* ફૂલોનાં ચિત્રોએ સંપન્નતાનું પ્રતિક છે તેથી ઘરમાં દિવાલ પર ફૂલોનાં ચિત્રો લગાવવા જોઈએ.
* ઘરમાં ક્યારેય પણ વાસી ફૂલો રાખવા નહિ.
* કબૂતરની જોડીએ શાંતિનું પ્રતિક છે તેથી તેના ચિત્રો પણ લગાવી શકાય.
* ઉત્તર તરફ મુખ રાખીને દોડતા નવ ઘોડાના ચિત્રને રૂમની પશ્ચિમ દિવાલ તરફ લગાવવાથી હંમેશા પ્રગતિ થાય છે.
* કેમ્ફર લેપને દરરોજ સળગાવવાથી તે નકારાત્મક ઉર્જાને દૂર કરે છે.
|