કન્‍યા રાશીની વ્‍યક્તિને શિક્ષણનો અજીબ શોખ હોય છે. માટે તેઓ સારી પ્રગતી કરે છે. મહેનતુ સ્‍વભાવને કારણે કોઇપણ વિષયમાં સફળતા મેળવે છે. વેપાર, ફોટોગ્રાફી, પત્રકાર, સંગીત વગેરેમાં વધારે સફળ રહે છે. એકાગ્ર હોવાથી સાહિત્યનો અભ્‍યાસ કરે છે.