વાસ્તુ - ઘરમાં કયા ભગવાનની કેટલી મૂર્તિ રાખશો ?
P.Rબધાના ઘરમાં ભગવાન માટે યથાશક્તિ નાનુ-મોટું અલગ મંદિર કે ઘર અવશ્ય હોય છે. મંદિરમાં પોતાના ઇષ્ટદેવની મૂર્તિ, ફોટો, પૂજાની સામગ્રી રાખવામાં આવે છે. પરંતુ શાસ્ત્રોમાં ભગવાનની પૂજાની મૂર્તિઓની સંખ્યાના વિષયમાં કેટલીક વિશેષ વાતો કહેવામાં આવી છે.