શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 9 નવેમ્બર 2017 (11:39 IST)

vastu tips- - રસોડામાં અહીં મૂકો ફ્રિજ પણ ન બનાવો પૂજાઘર

રસોઈઘરમાં કોઈ પણ ઘરની આત્માની રીતે હોય છે. કારણકે અહીંથી એ ઘરમાં રહેતાવાળાની ઉર્જા અને જીવન મળે છે. જો તમારા રસોડા વાસ્તુ મુજ્બ નહી છે , તો એ ઘરમાં રહેતાવાળાને ઘણી રીતની પરેશાનીઓ ભોગવી પડે છે. 
 
અહીં આપેલા વાસ્તિ ટિપ્સને અજમાવી તમે તમારા રસોઈઘરને સમૃદ્ધ કરી સ્વાસ્થયને સારું  કરી શકો છો. 
 
* રસોડાના અગ્નેય ખૂણામાં દક્ષિણ-પૂર્વ અને પૂર્વ દિશામાં જ બનાવા જોઈએ. 
 
* અહીં વાસણની અલમારી દક્ષિણ પશ્ચિમ દિશામાં બનાવી જોઈએ. 
 
* રસોડામાં ફ્રિજને હમેશા ઉત્તર પશ્ચિમમાં જ રાખવા જોઈએ. કારણ કે આ દિશા શુભ રહે છે. 
 
* અહીં ક્યારે પણ તૂટેલા વાસણ ના રાખો. આથી નકારાત્મક ઉર્જા આવે છે. 
 
* વાટર ફિલ્ટરને પૂર્વની તરફ રાખવા જોઈએ. 
 
* રસોડામાં પ્લેટફાર્મ હમેશા પૂર્વ દિશાની તરફ હોવું જોઈએ. જેથી આગ્નેયમાં પૂર્વમુખી રાખી શકાય. 
 
* ગૈસ પાસે પાણી ના રાખો કારણકે આગ અને પાણી ક્યારે પણ એક સાથે નહી રહે છે. 
 
* રસોડામાં પૂજાના સ્થાન નહી હોવા જોઈએ આથી ઘરન સભ્યો અસ્વસ્થ રહે છે. 
 
* રસોડામાં કાલા ફર્શ કાળા ગ્રેનાઈટ નહી બનાવા જોઈએ. 
 
* રસોડામાં ક્યારે પણ ખાલી ડિબ્બા નહી રાખવા જોઈએ. જો ખાલી ડિબ્બા હોય તો એમાં કોઈ વસ્તુ નાખીને રાખો.