શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 1 જુલાઈ 2016 (13:53 IST)

જાણો બારણાંનો અવાજ થવો અશુભ કેમ માનવામાં આવે છે ?

બારણા ઘરનો  મુખ્ય ભાગ હોય છે કારણકે નકારાત્મક અને સકારાત્મક ઉર્જા અહીંથી જ ઘરમાં પ્રવેશ કરે છે અને બહાર નિકળે છે. 
વાસ્તુ શાસ્ત્રમાં બારણા પર ખાસ ધ્યાન આપ્યુ છે.   
 
નીચે બારણાથી સંબંધિત ઘણા ઉપયોગી વાસ્તુ ટીપ્સ આપ્યા છે. 
 
1. બારણુ  ખોલતા અને બંધ કરતા સમયે અવાજ ન થવો જોઈએ આનાથી એકાગ્રતા ભંગ થાય છે. 
 
2. બારણા આપમેળે ક ખુલવા કે બંધ પણ થવા ન હોવા જોઈએ. 

3. મુખ્ય દ્વાર પર કોઈ માંગલિક કે શુભ ચિન્હ બનાવી શકાય છે. 
 
4. ઘરના કુલ બારણાની સંખ્યા જો સમ સંખ્યામાં હોય તો શુભ ગણાય છે. 
 
5. બે ભવનોના મુખ્ય દ્વાર એકબીજાના બિલકુલ સામે ન હોવા જોઈએ. 
6. બારણા ઉત્તર અને પૂર્વ દિશામાં રાખવા જોઈએ જેથી હવા પ્રકાશ અને ઉર્જાના સંચાર પર્યાપ્ત થઈ શકે. 
 
7. પ્રવેશ દ્વાર અંદરની તરફ ખુલવું જોઈએ. 
 
8. પૂર્વ કે ઉત્તરમુખી ભવનોમાં ચારદીવારીની ઉંચાઈ પૂર્વ કે ઉત્તરમાં મુખ્ય દ્વારથી ઓછી હોવી જોઈએ અને પશ્ચિમ કે દક્ષિણ મુખી ભવનોની ચારદીવાર ભવનના મુખ્ય દ્વાર કરતા ઉંચી, સમાન કે નીચે રાખી શકાય છે. 
9. વાસ્તુ મુજબ પ્રવેશ દ્વાર હમેશા અંદરની તરફ ખુલવું જોઈએ. 
 
10. પૂર્વ  કે ઉત્તરમુખી મકાનોમાં ચારદીવાલની ઉંચાઈ પૂર્વ કે ઉત્તરમાં મુખ્ય દ્વારથી ઓછી હોવી  જોઈએ. 
11. સાથે જ હળવી પણ હોવી જોઈએ અને પશ્ચિમ કે દક્ષિણ પશ્ચિમમુખી ભવનોની ચાર દિવાલ ભવનના મુખ્ય દ્વારથી ઉંચી, સમાન કે નીચે  રાખી શકાય છે.