મુખપૃષ્ઠ    ટૈરો ભવિષ્‍યફળ
ટૈરો ભવિષ્‍યફળ
ટૈરો કાર્ડોની રહસ્‍યમયી દુનિયા અને ભવિષ્‍ય જાણવાની સર્વપ્રિય વિદ્યા. આ શબ્દની ઉત્પતિ પણ રહસ્યમય છે. ટૈરો શબ્દ નથી, ભવિષ્‍ય અને જીવન છે. કેટલાક લોકો માને છે કે આ શબ્દ ટૈરોચી શબ્દ માંથી ઉત્પન્ન થયો છે. જે માઇનર આર્કાનાના કાર્ડોથી સંબંધિત હતો. અન્ય કેટલાક લોકો તેની ઉત્પતિ ટૈરોટી માંથી થઇ હોવાનું માને છે. ક્રોસ લાઇન જે કાર્ડોની પાછળ દેખાય છે. રહસ્‍યમય સંસારની રહસ્‍યમય કથા, પરંતુ ભવિષ્‍યની કથા ટૈરોની જૂબાની. ટૈરો ડેકમાં કુલ 78 કાર્ડ હોય છે. જેમને મેજર આર્કાના અને માઇનર આર્કાનામાં વહેંચવામાં આવ્યા છે. આર્કાના લૈટીન ભાષાના આર્કાન્સ શબ્દમાંથી ઉત્પન્ન થયો છે. જેનો અર્થ રહસ્‍યમય વ્યક્તિગત વિકાસનાં રહસ્‍યોથી પ્રતિકાત્મક રૂપથી અભિલેખીત શિક્ષાંઓ માટે મેજર આર્કાના ગુપ્ત વિજ્ઞાનનાં વિદ્યાર્થીઓનો ગંભીર વિષય છે. ધાર્મિક સમુહ અને વિભિન્ન ભૂમિગત જાતિઓની ગુપ્ત શિક્ષા ગણન. ટૈરોનું દર્શન કબાલાથી ઉત્પન્ન થયું છે. શબ્દો અને અંકોની દૈવીય શક્તિથી સંપન્ન ટૈરો આજે ભવિષ્‍ય દર્શનનું લોકપ્રિય માધ્યમ છે. તો આવો જાણીએ આ રહસ્ય અને ભવિષ્‍ય દર્શનની અનોખી વિદ્યા વિશે.....
કઇ રીતે જાણીએ ટૈરો ભવિષ્‍યફળ
સૌ પ્રથમ તમે જે પણ પ્રશ્ન પૂછવા માંગો છો તેને તમારા મનમાં નક્કી કરી લો અથવા વધુ ચોકસાઇ માટે તે પ્રશ્નને કાગળ પર લખી લો.
ત્યાર બાદ "કાર્ડ પસંદ કરો" પર ક્લિક કરીને એક પછી એક, ત્રણ કાર્ડ પસંદ કરો.
પ્રથમ કાર્ડ તમારા પ્રશ્ન પૂછવાના સમયે મનની સ્થતિને દર્શાવે છે.
બીજું કાર્ડ તમારી ઇચ્છાઓની પૂર્તી માટે તમારે ક્યા પ્રયત્નો કરવાના છે તે દર્શાવે છે.
ત્રીજુ અને છેલ્લું કાર્ડ તમને પરિણામસ્‍વરૂપ તમારા પ્રશ્નનો જવાબ આપે છે.
પ્રથમ કાર્ડ પસંદ કરો