- જ્યોતિષશાસ્ત્ર
» - વાસ્તુ
» - વાસ્તુ સલાહ
મકાન બનાવતી વખતે...
* મકાનનું નિર્માણ કરતી વખતે પાયામાં મધથી ભરેલો ઘડો મુકી દો. તેનાથી તમને આજીવન કોઈ પણ મુશ્કેલી નહિ આવે. * એક વખત મકાન બનાવવાનું કામ ચાલુ કરી દિધું હોય તો તેને અધવચ્ચે ક્યારેય પણ છોડશો નહિ નહિતર તેમાં રાહુનો વાસ થઈ જાય છે. * ઘરની ઉત્તર દિશામાં ધાતુનો બનેલો કાચબો રાખો તેનાથી બુદ્ધિ અને આયુષ્યમાં વધારો થશે. * પથરાળ જમીન પર મકાનનું નિર્માણ કરવાથી જાતકને હંમેશા કોઈને કોઈ તકલીફ રહે છે. * ઘરના મુખ્ય દરવાજાની સામે જો વૃક્ષ હશે તો તે ઘરના લોકો ઈર્ષાળુ થઈ જાય છે. * હંમેશા ઉત્તર અને પૂર્વ તરફ મુખ રાખીને જ ભોજન કરો. ક્યારેય પણ પગરખાં પહેરીને ભોજન કરશો નહિ.