લેખ
|
સલાહ
મુખપૃષ્ઠ
જ્યોતિષશાસ્ત્ર
»
વાસ્તુ
»
સલાહ
»
વાસ્તુ વિશે આટલુ જાણો
સલાહ
Feedback
Print
વાસ્તુ વિશે આટલુ જાણો
શુક્ર, 30 જુલાઈ 2010( 17:56 IST )
N.D
-
ઘરની અંદર લીલા પોપટને પાળવાથી બુધની કુદ્રષ્ટિનો પ્રભાવ દૂર થઈ છે.
-
જે જગ્યાએ મકાન બનાવવાનું હોય તે જગ્યાએ ગાય અને વાછરડાને પંદર દિવસ સુધી બાંધવાથી તે જગ્યા પવિત્ર થઈ જાય છે.
-
બધા જ લોકો ઘોડાને પાળી નથી શકતાં પરંતુ ઘરની અંદર ઘોડાની નાળને રાખવાથી શનિના કોપથી બચી શકાય છે.
-
ગુરુવારે હાથીને કેળા ખવડાવવાથી રાહુ અને કેતુના નકારાત્મક પ્રભાવથી બચી શકાય છે.
-
ઘરની અંદર મંદિરમાં ત્રણ ગણેશજીની મૂર્તિની પૂજા કરવી નહિ. નહિતર ઘરની અંદર અશાંતિનું વાતાવરણ રહે છે.
-
ઘરની અંદર ફીશ પોટ રાખવાથી સુખ સમૃધ્ધિ જળવાઈ રહે છે.
-
વાસ્તુશાસ્ત્ર અનુસાર કબુતરને ખુબ જ અપશુકનિયાળ માનવામાં આવે છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
વાસ્તુ,
સલાહ
ઘણું બધુ
વેપાર શરૂ કરતા પહેલા આટલુ ધ્યાન રાખો
વાસ્તુ દોષ નિવારણ : નાના પણ કામના ઉપાય
એક્વેરિયમ અને વાસ્તુ વચ્ચે સંબંધ
વાસ્તુ પ્રમાણે આટલુ જરૂર કરો
ઘરમા રાખો ઉમરો
વાસ્તુ પ્રમાણે જમીન શુભ-અશુભ