ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: મંગળવાર, 2 મે 2017 (18:36 IST)

વાસ્તુના આ ઉપાય વ્યાપારમાં લગાવશે ચાર ચાંદ

ઘર અને ઑફિસ કે વ્યાપારમાં આવી રહી પરેશાનીઓને તેનાથી દૂર કરી શકાય છે. 
 
જો તમારા વ્યાપારમાં ઘાટો થઈ રહ્યું છે. લાખ કોશિશ પછી તમને એ નહી મળી રહ્યું જેના તમે હક્કદાર છો તો એક વાર અજમાવીને જુઓ વાસ્તુના આ ઉપાય 
-પૈસા અને કીમતી વસ્તુઓને ઉત્તર તરફ રાખી અલમારીમાં રાખો. 
 
-દુકાનની અંદર બિક્રીનો સામાન રાખવા માટે સેલ્ફ, અલમારી, શોકેસ અને કેશ કાઉંટર ઉત્તર પશ્ચિમ દિશામાં બનાવું સારું ગણાય છે. 
 
-ધ્યાન રાખો કે તમે જ્યાં બેસા છો તેના પાછળ મંદિર નહી હોવું જોઈએ. 
 
-માલિકને હમેશા પૂર્વ કે ઉત્તરની તરફ મોઢું કરીને બેસવું જોઈએ. તેનાથી સકારાત્મક ઉર્જા નો સંચાર હોય છે. 
 
-તમારા કામ કરવાની ટેબલ હમેશા આયાતાકાર બનાવવું. 
 
-ફેક્ટ્રી કે કાર્યાલયનો કેંદ્ર સ્થાન ખાલી નહી હોવું જોઈએ. ત્યાં કોઈ ભારે વસ્તુ ભૂલીને પણ નહી મૂકવી. 
 
-વાસ્તુ મુજબ, અકાઉંટ ડિપાર્ટમેંટને દક્ષિણ પૂર્વ એન રિસેપ્શન ઉત્તર્-પૂર્વ દિશામાં હોવું જોઈએ.