<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:atom="http://www.w3.org/2005/Atom">
  <channel>
    <title><![CDATA[જ્યોતિષ 2011]]></title>
    <link>https://gujarati.webdunia.com/jyotish-2011</link>
    <description><![CDATA[Astrology 2011 in Gujarati | Astrology 2011 Gujarati | Jyotish 2011 | Horoscope Gujarati | જ્યોતિષશાસ્ત્ર 2011 | રાશિ ભવિષ્ય]]></description>
    <copyright>Copyright webdunia.com</copyright>
    <lastBuildDate>Thu, 18 Jun 2026 08:55:10 +0530</lastBuildDate>
    <language>en-us</language>
    <image>
      <title>જ્યોતિષ 2011</title>
      <url>https://gujarati.webdunia.com/jyotish-2011</url>
      <link>https://gujarati.webdunia.com/jyotish-2011</link>
    </image>
    <atom:link href="https://gujarati.webdunia.com/rss/jyotish-2011-1021408.rss" rel="self" type="application/rss+xml"/>
    <item>
      <title><![CDATA[સમૃદ્ધિ અને પૈસો મેળવવા સૂર્યને ગળ્યુ પાણી ચઢાવો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/sun-and-money-111061800010_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/sun-and-money-111061800010_1.html</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[શાસ્ત્રો મુજબ પાંચ મુખ્ય દેવી દેવતા બતાવવામાં આવ્યા છે. શ્રી ગણેશ, શ્રી વિષ્ણુ, શ્રી શંકર, શ્રી દેવી અને શ્રી સૂર્યદેવ. 

આ પાંચ દેવતામાં સૂર્યને પ્રત્યક્ષ ભગવાન માનવામાં આવે છે. કારણ કે આ નિયમિત રૂપે દેખય છે અને સંપૂર્ણ બ્રહ્માંડને ઉર્જા પ્રદાન ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1106/18/images/img1110618010_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>શાસ્ત્રો મુજબ પાંચ મુખ્ય દેવી દેવતા બતાવવામાં આવ્યા છે. શ્રી ગણેશ, શ્રી વિષ્ણુ, શ્રી શંકર, શ્રી દેવી અને શ્રી સૂર્યદેવ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ પાંચ દેવતામાં સૂર્યને પ્રત્યક્ષ ભગવાન માનવામાં આવે છે. કારણ કે આ નિયમિત રૂપે દેખય છે અને સંપૂર્ણ બ્રહ્માંડને ઉર્જા પ્રદાન કરે છે. તેની વિધિસર પૂજાથી ભક્તની બધી મનોકામનાઓ આપમેળે જ પૂર્ણ થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રોજ બ્રહ્મ મૂહુર્તમાં ઉઠીને નિત્ય કર્મથી પરવારીને સૂર્યને પાણી ચઢાવવાથી ઘણા પ્રકારના લાભ થાય છે. જ્યોતિષમાં સૂર્ય ગ્રહથી સંબંધિત દોષોને દૂર કરવા માટે આ ઉપય સર્વશ્રેષ્ઠ છે. સૂર્યને અર્ધ્ય અર્પિત કરવાથી માન સન્માનમાં વધારો થાય છે. વ્યક્તિના ચેહરા પર તેજ વધી જાય છે અને અન્ય લોકો પર તેનો આશ્ચર્યજનક પ્રભાવ પડે છે. પ્રતિદિન જળ ચઢાવનારા વ્યક્તિના ચેહરા પર તેજ વધે છે અને અન્ય લોકો પર તેનો આશ્ચર્યજનક પ્રભાવ પડે છે. રોજ જળ ચઢાવનારી વ્યક્તિનો ચેહરો ઉત્પન્ન તેજ સમ્મોહનનું કાર્ય કરે છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો કોઈ વ્યક્તિ સવારે જલ્દી ઉઠીને પાણીમાં ખાંડ નાખીને સૂર્યને ચઢાવે તો તેને ખૂબ જ ઓછા સમયમાં ઘણા શુભ ફળ પ્રાપ્ત થાય છે.  પરિવાર, સમાજ  કે ઓફિસ વગેરે સ્થાનો પર સન્માન મળશે.  જેનાથી ધન સંબંધી કાર્યોમાં આવી રહેલ અડચણ દૂર થાય છે.  તમારી આસપાસ રહેનારા લોકો સાથેના સંબંધોમાં મીઠાશ વધે છે. પરસ્પર સહયોગ મળે છે. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 01 May 2017 06:04:00 +0530</pubDate>
      <updatedDate>Mon, 01 May 2017 07:48:56 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[હાથની રેખા બતાવશે કે તમારુ એક્સટ્રા મેરિટલ અફેર છે કે નહીં.]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/હાથની-રેખા-બતાવશે-કે-તમારુ-એક્સટ્રા-મેરિટલ-અફેર-છે-કે-નહીં-111122300014_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/હાથની-રેખા-બતાવશે-કે-તમારુ-એક્સટ્રા-મેરિટલ-અફેર-છે-કે-નહીં-111122300014_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[હાથોની રેખાઓમાં જીવનનો દરેક રાઝ છૂપાએલો છે પરંતુ આ રાઝને એ જ જાણી શકે જે હાથની રેખા વાંચી શકતો હોય. રેખા વાંચનારાઓથી તમે કોઇ રાઝ છૂપાવી શકતાં નથી. તે રેખા જોઇને સમજી જાય છે કે આ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી છે કે નહીં. તેનું વૈવાહિક જીવન સારુ રહેશે ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1112/23/images/img1111223014_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>હાથોની રેખાઓમાં જીવનનો દરેક રાઝ છૂપાએલો છે પરંતુ આ રાઝને એ જ જાણી શકે જે હાથની રેખા વાંચી શકતો હોય. રેખા વાંચનારાઓથી તમે કોઇ રાઝ છૂપાવી શકતાં નથી. તે રેખા જોઇને સમજી જાય છે કે આ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી છે કે નહીં. તેનું વૈવાહિક જીવન સારુ રહેશે કે નહીં અને તેને કોઇ એક્સટ્રા મેરિટલ અફેર છે કે નહીં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હવે તમને થશે કે અફેર વિશે હાથની રેખા પરથી કઇ રીતે જાણી શકાય. તો હથેળીની સૌથી નાની આંગળીનાં શરુ થનારી સ્થાનને બુધનો પર્વત કહે છે. બુધનાં પર્વત પર પસાર થતી આડી રેખાઓને વિવાહ રેખા કહે છે. આ રેખાથી વ્યક્તિનાં વૈવાહિક જીવન કે તેના અફેર વિશે જાણકારી મળી શકે છે. બુધ પર્વતની તરફ આવતી રેખા જેટલી વધારે હશે તેટલી અફેર થવાની સંભાવના વધારે. હથેળીનાં છોડથી સ્પષ્ટ અને સીધી રેખા બુધ પર્વત પર આવતી હશે અને તેનાં પર અન્ય રેખા હોય તો વ્યક્તિનો વિવાહ બાદ પણ અફેર થઇ શકે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિવાહ રેખા જો બુધ પર્વત પર આવીને નીચે જતી જોવા મળે તે વૈવાહિક જીવન બરાબર નહીં હોય અને લગ્નજીવનમાં સુખ નહીં હોય. આવી સ્થિતિમાં તલાક અને કોઇ કારણ પતિ અને પત્નીમાં મેળ-મિલાપ નહીં હોય.</font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1112/23/images/img1111223014_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>હ્રદય રેખા જો તૂટી હોવાનું માલુમ પડે તો પ્રેમ સંબંધમાં અસફળતા મળે છે. આવા વ્યક્તિને લગ્નજીવનમાં અસફળતા મળે છે. અંગુઠાની નીચે શુક્ર પર્વત છે આ પર્વત ઉઠેલો માલુમ હોય તો અને તેનાં પર ઘણી બધી રેખાઓ હોય તો તે વ્યક્તિ કામુક હોવાનું મનાય છે અને તેને અનેક પ્રેમ સંબંધ હોય છે. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 23 Dec 2011 17:40:12 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:26:08 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વર્ષ 2012માં દુનિયાને ચાર રોમાંચક દ્રશ્યો જોવા મળશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/વર્ષ-2012માં-દુનિયાને-ચાર-રોમાંચક-દ્રશ્યો-જોવા-મળશે-111122200003_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/વર્ષ-2012માં-દુનિયાને-ચાર-રોમાંચક-દ્રશ્યો-જોવા-મળશે-111122200003_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[નવા વરસ 2012માં સૂર્ય,પૃથ્વી અને ચંન્દ્રમાની ત્રીમૂર્તિ દુનિયાને ગ્રહણનાં ચાર રોમાંચક દૃશ્ય દેખાડશે. આ સિવાય એક ખગોળીય ઘટના દરમિયાન શુક્ર ધીરે-ધીરે કોઇ બોલની માફક સૂર્યની સામેથી ગુજરતો માલુમ પડશે. જોકે આ ચાર ગ્રહણોમાંથી ભારતમાં માત્ર એક જ દેખાશે ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1112/22/images/img1111222003_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>નવા વરસ 2012માં સૂર્ય,પૃથ્વી અને ચંન્દ્રમાની ત્રીમૂર્તિ દુનિયાને ગ્રહણનાં ચાર રોમાંચક દૃશ્ય દેખાડશે. આ સિવાય એક ખગોળીય ઘટના દરમિયાન શુક્ર ધીરે-ધીરે કોઇ બોલની માફક સૂર્યની સામેથી ગુજરતો માલુમ પડશે. જોકે આ ચાર ગ્રહણોમાંથી ભારતમાં માત્ર એક જ દેખાશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉજ્જૈનની જીવાજી વેધશાળાનાં અધિક્ષક ડોક્ટર રાજેન્દ્રપ્રકાશ ગુપ્તે કહ્યું કે ભારતીય સંદર્ભમાં કરવામાં આવેલી કાલગણના મુજબ અદ્ભૂત ખગોળીય ઘટનાઓનો સિલસિલો 21 મે-2012થી થનારા સૂર્યગ્રહણથી શરુ થશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે કહ્યું કે નવા વરસનું પહેલું ગ્રહણ ખાસકરીને પૂર્વોત્તર ભારતમાં દેખાશે. આંશિક સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંન્દ્રમાં ગુજરતો હોય. ગુપ્તે કહ્યું કે 2012 જૂનમાં શુક્રની પારગમનની દુર્લભ ઘટનાંનું ભારત સાક્ષી બનશે. આ ઘટનાંમાં પૃથ્વી પરથી જોવા મળશે કે શુક્ર સૂર્યની સામેથી ધીમી ગતીએ પસાર થઇ રહ્યો છે. શુક્ર પરાગમનની ઘટનાં લગભગ 6 કલાક સુધી જોવા મળશે જેમાં શુક્ર ધીમી ગતીએ બોલની માફક જતો હોય એમ દેખાશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચાર જૂને આંશિક ચંન્દ્ર ગ્રહણ થશે. જોકે આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય. 14 નવેમ્બરે વરસનું પહેલું સૂર્ય ગ્રહણ થશે પણ આ ગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં. 28મી નવેમ્બરે વરસનું છેલ્લું ઉપચ્છાયા ચંન્દ્ર ગ્રહણ થશે જેમાં ચંન્દ્રમા પેનુમ્બ્રા એટલે કે ગ્રહણ વખતે ધરતીનાં પડછાયાનો થોડો ભાગથી થઇને ગુજરશે.</font>]]></content:encoded>
      <pubDate>Thu, 22 Dec 2011 10:56:38 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:26:08 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[દુનિયાભરમાં ગ્રહણની અસર પડશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/દુનિયાભરમાં-ગ્રહણની-અસર-પડશે-111120700013_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/દુનિયાભરમાં-ગ્રહણની-અસર-પડશે-111120700013_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[વર્ષ 2011ના છેલ્લા ચંદ્રગ્રહણના દિવસે બનતા યોગની વિશેષ અસર દુનિયાભરમાં પડશે. ગ્રહણના પ્રભાવથી દેશ-વિદેશમાં જે પણ જનઆંદોલન ચાલી રહ્યુ છે, તેમા ઝડપ આવશે. સાથે જ દેશના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ભૂકંપ અને દક્ષિણી વિસ્તારોમાં સામૂહિક પ્રકોપની અસર પડવાની ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1112/07/images/img1111207013_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>વર્ષ 2011ના છેલ્લા ચંદ્રગ્રહણના દિવસે બનતા યોગની વિશેષ અસર દુનિયાભરમાં પડશે. ગ્રહણના પ્રભાવથી દેશ-વિદેશમાં જે પણ જનઆંદોલન ચાલી રહ્યુ છે, તેમા ઝડપ આવશે. સાથે જ દેશના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ભૂકંપ અને દક્ષિણી વિસ્તારોમાં સામૂહિક પ્રકોપની અસર પડવાની શક્યતા વધુ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યોતિષિઓનું માનવુ છે કે ગ્રહણની અસર વ્યક્તિગત રૂપે ન પડીને પૃથ્વી અને સમુદ્ર પર પ્રભાવ વધુ પડે છે.  કારણ કે ભૂ-ભાગમાં તે સમુદ્ર ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાક મનુષ્યનો પણ સંબંધ છે. તેથી ગ્રહણની અસર મનુષ્ય પર પણ પડશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતમાં આની સૌથી વધુ અસર પડશે. કારણ કે ભારતની રાશિ કર્ક છે, જેનો સ્વામી ચન્દ્રમાં છે. ભારતનુ જનમાનસ ન્યાય મેળવવા માટે આંદોલિત થશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યોતિષાચાર્ય ડો. દત્તાત્રેય હોલ્કરના મુજબ ચંદ્રગ્રહન આખા દેશમાં જોવા મળશે. એટલુ જ નથી વિશ્વના લગભગ 60 હજાર વર્ગ કિલોમીટર ભૂ-ભાગમાં ગ્રહણ જોવા મળશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યોતિષના મુજબ ચંદ્રગ્રહણનો સંબંદ મનુષ્યની કુંડળી સાથે બિલકુલ નથી.  આ મેદિનીનો વિષય છે અને પૃથ્વી અને પાણી સાથે તેનો સંબંધ માનવામાં આવે છે. 10 ડિસેમ્બરનું ચંદ્રગ્રહણ રોહિણી નક્ષત્રક્માં શરૂ થઈ રહ્યુ છે. આ દિવસે સાંજે 6.30 વાગ્યા સુધી રોહિણી નક્ષત્ર છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગ્રહણ શરૂ થવાના 15 મિનિટ પછી મૃગશિરા નક્ષત્ર શરૂ થશે, જે મંગળ પ્રધાન છે, તેથી મંગળ અને ચંદ્રની યુતિ ડિપ્રેશન ઉભુ કરશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જે ડિપ્રેશનના દર્દી છે, તેમને ગ્રહણ દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે. આ સંબંધમાં આજથી 600 વર્ષ પહેલા વરાહ મિહિરે પોતાના ગ્રંથ વૃહદ ગ્રંથ સંહિતા અને પંચ સિદ્ધાતિકામાં આનો ઉલ્લેખ કર્યો છે.  </font>]]></content:encoded>
      <pubDate>Wed, 07 Dec 2011 15:35:07 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:26:08 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[જ્યોતિષ : ડિસેમ્બરમાં જન્મેલા લોકો વિશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/જ્યોતિષ-ડિસેમ્બરમાં-જન્મેલા-લોકો-વિશે-111120300001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/જ્યોતિષ-ડિસેમ્બરમાં-જન્મેલા-લોકો-વિશે-111120300001_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[તમારો જન્મ કોઈપણ વર્ષમાં ડિસેમ્બર મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે એક નંબરના આળસુ છો. તમારામાં ખુદને લઈને એક પ્રકારનુ અભિમાન હોય છે. બીજા પર નિર્ભર રહેવાની પ્રવૃત્તિ રહેવાને કારણે તમે ઘરના લોકો સાથે વિવાદ કરતા રહો છો. ઘર અને બહાર બધા ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1112/03/images/img1111203001_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમારો જન્મ કોઈપણ વર્ષમાં ડિસેમ્બર મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે એક નંબરના આળસુ છો. તમારામાં ખુદને લઈને એક પ્રકારનુ અભિમાન હોય છે. બીજા પર નિર્ભર રહેવાની પ્રવૃત્તિ રહેવાને કારણે તમે ઘરના લોકો સાથે વિવાદ કરતા રહો છો. ઘર અને બહાર બધા પાસે તમને વધુ પડતી અપેક્ષાઓ હોય છે. જ્યારે કે સામાન્ય રીતે તમે કોઈની પણ અપેક્ષા પર ખરા નથી ઉતરતા. પરિવારને ખૂબ જ પ્રેમ કરવા છતા પરિવાર સાથે જ ફરિયાદ રહે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમને લાગે છે કે આખી દુનિયા તમને નથી સમજી શકતી પરંતુ સત્ય તો એ છે કે દુનિયા સાથે તાલમેલ કરીને ચાલતા તમને નથી આવડતુ. કડવુ લાગી રહ્યુ હશે પરંતુ આ સત્ય છે કે તમે હંમેશા એવુ જ ઈચ્છો કે કે બીજા તમને આપમેળે જ સમજી જાય અને વગર કોઈ શરતે તમારી પર ખૂબ જ પ્રેમ લૂંટાવે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એવુ નથી કે તમે બધી રીતે જ ખરાબ છો. તમારામાંથી જે ડિસેમ્બર સેકંડ હાફમાં થયા છે (મતલબ 15 થી 31 ની વચ્ચે) તે કમાલના કલાકાર અને દાર્શનિક હોય છે. પરંતુ જો 1 થી 14 ના વચ્ચે જન્મેલા છે તો તે આળસુ અને અકડુ હોય છે. તેમના જીવનમાં એકવાર કોઈ ઉપલબ્ધિ મળી જાય તો આખી જીંદગી તે તેને જ વળગીને રહે છે, આગળ વધવાનુ વિચારતા નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આમને કલ્પના લોકમાં જ વિચરણ કરવાનુ ગમે છે. સત્યથી તેઓ ખૂબ દૂર રહે છે. કેટલાક ડિસેમ્બરવાળા અમુક હદે સંવેદનશીલ હોય છે, એટલા કે સામેવાળો ખિજાય જાય પણ આ અતિ ભાવુકતાને કારણે બીજાને પરેશાન કરવાનુ નથી છોડતા. 'ઘરઘુસ્સુ' આમનુ બીજુ નામ હોઈ શકે છે. ઉન્નતિની ઘણી તકો તે આ કારણથી જ ગુમાવી દે છે કે તેમનાથી તેમનો પરિવાર નથી છૂટતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમની અંદર એક વિચિત્ર પ્રકારનુ આકર્ષણ હોય છે, જો એ છોકરો છે તો 16ના વયથી જ છેલ-છબીલા નીકળશે અને છોકરી છે તો ગુપ્ત રૂપે તેના 4-5 અફેયર રહેશે. આ મહિનામાં જન્મેલા લોકોમાં કોઈ એક સામાજિક ખરાબી અવશ્ય હોય છે. દારૂ, સટ્ટો કે પછી લગ્નેત્તર સંબંધ. ડિસેમ્બર મહિનામાં જન્મેલા લોકોમાં લોકો વચ્ચે છવાય જવાની યોગ્યતા હોય છે, પરંતુ ડબલ ચરિત્રના હોવાથી દરેક તેમની આ કાબેલિયતનો ફાયદો નથી ઉઠાવી શકતા. આ લોકોમાં અદેખાઈ પણ હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ મહિનામાં જન્મેલી છોકરીઓ ખૂબ જ ચાલાક અને કૂટનીતિજ્ઞ હોય છે. એકદમ મીઠુ બોલીને બુધ્ધુ બનાવી દે છે. સામાન્ય રીતે ઓછુ બોલવાને કારણે ઓળખાય છે, પરંતુ ઓછુ બોલવાનો મતલબ સીધા હોવુ નથી. તેમને સમજવુ મુશ્કેલ છે. પોતાના પત્તા સમય આવતા ખોલે છે. તેમની અંદર અસુરક્ષાનો ભાવ પણ વધુ હોય છે. પોતાનુ કામ બીજા પાસે કરાવવામાં નિપુણ હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ડિસેમ્બરના બીજા ભાગમાં જન્મેલા યુવાઓમાં જો થોડી પણ સ્થિરતા આવી જાય તો દુનિયા તેમની યોગ્યતાને માનશે. અસ્થિર અને ચંચળ પ્રવૃત્તિને કારણે આ લોકો સફળતા પર ધ્યાન કેન્દ્રીત નથી કરી શકતા. ખુદને શ્રેષ્ઠ માની બેસે છે તેથી ઈચ્છે છે કે ચારે બાજુથી લોકો બસ તેમના વખાણ કરે. ડિસેમ્બરમાં જન્મેલા ઘણા લોકો બંને હાથેથી મિત્રો પર ધન લૂંટાવે છે અને એટલુ કમાય પણ છે. તેમની પાસે પુષ્કળ પૈસો હોય છે. બસ, સંબંધો નથી હોતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1112/03/images/img1111203001_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આ જ કારણ છે કે દિલના સારા હોવા છતા પોતાની ખોટી આદતોને કારણે એકલા પડી જાય છે. પૈસા ભરપૂર બરબાદ કરવા છતા પણ તેમની સેવિંગનો કોઈ જવાબ નહી. પોતાના પરિવાર પ્રત્યે તેમની સમર્પણ ભાવના જોવા લાયક હોય છે. પરિવાર માટે ખુદને બરબાદ કરવાનુ નથી ભૂલતા. તેઓએ સેલ્ફ ડિપેંડ બને. ડરપોલ બનશે તો પ્રગતિ નહી કરી શકે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આત્મવિશ્વાસનો હાથ પકડો પછી જુઓ તમારી પર્સનેલિટીમાં ચાર ચાઁદ લાગી જશે. તમારી કલાને નિખારો. નોકરીને બદલે બિઝનેસ કરો તો સફળ થશો. આમ પણ નોકરી કરવી તમારા ગજાની વાત નથી. તમને બીજા પાસેથી કામ કરવાની ટેવ પડી ગઈ છે, તેથી આ સ્વભાવ બિઝનેસમાં જ ચાલી શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હાલ તમને સલાહ આપીએ છીએ કે અપેક્ષા જ દુ:ખનુ કારણ છે. બીજા પાસે અપેક્ષા રાખવાને બદલે ખુદ પાસે અપેક્ષાઓ રાખો અને કલ્પના લોકમાંથી બહાર આવીને તેને પુર્ણ કરો. </font><br/><font  style='font-size:11pt; color:#800080'></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>લકી નંબર : 1, 3, 8</b></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>લકી કલર : </font><font style=' color:#000000;'></b>યેલો ના દરેક શેડ્સ, બ્રાઉન, રેડ,પરપલ </font><font style=' color:#800080;'></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>લકી ડે </font><font style=' color:#000000;'>; </b>સંડે, સેટરડે, વેંડનસડે </font><font style=' color:#800080;'></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>લકી સ્ટોન : </font><font style=' color:#000000;'></b>પન્ના અને મોતી. </font><br/><font  style='font-size:11pt; color:#000080'></font><br/><font  style='font-size:11pt; color:#000080'><b>સલા</font><font style=' color:#000000;'>હ : </font><font style=' color:#000080;'></b>માછલીઓને લોટ ખવડાવો અને કોઈ મંદિરમાં ધાર્મિક પુસ્તકનુ દાન કરો</font>]]></content:encoded>
      <pubDate>Sat, 03 Dec 2011 11:39:42 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:26:08 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[બેડરૂમમાં પતિ-પત્ની વચ્ચે ઝગડો થવાનું કારણ ..]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/બેડરૂમમાં-પતિ-પત્ની-વચ્ચે-ઝગડો-થવાનું-કારણ-111112600005_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/બેડરૂમમાં-પતિ-પત્ની-વચ્ચે-ઝગડો-થવાનું-કારણ-111112600005_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આજના ભૌતિકવાદી અને જાગૃત સમાજમાં પતિ-પત્ની બંને ભણેલા-ગણેલા હોય છે અને બધા જ પોતના અધિકારો અને કર્તવ્યો પ્રત્યે સજાગ હોય છે પરંતુ સામાન્ય સમજની ઉણપને લીધે કે વૈચારિક મતભેદને લીધે મનભેદ થવા લાગે છે. શિક્ષિત હોવાને લીધે સાર્વજનિક રૂપે તો લડાઈ કરી નથી ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજના ભૌતિકવાદી અને જાગૃત સમાજમાં પતિ-પત્ની બંને ભણેલા-ગણેલા હોય છે અને બધા જ પોતના અધિકારો અને કર્તવ્યો પ્રત્યે સજાગ હોય છે પરંતુ સામાન્ય સમજની ઉણપને લીધે કે વૈચારિક મતભેદને લીધે મનભેદ થવા લાગે છે. શિક્ષિત હોવાને લીધે સાર્વજનિક રૂપે તો લડાઈ કરી નથી શકતાં તેથી બેડરૂમ ઝઘડાનું કારણ બની જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તો આવો જાણીએ બેડરૂમમાં ઝઘડો થવાના મુખ્ય કારણો : </font><br/><font  style='font-size:11pt; color:#004000'></font><br/><font  style='font-size:11pt; color:#004000'><b>નામ-ગુણ મેળાપ : </font><font style=' color:#000000;'></b>લગ્ન પહેલાં કન્યા અને વરના નામના ગુણો મેળવવામાં આવે છે જેમાં 18 કરતાં વધારે નિર્દોષ ગુણ મળવા જરૂરી છે પરંતુ જો મેળાપમાં દોષ હોય તો બેડરૂમમાં ઝઘડાઓ થાય છે. આ દોષ નીચે પ્રમાણે છે જેવા કે - ગણ દોષ, ભકુટ દોષ, નાડી દોષ, દ્વિદ્વાદશ દોષને મળવા પર શ્રેષ્ઠ નથી માનવામાં આવતું. તેથી જોવામાં આવે છે કે ઉપરોક્તના દોષ હોય અને જો તેનો પ્રભાવ સામાન્ય પણ હોય ત્યારે પણ પતિ-પત્નીમાં બેડરૂમમાં ઝઘડો થવાની શક્યતા વધી જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#004000'></font><br/><font  style='font-size:11pt; color:#004000'><b>મંગળ દોષ : </font><font style=' color:#000000;'></b>અહીંયા જ્યોતિષિય અનુભવમાં જોવામાં આવ્યું છે કે જે દંપતિને મંગળ દોષ હોય છે તેમજ જેમના મંગળ દોષનું નિવારણ કોઈ અન્ય ગ્રહથી કરવામાં આવ્યું હોય તેમાં ખાસ કરીને લગ્ન, ચતુર્થમાં સ્થિત મંગળવાળા દંપતિમાં લડાઈ થાય છે કેમકે આનું મુખ્ય કારણ સપ્તમ સ્થાનને શયન સુખ હેતુ પણ જોવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મંગળના દ્વાદશ અને ચતુર્થમાં સ્થિર હોવાને લીધે મંગળ પોતાની વિશેષ દ્રષ્ટિથી સપ્તમ સ્થાનને પ્રભાવિત કરે છે અને આ જ સ્થિતિ લગ્નસ્થ મંગળમાં પણ જોવા મળે છે કેમકે લગ્નસ્થ મંગળ જાતકને અભિમાની, અડિયલ વલણ અપનાવવાનો ગુણ આપે છે. </font><br/><font  style='font-size:11pt; color:#004000'></font><br/><font  style='font-size:11pt; color:#004000'><b>શુક્રની સ્થિતિ: </font><font style=' color:#000000;'></b>જ્યોતિષમાં શુક્રને સ્ત્રી સુખ પ્રદાતા માનવામાં આવે છે અને શુક્રની સ્થિતિ અનુસાર જ પતિ-પત્નીથી સુખ મળવાનો નિર્ધારણ વિજ્ઞ જ્યોતિષીઓ દ્વારા કરવામાં આવે છે. જો શુક્ર નીચનો હોય અથવા અષ્ટમમાં હોય તો બેડરૂમમાં ઝઘડા થવાની શક્યતા રહે છે. શુક્રના દ્વાદશમાં હોવાથી ધર્મપત્નીને સુખ પ્રાપ્તિમાં ઉણપ રહે છે. આ યોગ મેષ લગ્નના જાતકમાં ખાસ રહે છે અને બેડરૂમમાં ઝઘડા થાય છે. </font>]]></content:encoded>
      <pubDate>Sat, 26 Nov 2011 16:33:50 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:25:03 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ખગ્રાસ સૂર્યગ્રહણ 25 નવેમ્બરના રોજ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/ખગ્રાસ-સૂર્યગ્રહણ-25-નવેમ્બરના-રોજ-111112400007_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/ખગ્રાસ-સૂર્યગ્રહણ-25-નવેમ્બરના-રોજ-111112400007_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ખગ્રાસ સૂર્યગ્રહણ 25 નવેમ્બરના રોજ આવી રહ્યુ છે. જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં નહી જોવા મળે. આફ્રિકા, હિન્દ મહાસાગર અને ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગમાં જ આ જોવા મળશે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1111/24/images/img1111124007_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>PTI</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ખગ્રાસ સૂર્યગ્રહણ 25 નવેમ્બરના રોજ આવી રહ્યુ છે. જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં નહી જોવા મળે. આફ્રિકા, હિન્દ મહાસાગર અને ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગમાં જ આ જોવા મળશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતમાં જોવા ન મળવાને કારણે કોઈ રાશિ પર વિશેષ કોઈ અસર તો નહી પડે પણ હા, છતા પણ ભૂ ભાગ અને સમુદ્ર પર થોડીક અસર પડી શકે છે. છેલ્લા છ મહિનાથી બે સૂર્ય ગ્રહણ અને એક ચંદ્રગ્રહણ થઈ ચૂક્યા છે. આ ત્રીજુ સૂર્યગ્રહણ રહેશે.  આ પછી 10 ડિસેમ્બરના રોજ ફરીથી ચંદ્રગ્રહણ થશે. આ ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં જોવા મળી શકે છે અને તેની ચારેબાજુ વ્યાપક અસર પડશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સંબંધમાં જ્યોતિષાચાર્ય ડો. દત્તાત્રય હોસ્કરનુ કહેવુ છે કે ખગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં અદ્રશ્ય રહેશે. આ વિશ્વના કેટલાક ભાગમાં મતલબ હિન્દ મહાસાગર અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળશે.  જો કે આ દિવસે શુક્રવાર અને સર્વાર્થ સિદ્ધિ યોગ્ય છે.  સાથે જ અનુરાધા નક્ષત્ર પણ છે આ શનિ પ્રધાન છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ એ વાતને બતાવે છે કે સૂર્યગ્રહણથી વિશ્વના કેટલાક ભાગમાં સમુદ્ર જમીનની સીમાઓ ઓળંગીને અચાનક પોતાનુ સ્તર વધારી શકે છે. આવુ અમેરિકા અને હિન્દ માહસાગરમાં થશે.  સૂર્યગ્રહણ મેદિની(</font><font style='font-size:11pt;'>પૃથ્વી)</font><font style='font-size:11pt;'>નો વિષય છે. તેથી તેનો પ્રભાવ ભૂ ભાગ અને સમુદ્ર પર થઈ શકે છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1111/24/images/img1111124007_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>જ્યોતિષાચાર્યએ જણાવ્યુ કે શનિ પ્રધાન અનુરાધા નક્ષત્રથી વાયુની ગતિ તીવ્ર થઈ શકે છે.  ભારતના દક્ષિણ ભાગમાં હિન્દ મહાસાગર પડે છે. તેથી દક્ષિણ ભૂ-ભાગ પર કોઈ પ્રકારની પ્રાકૃતિક વિપદા આવી શકે છે.  પરંતુ સમગ્ર દ્રષ્ટિથી જોતા કોઈ ઘણો મોટો પ્રભાવ નહી પડે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ પહેલા 1 જૂન અને ત્યારબાદ 1 જુલાઈના રોજ ખગ્રાસ સૂર્યગ્રહણ પડ્યુ હતુ. જે ભારતમાં ન જોવા મળ્યુ અને હવે 25 નવેમ્બરના રોજ પણ ખગ્રાસ સૂય્રગ્રહણ અહી જોવા નહી મળે. આ રીતે 16 જૂનના રોજ ચંદ્રગ્રહણ થયુ હતુ જે હવે ફરી છ મહિના પછી 10 ડિસેમ્બરના રોજ થશે. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 24 Nov 2011 14:52:20 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:25:03 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આજે જન્મેલા બાળકોનું ભવિષ્ય કેવુ રહેશે ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/આજે-જન્મેલા-બાળકોનું-ભવિષ્ય-કેવુ-રહેશે-111111600005_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/આજે-જન્મેલા-બાળકોનું-ભવિષ્ય-કેવુ-રહેશે-111111600005_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આજે મતલબ 16 નવેમ્બરના રોજ જન્મેલ બાળક કે બાળકીનો મૂલાંક 7 રહેશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિવાળુ હોય છે. આ અંક વરુણ ગ્રહથી સંચાલિત થાય છે. અ દિવસે જ અન્મેલ બાલક ઉદાલ દિલનુ હોય છે. તેની પ્રવૃત્તિ જળ જેવી હોય છે. જે રીતે જળ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1111/16/images/img1111116005_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આજે મતલબ 16 નવેમ્બરના રોજ જન્મેલ બાળક કે બાળકીનો મૂલાંક 7 રહેશે.  આ અંકથી પ્રભાવિત વ્યક્તિ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિવાળુ હોય છે.  આ અંક વરુણ ગ્રહથી સંચાલિત થાય છે. અ દિવસે જ અન્મેલ બાલક ઉદાલ દિલનુ હોય છે. તેની પ્રવૃત્તિ જળ જેવી હોય છે. જે રીતે જળ પોતાના રસ્તાને જાતે જ બનાવી લે છે. એવી જ રીતે આ બાળક પણ તમામ મુશ્કેલીઓને પાર કરી પોતાની મંઝીલ મેળવવામાં સફળ રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે જન્મેલ બાળક કોઈના મનની વાત તરત જ સમજી લેશે.  આજે જન્મેલ બાળક પુનર્વસુ નક્ષત્રનો છે આ નક્ષત્રમાં જન્મેલ બાળક વિધારપૂર્વક કાર્ય કરનારુ, મેઘાવી, સારા કપડાનું શોખીન, અભિમાની, ઉત્તમ અને મહત્વપૂર્ણ પદ પ્રાપ્ત કરનારું અને થોડુ આળસી પણ હોઈ શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ દિવસે જન્મેલ બાળકની ગોચર કુંડળીનુ લગ્ન તુલા હશે.  15 તારીખના રોજ શનિ-તુલા રાશિમાં પ્રવેશી ગયો છે. તેથી શનિ કેન્દ્રમાં રહેશે.  સૂર્ય ગ્રહ પહેલાથી જ છે.  રાશિ તેની મિથુન હશે. સપ્તમ સ્થાનમાં ગુરૂ છે. શુક્ર, રાહુ, બુધ બીજા સ્થાનમાં આવી રહ્યા છે. રાહુને કારણે વાણીમાં થોડી કડવાશ પરંતુ શુક્રને કારણે પ્રખરતા પણ રહેશે.  મંગળ આય સ્થાનમાં છે. આ પણ ધનવાન થવાના લક્ષણ છે. આ ગોચર કુંડળીમાં કેતુ, અધિષ્ઠિત ચંદ્ર ભાગ્ય સ્થાનમાં છે જે કુંડળીનો સર્વોત્તમ યોગ કહી શકાય છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1111/16/images/img1111116005_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>PTI</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>જો બાળકનો જન્મ સવારે 10 વાગ્યાની આસપાસ થયો છે તો આ લગ્ન ધનુ હશે.  સૂર્ય અને શનિ આવક સ્થાન પર હશે. મંગળ સિંહ રાશિના ભાગ્ય સ્થાનમાં હશે.  બુધ, રાહુ અને શુક્ર 12માં સ્થાનમાં છે. 11માં સ્થાનમાં શનિ, માતા-પિતાને માતે કષ્ટકારી બની શકે છે. પ્રથમ સ્થાનનો ગુરૂ શ્રેષ્ઠ વક્તા બનાવે છે. 12મા સ્થાનનો શુક્ર આખી જીંદગી અત્યાધિક ધનવાન બનાવે છે.  ટૂંકમાં આજે જન્મેલ બાળક કે બાળકી જન્મથી જ ભાગ્યશાળી છે, પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ શુભ નથી. તેથી સાવધ રહેવુ જરૂરી છે. સાથે જ મંગળ પ્રચમેશ અને દ્વાદશેશ થઈને ભાગ્ય સ્થાનમાં છે. તેથી ભાગ્યમાં થોડો અવરોધ આવી શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>શુભ દિનાંક : 7,16,25 </b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>શુભ અંક , 7,16, 25, 34 </b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>શુભ વર્ષ : 2014, 2018, 2023 </b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>ઈષ્ટદેવ : </b>ભગવાન, શિવ અને વિષ્ણુ </font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>શુભ રંગ : </b>સફેદ, ગુલાબી, જાંબુળીયો, મરૂણ </font>]]></content:encoded>
      <pubDate>Wed, 16 Nov 2011 16:05:59 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:25:03 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આજના શુભ દિવસે 11.11.11 આપ શુ કરી રહ્યા છો ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/આજના-શુભ-દિવસે-11-11-11-આપ-શુ-કરી-રહ્યા-છો-111111100003_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/આજના-શુભ-દિવસે-11-11-11-આપ-શુ-કરી-રહ્યા-છો-111111100003_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[શુક્રવાર તારીખ 11.11.11 ને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને હજારો લોકોએ આ દિવસે પ્રસૂતિ, લગ્ન જેવા શુભ કાર્ય માટે હોસ્પિટલ કે અન્ય સ્થળો પર બુકિંગ કરી દીધુ છે. તો જનાબ આપ આજે શુ કરી રહ્યા છો ? કારણ કે બીજીવાર આ તારીખ સો વર્ષ પછી જ આવશે કોઈપણ પ્રકારનું ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/>= <!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1111/11/images/img1111111003_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>શુક્રવાર તારીખ 11.11.11 ને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને હજારો લોકોએ આ દિવસે પ્રસૂતિ, લગ્ન જેવા શુભ કાર્ય માટે હોસ્પિટલ કે અન્ય સ્થળો પર બુકિંગ કરી દીધુ છે. તો જનાબ આપ આજે શુ કરી રહ્યા છો ? કારણ કે બીજીવાર આ તારીખ સો વર્ષ પછી જ આવશે કોઈપણ પ્રકારનું નવુ કામ શરૂ કરવા માટે આને શુભ દિવસ માનવામાં આવી રહ્યો છે. આ અગાઉ આ દિવસ 1911માં આવ્યો હતો અને હવે પછી 2111માં આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યોતિષ મુજબ 11.11.11નો કુલ યોગ 6 હોય છે જે કોઈપણ પ્રકારના નવા કામ માટે શુભ માનવામાં આવે છે  ન્યુમરોલોજીમાં 3,6, અને 9ને શુભ માનવામાં આવે છે. તે રીતે 12.12.12 પણ ખૂબ શુભ છે, કારણે કે તેનો યોગ 9 થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેટલાક જ્યોતિષિઓ મુજબ 11.11.11ના રોજ વિવાહ કરનારા યુગલ બધા પ્રકારના નક્ષત્રોના ખરાબ પ્રભાવથી મુક્ત થઈ જશે, તેઓ કાયમ સમૃદ્ધ રહેશે અને લાંબુ જીવન જીવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ દિવસ નવી કાર, નવુ મકાન કે નવો વેપાર કે પાર્ટી આપવા માટે શુભ છે</font>]]></content:encoded>
      <pubDate>Fri, 11 Nov 2011 13:05:42 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:25:03 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[11.11.11 અદ્દભૂત સંયોગ : રાશિ મુજબ કેવો રહેશે આજનો દિવસ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/11-11-11-અદ્દભૂત-સંયોગ-રાશિ-મુજબ-કેવો-રહેશે-આજનો-દિવસ-111111100001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/11-11-11-અદ્દભૂત-સંયોગ-રાશિ-મુજબ-કેવો-રહેશે-આજનો-દિવસ-111111100001_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સો વર્ષમાં એકવાર આવનારો આજનો દુર્લભ દિવસ 11.11.11 એક અદ્દભૂત સંયોગ છે. આજનો દિવસ પતિ-પત્ની માટે સામાન્ય રહેશે. નોકરિયાતો માટે શુભ સમાચાર લઈને આવશે. પ્રમોશન, વેતન વૃદ્ધિના શુભ સમાચાર લાવશે વેપારીઓ માટે આજનો દિવસ શુભ માનવામાં આવી રહ્યો છે. આજે જે લોકો ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1111/11/images/img1111111001_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>સો વર્ષમાં એકવાર આવનારો આજનો દુર્લભ દિવસ 11.11.11 એક અદ્દભૂત સંયોગ છે. આજનો દિવસ પતિ-પત્ની માટે સામાન્ય રહેશે. નોકરિયાતો માટે શુભ સમાચાર લઈને આવશે. પ્રમોશન, વેતન વૃદ્ધિના શુભ સમાચાર લાવશે વેપારીઓ માટે આજનો દિવસ શુભ માનવામાં આવી રહ્યો છે. આજે જે લોકો નવો વેપાર શરૂ કરશે તેમને પણ તેમા લાભ મળશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>11.11.11<font  style='font-size:11pt; color:#000000'>નો યોગ 6 છે જે શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. શુક્ર ગ્રહ ભૌતિકતા અને વિલાસિતાનો પરિચાલક હોય છે.  જે માણસને ભાવનાશૂન્ય બનાવે છે.  એ જ કારણ છે કે પારિવારિક દ્રષ્ટિકોણથી પતિ-પત્નીના સંબંધોમાં મતભેદ ઉભો થઈ શકે છે.  તેથી આજના દિવસે પરસ્પર સમજીને રહેવુ યોગ્ય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આંકડાશાસ્ત્રીઓ મુજબ 11.11.11 ના રોજ 11 વાગીને 11 મિનિટ 11 સેકંડ પર 12 એક્કા એક સાથે હશે જે વિલાસિતામાં વધારો કરશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>મેષ : </b>વાણી પર સંયમ રાખો,મધુર બોલો અને ૐ નો મંત્ર બોલો. તેનાથી તમારા જીવનમાં મધુર સંબંધો જળવાય રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>વૃષભ : </b>શ્વેત ચમકદાર વસ્તુઓ ધારણ કરો, સૂર્યને પાણી ચઢાવો. કીડીઓને ખાંડ ખવડાવો. મંદિરમાં સફેદ વસ્તુનુ દાન કરો </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>મિથુન :  </b>થોડાક મતભેદ થવાની શક્યતા.  તેને સમય રહેતા ઉકેલી લો. તુલસીના ક્યારામાં દિવો લગાવો. રોજ તુલસીને પાણી પીવડાવો </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>કર્ક - </b>ત્રીજી વ્યક્તિના કારણે ઝગડો થઈ શકે છે. તીખી અને મસાલેદાર વસ્તુઓથી દૂર રહો નહી તો તંદુરસ્તીની સમસ્યા ઉભી થશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>સિંહ - </b>લાપરવાહી, તણાવને કરણે બનશે. એકબીજાનો ખ્યાલ રાખો. લાલ રંગના ફૂલના ક્યારાને સીંચો. લક્ષ્મીને લાલ ફૂલ ચઢાવો </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>કન્યા -  </b>નાની મોટી વાતો પર ધ્યાન ન આપશો. વિવાદીત વાતોથી દૂર રહો. ગણેશજીની દુર્વા અર્પણ કરીને તેમની સ્તુતિ કરો </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>તુલા - </b>તમારા પરસ્પર મતભેદ સમાપ્ત થઈ જશે. દેવીના સ્ત્રોતનું વાંચન કરો. સુગંધિત વસ્તુઓનો આજના દિવસે વિશેષ પ્રયોગ કરો </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>વૃશ્ચિક - </b>ગુસ્સા પર કાબૂ રાખો.  લાલ વસ્ત્રમાં વરિયાળી બાંધીને તમારી પાસે રાખો </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>ધન - </b>સંબંધો સામાન્ય રહેશે.  ગાયને ચણાની દાળ, અને ગોળ ખવડાવો સારા પરિણામો આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>મકર - </b>શનિ મંદિરમાં તેલ ચઢાવો, ઘાટ્ટા રંગના કપડાં પહેરો. સંબંધોમાં મીઠાશ કાયમ રહેશે </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>કુંભ - </b>કાળા તલનો લાડુ બનાવી ગાયને ખવડાવો, ખુશીઓનુ વાતાવરણ કાયમ રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મીન - વિષ્ણુ ભગવાનને હળદર ચઢાવો, તમારા કાર્ય સિદ્ધ થશે. એકબીજાને મદદ કરો.   </font>]]></content:encoded>
      <pubDate>Fri, 11 Nov 2011 11:34:41 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:25:03 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[11.11.11 ના રોજ લવમેરેજ કરવુ યોગ્ય નથી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/11-11-11-ના-રોજ-લવમેરેજ-કરવુ-યોગ્ય-નથી-111111000004_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/11-11-11-ના-રોજ-લવમેરેજ-કરવુ-યોગ્ય-નથી-111111000004_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ટ્રિપલ ઈલેવન મતલ 11.11.11 (11 નવેમ્બર 2011)ને યાદગાર બનાવવા માટે લવ મેરેજ પર જોર આપવામાં આવી રહ્યુ છે. આ દિવસે રાજધાનીમાંથી લગભગ 70 કપલ પરિણઁય સૂત્રમાં બંધાશે એવા સમાચાર છે. એ માટે આર્ય સમાજ સહિત લગ્ન કરનારી અન્ય સંસ્થાઓમાં નોંધણી પણ શરૂ થઈ ગઈ છે. ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1111/10/images/img1111110004_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ટ્રિપલ ઈલેવન મતલ 11.11.11 (11 નવેમ્બર 2011)ને યાદગાર બનાવવા માટે લવ મેરેજ પર જોર આપવામાં આવી રહ્યુ છે. આ દિવસે રાજધાનીમાંથી લગભગ 70 કપલ પરિણઁય સૂત્રમાં બંધાશે એવા સમાચાર છે.   એ માટે આર્ય સમાજ સહિત લગ્ન કરનારી અન્ય સંસ્થાઓમાં નોંધણી પણ શરૂ થઈ ગઈ છે. પંડિતો મુજબ આ દિવસે વિવાહ માટે કોઈ મુહુર્ત નથી, પરંતુ લવ મેરેજ (પ્રેમ વિવાહ)ને માટે આમ પણ કોઈ મુહુર્તની જરૂર નથી હોતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ટ્રિપલ ઈલેવન 100 વર્ષ પછી આવી રહ્યો છે. તેથી આ દિવસને યાદગાર બનાવવા માટે લોકો વિવિધ વાતો કરવામાં લાગ્યા છે  ઘણા આ દિવસે મકાન ખરીદશે તો કોઈ નવા વેપારની શરૂઆત કરશે. કોઈ લગ્ન કરીને આ દિવસને યાદગાર બનાવવા માંગે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પંડિત મુજબ આ દિવસે લગ્નનુ કોઈ મુહુર્ત નથી. જ્યોતિષાચાર્ય દેવેન્દ્ર પાંડેએ જણાવ્યુ કે 11 નવેમ્બરના રોજ લગ્નનું મુહુર્ત નથી જે મુહુર્તમાં વિશ્વાસ અંથી કરતા તેઓ આ દિવસે લગ્ન કરી શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગંઘર્વ વિવાહ માટે કોઈ મુહુર્તની જરૂર નથી પડતી. ભગવાન કૃષ્ણએ પણ ગંધર્વ વિવાહ કર્યા હતા. શ્રી પાંડેએ જણાવ્યુ કે તેમની પાસે લગભગ 30 કપલ આ દિવસે લગ્ન કરવા માટે સલાહ લઈ ચુક્યા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પંડિતોના મુજબ 11 નવેમ્બરના રોજ કોઈ મુહુર્તના દિવસે થનારા લગ્નથી પણ વધુ લોકોની લગ્ન માટે નોંધણી થઈ છે, જે આ તારીખનો જ ચમત્કાર છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ દિવસે થનારા લગ્ન સફળ થશે કે નહી એ વિશે કશુ પણ કહેવુ મુશ્કેલ છે. હિન્દુ ધર્મમુજબ તો આ દિવસે લગ્નનુ કોઈ મુહુર્ત જ નથી. દેવદિવાળી પછી જેટલા મુહુર્ત છે તે બધા 11 તારીખને છોડીને જ બતાડવામાં આવ્યા છે </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ દિવસે લગ્ન કરનારા પહેલા એ નક્કી કરે કે તેઓ પોતાની મેરેજ લાઈફને શાનદાર બનાવવા માંગે છે કે માત્ર પોતાના લગ્નની તારીખને યાદગાર બનાવવા માંગે છે. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 10 Nov 2011 15:12:50 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:25:03 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[11.11.11 મતલબ 12 એકડાંનો અદ્દભૂત સંયોગ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/11-11-11-મતલબ-12-એકડાંનો-અદ્દભૂત-સંયોગ-111110900005_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/11-11-11-મતલબ-12-એકડાંનો-અદ્દભૂત-સંયોગ-111110900005_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[હજારો વર્ષ પછી 11 એકડાંનો અદ્દભૂત સંયોગ બની રહ્યો છે. 11 નવેમ્બરના રોજ એક સમય એવો પણ આવશે જયરે 12 વાર એક પંક્તિમાં 1 અંક જોવા મળશે. જ્યોતિષમાં એકનું વિશેષ મહત્વ છે, કારણ કે એક અંકનો સ્વામી સૂર્યદેવ છે, જ્યારે કે તેનો મૂળાંકનો સ્વામી ચંદ્રદેવ છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1111/09/images/img1111109005_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>હજારો વર્ષ પછી 11 એકડાંનો અદ્દભૂત સંયોગ બની રહ્યો છે. 11 નવેમ્બરના રોજ એક સમય એવો પણ આવશે જયરે 12 વાર એક પંક્તિમાં 1 અંક જોવા મળશે. જ્યોતિષમાં એકનું વિશેષ મહત્વ છે, કારણ કે એક અંકનો સ્વામી સૂર્યદેવ છે, જ્યારે કે તેનો મૂળાંકનો સ્વામી ચંદ્રદેવ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>11 <font  style='font-size:11pt; color:#000000'>નવેમ્બર 2011, દિવસ શુક્રવાર, કૃષ્ણ પક્ષની પ્રથમ તિથિ, ભરણી અને કૃતિકા નક્ષત્રનો દિવસ, અંકોની દુનિયામાં સદીનો સૌથી મહત્વપૂર્ણ સંયોગ નિર્મિત થઈ રહ્યો છે. જ્યારે 11 તારીખ, 11મો મહિનો ઉપરાંત 11મું વર્ષ પણ હશે. આ દિવસે ઘડિયાળની સોઈ જ્યારે 11 વગીને 11 મિનિટ અને 11 સેકંડ પર હશે ત્યારે તારીખ અને સમયના અંકોથી બાર એકડાંઓનુ નિર્માણ થશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ દીપક શર્મા મુજબ ઘર્મ, આધ્યાત્મ અને જ્યોતિષ જગતમાં 11 નવેમ્બરનુ વિશેષ મહત્વ છે. આ અંકમાં એક અંકનોબે વાર પ્રયોગ થયો છે. એક અંકનો સ્વામી સૂર્યદેવ છે અને જેમા ગ્રહોનો રાજા માનવામાં આવે છે. અંક 11નો યોગ બે છે અને અંક બેનો સ્વામી ચંદ્રદેવ છે. આ રીતે અંક 11નો સૂર્ય અને ચંદ્રદેવ બંનેના આશીર્વાદ મળેલ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંક 11ના આધાર પર તિથિયોમાં અગિયારસ તિથિનું વિશેષ મહત્વ છે અને સંપૂર્ણ તિથિઓમાં અગિયારસ તિથિને વિશેષ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો 11 નવેમ્બર 2011ને જોડીને મૂળાંક કાઢવામાં આવે તો 6 આવે છે. આ અંકનો સ્વામી શુક્રદેવ છે અને આ દિવસ શુક્રવાર પણ છે. શુક્રદેવને સાંસારિક સુખો, વૈભવ અને એશ્વર્યનુ કારણ માનવામાં આવે છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1111/09/images/img1111109005_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આ જ રીતે જો 11 નવેમ્બરની તારીખ અને સમયનો મૂળાંક જોડવામાં આવે તો મૂળાંક 3 આવે છે. આ અંકનો સ્વામી દેવગુરૂ ગુરૂવાર છે. ગુરૂવારને ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિનો કારક માનવામાં આવે છે. આ તારીખને સૂર્યદેવ અને ચંદ્રદેવની સાથે સાથે ગુરૂવાર અને શુક્રની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સદીનો આ એકમાત્ર દિવસ એવો રહેશે જ્યારે 12 અંકોનો સંયોગ બનશે. શર્માના કહેવા મુજબ આગાઉ પણ એક ક્રમ 9 ઓક્ટોબર 2011ના રોજ નિર્મિત થયો હતો, જ્યારે 9, 10 અને 11ના અંક ક્રમમા આવ્યા હતા. પરંતુ અંકોની સમાનતાનો આ રોમાંચકારી સંયોગ હજારો વર્ષમાં એકવાર નિર્મિત થઈ રહ્યો છે. તેથી આ અંકનો આ સમૂહ આ તારીખ અને તિથિ માટે અપાર ખુશીઓ લઈને આવી રહ્યો છે. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 09 Nov 2011 12:39:38 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:25:03 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[11.11.11 : જ્યોતિષ મુજબ શુભ-અશુભ કારણો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/11-11-11-જ્યોતિષ-મુજબ-શુભ-અશુભ-કારણો-111110800003_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/11-11-11-જ્યોતિષ-મુજબ-શુભ-અશુભ-કારણો-111110800003_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આ વર્ષે લોકોના ચર્ચાનો વિષય બનેલ છ એકડાવાળી તારીખ 11.11.11 વાસ્તુ મુજબ શુભ છે. આ વર્ષે 11 નવેમ્બરના રોજ આવનારી તિથિ બિઝનેસ અને રોકાણ માટે યોગ્ય માનવામાં આવી રહી છે. પંડિતોના કહેવા મુજબ આંકાડા જ્યોતિષ કહે છે કે 11.11.11 ને મળીને 6 અંકનો યોગ બને છે, ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1111/08/images/img1111108003_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આ વર્ષે લોકોના ચર્ચાનો વિષય બનેલ છ એકડાવાળી તારીખ 11.11.11 જ્યોતિ</font><font style='font-size:11pt;'>ષ </font><font style='font-size:11pt;'>મુજબ શુભ છે.  આ વર્ષે 11 નવેમ્બરના રોજ આવનારી તિથિ બિઝનેસ અને રોકાણ માટે યોગ્ય માનવામાં આવી રહી છે.  પંડિતોના કહેવા મુજબ આંકાડા જ્યોતિષ કહે છે કે 11.11.11 ને મળીને 6 અંકનો યોગ બને છે, જેનો સ્વામી ગ્રહ શુક્ર છે. જ્યારે કે 11.11.2011નો યોગ આઠ છે જેનો સ્વામી ગ્રહ શનિ છે, જે વેપારી વર્ગ માટે ખૂબ શુભ સંકેત છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ દિવસે કોઈપણ વેપાર શરૂ કરવો યોગ્ય અને લાભકારી બની શકે છે. પ્રોપર્ટીમાં રોકાણ કરી શકાય છે.  બીજી બાજુ કેટલા</font><font style='font-size:11pt;'>ક </font><font style='font-size:11pt;'>જ્યોતિષિઓનું કહેવુ છે કે આ તારીખ લગ્ન માટે શુભ નથી. કારણ કે આ દિવસે ભરણ</font><font style='font-size:11pt;'>ી </font><font style='font-size:11pt;'>નક્ષત્ર આવી રહ્યુ છે. આ દિવસે સંતાનનો જન્મ થવો શુભ નથી. પરંતુ હિન્દુ માન્યતા મુજબ 11 અંકને આધ્યાત્મિક શક્તિના રૂપમાં ઓળખવામાં આવે છે. આ કારણે તિથિઓમાં અગિયારસને મોક્ષ આપનારી માનવામાં આવી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેટલા</font><font style='font-size:11pt;'>ક </font><font style='font-size:11pt;'>પંડિત અને જ્યોતિષાચાર્યો મુજબ 11 નવેમ્બર શુભ છે. 11 તારીખે પૂનમ છે. આ કારણે આ દિવસે જન્મ લેનાર બાળકોનુ ભવિષ્ય ઉજ્જવળ રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ તારીખ 100 વર્ષ પછી આવવાથી લોકો આ દિવસે મુહુર્ત ન હોવા છતા લગ્ન કરવા આતુર છે.  ઘણા લોકોએ લગ્ન માટે આ તારીખને બુક કરાવી દીધી છે. </font>]]></content:encoded>
      <pubDate>Tue, 08 Nov 2011 12:40:14 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:25:03 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગુરૂપુષ્ય નક્ષત્ર : રાશિ મુજબ ખરીદી કરો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/ગુરૂપુષ્ય-નક્ષત્ર-રાશિ-મુજબ-ખરીદી-કરો-111101900006_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/ગુરૂપુષ્ય-નક્ષત્ર-રાશિ-મુજબ-ખરીદી-કરો-111101900006_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આ વખતે ધનતેરસના ચાર દિવસ પહેલા 20 ઓક્ટોબર(ગુરૂવાર)એ ગુરૂ-પુષ્ય નક્ષત્ર અમૃત યોગ ખુશીઓનો સંદેશ લઈને આવી રહ્યો છે. 20 ઓક્ટોબરના રોજ અભિજીત મુહુર્તમાં વેપાર જગત મટે ધનવર્ષાનો પૂર્ણ યોગ આવી રહ્યા છે. જ્યોતિષિઓનું માનીએ તો 27 નક્ષત્રોમાંથી મહત્વપૂર્ણ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1110/19/images/img1111019006_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આ વખતે ધનતેરસના ચાર દિવસ પહેલા 20 ઓક્ટોબર(ગુરૂવાર)એ ગુરૂ-પુષ્ય નક્ષત્ર અમૃત યોગ ખુશીઓનો સંદેશ  લઈને આવી રહ્યો છે.  20 ઓક્ટોબરના રોજ અભિજીત મુહુર્તમાં વેપાર જગત મટે ધનવર્ષાનો પૂર્ણ યોગ આવી રહ્યા છે.  જ્યોતિષિઓનું માનીએ તો 27 નક્ષત્રોમાંથી મહત્વપૂર્ણ પુષ્ય નક્ષત્રનો ગુરૂની સાથે અમૃત યોગ હોવાથી આને બધા પ્રકારની ખરીદી માટે શુભ માનવામાં આવી ગયો છે. </font><br/><font  style='font-size:11pt; color:#804040'></font><br/><font  style='font-size:11pt; color:#804040'><b>સર્વાર્થસિદ્ધિ યોગ : </font><font style=' color:#000000;'></b>જ્યોતિષ શાસ્ત્રમાં આ મુહુર્તને ઉત્તમ મુહુર્ત પણ કહેવામાં આવે છે. જેવુ આ મુહુર્તનુ નામ છે, આ મુહુર્તમાં કરવામાં આવેલ બધા જ કામો પૂરા થાય છે, સાથે જ ખૂબ જ જલ્દી તેના સકારાત્મક પરિણામ પણ જોવા મળે છે. આ મુહુર્તમાં દરેક કામ સિદ્ધ થઈ જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ યોગ વાર અને નક્ષત્રોના વિશેષ સંયોગથી મળીને બને છે. ગુરૂવારે પુષ્ય નક્ષરની સાથે આઠમની તિથિનો સંયોગ સવાર્થસિદ્ધિ યોગ બનાવી રહ્યો છે.  </font><br/><font  style='font-size:11pt; color:#408080'></font><br/><font  style='font-size:11pt; color:#408080'><b>ગુરૂ પુષ્ય યોગ - </font><font style=' color:#000000;'></b>જ્યોતિષમાં પુષ્ય નક્ષત્રને શુભ નક્ષત્ર માનવામાં આવે છે. દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ આ નક્ષત્રના સ્વામી છે. ગુરૂવારના દિવસે પુષ્ય નક્ષત્રનો સંયોગ ગુરૂ પુષ્ય નક્ષત્રનો અત્યંત શુભ યોગ બનાવે છે. ગુરૂ પુષ્ય નક્ષત્ર યોગમાં ખરીદી, બેંકના કામકાજ, નવો વેપાર,ઓફિસ શરૂ કરવી, પૂજા પાઠથી સંબંધિત શુભ કાર્ય કરવાથી આ કાર્યોનું શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.  શાસ્ત્રોના મુજબ તંત્ર મંત્ર, સિદ્ધિનો પ્રયોગ માટે પણ ગુરૂ પુષ્ય યોગને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#408080'></font><br/><font  style='font-size:11pt; color:#408080'><b>ગુરૂપુષ્યમાં ખરીદી માટે શુભ મુહુર્ત - </font><font style=' color:#000000;'></b>આમ તો ખરીદી માટે આ આખો દિવસ શુભ ગણવામાં આવે છે. તમે સવારથી લઈને સાંજે ખરીદી કરી શકો છો. ગુરૂપુષ્ય યોગ 20 ઓક્ટોબરના રોજ સવારે 10:47 વાગ્યાથી શરૂ થઈને 21 ઓક્ટોબરની સવારે 6:29 સુધી મતલબ લગભગ 21 કલાક રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#FF8040'></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'><b>રાશિ પ્રમાણે ક્યારે કરશો ખરીદી ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સવારે 10:50 થી 12:20 સુધી - મેષ-કર્ક-તુલા-મકર માટે શુભ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>બપોરે 12:20 થી  01:50 સુધી - વૃષભ, સિંહ, વૃશ્વિક, કુંભ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>સાંજે  04:50 થી 6:20 સુધી - મિથુન, કન્યા, ધનુ, મીન </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અને બધી રાશિવાળા 12:37 થી 02:10 વાગ્યા સુધી સ્થિર લગ્નમાં પણ ખરીદી કરી શકો છો </font>]]></content:encoded>
      <pubDate>Wed, 19 Oct 2011 17:13:16 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:24:22 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[પુષ્ય નક્ષત્ર : શુ ખરીદશો અને ક્યારે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/પુષ્ય-નક્ષત્ર-શુ-ખરીદશો-અને-ક્યારે-111101500005_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/પુષ્ય-નક્ષત્ર-શુ-ખરીદશો-અને-ક્યારે-111101500005_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ધનતેરસના પાંચ દિવસ પહેલા 20 ઓક્ટોબરના રોજ પુષ્ય નક્ષત્ર આવી રહ્યુ છે. જેનો સમય સવારે સવારે 10:46 કલાકથી પ્રારંભ થશે અને ત્યાર બાદ સંપુર્ણ દિવસ અને રાત્રીના ૮.૪૯ વાગ્યા દરમ્યાંન આ યોગ રહેશે. આ સમયગાળામાં સોનું-ચાંદી અને પ્રોપર્ટી ખરીદવા માટે ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1110/15/images/img1111015005_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ધનતેરસના પાંચ દિવસ પહેલા 20 ઓક્ટોબરના રોજ પુષ્ય નક્ષત્ર આવી રહ્યુ છે. જેનો સમય સવારે સવારે 10:46  કલાકથી પ્રારંભ થશે અને ત્યાર બાદ સંપુર્ણ દિવસ અને રાત્રીના ૮.૪૯ વાગ્યા દરમ્યાંન આ યોગ રહેશે. આ સમયગાળામાં સોનું-ચાંદી અને પ્રોપર્ટી ખરીદવા માટે સર્વોત્તમ છે. આ ઉપરાંત નવા વર્ષના ચોપડા નોંધાવવા અને વાહનોની પૂજા માટે પણ સારો યોગ છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વર્ષે પહેલીવાર ગુરૂ પુષ્ય સર્વાર્થ અમૃત સિદ્ધિ યોગ આસો વદ આઠમને દિવસે આવી રહ્યુ છે. તેથી તેનુ મહત્વ વધી ગયુ છે. ધનતેરસ પહેલા આવો સંયોગ પડવાથી લોકોને ખરીદી અને નવા કાર્ય કરવાની સરસ તક મળી ગઈ છે. બજારમાં આ સમય ખરીદીનો ઉત્સવ ચાલી રહ્યો છે. ગ્રાહકોમાં ઘણો ઉત્સાહ છે. સોનાના ભાવમાં વધારો થવાની આશંકાથી લોકો અત્યારથી જ એ દિવસે સોનુ ખરીદવાનુ બુકિંગ પણ કરી રહ્યા છે. પડિતોના કહેવા મુજબ આ દિવસ સોનુ, પ્રોપર્ટી ખરીદવા માટેનો યોગ્ય સમય છે પરંતુ નવા વાહનોની ખરીદી માટે આ યોગ  શુભ નથી. નવા વાહનોની ખરીદી માટેનો ઉત્તમ સમય આગામી ૧૪મી નવેમ્બર પછી નો છે</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગ્રાહકોને લલચાવવા માટે દુકાનદારો ઘણી ઓફર લાવ્યા છે. પુષ્ય નક્ષત્ર અને ધનતેરસના દિવસે ખરીદી કરવા માટે લોકોએ બુકિંગ શરૂ કરી દીધુ ચ્ચે. આ વખતે હાઉસ એપ્લાએંસેઝની માંગ વધુ છે. આ ઉપરાંત એલસીડી, એલઈડી ટીવી, લેપટોપ, ડિઝિટલ કેમેરાની સાથે સાથે સેલફોનનુ બુકિંગ પણ વધુ પ્રમાણમાં છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ દિવસે એક સાથે શનિ ગુરૂ અને આઠમનો યોગ છે. ગ્રહોના કુપ્રભાવને દૂર કરવા માટે મંદિરમાં જઈને આરાધ્ય દેવની પ્રાર્થન કરો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુરૂ પુષ્ય સર્વ સિદ્ધિ યોગ - પુષ્ય નક્ષત્ર જ્યારે ગુરૂવારે હોય છે તો ગુરૂ પુષ્ય યોગ વધે છે. ગુરૂવાર ભગવાન વિષ્ણુનો દિવસ છે. જ્યારે કે પુષ્ય શનિનું નક્ષત્ર છે. પુષ્ય નક્ષત્રોના રાજા છે. ગુરૂ અને શનિનો મેળાપ આ મિલનથી અમૃતસિદ્ધિનો યોગ બને છે.  આ દિવસે કરવામાં આવેલ કોઈપણ કામ પુર્ણ રૂપે સિદ્ધિ અપાવે છે.  ખરીદી માટે આ દિવસ ખૂબ જ શુભ હોય છે.  </font>]]></content:encoded>
      <pubDate>Sat, 15 Oct 2011 17:23:05 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:24:22 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગણેશજીની કૃપાથી પૈસાની તંગી દૂર કરવાનો ઉપાય]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/ગણેશજીની-કૃપાથી-પૈસાની-તંગી-દૂર-કરવાનો-ઉપાય-111090300008_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/ગણેશજીની-કૃપાથી-પૈસાની-તંગી-દૂર-કરવાનો-ઉપાય-111090300008_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[દરેક કાર્યની શરૂઆત આપને શ્રી ગણેશજીની પૂજાથી જ કરીએ છીએ. આવુ કરવાથી દરેક શુભ કામ સફળ થાય છે. ભગવાન શિવ દ્વારા ગણેશજીને સૌથી પહેલા પૂજવાનુ વરદાન મળ્યુ છે. તેથી દરેક મંગળ અને શુભ કાર્યોમાં ગણેશજીની આરાધના અને તેમના પ્રતિક ચિન્હોનુ પૂજન કરવામાં આવે છે ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1109/03/images/img1110903008_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>PTI</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>દરેક કાર્યની શરૂઆત આપને શ્રી ગણેશજીની પૂજાથી જ કરીએ છીએ. આવુ કરવાથી દરેક શુભ કામ સફળ થાય છે. ભગવાન શિવ દ્વારા ગણેશજીને સૌથી પહેલા પૂજવાનુ વરદાન મળ્યુ છે. તેથી દરેક મંગળ અને શુભ કાર્યોમાં ગણેશજીની આરાધના અને તેમના પ્રતિક ચિન્હોનુ પૂજન કરવામાં આવે છે </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગણેશજીને પરિવારના દેવતા પણ માનવામાં આવે છે. તેમની પૂજાથી ઘર-પરિવારની દરેક સમસ્યાનું નિરાકરણ થાય છે.  ગણેશજી રિદ્ધિ અને સિદ્ધિના દાતા છે. તેમને કૃપાથી ભક્તોને લાભ મળે છે અને શુભ સમયનુ આગમન થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યોસિષ મુજબ જો કોઈ વ્યક્તિને વધુ સમય સુધી પૈસાની તંગી રહે તો તેની પાછળ કુંડળીનો કોઈ અશુભ દોષ હોય તો પણ પૈસા સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સંબંધિત ગ્રહને યોગ્ય જ્યોતિષીય ઈલાજ કરવાથી આવા ખરાબ પ્રભાવને દૂર કરી શકાય છે આ ઉપરાંત કોઈપણ શુભ મુહુર્ત અથવા મંગળવાર કે બુધવારના દિવસે આ ઉપાય અજમાવો - </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોઈ સરોવર, તળાવ, નદી કે કુવા પાસે જઈને ત્યાની માટીથી ગણેશજીની મૂર્તિ બનાવો. મૂર્તિ બનાવ્યા પછી તેના પર સિંદૂર, જનોઈ, દૂર્વા અને પ્રસાદ અર્પણ કરો. પછી ગણેશજીની આરતી કરો. આરતી પછી તમારી મનોકામના બોલીને ગણેશજીને પ્રણામ કરો. પૂજન થયા પછી ગણેશજીની મૂર્તિને ત્યાં જ સરોવર કે કુવામાં વિસર્જીત કરી દો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવુ કરવાથી થોડાક દિવસમાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત થવા માંડશે અને પૈસાની તંગી, ઘર-પરિવારની સમસ્યાઓ દૂર થઈ  જશે. </font>]]></content:encoded>
      <pubDate>Sat, 03 Sep 2011 17:12:33 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:23:50 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શુ આપનો જન્મદિવસ સપ્ટેમ્બરમાં આવે છે ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/શુ-આપનો-જન્મદિવસ-સપ્ટેમ્બરમાં-આવે-છે-111090200001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/શુ-આપનો-જન્મદિવસ-સપ્ટેમ્બરમાં-આવે-છે-111090200001_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[જો તમે કોઈ પણ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં જન્મ્યા છો તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે દિલના અત્યંત ઉદાર છો, પરંતુ એક વિચિત્ર પ્રકારની સનક તમારી અંદર જોવા મળે છે. તમે પોતાની જાતને એટલો પ્રેમ કરો છો કે કોઈ થોડુ પણ તમને કંઈક વિરુદ્ધમાં કહે તો તમે ભડકી જાવ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1109/02/images/img1110902001_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>જો તમે કોઈ પણ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં જન્મ્યા છો તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે દિલના અત્યંત ઉદાર છો, પરંતુ એક વિચિત્ર પ્રકારની સનક તમારી અંદર જોવા મળે છે. તમે પોતાની જાતને એટલો પ્રેમ કરો છો કે કોઈ થોડુ પણ તમને કંઈક વિરુદ્ધમાં કહે તો તમે ભડકી જાવ છો. તમારી અંદર શીખવા અને સમજવાની ક્ષમતા અન્યની તુલનામાં અધિક છે. ખુદને કેવી રીતે સતત આગળ વધારવા જોઈએ એ લોકોએ તમારી પાસેથી શીખવુ જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પોતાની પ્રગતિને માટે તમે થોડા સ્વાર્થી પણ થઈ જાવ છો. તમારા સૌથી ખાસ મિત્રને પણ ક્યારેક જાણ નથી થતી કે તમારી અંદર શુ રંધાય રહ્યુ છે. એકાએક કોઈ ઉપલબ્ધિ સામે લાવીને તમે સૌને ચોંકાવી દો છો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુસ્સાના તો તમે બાદશાહ છો, પરંતુ કાયમ એ જ ગેરસમજમાં રહો છો કે તમારા જેવા વિનમ્ર કોઈ બીજો નથી. સરમુખત્યાર તમારા રંગ-રંગમાં સમાયેલી છે. બીજા પાસેથી કામ કરાવવુ હોય તો ભૂતની જેમ પાછળ પડી જાવ છો. તમારા નિકટના લોકોને તમારી પાસેથી ઘણી જ આશાઓ હોય છે. અહી સુધી કે પ્રેમનો એકરાર કરવામાં પણ તમારો અહંકાર ભારે હોય છે. તમે ઉર્જાથી ભરપૂર રહો છો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ધૂનના એટલા પાક્કા છો કે પોતાના કામ માટે 24 કલાક તમે ભૂખ્યા-તરસ્યા રહીને કામ કરી શકો છો, પરંતુ ખરાબ આદત એ જ છે કે તમે ઈચ્છો છો કે તમારી આ આદતના લોકો ગુણગાન કરે. વખાણના એટલા ભૂખ્યા છો કે દરેક સમયે તમારા કોઈ તમારા વખાણની સ્તુતિ ગાનારુ જોઈએ. મોટાભાગે ચાપલૂસો તમારી આ જ નબળાઈનો ફાયદો ઉઠાવી લે છે. તમે તમારી જાતને હંમેશા અપ ટૂ ડેટ રાખો છો. તેથી તમારુ દરેક કામ અપ-ટૂ-ધ માર્ક હોય છે. કોઈને કંઈક આપો છો તો તેની વસૂલી પણ કરી લો છો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમારા જીવનમાં સંઘર્ષ પણ ખૂબ કરવો પડે છે. ખાસ કરીને જો તમે કેરિયરના બાબતે સારી પોઝીશન પર હોય તો હોઈ શકે કે પ્રેમના નામ પર ફિસડ્ડી હોવ, કે પછી જો પ્રેમ તમારી પાસે ભરપૂર છે તો લગ્નનો લાડૂ તમારી થાળીમાં નહી હોય. કહેવાનો મતલબ એ જ કે જીવનના કોઈ એક ક્ષેત્રમાં તમારે હંમેશા ખાલીપણું લગી શકે છે. તમે સંતુષ્ટ પ્રાણી પણ છો. દરેક સમયે તમને કંઈક નવુ ન મળે તો તમે કુંઠિત થઈ જાવ છો. સેક્સ તમરા જીવનમાં ઘણા રૂપોમાં આવે છે. પરંતુ તમે બિચાર, પદ-પ્રતિષ્ઠાના માર્યા ક્યારેય તેનો આનંદ નથી ઉઠાવી શકતા. તમારી અંદર જો પાછળ પડવાની પ્રવૃત્તિ ઓછી થઈ જાય તો તમે એક શાનદાર વ્યક્તિના રૂપમાં યાદ રહે તેવા છો. મોટાભાગે સપ્ટેમબરમાં જન્મેલા લોકો સારા સિંગર, રાઈટર, એડિટર કે સાયંટિસ્ટ હોય છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1109/02/images/img1110902001_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>સપ્ટ</font><font style='font-size:11pt;'>ેમ્બર </font><font style='font-size:11pt;'>મહિનાની છોકરીઓ.. ઉફ ભગવાન બચાવે તેમનાથી. પોતાની જાતને ખૂબ જ્ઞાની સમજનારી આ છોકરીઓ મોટાભાગે સાચા પ્રેમથી વંચિત રહી જાય છે. અહીંનુ ત્યા કરવામાં ઉસ્તાદ છે. કોઈ શક નથી કે તેમની અંદર વિલક્ષણ પ્રતિભા હોય છે. કોઈ એક ખાસ ગુણ પણ હોય છે. પરંતુ અભિમાનને કારણે આ ગુણની યોગ્ય કદર નથી કરી શકતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ખૂબ જ રૂપાળી હોય છે, પણ પ્રેમના બાબતે એક નંબરની બેવકૂફ હોય છે. પોતાનુ બધુ જ લૂંટાવીને પણ ખુશ રહે છે. સાચા પ્રેમને ઓળખી નથી શકતે અને ખોટી વ્યક્તિની સાથે પોતાની નૈયા ડૂબાવી લે છે. દુનિયાના છળકપટથી કોસો દૂર આ છોકરીઓ અન્યાય વિરુદ્ધ વાઘણ બની જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો આમનુ ક્યાક અફેયર ચાલી રહ્યુ છે તો પોતાનુ કરેલુ બધુ ભૂલી જશે, પરંતુ બીજાની પાઈ-પાઈનો હિસાબ રાખશે. પોતાના પ્રેમને લઈને પઝેશિવ પણ હોય છે. જીભ કડવી, અંદાજ મીઠો એ તેમની ઓળખ છે. તેમને સલાહ છે કે સાચા મિત્ર અસલી મોતી જેવા હોય છે તેમને સાચવતા શીખો. મતલબી મિત્રોથી થોડા દિવસ ફાયદો ઉઠાવી શકશે પરંતુ શક્ય છે કે એક દિવસ બિલકુલ એકલી પડી જાય. </font><br/><font  style='font-size:11pt; color:#800080'></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>લકી નંબર - 7,9, 3 </b></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>લકી કલર - </font><font style=' color:#000000;'></b>બ્લેક, સી ગ્રીન, ગોલ્ડન </font><font style=' color:#800080;'></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>લકી ડે - </font><font style=' color:#000000;'></b>સંડે, વેડનસડે, થર્સડે </font><font style=' color:#800080;'></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>લકી સ્ટોન - </font><font style=' color:#000000;'></b>પન્ના અને પર્લ </font><font style=' color:#800080;'></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>સલાહ - </font><font style=' color:#000000;'></b>પક્ષીઓને દાણા નાખો, માછલીને ઘરમાં પાળો. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 02 Sep 2011 11:22:49 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:23:50 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઓગસ્ટમાં જન્મેલા લોકો વિશે શુ કહે છે જ્યોતિષ ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/ઓગસ્ટમાં-જન્મેલા-લોકો-વિશે-શુ-કહે-છે-જ્યોતિષ-111080600010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/ઓગસ્ટમાં-જન્મેલા-લોકો-વિશે-શુ-કહે-છે-જ્યોતિષ-111080600010_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[તમારો જન્મ દિવસ કોઈપણ વર્ષના ઓગસ્ટ મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે એક નંબરના કંજૂસ છો. તમે એકદમ ટેલેંટેડ અને મની માઈંડેડ છો. તમે જેટલા સજ્જન દેખાવ છો ..માફ કરજો.. એટલા છો નહી. તમે શામ.. દામ..દંડની નીતિને મારનારાઓમાંથી છો. લોકોનુ ભલુ પણ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1108/06/images/img1110806010_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમારો જન્મ દિવસ કોઈપણ વર્ષના ઓગસ્ટ મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે એક નંબરના કંજૂસ છો. તમે એકદમ ટેલેંટેડ અને મની માઈંડેડ છો. તમે જેટલા સજ્જન દેખાવ છો ..માફ કરજો.. એટલા છો નહી. તમે શામ.. દામ..દંડની નીતિને મારનારાઓમાંથી છો. લોકોનુ ભલુ પણ ખૂબ કરો છો. પરંતુ મનમાં ને મનમા તેમની પાસે રિટર્નની આશા રાખો છો. વધુ મિત્રો, બહેનપણીઓ બનાવવામાં વિશ્વાસ નથી કરતા. જો છતા પણ તમારા મિત્રો હોય તો માની લો કે એ એમની કૃપાદ્રષ્ટિ છે. તેમા તમારો કોઈ ફાળો નથી. મતલબ તમે તમારા તરફથી ક્યારેય મૈત્રી નથી નિભાવી શકતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમારી પ્રતિભાનો જવાબ નથી. કલા, સાહિત્ય અને વિવિધ રચનાત્મક વિદ્યાઓમાં તમે તમારી વિશિષ્ટ ઓળખ બનાવો છો. તમારી અંદર સૌન્દર્ય બોધ લાજવાબ છે. તમે તમારી મરજીના માલિક છો. જિદ કે પછી બેકારની જીદ તમને આગળ વધતા રોકે છે. ઘણીવાર તમે તમારી સારી રીતે વહી રહેલી નૈયાને ડૂબાડો છો, અને પછી શહીદ થવાનો ઢોંગ કરો છો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમારી જીભ કડવી છે. લોકો તમારી પર્સનાલિટીથી પ્રભાવિત થઈને આવે છે અને તમને સાંભળીને દુ:ખી થઈને નીકળી જાય છે. તમે સુંદર છો એમા કોઈ શક નથી. પરંતુ આ સુંદરતાની સાથે મનની સુંદરતા લગભગ ગાયબ છે. તમને ઘમંડી કહેવા ખોટુ નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પૈસાની સામે સંબંધો-દોસ્તી-પ્રેમ બધુ તમારે માટે બકવાસ છે. પાઈ-પાઈનો હિસાબ રાખો છો. ખાસ કરીને ક્યારેય કોઈ પ્રસંગે તમને તમારા ખિસ્સામાંથી આપવુ પડે તો તમારુ મોઢું પડી જાય છે. આ રાશિના લોકો એક સારા બિઝનેસમેન, એંજીનિયર, શિક્ષક કે કલાકાર હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રેમ બાબતે બુધ્ધુ અને બગડેલા હોય છે. જો કે તમે તમારી જાતને ખૂબ સ્માર્ટ સમજો છો. જીંદગીને લઈને તમારામાં એક પ્રકારની બેદરકારી જોવા મળે છે. તમને લાગે છે કે જીવન કોઈની પણ સાથે વિતાવી શકાય છે, જો એ તમારા શાસનમાં રહેવા તૈયાર હોય તો. તેથી ઓગસ્ટમાં જન્મેલા સુંદર યુવાનોના પાર્ટનર મોટાભાગે ડલ અને એકદમ સાધારણ હોય છે. અહી સુધી કે લોકોને તમને જોઈને નવાઈ લાગી શકે છે કે શુ વિચારીને ઈશ્વરે આ જોડી બનાવી દીધી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અહી અમારો ડિપ્લોમેટિક હોવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ ઓગસ્ટમાં જન્મેલા કેટલાક એવા અપવાદ પણ છે, જેમની જોડી લાજવાબ છે. મેડ ફોર ઈચ અદર. જોરદાર પ્રેમ કરનારા, પરંતુ આવા સો માંથી કોઈ એક જ મળશે, બાકી તો બેમેલ જોડી વધુ જોવા મળે છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1108/06/images/img1110806010_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>છોકરીઓ એક નંબરની ફ્લર્ટ પણ લાગે છે નિર્દોષ. એટલી ચાલાકીથી છોકરાઓ ફસાવે છે કે બિચારો હલાલ થતા સુધી એ ભ્રમમાં જ રહે છે કે તેના જેવો ભાગ્યશાળી કોઈ નહી. તેમની ખાસિયત એ હોય છે કે તેઓ ઉપરથી અબોધ હોવાનો સ્વાંગ રચી લે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમારી સુંદરતા જ એવી છે કે સામેવાળો તમારી પાછળ પાગલ થઈ જાય. પરંતુ લગ્ન બાબતે મોટાભાગે બેવકૂફીનો પરિચય આપે છે. કોઈ પણ લલ્લુ જેવા યુવાન સાથે બંધાઈને બધાને ચોંકાવી દે છે. તમને સલાહ છે કે તમે તમારુ ટેલેંટ ખરાબ ન કરશો. આટલી કલાત્મકતા દરેકના નસીબમાં નથી હોતી.. હેપી બર્થ ડે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી નંબર : 2,5, 9 </font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી કલર : સ્લેટી, ગોલ્ડન, રેડ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી ડે : સંડે, ફ્રાઈડે, વેન્સડે </font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી સ્ટોન : મૂન સ્ટોન </font><br/><font  style='font-size:11pt; color:#000000'>સલાહ : શિવ મંદિરમાં દૂધ અને સાકર ચઢાવો. </font>]]></content:encoded>
      <pubDate>Sat, 06 Aug 2011 16:32:32 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:23:01 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[જુલાઈમાં જન્મેલા લોકો અને જ્યોતિષશાસ્ત્ર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/જુલાઈમાં-જન્મેલા-લોકો-અને-જ્યોતિષશાસ્ત્ર-111070200001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/જુલાઈમાં-જન્મેલા-લોકો-અને-જ્યોતિષશાસ્ત્ર-111070200001_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[તમારો જન્મ કોઈપણ વર્ષે જુલાઈમાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમને સમજવા ખૂબ કપરું કામ છે. તમે અત્યંત રહસ્યવાદી અને મૂડી સ્વભાવના છો. તમે ક્યારે એકદમ ખુશ થઈ જાવ છો અને ક્યારે તમારા મગજનો પારો ચઢી જાય છે, એ તમને પોતાને ખબર નથી પડતી.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1107/02/images/img1110702001_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમારો જન્મ કોઈપણ વર્ષે જુલાઈમાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમને સમજવા ખૂબ કપરું કામ છે. તમે અત્યંત રહસ્યવાદી અને મૂડી સ્વભાવના છો. તમે ક્યારે એકદમ ખુશ થઈ જાવ છો અને ક્યારે તમારા મગજનો પારો ચઢી જાય છે, એ તમને પોતાને ખબર નથી પડતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હા, એક વાત જે તમારામાં વિશેષ જોવા મળે છે એ છે કે તમે દિલના એકદમ નરમ છો. તમારી ખાસિયત એ છે કે તમારી લાઈફને લઈને તમારા ફંડા એકદમ ક્લિયર હોય છે. ક્યારે, કેટલા, ક્યા અને કેવુ બોલવુ છે એ કોઈ તમારી પાસેથી શીખે. તમારી પ્રબંધન ક્ષમતા કમાલની હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમે તમારા ઘરના કુલદીપક છો. તમારામાં ખૂબ ટેલેંટ ભરેલુ છે, પરંતુ તમારી કારણ વગરની આળસ જ તમારા રસ્તાની મુસીબત છે. તેને એમ કહો કે તમારો મૂડ દરેક સમયે તમારી પ્રગતિ માટે નથી બનતો, જ્યારે બને છે ત્યારે તમે કમાલ કરી દો છો. ખોટુ ન લગાડશો પરંતુ તમે થોડા ડિપ્લોમેટિક પણ છો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જેની પાસેથી તમારે કામ કઢાવવાનુ હશે તેની પાસેથી તમે ગમે તે રીતે કરાવી શકો છો. અને જેનાથી તમને કોઈ મતલબ જ નથી તેની સાથે કારણ વગરની માથાકૂટ કરવી પણ તમે યોગ્ય નથી સમજતા. સામાન્ય રીતે તમે કૂલ દેખાવો છો, પરંતુ જ્યારે હોટ હોવ છો તો બિલકુલ તવા જેવા. પરંતુ આ શુ માત્ર અડધા કલાકમાં જ તમે એવા થઈ જાવ છો કે જાણે કશુ થયુ જ નથી. તમારો ગુસ્સો વધુ સમય સુધી નથી ટકી શકતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો તમે કોઈ સંસ્થાના પ્રમુખ છો તો તમારા અંડરના કર્મચારીઓ તમારા ગુસ્સેલ સ્વભાવ છતા તમને લઈક કરશે. ઘરમાં પણ તમે સૌના લાડકા અને થોડા માથે ચઢેલા છો. જુલાઈ મહિનામાં જન્મેલા લોકો મોટાભાગે ખેલાડી કે બિઝનેસમેન હોય છે. તેમને શેર માર્કેટની સારી સમજણ હોય છે. ગણિત ભલે તેમનુ નબળુ હોય પણ સંબંધોનુ ગણિત તે સહેલાઈથી ઉકેલી લે છે. પૈસાની ઉણપની પરવા નથી કરતા અને તેમનુ ખિસ્સુ ક્યારેય ખાલી નથી રહેતુ. ઘર શાનદાર હોય છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1107/02/images/img1110702001_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>પ્રેમ બાબતે એમના જેવો સમર્પિત માણસ મળવો મુશ્કેલ છે. પ્રથમ તો એ કે તેઓ સહેલાઈથી કોઈનાથી પ્રભાવિત થતા નથી અને થાય છે તો તેમનો સાથ છોડતા નથી. તેમનુ પોતાનુ વ્યક્તિત્વ એટલુ આકર્ષક હોય છે કે તેમને કોઈને લોભાવવાની જરૂર પડતી નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પરંતુ તેઓ ઉતા</font><font style='font-size:11pt;'>વ</font><font style='font-size:11pt;'>ળનો શિકાર નથી થતા. પ્રેમના રાહ્પર દરેક પગલે તેઓ સમજી વિચારીને આગળ વધે છે. જો ભૂલથી ખોટુ પગલુ ઉઠાવ્યુ તો તરત પોતાની જાતને સંભાળી લે છે. સાથી જો ખોટો છે તો તેમની નજરથી બચી નથી શકતો. તેઓ સાચા માણસને ઓળખવાની પરખ રાખે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જુલાઈ મહિનાની વુમન સમાજના કલ્યાણ માટે જન્મી હોય છે. સંઘર્ષ ભરેલ જીવન છતા તેમના ચહેરા પર હંમેશા હાસ્ય રહે છે. તેમનામાં પ્રતિભા ઘણી છે પરંતુ તેમને યોગ્ય સમયે તક ન મળવાથી તેઓ નિરાશ રહે છે. પ્રેમ બાબતે નસીબ સાથ નથી આપતુ. પરંતુ આમ પણ આ તમારા સૌની વ્હાલી હોય છે. ખૂબ જ સંવેદનશીલ હોવાને કારણે ખૂબ દુ:ખી થાય છે પરંતુ સાફ દિલની હોવાને કારણે દુ:ખ ભૂલી જાય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી નંબર - 4. 2 . 9 <b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી કલર - </font><font style=' color:#808000;'><b>ઓરેંજ, યેલો અને બ્લૂ </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી ડે - </font><font style=' color:#808000;'><b>મંડે, સેટરડે, ફ્રાઈડે </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી સ્ટોન - </font><font style=' color:#804000;'><b>આમ તો ડાયમંડ ચાંદીમાં પહેરવાના હોય છે પરંતુ એસ્ટ્રોની સલાહ જરૂરી છે </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સલાહ - </font><font style=' color:#804000;'><b>ગરીબોને રવિવારે સંતરા વહેંચો, કાળા કૂતરાને રોટલી ખવડાવો. </b></font>]]></content:encoded>
      <pubDate>Sat, 02 Jul 2011 11:19:08 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:22:09 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આજનુ સૂર્યગ્રહણ આત્મબળને પ્રભાવિત કરશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/આજનુ-સૂર્યગ્રહણ-આત્મબળને-પ્રભાવિત-કરશે-111070100010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/આજનુ-સૂર્યગ્રહણ-આત્મબળને-પ્રભાવિત-કરશે-111070100010_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[1 જુલાઈના રોજ આંશિક સૂર્યગ્રહણ છે, જે ભારતમાં જોવા નહી મળે. પરંતુ ખગોળીય ઘટના સાથે જોડાયેલ રોમાંચને તારામંડળ અને અન્ય ઉપગ્રહોથી જોઈ શકાશે. દેશની સામાન્ય જનતા  દિવસે થનારા આ રોમાંચને જોવાથી ચૂકી જશે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1107/01/images/img1110701010_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> 1 <font  style='font-size:11pt; color:#000000'>જુલાઈના રોજ આંશિક સૂર્યગ્રહણ છે, જે ભારતમાં જોવા નહી મળે. પરંતુ ખગોળીય ઘટના સાથે જોડાયેલ રોમાંચને તારામંડળ અને અન્ય ઉપગ્રહોથી જોઈ શકાશે. દેશની સામાન્ય જનતા  દિવસે થનારા આ રોમાંચને જોવાથી ચૂકી જશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ખગોળશાસ્ત્રી ડો. એસ. કે પાંડેનુ માનવુ છે કે સૂર્યગ્રહણના સમયે ચંદ્રમાં સૂર્યના એકદમ નજીકથી જવા ઉપરાંત તેના પર છવાય જશે.  જેનાથી શુક્ર પર ચંદ્રમાંના છવાઈ જવાથી થનારી કાલિમા ભારતમાં થઈને જશે, પરંતુ બપોરે થનારી આ ખગોળીય ઘટનાને લોકો જોઈ નહી શકે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિદ્વાનોના મુજબ શુક્ર આ આ ચંદ્રમાના ચમકતા ભાગને ભારતીય સમય મુજબ 1 વાગીને 21 મિનિટ અને 33 સેકંડ પર ટચ કરશે. તેમણે જણાવ્યુ કે અકલટીશનને કારણે અ સંયોગ બની રહ્યો છે. વાતાવરણ ચોખ્ખુ હશે તો ટેલી સ્કોપના માધ્યમથી આ દ્રશ્યને જોવાની વ્યવસ્થા કરવામાં આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યોતિષાચાર્ય દત્તાત્રે હોસ્કેરેના મુજબ 29 જૂનન રોજ શુકએ મિથુન રાશિમાં બપોરે 12 વાગીને 29 મિનિટ પર પ્રવેશ કર્યો. એ તારીખમાં ચંદ્રમાં પણ મિથુન રાશિમાં હતો. બીજી બાજુ ભારતમાં નહી દેખાનરા આ આંશિક સૂર્યગ્રહણને કારણે ચંદ્રમાં 2, શુક્ર 10 અને સૂર્ય 14 અંશ ડિગ્રી પર રહેશે.  જેના કરણે શુક પર ચંદ્રમાંના છવાય જવાથી કાલિમા રહેશે. જેનો પ્રભાવ મિથુન, ધનુ અને વૃષભ રાશિના જાતકો પર વિપરિત અસર પડશે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સૂર્ય ગ્રહણની અસર 3 દિવસ પહેલાથી થવા માંડે છે અને દસ દિવસ સુધી કાયમ રહે છે. સૂર્ય આત્માનુ કારક હોય છે. તેથી સૂર્ય ગ્રહણની વ્યાપક અસર આત્મા પર પણ પડે છે. જો કોઈ રાશિ પર ગ્રહણની નકારાત્મક અસર થવાની છે તો એ જાતકોએ પોતાના મનોબળ પર સકારાત્મક અસર માટે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. તંદુરસ્તીની દ્રષ્ટિએ સૂર્ય પિત્તનો કારક છે. તેથી એવામાં એસીડીટી વધી શકે છે. ઘબકારા પર પણ અસર પડે છે. દિલ અને શરીર પર ભાર લાગશે.  ગભરામણ અનુભવશો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગ્રહણની અસર ઓછી કરવા માટે સરળ ઉપાય છે કે 1,3,5,7,11 કે 21 તાંબાના પાત્રનું દાન કરો. ગળામાં ચાંદી પહેરો. પિતાને સફેદ વસ્ત્રનુ દાન કરો. સૂર્ય ગ્રહણ પછી તેલ ચઢાવો. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 01 Jul 2011 15:39:06 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:22:09 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[15મી જૂનનાં ચંદ્રગ્રહણથી કેવી રીતે બચશો ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/15મી-જૂનનાં-ચંદ્રગ્રહણથી-કેવી-રીતે-બચશો-111061300012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/15મી-જૂનનાં-ચંદ્રગ્રહણથી-કેવી-રીતે-બચશો-111061300012_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[15 જૂને ચદ્રગ્રહણ થવાનુ છે. આ ગ્રહન બહા લોકોના કાર્યક્ષેત્ર અને બિઝનેસ પર અસર કરશે.  જો આ ગ્રહણ પર તમે તમારા પ્રોફેશન મુજબના ઉપાયો કરશો તો  તેનાથી તમારા વેપાર કે કાર્ય પર થનારું નુકશાન અટકાવી શકશો. તમારા પ્રોફેશન કે બિઝનેસ મુજબના ઉપાયો -]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/>15 <font  style='font-size:11pt; color:#000000'>જૂને ચદ્રગ્રહણ થવાનુ છે. આ ગ્રહન બહા લોકોના કાર્યક્ષેત્ર અને બિઝનેસ પર અસર કરશે.  જો આ ગ્રહણ પર તમે તમારા પ્રોફેશન મુજબના ઉપાયો કરશો તો  તેનાથી તમારા વેપાર કે કાર્ય પર થનારું નુકશાન અટકાવી શકશો. તમારા પ્રોફેશન કે બિઝનેસ મુજબના ઉપાયો - <!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1106/13/images/img1110613012_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>સરકારી કર્મચારી, રાજનેતા, ફોરેસ્ટ વિભાગ, દવાના વેપારી, સોની, ઠેકેદાર કે હ્રદયરોગના ડોક્ટર, આ લોકોએ પોતાના પ્રોફેશન મુજબ આ ગ્રહણ પર તાંબાના વાસણમાં ઘઉં ભરીને દાન કરો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>જો તમે ચાંદીનો બિઝનેસ કરનારા, મનોચિકિત્સક, પાણી સાથે સંબંધિત વ્યવસાય કે ઉદ્યોગવાળા, ટ્રેવલ એજંટ, પ્લાસ્ટિકના વેપારી, ફૂડ પ્રોડક્ટ્સવાળા, સ્ત્રી રોગ વિશેષજ્ઞ, ચોખા, અનાજના વેપારી છો તો તમારે આ ગ્રહણ પર શિવલિંગને ગાયના કાચા દૂધનો અભિષેક કરવો જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>પ્રોપર્ટીઝ બ્રોકર, જેંટ્સ અને લેડિસ બ્યુટી પાર્લર, વકીલ, કૂક, બ્લડ બેંકમાં કામ કરનારા, સર્જન, ધારદાર વસ્તુઓ અને હથિયાર બનાવનારા ગ્રહણ પર હનુમાનજીના મંદિરમાં તેલનો દીવો લગાવે.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>વીમા એજંટ, એકાઉંટેંટ, દલાલ, કમીશન એજંટ, લેખક, પ્રકાશક, અધ્યાપક, એંજીનિયર, કુરિયર સર્વિસ, બેંક કર્મચારીઓએ આ ગ્રહણ પર ગાયને ઘાસ ખવડાવે, </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>બેંક, શિક્ષા સાથે સંકળાયેલા લોકો, જજ, જ્યોતિષી, ધર્મ શિક્ષક, કંસલ્ટેટ્સ, મેનેજમેંટનુ કામ કરનારા લોકો કોઈ મંદિરમાં પીળા કપડામાં ચણાની દાળનુ દાન કરે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ઈલેક્ટ્રોનિક્સનુ કામ કરનારા, ફિલ્મ, ટીવી, નાટક અને મનોરંજન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો,જાહેરાત એજંસીઝ, બ્યુટી પાર્લર, મોડેલિંગ, ફેશન વેપાર, ફૂલોના વેપારી, આર્કિટેક્ટ, અંતર અને સુગંધિત દ્રવ્ય, સૌદર્ય પ્રસાધનન વેપારી કે ઉદ્યોગપતિ વગેરે લોકોએ મંદિરમાં સફેદ કપડામાં ચોખાની સાથે રૂ અને ઘી નુ દાન આપવું જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>રબર ઉદ્યોગ, ડેંટિસ્ટ, સફાઈ સાથે સંબંધિત કાર્ય કરનારા, ખેતીના ઉપકરણ વેચનારા, પેટ્રોલિયમ પદાર્થોના વેપારી, ખનેજ એંજીનિયરિંગ, લેબરના ઠેકેદાર, ધાતુ, ખાદ્ય તેલ વગેરે વસ્તુઓના વ્યવસાયીઓએ હનુમાન મંદિર, શનિ દેવ કે ભૈરવ મંદિરમાં તેલનો દિવો લગાવવો જોઈએ.  </font>]]></content:encoded>
      <pubDate>Mon, 13 Jun 2011 18:43:51 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:21:15 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શુ તમારી વર્ષગાંઠ જૂનમાં છે ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/શુ-તમારી-વર્ષગાંઠ-જૂનમાં-છે-111060100003_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/શુ-તમારી-વર્ષગાંઠ-જૂનમાં-છે-111060100003_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[તમારો જન્મ કોઈપણ વર્ષના જૂન મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે આપ એક નંબરના જીદ્દી અને જનૂની હશો. જૂનમાં જન્મેલા જાતક ઘણી વખત જીદ અને પોતાના સ્વભાવને કારણે પોતાનું જ નુકશાન કરી બેસે છે. પાછળથી પછતાય છે, પરંતુ બતાવતા નથી. 

તેમની અંદર શાસન ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1106/01/images/img1110601003_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમારો જન્મ કોઈપણ વર્ષના જૂન મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે આપ એક નંબરના જીદ્દી અને જનૂની હશો. જૂનમાં જન્મેલા જાતક ઘણી વખત જીદ અને પોતાના સ્વભાવને કારણે પોતાનું જ નુકશાન કરી બેસે છે. પાછળથી પછતાય છે, પરંતુ બતાવતા નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમની અંદર શાસન કરવાની પ્રવૃત્તિ એટલી પ્રબળ હોય છે કે દરેકને પોતાનો ગુલામ સમજવાની ભૂલ કરે છે. તેઓ કોઈના હાથ નીચે તો રહી જ નથી શકતા  જ્યારે પણ કોઈ નોકરી કરશે તો બોસ બનીને જ કરી શકશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો કોઈના હાથ નીચે તેમને કામ કરવુ પણ પડે તો પોતના બોસ સાથે તેમનુ ત્યાં સુધી જ બનશે  જ્યા સુધી તેઓ તેમનુ કહેવુ માનશે નહી તો મતભેદ ઉભો થશે.   લડાઈ-ઝગડો કરવામાં આ લોકો નંબર વન છે. અહીં સુધી કે ગુસ્સામાં તેમનો પોતાના પર કંટ્રોલ જ નથી રહેતો અને એ નથી વિચારતા કે તેમની સામે કોણ ઉભુ છે, ગમે તેવુ બોલી જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમના જેવો ડિપ્લોમેટિક માણસ બીજો નથી. પોતાના મતલબ હોય ત્યારે એટલી મીઠી મીઠી વાતો કરશે કે સામે વાળી વ્યક્તિ પાણી પાણી થઈ જાય. કામ થઈ જાય તો ઉપકારને ક્ષણમાં ભૂલી જશે. તેમનુ મગજ એટલુ શાંત અને ચાલાક હોય છેકે જો કામ તેમને નથી ગમતુ તે કામ તેઓ બીજા પાસેથી ખૂબ જ ચાલાકી પૂર્વક કરાવી લે છે.  તેમની અંદર ઘણી કલા છિપાયેલી હોય છે. વ્યંજન બનાવવાનો અને સૌને ખવડાવવાનો તેમને વિશેષ હોક હોય છે. મનના તેઓ ખૂબ જ વિચિત્ર હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મૂડમાં હોય તો દુનિઅય લૂંટાવી દે છે નએ જો વસૂલવા પર આવે તો સામેવાળાના લોહીનું ટીપું પણ ન છોડે.  રોમાંસ તેમને માટે ચૂપચાપ વસ્તુ છે.  સાર્વજનિકે રીતે રોમાંસ કરવાના વિરોધી પણ હોઈ શકે છે.   પરંતુ એવુ નથી કે જૂનમાં જન્મેલા યુવા તકસાધુ હોય છે.  તેઓ પોતાના સાથે માટે દુનિયાનો સામનો કરી શકે છે.  જો કે તેમના પાર્ટનર માટે તો તેઓ એક કોયડો પણ હોય છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1106/01/images/img1110601003_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આ મહિનામાં જન્મેલા યુવા કુશળ અધિકારી, પેંટર, કાઉંસલર, મેનેજર ટીચર કે ડોક્ટર હોય છે.  રાજનીતિ માટે જો તેમના ગ્રહો જો થોડો પણ સહયોગ કરે તો બધા પર છવાય જવાની તાકત ધરાવે છે. આ લોકોને તેમના જીવનમાં નામ પૈસો બધુ મળે છે.  તેમને સેલ્ફ મેડ પર્સન કહેવુ ખોટુ નહી કહેવાય.  તેમની અંદર પોતાના  સંઘર્ષોને લઈને એટલો ગુસ્સો રહે છે કે જેને તેઓ દોષી માને છે તેને ક્યારેય માફ નથી કરી શકતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમની આવડત એ છે કે તેઓ પોતાની ઉણપોને ક્યારેય બીજા સમક્ષ જાહેર નથી થવા દેતા.  તેઓ ખુશીઓને એ સ્ટાઈલમાં મુકે છે કે સામેવાળા તેમના કાયલ થઈ જાય છે. તેમની સૌથી મોટી કમી એ છે કે બીજાને માટે જે અયોગ્ય માને છે એ તેઓ ખુદને માટે સ્વીકાર્ય કરી લે છે.   મતલબ જ્યારે વાત જ્યારે ખુદની આવે ત્યારે તે નિયમમાં જરૂર મુજબનું પરિવર્તન કરી લે છે. જૂનમાં જન્મેલા યુવાઓએ દેખાવો અને બનાવટથી દૂર રહેવુ જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જૂનમાં જન્મેલી મહિલાઓ દિલની સીધી સાદી દેખાય છે, પરંતુ હોતી નથી. તેઓ પોતાની સમગ્ર લાઈફ દિમાગ લડાવીને વિતાવે છે, દિલથી નહી. ઘણી બાબતોમાં એવુ લાગી શકે છે કે એમની પાસે દિલ નામની વસ્તુ છે કે નહી.  કોઈને સજા આપવાની બાબતમાં આમનાથી વધુ ક્રૂર કોઈ નહી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોટાભાગે  પૂર્વાગ્રહોથી ગ્રસ્ત રહે છે. તેમને લાગે છે કે દરેક તેમને નજર લગાવી રહ્યુ છે.  દરેક તેમનાથી બળી રહ્યા છે.  એ જ કારણ છે કે તેઓ સમજ્યા વિચાર્યા વગર કોઈ પણ વિષયને લઈને પોતાનો મત કાયમ કરી લે છે, અને તેઓ જ વ્યવ્હાર કરે છે.  તેઓ દિમાગ લડાવીને જીવન જીવવા છતાય તેમને મૂર્ખ બનાવવા સહેલા છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અપોઝિટ સેક્સને ઓળખવામાં ભૂલ કરી બેસે છે, અને દગો થાય છે તો પછતાય છે. તેમને સલાહ છે કે થોડી સીધી, થોડી નરમ થઈ જાય. લાઈફ પ્રત્યે પોતાનો એટ્ટીટ્યુડ બદલે. નેગેટિવ થિંકિગથી બચે.  રિબાવવુ-ચિડચિડાવવું થોડુ ઓછુ કરે.  સમજી વિચારીને બોલવુ જોઈએ.  જેમા સૌથી પ્યારી વાત એ હોય છે કે તેઓ બચતનુ મહત્વ જાણે છે,  સામેવાળી વ્યક્તિ તેમને કંજૂસ સમજે તો સમજે તેની પરવા નથી કરતા. </font><font style=' color:#FF8080;'></font><br/><font  style='font-size:11pt; color:#FF8080'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#FF8080'><b>લકી નંબર </font><font style=' color:#000000;'></b>;  4, 6. 9 </font><font style=' color:#FF8080;'></font><br/><font  style='font-size:11pt; color:#FF8080'><b>લકી કલર : </font><font style=' color:#000000;'></b>ઓરેંજ મેજેંટા અને યેલો </font><font style=' color:#FF8080;'></font><br/><font  style='font-size:11pt; color:#FF8080'><b>લકી ડે : </font><font style=' color:#000000;'></b>ટ્યુસ ડે, સેટરડે, ફ્રાઈડે </font><font style=' color:#FF8080;'></font><br/><font  style='font-size:11pt; color:#FF8080'><b>લકી સ્ટોન : </font><font style=' color:#000000;'></b>તેમણે કુંડળી બતાવીને જ રત્ન પહેરવો જોઈએ.  આમ તો મહિના મુજબ રૂબી હોઈ શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>સલાહ : </font><font style=' color:#000000;'></b>શુક્રવારે ગરીબ બાળકોને બુક્સ દાન કરવી જોઈએ. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 01 Jun 2011 11:42:36 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:21:15 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[દુનિયા સમાપ્તિની ચેતાવણી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/દુનિયા-સમાપ્તિની-ચેતાવણી-111051800004_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/દુનિયા-સમાપ્તિની-ચેતાવણી-111051800004_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ઓકલેંડ કેલીફોર્નિયાના એક ધર્મપદેશક - હેરલ્ડ કેચિંગે ઠીક ઠીક હિસાબ લગાવીને ચેતાવણી આપી છે કે વર્ષ 2011ની 21 મે ની સાંજે 6 વાગ્યે દુનિયા સમાપ્ત થવાની છે. તેમનુ કહેવુ છે કે આ સમય પર જ દુનિયાની બે ટકા વસ્તી તરત જ સ્વર્ગવાસી થઈ જશે અને બાકીની વસ્તી કોઈ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1105/18/images/img1110518004_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ઓકલેંડ કેલીફોર્નિય</font><font style='font-size:11pt;'>ાના </font><font style='font-size:11pt;'>એક ધર્મપદેશક - હેરલ્ડ કેચિંગે ઠીક ઠીક હિસાબ લગાવીને ચેતાવણી આપી છે કે વર્ષ 2011ની 21 મે ની સાંજે 6 વાગ્યે દુનિયા સમાપ્ત થવાની છે. તેમનુ કહેવુ છે કે આ સમય પર જ દુનિયાની બે ટકા વસ્તી તરત જ સ્વર્ગવાસી થઈ જશે અને બાકીની વસ્તી કોઈ બીજા સ્થાન પર પહોંચી જશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉલ્લેખનીય છે કે પૂર્વમાં સિવિલ એંજીનિયરિંગ રહી ચુકેલ 89 વર્ષીય કૈપિંગ દરેક દિવસે પોતાની ભવિષ્યવાણી ફેમીલી રેડિયો નેટવર્ક દ્વારા કરે છે. તેમનુ આ ધાર્મિક બ્રોડકાસ્ટિંગ સંગઠન તેમના શ્રોતાઓના દાન દ્વારા ચાલે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સીત્તેર વર્ષો સુધી બાઈબલનો અભ્યાસ કર્યા પછી તેમનો દાવો છે કે તેમણે ગણિતની મદ્દદતેહે એક એવી રીત વિકસીત કરી છે, જેની મદદથી છુપાયેલી ભવિષ્યવાણીઓને સામે લાવી શકાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમનુ કહેવુ છે કે ઈસાને સૂળી પર ચઢાવવાના દિવસથી 7,22,500 દિવસો પછી પૃથ્વીનો અંત નક્કી છે.  તેમનુ કહેવુ છે કે 7,22,500ની સંખ્યા મુખ્ય છે. કારણ કે આ 3 પવિત્ર સંખ્યાઓ - 5, 10, અને 17ના ગુણાકારથી બનેલ છે.  જાપાન, ન્યુઝીલેંડ અને હૈતીમાં આવેલ ભૂકંપ આ પ્રલયના પૂર્વ સંકેત છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કૈપિંગ પહેલા પણ દુનિયાનો અંત થવાની તારીખ 6 સપ્ટેમ્બર 1994 જાહેર થઈ ચુકી છે. પરંતુ  પછી તેમને પોતાની ગણના સંબંધી ભૂલોની જાણ થઈ અને હવે આ તારીખ કાઢી રહ્યા છે. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 18 May 2011 12:12:41 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:20:27 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[લક્ષ્મી પ્રાપ્તિના સામાન્ય ઉપાય]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/લક્ષ્મી-પ્રાપ્તિના-સામાન્ય-ઉપાય-111051700006_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/લક્ષ્મી-પ્રાપ્તિના-સામાન્ય-ઉપાય-111051700006_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આજના યુગમાં સૌથી મહત્વપૂર્ણ ધન પ્રાપ્તિના કાર્ય છે ઘણા લોકો એવા છે કે કોઈ અજ્ઞાત કારણોથી તેમના ધન પ્રાપ્તિમાં કોઈ અવરોધ ઉભો કરે છે. ઉપાયોથી આપ પોતાના ઘરમાં લક્ષ્મીના સ્થાયી નિવાસ કરી શકે છે. 

- જે ઘરમાં નિયમિત રૂપે અથવા દરેક શુક્રવારે શ્રીસુક્ત ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1105/17/images/img1110517006_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આજના યુગમાં સૌથી મહત્વપૂર્ણ ધન પ્રાપ્તિના કાર્ય છે ઘણા લોકો એવા છે કે કોઈ અજ્ઞાત કારણોથી તેમના ધન પ્રાપ્તિમાં કોઈ અવરોધ ઉભો કરે છે. ઉપાયોથી આપ પોતાના ઘરમાં લક્ષ્મીના સ્થાયી નિવાસ કરી શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>જે ઘરમાં નિયમિત રૂપે અથવા દરેક શુક્રવારે શ્રીસુક્ત અથવા લક્ષ્મીસુક્તનો પાઠ હોય છે. ત્યાં સ્થાયી લક્ષ્મીનો વાસ હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>અઠવાડિયામાં એકવાર સમુદ્રી મીઠાથી પોતુ લગાવાથી ઘરમાં શાંતિ રહે છે. ઘરની બધી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે. ઘરમાં લડાઈ-ઝગડા પણ થતા નથી અને લક્ષ્મીનો સ્થાયી વાસ રહે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>પ્રત્યેક અમાસના રોજ ઘરની સફાઈ કરવામાં આવે. ફાલતૂ સામાન વેચી દેવામાં આવે. ઘરના મંદિરમાં પાંચ અગરબત્તી લગાવો.  આજના યુગમાં સૌથી મહત્વપૂર્ણ કાર્ય ધન પ્રાપ્તિનું છે. ઘણા લોકો એવા છે કે કોઈ અગમ્ય કારણોસર તેમની ધન પ્રાપ્તિમાં અવરોધ ઉભો થાય છે. આ ઉપાયો દ્વારા તમે નિયમિત રૂપે તમારા ઘરમાં લક્ષ્મીનો સ્થાયી વાસ કરી શકો છો.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>દરેક પૂનમે છાણાં સળગાવી કોઈ મંત્ર દ્વારા 108 વાર આહુતિ આપીને ધાર્મિક ભાવના ઉત્પન્ન થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>છાણાંને સળગાવીને તેની ઉપર લોબન મુકીને મહિનામાં બે વાર તેના ઘુમાડાને આખા ઘરમાં ફેરવો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>જો આપ ગુરૂવારે પીપળમાં સાદુ પાણી ચઢાવીને ઘી નો દીવો સળગાવો અને શનિવારે ગોળ અને દૂધ મિશ્રિત જળ પીપળને ચઢાવીને સરસિયાના તેલનો દીવો સળગાવશો તો તમને ક્યારેય આર્થિક રૂપે પરેશાની નહી રહે.   </font><br/></font>]]></content:encoded>
      <pubDate>Tue, 17 May 2011 15:43:34 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:20:27 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વેપારમાં નુકશાન થાય છે...કરો ઉપાય.]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/વેપારમાં-નુકશાન-થાય-છે-કરો-ઉપાય-111042500016_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/વેપારમાં-નુકશાન-થાય-છે-કરો-ઉપાય-111042500016_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[બિઝનેસમાં ઉતાર ચઢાવનો દોર ચાલે છે. ક્યારેય ફાયદો થાય છે તો ક્યારેક નુકશાન પણ.  પરંતુ ઘણીવાર આવુ પણ હોય છે કે વેપારમાં સતત નુકશાન થતુ જાય છે. જેના કારણે વેપાર લગભગ બરબાદ થઈ જાય છે.  જો તમારી સાથે પણ આવી જ પરેશાની છે તો નીચે લખેલ રામાયણની ચોપાઈનુ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1104/25/images/img1110425016_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>બિઝનેસમાં ઉતાર ચઢાવનો દોર ચાલે છે. ક્યારેય ફાયદો થાય છે તો ક્યારેક નુકશાન પણ.  પરંતુ ઘણીવાર આવુ પણ હોય છે કે વેપારમાં સતત નુકશાન થતુ જાય છે. જેના કારણે વેપાર લગભગ બરબાદ થઈ જાય છે.  જો તમારી સાથે પણ આવી જ પરેશાની છે તો નીચે લખેલ રામાયણની ચોપાઈનુ નિયમિત વિધિપૂર્વક જાપ કરવાથી તમારી સમસ્યા દૂર થઈ જશે અને બિઝનેસમાં સફળતા મળવા લાગશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચોપાઈ - </font><font style=' color:#0000FF;'><b>વિશ્વ ભરણ પોષણ કર જોઈ, તાકર નામ ભરત અસ હોઈ</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જપ કરવાની વિધિ - </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>સવારે જલ્દી ઉઠીને નાહીને, ચોખ્ખા વસ્ત્રો પહેરીને રામ દરબારની ફોટો લગાવીને ઘી નો દીવો અને એવી ધૂપ બત્તી અર્પિત કરો જે ઓછામાં ઓછી ત્રણ કલાક સળગે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ત્યારબાદ આ ચોપાઈનુ 1001વાર જપ કરો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>જપ પૂરૂ થયા પછી ગાયને લીલું ઘાસ ખવડાવો </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>આ ઉપાયને પૂર્ણ શ્રદ્ધાપૂર્વક કરવાથી બિઝનેસમાં સફળતા મળે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>આ ચોપાઈને જપની સાથે દુકાન અથવા ઓફિસના મુખ્ય દરવાજા પર અશોક વૃક્ષના 9 પાન કાચા દોરામાં બાંધીને તોરણ જેવુ બાંધી દો. પાન સૂકાય જતા તેને બદલતા રહો તો વેપારમાં થઈ રહેલ નુકશાન થંભી જશે અને વેપરમાં ત્વરિત ઉન્નતિ થશે. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 25 Apr 2011 18:06:40 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:19:39 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[જીવનની મુશ્કેલીઓ દૂર કરે છે કાચું દૂધ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/જીવનની-મુશ્કેલીઓ-દૂર-કરે-છે-કાચું-દૂધ-111040600009_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/જીવનની-મુશ્કેલીઓ-દૂર-કરે-છે-કાચું-દૂધ-111040600009_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સામાન્ય રીતે આપણને બધાને જીવનમાં ઘણી મુશ્ક્લીઓનો સામનો કરવો પડે છે, પરંતુ કેટલાક લોકોના જીવનમાં ઘણી મુસીબતો એક સાથે આવે છે. આ સમસ્યાઓને કારણે જીવન મુશ્કેલ બની જાય છે. આવા સમયે મનુષ્ય સુખ સમૃદ્ધિની કલ્પના પણ નથી કરી શકતુ.  કેટલીક સમસ્યાઓ તો થોડા સમય ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1104/06/images/img1110406009_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>સામાન્ય રીતે આપણને બધાને જીવનમાં ઘણી મુશ્ક્લીઓનો સામનો કરવો પડે છે, પરંતુ કેટલાક લોકોના જીવનમાં ઘણી મુસીબતો એક સાથે આવે છે. આ સમસ્યાઓને કારણે જીવન મુશ્કેલ બની જાય છે. આવા સમયે મનુષ્ય સુખ સમૃદ્ધિની કલ્પના પણ નથી કરી શકતુ.  કેટલીક સમસ્યાઓ તો થોડા સમય માટે જ હોય છે જે આપમેળે જ સમાપ્ત થઈ જાય છે, પરંતુ કેટલીક મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો </font><font style='font-size:11pt;'>તમ</font><font style='font-size:11pt;'>ારી સાથે પણ આવુ જ થઈ રહ્યુ છે તો કોઈ સમસ્યા વારંવાર તમને સતાવી રહી છે, અને એ મુશ્કેલીનુ કોઈ નિરાકરણ નથી આવી રહ્યુ તો જ્યોતિષમાં એક નાનકડો પરંતુ યોગ્ય ઉપાય બતાવવામં આવ્યો છે.  આને અપનાવવાથી થોડાક જ સમયમાં મુશ્કેલીઓનો પ્રભાવ ઓછો થવા માંડશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો તમે એક સાથે ઘણી મુશ્કેલીઓથી ત્રસ્ત છો અને ઘણા પ્રયત્નો પછી પણ સફળતા નથી મળી રહી તો તમે ઘરની પાસે આવેલ કુવામાં કે અન્ય જળ સ્ત્રોતમાં કાચુ દૂધ નાખશો તો તમને ટૂંક સમયમાં જ લાભ મળશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવુ કરવાથી નક્કી તમને લાભ મળશે. આ સાથે જ મુશ્કેલીઓને દૂર કરવામાં તમારા તરફથી બનતા પ્રત્યનો કરજો. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 06 Apr 2011 16:08:25 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:19:39 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શુ તમારો જન્મદિવસ એપ્રિલમાં છે ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/શુ-તમારો-જન્મદિવસ-એપ્રિલમાં-છે-111040600008_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/શુ-તમારો-જન્મદિવસ-એપ્રિલમાં-છે-111040600008_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[તમારો જન્મ કોઈપણ વર્ષના એપ્રિલ મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે ખૂબ સુંદર, રૂઆબદાર અને હસમુખ હશો. કલાત્મક વસ્તુઓનુ કલેક્શનનો શોખ રાખનારા અને એંડવેચર પસંદ કરનારા હશો. તમારી અંદર એક વિશેષ પ્રકારનુ ઝનૂન જોવા મળે છે. તમે સ્વભાવથી વિચિત્ર ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1104/06/images/img1110406008_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમારો જન્મ કોઈપણ વર્ષના એપ્રિલ મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે ખૂબ સુંદર, રૂઆબદાર અને હસમુખ હશો. કલાત્મક વસ્તુઓનુ કલેક્શનનો શોખ રાખનારા અને એંડવેચર પસંદ કરનારા હશો. તમારી અંદર એક વિશેષ પ્રકારનુ ઝનૂન જોવા મળે છે. તમે સ્વભાવથી વિચિત્ર પ્રકારના છો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જયારે ગુસ્સા પર બિલકુલ કંટ્રોલ નથી રહેતો ત્યારે ગમે તેવુ બોલવા માંડો છો અને સામેવાળા પાસે આશા રાખો છો કે તે તમને માફ કરી દે.  પરંતુ એ પણ સાચુ છે કે જ્યારે રંગમાં રહો છો ત્યારે દરેક મહેફિલમાં રંગ જમાવી દો છો.  એપ્રિલમાં જન્મેલ યુવાઓનુ સેંસ ઓફ હ્યુમર પણ ગઝબનુ હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એપ્રિલમાં જન્મેલા યુવક-યુવતીઓની ખાસ ક્વોલિટી એ છે કે તેઓ એક નંબરના રોમાંટિક હોય છે. જ્યારે તમારી વય સોળની આસપાસની થાય છે ત્યારે તમારા લવ અફેયરની અફવાઓ બનવા માંડે છે. એક સાથે ચાર-પાંચ અફેયરને સાચવવાની તમારામાં  ક્ષમતા હોય છે. આ લોકો નાટકબાજ તો એટલા હોય છે કે ગમે તેટલા સારા લોકો પણ તેમની ગ્રીપમાં આવી જાય. ચોરી પકડાય તો રડવા જેવુ મોઢુ બનાવીને માસુમ એવા બની જશે કે પકડનારને દયા આવી જાય.  જરૂર પડતા રડવુ, નાટક કરવુ એ તમારા માટે ડાબા હાથની રમત છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સેક્સના બાબતે આ લોકો લકી હોય છે.  તેમને અપોઝિટ સેક્સ પાસેથી ભરપૂર પ્રેમ મળે છે. તેમનુ પોતાનુ ખુદ પર નિયંત્રણ થોડુ ઓછુ હોય છે. તેથી સમય પડતા બધી સીમાઓ ઓળંગતા તેઓ કોઈ સંકોચ નથી કરતા. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1104/06/images/img1110406008_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આ મહિનામાં જન્મેલા યુવા રમત, મીડિયા, એડવર્ટાઈઝિંગ અને પોલિટિક્સમાં સફળ રહે છે. આ તો તેમની વિશેષતા જ કહેવાશે કે તેઓ દુનિયાભરની મસ્તી અને તોફાન કર્યા પછી દરેક નૈતિક-અનૈતિક કામ કર્યા પછી લગ્ન માટે એવા ગંભીર અને સમર્પિત હોવાનો ઢોંગ કરશે કે તેના જૂના કિસ્સા પર કોઈ વિશ્વાસ જ નહી કરી શકે.  તેમની અંદર વિલક્ષણ પ્રતિભા જોવા મળે છે. જે પણ ક્ષેત્રમાં પગ મુકે છે તેમા તેઓ સફળતાની ચરમ પર પહોંચે છે. મીડિયામાં છવાય રહેવામાં તેઓ નિપુણ હોય છે. ભલે આ ફિલ્ડમાં તેમની કોઈ લેવડ-દેવડ હોય કે ન હોય. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એપ્રિલમાં જન્મેલી યુવતીઓ બેહિસાબ ખર્ચ કરવામાં નંબર વન હોય છે. કોઈ તેમને આ વાત માટે ટોકી દે તો તેઓ તરત જ ગુસ્સે થઈ જાય છે. તેમના દ્વારા સતાવેલને તો ઈશ્વર જ બચાવે. તેમના ગુસ્સાથી બચીને રહેવુ જોઈએ. જીભ તીખી અને હાસ્ય મીઠુ હોય છે. જો તેમને સફળતા મેળવવી હોય તો તેમને જીભ પર કંટ્રોલ કરવો પડશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પોતાની ભૂલનો ટોપલો બીજા પર ફોડવો બંધ કરે તો તેમના તેજ સામે ટકવાની કોઈની પાસે હિમંત નથી. આ લોકો ખુદના દુશ્મન હોય છે, પરંતુ દુનિયાને પોતાના દુશ્મન સમજે છે. તેમને પોતાના રૂપ રંગ પર ઘમંડ હોય છે, તેથી મોટાભાગે એપ્રિલમાં જન્મેલ યુવતીઓ ઘમંડી હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી નંબર : 1.4, 5, 8. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી કલર : </font><font style=' color:#008000;'><b>ઓરેંજ, મરૂણ અને ગોલ્ડન </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી દિવસ : </font><font style=' color:#008000;'><b>સંડે, મંડે, વેડનસડે, ફ્રાઈડે </b></font><br/><font  style='font-size:11pt; color:#008000'><b>લકી સ્ટોન : માણેક </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સલાહ : </font><font style=' color:#008000;'><b>રોજ કાળા કુતરાને રોટલી ખવડાવો   </b></font>]]></content:encoded>
      <pubDate>Wed, 06 Apr 2011 15:46:13 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:19:39 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઈંટરવ્યુ જતા પહેલા...]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/ઈંટરવ્યુ-જતા-પહેલા-111032500009_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/ઈંટરવ્યુ-જતા-પહેલા-111032500009_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[શુ આપ ઈંટરવ્યુ આપતી વખતે નર્વસ થઈ જાવ છો ? આ કારણે તમારી નોકરી નથી લાગતી ?  તો બિલકુલ ગભરાવ નહી. કારણ કે તમે એકલા જ નથી જેને આવી સમસ્યા આવે છે. મોટાભાગના લોકો ઈંટરવ્યુ આપતી વખતે નર્વસ થઈ જાય છે. જો તમે ઈંટરવ્યુ આપતા પહેલા નીચે લખેલ ઉપાય કરશો તો ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1103/25/images/img1110325009_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>શુ આપ ઈંટરવ્યુ આપતી વખતે નર્વસ થઈ જાવ છો ? આ કારણે તમારી નોકરી નથી લાગતી ?  તો બિલકુલ ગભરાવ નહી. કારણ કે તમે એકલા જ નથી જેને આવી સમસ્યા આવે છે. મોટાભાગના લોકો ઈંટરવ્યુ આપતી વખતે નર્વસ થઈ જાય છે. જો તમે ઈંટરવ્યુ આપતા પહેલા નીચે લખેલ ઉપાય કરશો તો ઈંટરવ્યુમાં તમે નર્વસ નહી થાવ અને સફળતા પણ મળશે. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>ઉપાય </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>આ પ્રયોગ શુક્લ પક્ષના પ્રથમ રવિવારથી શરૂ કરો. બાર ગુલાબના ફૂલ લઈને એક સફેદ કપડા પર મુકો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>હવે એક સફેદ કાગળ પર રોલીથી આ મંત્ર લખો </font><br/><font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'><b>ૐ ઘૃણીં હ્મીં આદિત્ય શ્રી </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>એ મંત્રની ધૂપ-દીપથી પૂજા કરો </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>હવે મંત્ર બોલતા જાવ અને એક એક ફૂલ સફેદ રૂમાલથી ઉઠાવીને મંત્ર લખો એ સફેદ કાગળ પર મુકી દો. </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>બાર ફૂલોને આ રીતે પૂજા કરો અને કાગળ પર મુકતા જાવ.  </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>આ પ્રકારનો આ પ્રયોગ બાર દિવસ સુધી કરતા રહો અને ફૂલોને વહેતી નદીમાં પ્રવાહિત કરો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ટૂંક સમયમાં જ આપને ઈંટરવ્યુમાં સફળતા મળશે.   </font>]]></content:encoded>
      <pubDate>Fri, 25 Mar 2011 16:01:47 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:18:46 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ધન પ્રાપ્તિના અચૂક ઉપાય]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/ધન-પ્રાપ્તિના-અચૂક-ઉપાય-111032500008_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/ધન-પ્રાપ્તિના-અચૂક-ઉપાય-111032500008_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[1. શનિવારના દિવસે પીપળનુ એક પાન તોડીને તેને ગંગાજળથી ધોઈને તેના પર હળદર અને દહીનુ મિશ્રણથી તમારા જમણા હાથની અનામિકા આંગળીથી હ્મીં લખો.  ત્યારબાદ તેના પાનને અગરબત્તી-દિવો કરી તેને તમારા પર્સમાં રાખી લો.  દરેક શનિવારે પૂજાની સાથે તે પાન બદલતા રહો.  આ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1103/25/images/img1110325008_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>જીવનમાં ધન પ્રાપ્તિ ખૂબ જરૂરી છે. ધન ન હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ પણ બેઈમાની લાગે છે અને જો ધન છે તો દરેક દિવસ  એક નવી ખુશી હોય છે. અનેક ધર્મ ગ્રંથોમાં પણ ધનના મહત્વનુ વર્ણન કરવામાં આવ્યુ છે. તંત્ર શાસ્ત્રના અંતર્ગત ઘણા એવા ઉપાય બતાવવામાં આવેલ છે. જેને કરવાથી ધનની ઈચ્છા પૂરી થાય છે અને જીવનમાં ફરી ક્યારેય ધનની કમી નથી આવતી. </font><br/><font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'><b>ઉપાય </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1. <font  style='font-size:11pt; color:#000000'>શનિવારના દિવસે પીપળનુ એક પાન તોડીને તેને ગંગાજળથી ધોઈને તેના પર હળદર અને દહીનુ મિશ્રણથી તમારા જમણા હાથની અનામિકા આંગળીથી હ્મીં લખો.  ત્યારબાદ તેના પાનને અગરબત્તી-દિવો કરી તેને તમારા પર્સમાં રાખી લો.  દરેક શનિવારે પૂજાની સાથે તે પાન બદલતા રહો.  આ ઉપાય કરવાથી તમારુ પાકિટ ક્યારેય ધન થી ખાલી નથી રહેતુ.  જુનુ પાન કોઈ પવિત્ર સ્થાન પર જ મુકો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>2.  <font  style='font-size:11pt; color:#000000'>કાળા મરીના 5 દાણા તમારા માથા પરથી 7 વાર ઉતારીને 4 દાણા ચારેય દિશાઓમાં ફેંકો અને પાંચમો દાણાને આકાશ તરફ ઉછાળો.  આ ટોટકો કરવાથી આકસ્મિકત ધન લાભ થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>3. <font  style='font-size:11pt; color:#000000'>અચાનક ધન પ્રાપ્તિ માટે  સોમવારના દિવસે સ્મશાનમાં આવેલ મહાદેવ મંદિર જઈને દૂધમાં ચોખ્ખુ મધ નાખીને ચઢાવો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>4. <font  style='font-size:11pt; color:#000000'>જો ધન એકત્ર ન થઈ શકતુ હોય તો તિજોરીમાં લાલ વસ્ત્ર પાથરો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>5. <font  style='font-size:11pt; color:#000000'>તિજોરીમાં જેઠીમધનુ મૂળિયું મુકવાથી પણ ધનની પ્રાપ્તિ થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>6. <font  style='font-size:11pt; color:#000000'>જે ઘરમાં રોજ શ્રીસૂક્તનો પાઠ થાય છે, ત્યાં લક્ષ્મી જરૂર નિવાસ કરે છે. </font><br/></font>]]></content:encoded>
      <pubDate>Fri, 25 Mar 2011 15:20:25 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:18:46 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[હોળી : આ ટોટકાથી મેળવો ધન લાભ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/હોળી-આ-ટોટકાથી-મેળવો-ધન-લાભ-111031900010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/હોળી-આ-ટોટકાથી-મેળવો-ધન-લાભ-111031900010_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ધનના અભાવમાં જીવન બેકાર જ લાગે છે કેટલાક લોકો એવા પણ હોય છે જે ધન પ્રાપ્તિને લઈને અથાક પ્રયત્ન કરે છે. પરંતુ છતા પણ લક્ષ્મી તેમની પાસે રોકાતી નહી. આવા લોકો સદા ધનના અભાવને કારણે મુશ્કેલીમાં જ જીવન વિતાવે છે. હોળીના પ્રસંગ પર જો નીચે લખેલ પ્રયોગ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1103/19/images/img1110319010_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ધનના અભાવમાં જીવન બેકાર જ લાગે છે કેટલાક લોકો એવા પણ હોય છે જે ધન પ્રાપ્તિને લઈને અથાક પ્રયત્ન કરે છે. પરંતુ છતા પણ લક્ષ્મી તેમની પાસે રોકાતી નહી. આવા લોકો સદા ધનના અભાવને કારણે મુશ્કેલીમાં જ જીવન વિતાવે છે. હોળીના પ્રસંગ પર જો નીચે લખેલ પ્રયોગ કરવામાં આવે તો દરિદ્રતા કાયમ માટે દૂર થાય છે અને વ્યક્તિના જીવનમાં ધન ધાન્યની ક્યારેય કમી આવતી નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1. <font  style='font-size:11pt; color:#000000'>હાથ જોડી એક જડ છે. હોળીના પહેલા આને મેળવી સ્નાન કરાવીને પૂજા કરો ત્યારબાદ તલના તેલમા ડૂબાવી મુકી દો. બે અઠવાડિયા પછી કાઢીને ગાયત્રી મંત્રથી પૂજ્યા પછી ઈલાયહી અને તુલસીના પાન સાથે એક ચાંદીની ડબ્બીમાં મુકી દો. આનાથી ધન લાભ થાય છે. હાથ જોડી આ મંત્ર સિદ્ધ કરો - </font><br/><font  style='font-size:11pt; color:#800000'></font><br/><font  style='font-size:11pt; color:#800000'><b>ૐ કિલિ કિલિ સ્વાહા </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>2. <font  style='font-size:11pt; color:#000000'>હોળીની રાત્રે કુવાની પાસે જઈને થોડી માટી ખોદી તેની એક ગણેશજીની મૂર્તિ બનાવો. તેના ઉપર સિંદૂરથી લેપ કરી રાતભર તેનૂ અભિષેક પૂજા કરો. સવારે આરતી પછી વિસર્જન કરી દો. આ પ્રયોગથી ટૂંક સમયમાં જ ધન લાભ થાય છે.  </font>]]></content:encoded>
      <pubDate>Sat, 19 Mar 2011 16:32:10 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:18:46 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શુ તમારો જન્મ માર્ચમાં થયો છે ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/શુ-તમારો-જન્મ-માર્ચમાં-થયો-છે-111030500009_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/શુ-તમારો-જન્મ-માર્ચમાં-થયો-છે-111030500009_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[તમારો જન્મ કોઈપણ વર્ષના માર્ચમાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે આકર્ષક અને મિલનસાર હશો. યાત્રાઓના શોખીન અને ખૂબ મોટા ફ્રેંડ સર્કલવાળા હોય છે. તમારી અંદર ઈટ્યૂશન પાવર શાર્પ હોય છે. તમે જેટલા નોર્મલ લાગો છો, વિચારોથી તેના કરતા પણ વધુ એબિશિંયસ હોય ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1103/05/images/img1110305009_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમારો જન્મ કોઈપણ વર્ષના માર્ચમાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે આકર્ષક અને મિલનસાર હશો. યાત્રાઓના શોખીન અને ખૂબ મોટા ફ્રેંડ સર્કલવાળા હોય છે. તમારી અંદર ઈટ્યૂશન પાવર શાર્પ હોય છે. તમે જેટલા નોર્મલ લાગો છો, વિચારોથી તેના કરતા પણ વધુ એબિશિંયસ હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>માર્ચમાં જન્મેલા યુવક યુવતીઓ ક્વોલિટી એ છે કે આ લોકો જવાબદારીઓના પદ પર પોતાની યોગ્યતા બતાવીને  સક્સેસફુલ હોય છે. કોઈપણ સબજેક્ટ પર બોલવાની કે લખવાની પહેલ તેના વિશે પૂરી ઈંફોર્મેશન પ્રાપ્ત કરી લેવા માંગે છે. તમે લૉ એંડ ઓર્ડરને રિસ્પેક્ટ કરનારા છો. કેટલાક લોકો સેક્સી હોય છે, તો કેટલાક કેયરલેસ પણ હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ મહિનામાં જન્મેલા યુવાઓને નશાથી દૂર જ રહેવુ જોઈએ. નશો તમારા કેરિયરને બરબાદ કરી શકે છે. માર્ચમાં જન્મેલા યુવ એક નંબરના ગપ્પોડિયા હોય છે. બીજા શબ્દોમાં એક નંબરના વાતોડિયા અને હસમુખ. મહેફિલમાં છવાય જવુ એ તેમની ખાસિયત હોય છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1103/05/images/img1110305009_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમે ક્યારેક એવો ફેરફાર પણ તમારી જીંદગીમાં કરી નાખો છો, જેનાથી તમારા ફ્રેંડ્સ અને રિલેટિવ પણ  આશ્વર્યચકિત થઈ જાય છે. તમે ડબલ સ્ટાડર્ટવાળા પણ છો. મતલબ તમારો નેચર બે-તરફ હોઈ શકે છે. તમે ક્યારેક ડિસિઝન લેતા હિચકિચાટ અનુભવો છો.  તમારી અંદર સ્પ્રિચ્યુએલિટી તરફ પણ ઝુકાવ હોય છે. પ્રૈક્ટિકલ અપ્રોચ રાખવાથી પૈસા ખૂબ કમાવ છો, પરંતુ તેને ગર્લફ્રેંડ પર ઉડાવી પણ દો છો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>માર્ચમાં જન્મેલી સુંદરીઓ સાજ-શૃંગારની શોખીન હોય છે. એડવેચર્સ અને રહસ્યમયી વસ્તુઓ તમને લલચાવે છે.  તમારી પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે. કારણ ક કોઈના પણ સિક્રેટને સ્પાઈસી બનાવી અહીંનુ ત્યાં કરવામાં તમને ખૂબ મજા આવે છે.   થોડો કંટ્રોલ તમારી ચંચળતા પર કરો અને તમારા ગોલ પર ફોકસ કરો તો દુનિયા તમારા પગમાં રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#008000'></font><br/><font  style='font-size:11pt; color:#008000'><b>લકી નંબર : 3. 7. 9. </font><font style=' color:#800040;'></b></font><br/><font  style='font-size:11pt; color:#800040'><b>લકી કલર : ગ્રીન, યેલો અને પિંક </font><font style=' color:#008040;'></b></font><br/><font  style='font-size:11pt; color:#008040'><b>લકી ડે : સંડે, મંડે અને સેટર ડે </font><font style=' color:#800080;'></b></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>લકી સ્ટોન : એમથિસ્ટ </font><font style=' color:#008000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#008000'><b>સલાહ : પાણીમાં મધ નાખીને સૂર્યને ચઢાવો. </b></font>]]></content:encoded>
      <pubDate>Sat, 05 Mar 2011 15:52:03 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:18:46 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સુખ અને સફળતા મેળવવાના સરળ ઉપાય]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/સુખ-અને-સફળતા-મેળવવાના-સરળ-ઉપાય-111021700014_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/સુખ-અને-સફળતા-મેળવવાના-સરળ-ઉપાય-111021700014_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[- ઘરનો દરેક વ્યક્તિ સૂર્યોદય પહેલા ઉઠે અને ઉગતા સૂર્યના દર્શન કરે. આ સમયે જોરથી ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ કરવામાં આવે તો ઘરનો વાસ્તુદોષ પણ નષ્ટ થઈ જાય છે. 
- સૂર્ય દર્શન પછી સૂર્યને જળ, ફુલ અને રોલી-અક્ષતનુ અર્ધ્ય આપો. સૂર્યની સાથે ત્રાટક કરો. 
- ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1102/17/images/img1110217014_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'><b>જીવનમાં સુખ અને સફળતા મેળવવાનું દરેક મનુષ્યનું સ્વપ્ન હોય છે. એસ્ટ્રોમાં એવા કેટલાય સહેલા ઉપાય છે, જેમને નિયમિત રીતે કરીને તમે સહેલાઈથી સુખની પ્રાપ્તિ કરી શકો છો. આવો આવા જ કેટલાક ઉપાયોની ચર્ચા કરીએ. </b></font><br/><font  style='font-size:11pt; color:#000080'></font><br/>- <font  style='font-size:11pt; color:#000080'>ઘરનો દરેક વ્યક્તિ સૂર્યોદય પહેલા ઉઠે અને ઉગતા સૂર્યના દર્શન કરે. આ સમયે જોરથી ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ કરવામાં આવે તો ઘરનો વાસ્તુદોષ પણ નષ્ટ થઈ જાય છે. </font><br/>- <font  style='font-size:11pt; color:#000080'>સૂર્ય દર્શન પછી સૂર્યને જળ, ફુલ અને રોલી-અક્ષતનુ અર્ધ્ય આપો. સૂર્યની સાથે ત્રાટક કરો. </font><br/>- <font  style='font-size:11pt; color:#000080'>પથારીમાંથી ઉ</font><font style='font-size:11pt;'>ઠત</font><font style='font-size:11pt;'>ી વખતે બંને પગ જમીન પર એક સાથે મુકો, એ જ સમયે ઈષ્ટ દેવનુ સ્મરણ કરો અને હાથને મોઢા પર ફેરવો. </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#804000'></font><br/>- <font  style='font-size:11pt; color:#804000'>સ્નાન અને પૂજા સવારે 7 થી 8 વચ્ચે જરૂર કરી લો. </font><br/>- <font  style='font-size:11pt; color:#804000'>ઘરમાં તુલસી અને કેરીનુ ઝાડ લગાવો અને તેની નિયમિત સેવા કરો </font><br/>- <font  style='font-size:11pt; color:#804000'>પક્ષીઓને દાણા નાખો </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/>- <font  style='font-size:11pt; color:#FF0080'>શનિવાર અને અમાસના રોજ આખા ઘરની સફાઈ કરો, ફાલતુ સામાનને બહાર કરો, જૂતા-ચંપલનું  દાન કરો.</font><br/>- <font  style='font-size:11pt; color:#FF0080'>નાહ્યા પછી ક્યારેય બાથરૂમને ગંદુ ન છોડશો </font><br/>- <font  style='font-size:11pt; color:#FF0080'>જેટલીવાર બની શકે ત્યારે ભત્રીજી-ભાણીને કોઈને કોઈ દાન આપતા રહો. કોઈ બુધવારે ફોઈને પણ ચટપટી વસ્તુઓ ખવડાવો. </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1102/17/images/img1110217014_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> - <font  style='font-size:11pt; color:#400080'>ઘરમાં જમવાનું બનાવતી વખતે ગાય અને કૂતરાનો ભાગ જરૂર કાઢી મુકો. </font><br/>- <font  style='font-size:11pt; color:#400080'>બુધવારે કોઈને પણ ઉધાર ન આપશો, પાછુ નહી આવે. </font><br/>- <font  style='font-size:11pt; color:#400080'>રાહુ કાળમાં કોઈ કાર્ય શરૂ ન કરો. </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#FF8080'></font><br/>- <font  style='font-size:11pt; color:#FF8080'>શ્રી સૂક્તનો પાઠ કરવાથી ધન આવતુ રહેશે </font><br/>-<font  style='font-size:11pt; color:#FF8080'>વર્ષમાં એક કે બે વાર ઘરમા કોઈ પાઠ કે મંત્રોક્ત પૂજન બ્રાહ્મણ દ્વારા અવશ્ય કરાવો. </font><br/>- <font  style='font-size:11pt; color:#FF8080'>સ્ફટિકના શ્રીયંત્ર પારદ શિવલિંગ, શ્વેતાર્ક ગણપતિ અને દક્ષિણાવર્ત શંખને ઘર કે દુકાન વગેરેમાં સ્થાપિત કરી પૂજન કરવાથી ઘરનો ભંડાર ભર્યો પૂરો રહે છે. </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1102/17/images/img1110217014_1_3.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> - <font  style='font-size:11pt; color:#004000'>ઘરની દરેક વ્યક્તિએ પોતપોતાના ઈષ્ટદેવનુ જાપ અને પૂજન જરૂર કરવુ જોઈએ. </font><br/>- <font  style='font-size:11pt; color:#004000'>જ્યાં સુધી બની શકે અનાજ, વસ્ત્ર, તેલ, ધાબળો, અભ્યાસની સામગ્રી વગેરેનું દાન જરૂર કરો. દાન કર્યા પછી તેનો ઉલ્લેખ ન કરો. </font><br/>- <font  style='font-size:11pt; color:#004000'>તમારી રાશિ કે લગ્નનો સ્વામી ગ્રહના રંગની કોઈ વસ્તુ પોતાની પાસે અવશ્ય રાખો. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 17 Feb 2011 16:53:55 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:17:47 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વેલેંટાઈન દિવસને રોમાંટિક બનાવો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/વેલેંટાઈન-દિવસને-રોમાંટિક-બનાવો-111021400010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/વેલેંટાઈન-દિવસને-રોમાંટિક-બનાવો-111021400010_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ઋતુરાજ વસંત આવતા જ ધીરે ધીરે વસંત બયાર વહેવા માંડે છે. જે જનજીવનને વિવિધ પ્રકારના રંગ-બિરંગી ફૂલોથી મહેકાવે છે. વસંતની આ બહારમાં પ્રકૃતિ દ્વારા ઉપહારમાં લાવવામાં આવેલ રંગ-બિરંગી ફુલ યુવા મનને લલચાવે છે. 

વેલેંટાઈન ડે મનને ઉત્સાહિત કરનારો હોય છે. ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1102/14/images/img1110214010_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ઋતુરાજ વસંત આવતા જ ધીરે ધીરે વસંતની ખુશનુમા લહેર વહેવા માંડે છે. જે જનજીવનને વિવિધ પ્રકારના રંગ-બિરંગી ફૂલોથી મહેકાવે છે. વસંતની આ બહારમાં પ્રકૃતિ દ્વારા ઉપહારમાં લાવવામાં આવેલ રંગ-બિરંગી ફુલ યુવા મનને લલચાવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વેલેંટાઈન ડે મનને ઉત્સાહિત કરનારો હોય છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ 14 ફેબ્રુઆરીના દિવસે દરેક નવયુવક અને યુવતીઓ પોતાના પ્રેમ સંબંધોને મધુર અને ખુશનુમા બનાવવા માટે જુદા જુદા પ્રકારના ઉપહાર ખરીદે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વેલેંટાઈન ડે આ દિવસ સંત વેલેંટાઈન જે રોમમાં એક ચર્ચમાં પાદરી હતા તેમના નામ પરથી મૂકવામાં આવ્યો છે. વેલેંટાઈને એ દેશના સમય મુજબ લોકોને પ્રેમ અને લાગણીનો સંદેશ આપ્યો. જે આજકાલ ભારતમાં પણ લોકપ્રિય છે.  </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1102/14/images/img1110214010_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>અંકશાસ્ત્રીય દ્રષ્ટિએ 14 ફેબુરારીનો દિવસ પ્રેમ અને લાગણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેનો સરવાળો 1 + 4 =5 થાય છે.  કાળ મુજબ પુરૂષની કુંડલીમાં 5મું ઘર પ્રેમનુ ઘર હોય છે.   અર્થાત અંકશાસ્ત્રીય દ્રષ્ટિએ આ દિવસ પ્રેમ અને લાગણીને વધારવાનુ હોય છે. આ દિવસને ખુશનુમા બાનવવા માટે પ્રણવ પ્રેમીઓને પોતાના પ્રેમ સંબંધોમાં ગુલાબના ફૂલ કે ગુલાબી રંગનો પ્રયોગ કરવો જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમે તમારા ઘરને આજે ગુલાબી રંગથી સજાવી શકો છો અને પહેરવાના વસ્ત્રોમાં લાલ રંગના કપડાં કે પોશાક લાલ રંગનો પ્રયોગ કરશો તો પ્રણય સંબંધોમાં આનંદ અને પ્રગાઢતા વધશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુલાબી અને લાલ રંગ, પ્રેમ, ઉત્સાહ અને ઉર્જાનુ પ્રતિક છે. બીજી બાજુ આ રંગ પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા લાવનારો છે. પુષ્પ કોમળતા અને આકર્ષણનુ પ્રતિક છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રેમ અને લાગણી બાબતોમાં લાલ ગુલાબ અને ગુલાબી રંગ ખૂબ જ વિશેષ છે.  પરંતુ મેષ અને વૃશ્ચિક રાશિ સહિત જે જાતકોની કુંડલીમાં લાલ ગ્રહ મંગળ યોગ્ય સ્થાન પર છે. તેમને પ્રેમ અને લાગણીના બાબતે ઈચ્છિત સફળતા મળતી રહે છે. પરંતુ મંગળની સ્થિતિ પ્રતિકૂળ થવાથી આ સંબંધોમાં તનાવ અને કડવાશ આવી શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વેલેંટાઈન ડે ને ખુશનુમા બનાવવા માતે ગુલાબી રંગ અને ગુલાબના ફૂલોનો પ્રયોગ કરો. જે મધુરતાને વધારનારો સાબિત થશે. પરંતુ વસ્ત્રોમાં ડાર્ક અને કાળા રંગનો પ્રયોગ નુકશાનપ્રદ સાબિત થઈ શકે છે.  </font>]]></content:encoded>
      <pubDate>Mon, 14 Feb 2011 14:42:55 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:17:47 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શુ તમારો જન્મદિવસ ફેબ્રુઆરીમાં છે ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/શુ-તમારો-જન્મદિવસ-ફેબ્રુઆરીમાં-છે-111020100013_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/શુ-તમારો-જન્મદિવસ-ફેબ્રુઆરીમાં-છે-111020100013_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[તમારો જન્મ કોઈપણ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમારામાં ગજબની આકર્ષણ શક્તિ  છે. તમારામાં બે અદ્દભૂત શક્તિઓ છે એક અંતર્બાધ ક્ષમતા મતલબ ઈંટ્યૂશન પાવર અને બીજી ગ્રહણ કરવાની  ક્ષમતા. જેને અંગ્રેજીમાં ગ્રોસ્પિંગ પાવર કહે છે.  ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1102/01/images/img1110201013_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમારો જન્મ કોઈપણ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમારામાં ગજબની આકર્ષણ શક્તિ  છે. તમારામાં બે અદ્દભૂત શક્તિઓ છે એક અંતર્બાધ ક્ષમતા મતલબ ઈંટ્યૂશન પાવર અને બીજી ગ્રહણ કરવાની  ક્ષમતા. જેને અંગ્રેજીમાં ગ્રોસ્પિંગ પાવર કહે છે.  તમારામાં એક જુદા પ્રકારની વિચિત્રતા પણ જોવા મળે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે ખુશ થાવ છો તો એટલા ખુશ થાવ છો કે ખુશી તમારાથી સચવાતી નથી, અને જ્યારે દુ:ખી થાવ છો તો એટલા  કે પોતાની આજુબાજુ એક રહસ્ય બનાવીને ચાલો છો. તમને સમજવુ ખૂબ જ મુશ્કેલ તો નથી, પરંતુ એટલુ સહેલુ  પણ નથી. ક્યારે કંઈ વાત પર ભડ્કી જાવ તે કોઈ નથી જાણતુ. તમારા મિત્રોની સંખ્યા ખૂબ હોય છે. દરેક વયના,  દરેક વર્ગના મિત્રો તમારા ગ્રુપમાં મળી જશે, પરંતુ તેમની સાથે કેટલી નિભાવી શકશો તેના પ્રત્યે કંઈ પણ કહેવુ  બેકાર છે. ક્યારેય કોઈનાથી પણ રિસાઈ જાવ છો. તેને એમ સમજો કે મનથી સરળ, સ્વભાવથી મુશ્કેલ તમારી  સિંપલ ડેફિનેશન છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાવુકતા તમારા કેરિયરમાં અવરોધ છે. જેના પર વિજય કરવો ખૂબ જરૂરી છે. મોટાભાગે બેઠા બેઠા દગો ખાઈ જાવ  છો, કારણ કે દરેક પર વિશ્વાસ કરવો તમારી નબળાઈ છે. દુનિયામાં બંને હાથેથી લૂંટાવવા માટે તમે જન્મ્યા છો.  બચત કરવી તો તમને આવડતી જ નથી. ફેબ્રુઆરીવાળા કેટલાક લોકો એટલા નિર્દોષ હોય છે કે થોડીક પણ બચત  કરશે તો આખી દુનિયામાં હાહાકાર મચાવી દેશે </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1102/01/images/img1110201013_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમે ભાગ્ય કરતા વધુ કર્મથી આગળ વધો છો. તમારો સ્વભાવ રોમાંટિક તો રહેવાનો જ કારણ કે 'વેલેંટાઈન ડે'  વાળા મહિનામાં જન્મ્યા છો.  છોકરીઓ તમારા માર્ગમાં નિસાસા નાખે છે અને તમે આ વાત પર ખૂબ ઘમંડ કરો છો.  પરંતુ એ વાતનુ કાયમ ધ્યાન રાખો છો કે ખુદની મર્યાદા કે ઈજ્જત પર કોઈ આંચ ન આવે.  તમારો પ્રેમ ખૂબ જ  ઊંડો અને પવિત્ર છે. છલ-કપટથી દૂર.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બહારી બ્યુટી તમને એટલી આકર્ષિત નથી કરતી જેટલુ કોઈ નિર્દોષ સીધુ અને સાચુ દિલ. પ્રેમમાં છીછરી હરકતો  તમને બિલકુલ ગમતી નથી.  તમે મોટાભાગે પ્રેમમાં દોસ્તી અને દોસ્તીમાં પ્રેમ શોધો છો, અને આ જ કફ્યુજનમાં  બંનેની ઓળખી નથી શકતા.  માન્યુ કે તમારો ઈંટ્યુશન પાવર ગજબનો છે પણ બસ અહીં જ તમારો ઈંટ્યુશન અને  કમ્યુનિકેશન પાવર ફેલ થઈ જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમે દિલની વાત દરેકને કહેશો પણ જેને કહેવાની છે તેને નથી કહી શકતા.  તમને તમારા જીવનસા પ્રત્યે એક જ  અફરિયાદ છે કે તમે જેટલી ગહેરાઈથી ઈચ્છો છો એટલી તેની અંદર તમને મળી નથી શકતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમે ખૂબ નાની-નાની વાતોને દિલથી લઈ લો છો. દરેક વાતના ત્રણ ચાર અર્થ કાઢો છો, એ જ કારણ છે કે તમે ખૂબ  જ ધીમી ગતિથી પ્રગતિ કરો છો. તમારી ઈમાનદારી અને સ્પષ્ટ વ્યવ્હારના દુનિયા વખાણ કરે છે. તમે કાયમ  બીજાની હેલ્પ કરવા તૈયાર રહો છો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફેબ્રુઆરીમાં જન્મેલા મોટાભાગે ડોક્ટર, લેખક, શિક્ષક, કમ્પ્યુટર વિશેષજ્ઞ કે નેત હોય છે. આનાથી જુદા ક્ષેત્રમાં  સફળતા મેળવવા માટે તેમને ખૂબ સંઘર્ષ કરવો પડે છે. ભાગ્યના બાબતે થોડા કમનસીબ કહેવાશે.  તેમને તેમની  યોગ્યતા મુજબ પદ અને પૈસો મોટા ભાગે મળતો નથી, કે પછી મોડો મળે છે. ફેબ્રુઆરીમાં જન્મેલા લોકોમાં એક  વિશેષ પ્રકારનો લોભામણો અંદાજ હોય છે.  પોતાની વાણીથી તેઓ મહેફીલ જીતી લે છે.   </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1102/01/images/img1110201013_1_3.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ફેબ્રુઆરી મહિનાની છોકરીઓ દેખાવમાં સામાન્ય પરંતુ પ્રખર બુદ્ધિવાળી હોય છે  તેમના વ્યક્તિત્વમાં ચમક હોય છે,  પરંતુ પોતે તેનાથી અજાણ હોય છે. જ્યા સુધી કોઈ તેમને તેમની ખૂબી બતાવી ન દે ત્યાં સુધી તેમને વિશ્વાસ નથી  થતો.  પ્રેમ બાબતે મોટાભાગે તેમની નૈયા ઝોલાં ખાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમનો ઈગો તેમને તેમના જીવનસાથી સમક્ષ નમતા રોકે છે, એ જ કારણ છે કે 'બ્રેકઅપ' કે પછી 'કોઈ અફેયર જ  નહી' એ તેમના જીવનની હકીકત બની જાય છે.  મન તેમનુ પ્રેમથી ભરપૂર હોય છે બસ તેને પ્રેમથી હેંડલ કરનારની  જરૂર છે. ફેબ્રુઆરીમાં જન્મેલી છોકરીઓ જો પરણેલી છે તો પતિનો ખૂબ જ પ્રેમ મેળવે છે.  આ જો થોડી સમયની  સાથે ચાલે તો તેમનુ જીવન ખીલી જશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બધા ફેબ્રુઆરીમાં જન્મેલા લોકોને સલાહ આપવામાં આવે છે કે પોતાનુ વ્યક્તિત્વ દ્દઢ બનાવો. પોતાના  આત્મવિશ્વાસને ક્યારેય કમજોર ન પડવા દેશો. સમય સાથે જરૂરી પરિવર્તન સ્વીકારી લો. જૂની વિચારધારાને  ત્યાગશો તો તમારા જેવો પ્રેમાળ વ્યક્તિ કોઈ નહી. હેપી બર્થ ડે.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી નંબર : 4, 7, 9 <b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી કલર : </font><font style=' color:#800080;'><b>વ્હાઈટ,લ બેબી પિંક, રાણી </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી ડે : </font><font style=' color:#800080;'><b>સેટરડે, થર્સ ડે </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી સ્ટોન </font><font style=' color:#800080;'>; <b>એમરલ્ડ, એમોથિસ્ટ </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સલાહ - </font><font style=' color:#800080;'><b>છોડ અને સૂર્યને પાણી ચઢાવો  </b></font>]]></content:encoded>
      <pubDate>Tue, 01 Feb 2011 18:39:05 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:17:47 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નવુ વર્ષ રહેશે પ્રેમવર્ષ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/નવુ-વર્ષ-રહેશે-પ્રેમવર્ષ-111010600012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/નવુ-વર્ષ-રહેશે-પ્રેમવર્ષ-111010600012_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[નવુ વર્ષ પ્રેમમાં પગલા માંડનારાઓ માટે ક્યારેક ચઢતી તો ક્યારેક પડતીનુ રહેશે.  સંવત્સરનો રાજા ચંદ્રમા એકબાજ પ્રેમ કરનારાઓ માટે ખૂબ અમૃત વરસાવશે, તો બીજી બાજુ પ્રધાનમંત્રી દેવ ગુરૂ ગુરૂવાર ધૈર્ય બનાવી રાખવાની સલાહ પણ આપતો રહેશે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1101/06/images/img1110106012_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>નવુ વર્ષ પ્રેમમાં પગલા માંડનારાઓ માટે ક્યારેક ચઢતી તો ક્યારેક પડતીનુ રહેશે.  સંવત્સરનો રાજા ચંદ્રમા એકબાજ પ્રેમ કરનારાઓ માટે ખૂબ અમૃત વરસાવશે, તો બીજી બાજુ પ્રધાનમંત્રી દેવ ગુરૂ ગુરૂવાર ધૈર્ય બનાવી રાખવાની સલાહ પણ આપતો રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સાથે જ શનિ મહારાજની નજર પ્રેમમા દગો આપનારા પર વિશેષ બની રહેશે. જેને કારણે આવા લોકોને પોલીસ પ્રશાસન, કોર્ટ-કચેરીના ચક્કર લગાવવા પડી શકે છે. તેથી નવા વર્ષની શરૂઆતથી જ પ્રેમી હ્રદયો માટે નવી સફળતાઓની ભેટ લઈને આવી રહી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવનારા જુલાઈના મહિનામાં તેમને નિરાશ અને હતાશ પણ કરી શકે છે. તેથી દૂધથી દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ છે, આ કહેવત પ્રેમી હૈયાઓએ રટી લેવી જોઈએ. નહી તો પ્રેમમાં રોપેલુ છોડ અચાનક સૂકાય જશે.  આમ પણ જૂન અને જુલાઈની ભીષણ ગરમી સારા એવા વૃક્ષોને પણ સળગાવી દે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મેષ, વૃષભ, મિથુન, મકર અને મીન રાશિના યુગલોને પ્રેમમા પરવાન ચઢવાની તક મળશે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1101/06/images/img1110106012_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>શુક્ર અને ચંદ્રમાં તેમને અનાયાસ જ પ્રેમ પ્રસંગો તરફ પ્રેરિત કરશે. વિલાસિતામાં ખૂબ ખર્ચા થશે અને ક્યારેક ક્યારેક પરિવારના લોકોની તરફથી ફટકાર પણ મળી શકે છે. પરંતુ આ રાશિના પ્રેમી દિલ મોહબ્બતની મંઝિલ તરફ વધતા પોતાની જાતને રોકી નહી શકે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કુંભ રાશિનો સ્વામી શનિ ગ્રહ પ્રેમ કરનારાઓ માટે અવરોધ ઉભા કરશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મીન રાશિના પ્રેમી કપલ ધૈર્યની સાથે પ્રેમની ડોર વધારતા રહેશે. આ રાશિ માટે એ કહેવુ યોગ્ય હશે કે 'ધીરે ધીરે પ્યાર કો બઢાના હૈ, હદ સે ગુજર જાના હૈ.' આવા યુગલ પ્રેમ તો કરશે પરંતુ તેની ભનક કોઈને નહી થવા દે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વૃશ્ચિક રાશિના પ્રેમી જૂના સંબંધો તોડી નવા જોડની ભાવનાથી નવા પ્રેમ સંબંધ બનાવવામાં સફળ થશે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1101/06/images/img1110106012_1_3.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>સિંહ અને કન્યા રાશિવાળાઓ માટે પ્રેમની દ્રષ્ટિથી આવનારુ વર્ષ મહત્વપૂર્ણ નથી. પ્રેમ અનુરાગના ચક્કરમાં વિરોધ અને વિરાગની સ્થિતિ પણ આવી શકે છે. તમારી ભાવનાને સ્પષ્ટ કર્યા પછી તિરસ્કાર પણ મળી શકે છે.  પ્રેમિકાને છોડો, પત્ની પણ માનસિક ક્લેશ ઉભો કરી શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વૃષભ રાશિવાળા સંપૂર્ણ વર્ષ ઐયાશીનુ જીવન જીવવાના ચક્કરમાં રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ધનુ રાશિવાળાને પ્રેમના ચક્કરમાં કાયદાકીય સંઘર્ષ કરવો પડી શકે છે. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 06 Jan 2011 17:31:56 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:16:54 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શુ તમારો જન્મદિવસ જાન્યુઆરીમાં છે ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/શુ-તમારો-જન્મદિવસ-જાન્યુઆરીમાં-છે-111010100008_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/શુ-તમારો-જન્મદિવસ-જાન્યુઆરીમાં-છે-111010100008_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[તમારો જન્મ કોઈપણ વર્ષના જાન્યુઆરી મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે ખૂબ જ  આકર્ષક અને પ્રોફેશનલ છો. ભાગ્યનો ચમકતો સિતારો હંમેશા તમારી સાથે જ રહે છે.  તમે તમારા દુ:ખ ક્યારેય પણ કોઈને બતાવતા નથી તેથી જ તો દુનિયા તમને એક ખુશમિજાજ વ્યક્તિના ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1101/01/images/img1110101008_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમારો જન્મ કોઈપણ વર્ષના જાન્યુઆરી મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે ખૂબ જ  આકર્ષક અને પ્રોફેશનલ છો. ભાગ્યનો ચમકતો સિતારો હંમેશા તમારી સાથે જ રહે છે.  તમે તમારા દુ:ખ ક્યારેય પણ કોઈને બતાવતા નથી તેથી જ તો દુનિયા તમને એક ખુશમિજાજ વ્યક્તિના રૂપમાં ઓળખે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમે મહેનતમાં નહી પરંતુ 'કડક'મહેનતમાં વિશ્વાસ રાખો છો. કામ અને કેરિયરને લઈને તમારામાં એક પ્રકારની દિવાનગી જોવા મળે છે. તમે ખૂબ જ સંસ્કારી અને આદર્શ બાળકના રૂપમાં સમાજ પર પોતાની છાપ છોડો છો. તમને ખબર નહી હોય પરંતુ ઘણા લોકો માટે તમે એક પ્રેરણારૂપ છો. એક ખૂબ જ સાફ-સૂથરી અને ગરિમામયી છાપવાળ જાન્યુઆરીના જાતક પોતાના દરેક કામ પર પોતાની ઝીણવટભરી નજર રાખે છે. વાણીની દેવી તમારા પર વિશેષ પ્રસન્ન હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વાતોના તમે જાદૂગર છો. તમને સૌને સાથે લઈને ચાલવામાં ખુશી મળે છે.  વિખરાવવુ તમને પસંદ નથી. મન તમારુ કાંચ જેવુ સ્વચ્છ હોય છે. તમારામાં માણસને ઓળખવાની વિલક્ષણ શક્તિ હોય છે. છતા તમે તમારી આસપાસના લોકો દ્વારા જ દગો મેળવો છો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો તમને કોઈ પાસેથી કામ કરાવવુ હોય તો તેની ઉણપો પ્રત્યે જાણીજોઈને આંખે બંધ કરી લો છો.  જેવુ તમારુ કામ નીકળ્યુ કે તમે તેને કુશળતાપૂર્વક કિનારે કરી દો છો. તમારા પર કોઈ હાવી નથી થઈ શકતુ. કારણ કે તમારી પર્સનાલીટી જ એટલી પ્રખર અને પ્રભાવશાળી હોય છે કે સામેવાળો પોતાની વાત કહેતા પહેલા બે વાર વિચાર છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેટલાક જાન્યુઆરીમાં જન્મેલા યુવાઓઓમાં આ ઉણપો જોવા મળે છે કે આખી વાત સાંભળ્યા વગર જ રિએક્ટ કરી દે છે. કેટલા લોકો કાચા કાનના પણ હોય છે. તમે આમ તો દોસ્તોમાં કુલ અને ડિસેંટ વ્યક્તિના રૂપમાં ઓળખાવ છો, પરંતુ જો બધુ તમારા મુજબ ન થાય તો તમારુ  ટેપરામેંટ સીમાઓ તોડી નાખે છે. દરેક કામ તમને સમય પર જોઈએ પરંતુ પોતે બીજાના સમયની કદર નથી કરતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દિલથી તમે માસૂમ છો, કોઈના માટે મનમાં કડવાટ નથી લાવતા, પરંતુ જો પ્રતિસ્પર્ઘા પર ઉતરી જાવ તો સામેવાળાને પછાડીને દમ લો છો. લાઈફ પ્રત્યે તમારો દ્રષ્ટિકોણ ખૂબ જ સ્પષ્ટ હોય છે. તમને ક્યારે, કેટલુ અને કેવુ જોઈએ એ મગજમાં એકદમ ક્લિયર હોય છે.  તમારી પરિસ્થિતિઓ મુજબ મોલ્ડ થઈ જાવ છો. જો કોઈ વ્યક્તિ તમારા જીવનમાં વિશેષ મહત્વ રાખે છે તો તેને સહારો આપવામાં તમારો ઈગો અવરોધ નથી બનતો.  ધાર્મિક એટલા છો કે ક્યારેય ધર્માન્ધ બની જાવ છો. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1101/01/images/img1110101008_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>પ્રેમ બાબતે તેમના જેવો કમિટેડ વ્યક્તિ મળવો મુશ્કેલ છે.  નાના-મોટા અફેયર ગમે તેટલા હોઈ શકે છે, પરંતુ જેને એકવાર દિલમાં વસાવી લીધા તેને બસ વસાવી લીધા.  કેટલાક કિશોરો થોડા કન્ફ્યુઝડ થઈ જાય છે અને દરેકને પ્રેમનુ વચન આપી બેસે છે. પાછળથી મેચ્યોરિટી આવતા ખૂબ જ સ્માર્ટ રીતે કોઈ એકના પાલવે બંધાય જાવ છો. મોટાભાગે ખોટા નિર્ણયો લો છો, પરંતુ એ તો નક્કી છે કે સમાજ તેમના ખોટા નિર્ણયો પણ ભૂલી જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જાન્યુઆરીમાં જન્મેલા યુવાઓ ઈલેક્ટ્રોનિક મીડિયા, આર્મી, ચાર્ટડ એકાઉંટેંટ, લેક્ચરરશિપ કે પછી સોફ્ટવેર એંજીનિયરિગમાં આવી જાય છે. તેમનુ નેતૃત્વ ક્ષમતાની દુનિયા દિવાની હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ મહિનામાં જન્મેલી છોકરીઓ ખૂબ જ રોમાંટિક અને સ્માર્ટ હોય છે. માસૂમ હોવાનો ઢોંગ કરે છે, પણ હોતી નથી. કોલેજ કૈપસમાં તેમના અફેયર્સ ખૂબ સાંભળવા મળે છે. એવુ નથી કે દરેક સાથે તેમનુ નામ જોડાય છે, પરંતુ જેની સાથે જોડાય છે તે તરત જ લોકોના મોઢા પર આવી જાય હ્ચે.  આ લોકો પોતાનો પ્રેમ છુપો નથી રાખી શકતા. તેમના રોમાંટિક સ્વભાવને કારણે તેમના પાર્ટનર તેમના દિવાના હોય છે.  આ મહિનામાં જન્મેલી છોકરીઓમાં છોકરાઓને કાબૂમાં રાખવાની અદ્દભૂત કલા હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જાન્યુઆરીવાલા દરેક યુવાને સલાહ છે કે થોડા સ્વાર્થી સ્વભાવ પર કંટ્રો કરો.  ક્યારેય બીજાની નજરેથી પણ દુનિયા જુઓ. મિત્રોને બેવકૂફ સમજવાની પ્રવૃત્તિનો ત્યાગ કરો. કોઈનો વિશ્વાસ ન તોડશો. ભાગ્યનો સિતારો કાયમ તમારી સાથે જ છે, તેને યોગ્ય સમય પર ઓળખો.  હેપ્પી બર્થ ડે.. જન્મદિવસની શુભેચ્છા... </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી નંબર : 5. 3, 1. <b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી કલર : </font><font style=' color:#800080;'><b>ડાર્ક બ્લ્યુ રેડ અને લાઈટ યેલો </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી ડે : </font><font style=' color:#800080;'><b>થર્સડે, ફ્રાઈડે, સંડે </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી સ્ટોન : </font><font style=' color:#800080;'><b>ગોમેદ અને બ્લૂ  ટોપાઝ     </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'><b>સલાહ - કોઈ ગરીબ છોકરીની શિક્ષાનો ખર્ચ ઉઠાવો. સરસ્વતીની આરાધના કરો. </b></font>]]></content:encoded>
      <pubDate>Sat, 01 Jan 2011 12:33:17 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:16:54 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[1-1-11નો અતિ શુભ સંયોગ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/1-1-11નો-અતિ-શુભ-સંયોગ-110123100012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/1-1-11નો-અતિ-શુભ-સંયોગ-110123100012_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આવનારા વર્ષનો પ્રથમ દિવસ આંકડાઓનો નવો સરવાળો લઈને આવશે. વર્ષની પ્રથમ તારીખ  એક સાથે ચાર 'એક' લઈને આવશે. તેને એક અને એક અગિયારના રૂપમાં પણ જોઈ શકાય છે  એટલુ જ નહી આ વર્ષે અંકોના કેટલાક વધુ અનોખા સંયોગ પણ બનશે. 

એક જાન્યુઆરી બે હજાર અગિયારને અંકોમાં ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1012/31/images/img1101231012_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આવનારા વર્ષનો પ્રથમ દિવસ આંકડાઓનો નવો સરવાળો લઈને આવશે. વર્ષની પ્રથમ તારીખ  એક સાથે ચાર 'એક' લઈને આવશે. તેને એક અને એક અગિયારના રૂપમાં પણ જોઈ શકાય છે  એટલુ જ નહી આ વર્ષે અંકોના કેટલાક વધુ અનોખા સંયોગ પણ બનશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક જાન્યુઆરી બે હજાર અગિયારને અંકોમાં લખવાથી એક સાથે ચાર વાર એક દેખાશે. સરળ  લિપિમાં લખવથી આ 1-1-11 આ રીતે લખવામાં આવશે. જેમા આ સરવાળો કુલ 4 બનશે જેને  અંકશાસ્ત્ર દ્વારા સારી સ્થિતિ બતાડવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હિતકારી રહેશે અંકનુ ગણિત - અંકશાસ્ત્રીઓના મુજબ 1 અને 9ને પ્રતિનિધિ અંક માનવામાં આવે ચ  હે. આ અંકોની હાજરી દેશમાં ખેતી, ઉત્પાદન વગેરે ક્ષેત્રોમાં સારી સ્થિતિને બનાવશે. આ અંકનો  સરવાળો સૌથી શક્તિશાળી છે અને તેનાથી અહીં દુર્ઘટનાઓ પર અંકુશ લાગશે, તો બીજી બાજુ  રાજનીતિમાં સ્થિરતાની સ્થિતિ બનશે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1012/31/images/img1101231012_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>નવુ વર્ષ શરૂ થતા જ સાત અંકોને સાથે જ 10 અંકોનો સંયોગ બની રહ્યો છે. જ્યારે જાન્યુઆરી  2011ના રોજ ધડિયાળની સોઈ 11 વાગીને 11 મિનિટ અને 11 સેકંડ પર હશે ત્યારે તારીખનો ક રમ  01-01-11 હશે અને જો આ તારીખની સાથે સાથે સમય પણ જોડવામાં આવે તો અંકોનો ક્રમ 01 - 01 -11 -11 -11 -11 આ પ્રકારની એક જાન્યુઆરીને 10 એક નો સંયોગ નિર્મિત થઈ રહ્યો છે, જો આ  બધા 10 અંકોને જોડી દેવામાં આવે તો તેનો મૂલાંક પણ 1 જ આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંક શાસ્ત્રના મુજબ દુનિયમાં 1 અંક પર સૂર્યદેવનુ અધિપત્ય છે અને સૂર્યદેવને જ્યોતિષમાં ગ્રહોના  રાજા માનવામાં આવે છે. નવા વર્ષના પ્રથમ જ દિવસે 10 અંકના આ સંયોગથી આ વર્ષ સૂર્યદેવથી  વિશેષ પ્રભાવિત રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>યોગ એવા પણ આવશે ; વર્ષ 2011માં 1-1-11ની સ્થિતિ ઉપરાંત કેટલીક તારીખો એવી પણ  આવશે, જે અંકોના કેટલાક નવા યોગ બનાવશે. એવા યોગ ઓછામાં ઓછા સો વર્ષમાં એકવાર બને  છે. આ તારીખોમાં 9-10-11 (9 ઓક્ટોબર 2011) અને 11-11-11 (11 નવેમ્બર 2011)નો સમાવેશ  રહેશે. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 31 Dec 2010 18:39:10 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:15:53 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
  </channel>
</rss>
