શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 20 ઑગસ્ટ 2015 (14:35 IST)

જો ઈચ્છો છો લાઈફમાં રોમાંસ તો પ્લીજ બેડરૂમમાં ના કરો આ કામ

કોણ નહી ઈચ્છતા કે એમની નાની લાઈફમાં માત્ર પ્યાર જ પ્યાર હોય પણ ભાગતી દોડતી જીંદગીમાં માણસના પાસે તનાવ વધારે પ્યાર ઓછા હોય છે. 
વાસ્તુના આ ટિપ્સ જણાવી રહ્યા છે જેને અજમાવી તમે લવ લાઈફને પૂરી ઉમ્ર ખૂબસૂરત રાખી શકો છો. 
 
*તમારા શયનકક્ષમાં ડાર્ક કલરના પ્રયોગ ઓછા હોવા જોઈએ. 
*બેડરૂમમાં કયારે પણ બ્લેક કલરની ચાદર નહી લગાવી જોઈએ. 
*ક્યારે પણ સૂતા સમયે મેન ગેટ તરફ પગ ના કરો. 
*બેડના પાછળ અરીસા નહી હોવો જોઈએ. 
*વાસ્તુ શાસ્ત્ર મુજબ ઉત્તરની તરફ મુખ કરીને સોવું સુખદાયક હોય છે. 
*દક્ષિનની તરફ મુખ કરીને નહી હોવું જોઈએ. 
*બેડરૂમને સજાવીને રાખવું જોઈએ , ત્યાં નકામી વસ્તુઓ નહી હોવી જોઈએ. 
*પ્યાર વધારવા માટે સિરેમિકથી બનેલી વિંડ ચાઈમ્સના પ્રયોગ ના કરવું. 
*બેડરૂમમાં ફર્નીચર ધનુષાકાર , અર્ધચન્દ્રાકાર કે વૃતાકાર નહી હોવા જોઈએ. આથી ઘરના સભ્યોના સ્વાસ્થય ખરાબ રહેશે.