મંગળવાર, 16 એપ્રિલ 2024
0

Vastu Tips: શું તમારા ઘરમાં પણ અરીસાવાળું કબાટ ? જાણો આ શુભ છે કે અશુભ

બુધવાર,નવેમ્બર 1, 2023
vastu almirah
0
1
Vastu Tips: આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે દક્ષિણ દિશામાં ટોયલેટ બનાવવાની વાત કરીશું. જો તમારા ઘરની દક્ષિણ દિશામાં ટોયલેટની સંભાવના હોય તો તેને દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમની વચ્ચે શિફ્ટ કરવાનો પ્રયાસ કરો. ડાયરેક્ટ દક્ષિણ દિશામાં ટોયલેટ બનાવવાથી કીર્તિ અને ...
1
2
ઘરના ઉંબરા સુખ-શાંતિ અને સમૃદ્ધિ આપનારી હોય છે. ઉંબરા પર પગ રાખીને કયારે ઉભા ન હોવા જોઈએ. ઉંબરા પર પગ નથી પટકાવતા. તમારા ગંદા પગ કે ચપ્પ્લને ઘસીને સાફ ન કરવી. ઉંબરા પર ઉભા થઈને કોઈના પગે ન લાગવા જોઈએ
2
3
વાસ્તુશાસ્ત્ર જેવી પ્રાચીન પરંપરાઓ અનુસાર, સૂવાની શ્રેષ્ઠ દિશા દક્ષિણ તરફ છે. આ સિદ્ધાંતને કેટલાક તાજેતરના સંશોધનો દ્વારા પણ સમર્થન મળે છે. આનો અર્થ એ છે કે જ્યારે તમે પથારીમાં સૂઈ જાઓ છો, ત્યારે તમારું માથું દક્ષિણ તરફ હોવુ જોઈએ અને તમારા પગ ઉત્તર ...
3
4
Signature Tips: ફાઈનેન્સિયલી તમારું નસીબ કેવું છે અને તમે કેટલો ગ્રોથ કરી રહ્યા છો, આ બધું ક્યાંક ને ક્યાંક તમારી વસ્તુઓ સાથે સંબંધિત હોઈ શકે છે. જેમ કે તમારી સહી જણાવે છે કે તમે ફાઈનેન્સિયલી રીતે કેટલા સ્ટ્રોંગ છો. આજે આપણે વાસ્તુશાસ્ત્રમાં તેની ...
4
4
5
વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે જો રસોડાની દિશા વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે નક્કી કરવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. રસોડા ઘરના મહ્ત્વપૂર્ણ ભાગ હોય છે. અહીં અન્નપૂર્ણ માં ના વાસ પણ ગણાય છે . કિચનમાં ધ્યાન રાખો આ વાસ્તુ ટિપ્સ
5
6
લાફિંગ બુદ્ધા આપણને આપણા બધા ઘરોમાં રાખવામાં આવતા જોવા મળશે. વાસ્તવમાં, લાફિંગ બુદ્ધાને શુભ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ, લોકો ઘણીવાર તેને રાખવાની યોગ્ય જગ્યા વિશે જાણતા નથી. આ સિવાય લોકો તેનાથી સંબંધિત ઘણી માહિતીઓ વિશે વધુ જાણતા
6
7
Gujarati Vastu Tips - માણસ પૈસા કમાવવા માટે સખત મહેનત કરે છે જેથી તેનું જીવન આરામદાયક વીતી શકે. આ માટે તે સવારથી રાત સુધી ઘરની બહાર જ રહે છે. વ્યક્તિને તેના ઘરમાં જ શાંતિ અને સુખ મળે છે. ઘરે પહોંચતા જ બધો થાક દૂર થઈ જાય છે
7
8
Vastu Tips: વાસ્ત શાસ્ત્રમાં આજે અમે વાત કરીશુ કેટલાક ઉપાયો વિશે, જેને કરીને તમે જીવનમાં આવી રહેલી નાની-મોટી પરેશાનીઓથી બચી શકો છો. અનેકવાર ખૂબ મહેનત કરવા છતા પૈસા ટકતા નથી, આવી કોઈ વાસ્તુ સંબંધી સમસ્યાને કારણે પણ આવુ થઈ શકે છે.
8
8
9
Swastik- સાથિયો એ એક વિશેષ પ્રતીક છે જે કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા બનાવવામાં આવે છે. કોઈ પણ પૂજા સ્થાનમાં અથવા કોઈ શુભ પ્રસંગે સ્વસ્તિક (સાથિયો) નું નિશાન બનાવે છે. તેની પાછળ માન્યતા છે
9
10
Vishwakarma Puja 2023: વાસ્તુશિલ્પના રચનાકાર ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ આ વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવી રહી છે, તે વિશ્વકર્મા પૂજા તરીકે પણ ઓળખાય છે. વિશ્વકર્મા વિશ્વના પ્રથમ એન્જિનિયર અને આર્કિટેક્ટ માનવામાં આવે છે. આ દિવસે ઉદ્યોગો, ...
10
11
Vastu Tips: આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે ઘરમાં ઉપયોગમાં લેવાતા પાણીના નળ, શાવર, વોશ બેસિન અને ગીઝરને યોગ્ય દિશામાં રાખવા વિશે વાત કરીશું. પાણી અથવા પાણીથી સંબંધિત આ બધી વસ્તુઓ આપણી દિનચર્યામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેથી જો તેને યોગ્ય દિશામાં ...
11
12
Vastu Tips for Griha Pravesh: વાસ્તુશાસ્ત્ર મુજબ ગૃહ પ્રવેશ દરમિયાન કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ આવો જાણીએ તેના વિશે. વાસ્તુ અનુસાર, ગૃહપ્રવેશના દિવસે ઉપવાસ કરવો જોઈએ, સ્નાન વગેરે કર્યા પછી, વસ્ત્રો, આભૂષણો વગેરે પહેરીને પરિવાર અને મહેમાનોની સાથે ...
12
13
પૌરાણિક માન્યતા અને હિન્દુ ધર્મના મુજબ કોઈ પણ પ્રકારની સિદ્ધિ મેળવવા માટે ચાર રાત સૌથી સારી અને શુભ માનવામાં આવી છે. પહેલી દિવાળી, બીજી શિવરાત્રી, ત્રીજી હોળી અને ચોથી મોહરાત્રિ અર્થાત જન્માષ્ટમી. મતલબ આ દિવસો દરમિયાન કરવામાં આવેલ ઉપાય જરૂર સફળ ...
13
14
Vatsu tips- આ વાતની ફરિયાદ અનેક લોકોને રહે છે કે કેટલુ પણ ધન કમાવી લો પણ ક્યાક ને ક્યાક ફાલતુ ખર્ચ થઈ જાય છે. શુ તમે જાણો છો કે તેની પાછળનુ કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે. વ્યક્તિના ભાગ્યને બગાડી પણ શકે છે અને બનાવી પણ શકે છે
14
15
Vastu Tips For Study Room : આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે સ્ટડી રૂમ સાથે જોડાયેલી કેટલીક અન્ય બાબતો વિશે વાત કરીશું. વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્ટડી રૂમમાં બુકકેસ હોવી પણ જરૂરી છે અને અભ્યાસ કરતી વખતે બાળક બેસી શકે તે માટે યોગ્ય દિશા પણ હોવી જરૂરી છે.
15
16
Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં આજે આપણે વાત કરીશું કાંડા પર પહેરવામાં આવતી ઘડિયાળ વિશે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે લોકો સૂતી વખતે હાથમાં પહેરેલી ઘડિયાળ પોતાના ઓશિકા નીચે મુકે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઓશિકા નીચે ઘડિયાળ મૂકીને ક્યારેય ...
16
17
Vastu Tips: આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મીઠાના ફાયદા વિશે વાત કરીશું. જ્યારે ઘરના કોઈપણ સદસ્યની તબિયત ખરાબ હોય તો ઘરનું આખું વાતાવરણ નેગેટીવ થઈ જાય છે
17
18
Vastu Tips: જાણતા-અજાણતા આપણે ઘણી વાર એવી ઘણી વસ્તુઓ આપણા ઘરમાં જમા કરતા જઈએ છીએ, જેનો ભવિષ્યમાં કોઈ ફાયદો થતો નથી. આપણે તેમને ઘરના કોઈ ખૂણે મુકીને ભૂલી જઈએ છીએ. પરંતુ તમારી આ નાની ભૂલ તમારા પરિવાર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે
18
19
આ વર્ષે દેવશયની એકાદશી 29 જૂન 2023ના રોજ છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં જશે અને 24 નવેમ્બરે દેવુથની એકાદશીના દિવસે જાગશે.
19