Webdunia RSS મુખપૃષ્ઠ જ્યોતિષશાસ્ત્ર » જ્યોતિષવિજ્ઞાન (Astroscience)
જ્યોતિષશાસ્ત્ર
વાસ્તુ - ઘરમાં કયા ભગવાનની કેટલી મૂર્તિ રાખશો ?

P.R

બધાના ઘરમાં ભગવાન માટે યથાશક્તિ નાનુ-મોટું અલગ મંદિર કે ઘર અવશ્ય હોય છે. મંદિરમાં પોતાના ઇષ્ટદેવની મૂર્તિ, ફોટો, પૂજાની સામગ્રી રાખવામાં આવે છે. પરંતુ શાસ્ત્રોમાં ભગવાનની પૂજાની મૂર્તિઓની સંખ્યાના વિષયમાં કેટલીક વિશેષ વાતો કહેવામાં આવી છે.
કોઈપણ વર્ષે જાન્યુઆરીમાં જન્મેલા લોકોનુ રાશિભવિષ્ય


તમારો જન્મ કોઈપણ વર્ષના જાન્યુઆરી મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે ખૂબ જ આકર્ષક અને પ્રોફેશનલ છો. ભાગ્યનો ચમકતો સિતારો હંમેશા તમારી સાથે જ રહે છે. તમે તમારા દુ:ખ ક્યારેય પણ કોઈને બતાવતા નથી તેથી જ તો દુનિયા તમને એક ખુશમિજાજ વ્યક્તિના રૂપમાં ઓળખે છે.