મુખ પૃષ્ઠ > જ્યોતિષશાસ્ત્ર > ફેંગશુઈ > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સંગીતમય ઘડિયાળના ફાયદા

* ઘરમાં બને ત્યાં સુધી સંગીતમય ઘડિયાળ રાખો. તેના સુરોથી ઘરનું વાતાવરણ શાંત બને છે.

* જો સંગીતમય ઘડિયાળ બેડરૂમમાં હશે તો સારૂ પરિણામ આપશે.

* ઘડિયાળનો અવાજ એકદમ મૃદુ હોવો જોઇએ.

* ઘરમાં જો કોઇ ઘડિયાળ બંધ થઈ ગયું હોય તો તેને તેને ઘરમાં રાખશો નહી તાત્કાલીક તેને રીપેર કરાવી લો. કેમકે તે નેગેટીવ પરિણામ આપે છે.
ઘણું બધુ
ફેગશુઇમાં સજાવટનું મહત્વ
અરીસો કેટલો યોગ્ય કેટલો અયોગ્ય.
બારી બારણાંઓનું મહત્વ