ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

vastu tips- આ દિશામાં હોય મંદિર , તો ઘરમાં થાય છે કલેશ

વાસ્તુશાસ્ત્રી પૂજા ઘરને ભવનના ઉત્તરાને પૂર્વ દિશાઓના મધ્ય ભાગમાં ઈશાન કોણમાં સ્થાનાંતરિત કરવાની સલાહ આપે છે. અને જરૂર પડ્તા પર ખૂબ તોડ ફોડ પણ કરાવે છે. આ સહી છે કે ઈશાન કોણમાં પૂજાના સ્થાન હોવું અત્યંત શુભ હોય છે. કારણકે ઈશાન કોણના સ્વામી ગ્રહ ગુરૂ છે . અહીં ઘરની કઈ દિશામાં પૂજ સ્થાનના શું પ્રભાવ પડે છે એના વિવરણ અહીં પ્રસ્તુત છે . ઈશાન કોણમાં પૂજાના સ્થાન હોવાથી પરિવારના સભ્ય સાત્વિક વિચારના હોય છે. એના સ્વાસ્થય સારું રહે છે અને એમની ઉમ્ર વધે છે. 

પૂર્વ દિશા- આ દિશામાં પૂજાના સ્થાન હોવાથી ઘરના મુખિયા સાત્વિક વિચારોવાળા હોય છે અને સમાજમાં પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ મેળવે છે. 
આગ્નેય આ કોણમાં પૂજાના સ્થાન હોવાથી ઘરના મુખિયાને લોહીમાં ખરાબીની શિકાયત હોય છે . એ ખૂબ ગુસ્સા વાળા હોય છે પણ એને નિર્ભીકતા હોય છે એ દરેક કાર્યના નિઋનય પોતે લે છે. 

દક્ષિણ  દિશા- આ દિશામાં પૂજા ઘર હોવાથી એમાં સૂતા પુરૂષ જિદ્દી , ગુસ્સા વાળા અને ભાવના પ્રધાન હોય છે. 
નેઋત્યકોણ - જેના ઘરમાં નેઋત્ય કોણમાં પૂજા ના સ્થાન હોય છે એમાં રહેતાને પેટ સંબંધી કષ્ટ રહે છે. સાથે જ વધારે લાલચી સ્વભાવના હોય છે. 
 

પશ્ચિમ દિશા - આ દિશામાં પૂજાઘર હોવાથી ઘરના મુખિયાના ધર્મના ઉપદેશ તો આપે છે પણ ધર્મની અવગનના પણ કરે છે. એ ખૂબ લાલચી હોય છે અને ગૈસ પીડિત રહે છે. 
વાયવ્ય કોણ- આ  કૉણમાં પૂજાઘર હોય તો ઘરના મુખિયા યાત્રાના શોકીન હોય છે. એના મન અશાંત રહે છે અને કોઈ બીજી સ્ત્રીના સાથે સંબંધના કારણે બદનામી પણ હોય છે. 
ઉત્તર દિશા- આ દિશામાં પૂજા ઘર હોય તો ઘરના મુખિયાના સૌથી નાનું ભાઈ બેન દીકરો કે દીકરી ઘણા વિષયોની વિદ્ધાન હોય છે. બ્ર્હ્મ સ્થળ ઘરના મધ્યમાં પૂજા સ્થાન હોવું શુભ હોય ચે . આથી આખા ઘરમાંસ સકારાત્મક ઉર્જાના પ્રસાર હોય છે.