોય છે એકવેરિયમ, ત્યા સુખ સમૃદ્ધિનો સદા રહે છે વાસ

મિત્રો આમ તો આજકાલ દરેક ઘરમાં એક્વેરિયમ (aquarium) હોય છે.  પણ ખૂબ ઓછા લોકો જ એક્વેરિયમ (aquarium)માં માછલી પાળવાના ફાયદા વિશે જાણતા હશે. એક્વેરિયમમાં માછલી કયા સ્થાન પર મુકવાથી ફાયદો થાય છે એ જાણવુ પણ ખૂબ જરૂરી છે.