<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:atom="http://www.w3.org/2005/Atom">
  <channel>
    <title><![CDATA[જ્યોતિષ 2012]]></title>
    <link>https://gujarati.webdunia.com/jyotish-2012</link>
    <description><![CDATA[Astrology 2012 in Gujarati, astrology 2012, jyotish 2012, Horoscope Gujarati, Yearly rashi, Monthly  Rashi, Weekly Rashi, Rashi for 2012, જ્યોતિષ 2012, વાર્ષિક રાશિ 2012, રાશિ ભવિષ્ય]]></description>
    <copyright>Copyright webdunia.com</copyright>
    <lastBuildDate>Tue, 16 Jun 2026 10:55:31 +0530</lastBuildDate>
    <language>en-us</language>
    <image>
      <title>જ્યોતિષ 2012</title>
      <url>https://gujarati.webdunia.com/jyotish-2012</url>
      <link>https://gujarati.webdunia.com/jyotish-2012</link>
    </image>
    <atom:link href="https://gujarati.webdunia.com/rss/jyotish-2012-1030904.rss" rel="self" type="application/rss+xml"/>
    <item>
      <title><![CDATA[નવરાત્રિ વિશેષ : તંત્ર સિદ્ધિ માટે કન્યા પૂજન કેમ ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/navratri-kanya-poojan-112102000010_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/navratri-kanya-poojan-112102000010_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[તંત્ર શાસ્ત્ર વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. ખાસ કરીને પંચ 'મકાર' સાધના ને લઈને જે,આ મત્સ્ય, મદિરા, મુદ્રા મૈથુન વગેરેનુ વર્ણન છે. આ જ કારણે કુંવારી કન્યા અને મૈથુન પર વારેઘડીએ આરોપ લાગતા રહ્યા છે. આ શબ્દોનો અર્થ શાબ્દિક ન થઈને ગુપ્ત હતો, જેમા ...]]></description>
      <content:encoded><![CDATA[<p class="wdp_articleLImg">
	<p>
		<p style="float: left;width:100%;text-align:center;">
			<img align="center" alt="" class="imgCont" height="354" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-10/01/full/1475307182-6258.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
	</p>
	<p class="wdp_imgSrc">
		 </p>
</p>
<!--endImage--><font style="font-size:11pt; color:#000000">તંત્ર શાસ્ત્ર વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. ખાસ કરીને પંચ &#39;મકાર&#39; સાધના ને લઈને જે,આ મત્સ્ય, મદિરા, મુદ્રા મૈથુન વગેરેનુ વર્ણન છે. આ જ કારણે કુંવારી કન્યા અને મૈથુન પર વારેઘડીએ આરોપ લાગતા રહ્યા છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">આ શબ્દોનો અર્થ શાબ્દિક ન થઈને ગુપ્ત હતો, જેમા કુંવારી કન્યાનુ મહત્વ નારીમાં રહેલ ચુંબકીય શક્તિ(મેગ્નેટિક ફોર્સ) સાથે હતો. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">નારી જેટલી પુરૂષના સંસર્ગમાં આવે છે તે એટલી જ ચુંબકીય શક્તિનુ ક્ષરણ કરતી જાય છે. ચુંબકીય શક્તિ જ આદ્યશક્તિ છે, જેને અતરર્નિહિત કઈને કામ શક્તિને આત્મશક્તિમાં પરિવર્તિત કરવામાં આવે છે. આ શક્તિ બે કેન્દ્રોમાં વિલીન થાય છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">પ્રથમ મૂળાધાર ચકમાં જ્યાથી આ ઉર્જા જનનેદ્રિયના માર્ગથી નીચે પ્રવાહિત થઈને પ્રકૃતિમાં વિલીન થઈ જાય છે અને જો આ ઉર્જા ના મધ્ય સ્થિત આજ્ઞા ચક્રથી જ્યારે ઉપરની તરફ પ્રવાહિત થાય છે તો સહસ્ત્રાર સ્થિત બ્રહ્મ સાથે જોડાય જાય છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">આથી કુંવારી કન્યાનો પ્રયોગ તાંત્રિક તેની શક્તિની મદદથી શારિરીક સુખ પ્રાપ્ત કરવા નહી પણ તેને ભૈરવી રૂપમાં સ્થાપિત કરીને બ્રહ્મ પાસેથી સાયુલ્ય મેળવવા માટે કરવામાં આવે છે. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 27 Sep 2017 10:30:00 +0530</pubDate>
      <updatedDate>Wed, 27 Sep 2017 10:54:18 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[તંત્ર-મંત્ર : ધન કમાવવાના અચૂક ટોટકાં]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/તંત્ર-મંત્ર-ધન-કમાવવાના-અચૂક-ટોટકાં-112122200006_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/તંત્ર-મંત્ર-ધન-કમાવવાના-અચૂક-ટોટકાં-112122200006_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[દરેક વ્યક્તિ વધુને વધુ ધન કમાવવાનો દરેક શક્ય પ્રયત્ન કરે છે. આ પ્રયત્નોથી કેટલાક વ્યક્તિ સફળ થઈ જાય છે તો કેટલાક સફળ થતા નથી. જે સફળ નથી થઈ શક્તા તેઓ વધુ પ્રયત્નો કરે છે. અમે તમન અહી કેટલાક એવા સહેલા ઉપાય બતાવી રહ્યા છે, જેને કરવાથી ફળ જરૂર પ્રાપ્ત ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1212/22/images/img1121222006_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>દરેક વ્યક્તિ વધુને વધુ ધન કમાવવાનો દરેક શક્ય પ્રયત્ન કરે છે. આ પ્રયત્નોથી કેટલાક વ્યક્તિ સફળ થઈ જાય છે તો કેટલાક સફળ થતા નથી. જે સફળ નથી થઈ શક્તા તેઓ વધુ પ્રયત્નો કરે છે. અમે તમન અહી કેટલાક એવા સહેલા ઉપાય બતાવી રહ્યા છે, જેને કરવાથી ફળ જરૂર પ્રાપ્ત થશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>દરેક ગુરૂવારે તુલસીના કૂંડામાં દૂધ અર્પણ કરવાથી આર્થિક સંપન્નતામાં વધારો થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>શુક્લપક્ષની પંચમીના દિવસે ઘરમાં શ્રીસુક્તમાં આપેલા મંત્રો(ઋચા)ની સાથે આહુતિ આપવાથી પણ ગરીબી દૂર થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ભોજન કરતા પહેલા ગાય, કૂતરા કે કાગડા માટે એક રોટલી કાઢી મુકો. આવુ કરવાથી તમને ક્યારેય પણ આર્થિક સમસ્યાઓનો સામનો નહી કરવો પડે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>મહિનાના પ્રથમ બુધવારની રાત્રે કાચી હળદરની ગાંઠ બાંધીને ભગવાન કૃષ્ણને અર્પિત કરો. બીજા દિવસે તેને પીળા દોરામાં બાંધીને તમારા જમણા હાથમાં બાંધી લો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ગૂલર(ઉમરડો)ની જડને કપડામાં લપેટીને, ચાંદીના કવચમાં નાખીને ગળામાં પહેરવાથી પણ આર્થિક સમૃદ્ધિ આવે છે.</font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>તમારી તિજોરીમાં 9 લક્ષ્મીકારક કોડીઓ અને એક તાંબાનો સિક્કો મુકવાથી તમારી તિજોરી હંમેશા ધનથી ભરેલી રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>નિયમિત રૂપે કેલાના ઝાડમાં પાણી નાખવાથી અને ઘી નો દિવો પ્રગટાવવથી દરિદ્રતા દૂર થાય છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>શનિવારે તમારા પલંગ નીચે એક વાસણમાં સરસિયાનુ તેલ મુકો. બીજા દિવસે એ તેલમા અડદની દાળના ભજિયા બનાવી કૂતરાને અને ગરીબોને ખવડાવવાથી ગરીબી દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ ઉપાય શ્રદ્ધાપૂર્વક કરવાથી તમને થોડા જ સમયમાં તેનુ સારુ પરિણામ જોવા મળશે. </font>]]></content:encoded>
      <pubDate>Sat, 22 Dec 2012 16:47:37 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:38:09 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[12-12-12 : સો વર્ષ પછી બન્યો ત્રિવેણી સંયોગ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/12-12-12-સો-વર્ષ-પછી-બન્યો-ત્રિવેણી-સંયોગ-112121100007_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/12-12-12-સો-વર્ષ-પછી-બન્યો-ત્રિવેણી-સંયોગ-112121100007_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[સો વર્ષ પછી 12-12-12નો અનોખો સંયોગ બનશે. આ દિવસ, તારીખ, મહિનો અને વર્ષમાં 12નો સંયોગ હશે. અંક શાસ્ત્ર મુજબ મહત્વપૂર્ણ આ દિવસનો 1 અને 2નો મૂળાંક 3 છે અને તેનો ત્રણવાર સરવાળો 9 છે. વિશેષજ્ઞો આ દિવસને ધન અને મીન રાશિવાળા જાતકો માટે લાભદાયક બતાવી રહ્યા ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>સો વર્ષ પછી 12-12-12નો અનોખો સંયોગ બનશે.  આ દિવસ, તારીખ, મહિનો અને વર્ષમાં 12નો સંયોગ હશે.  અંક શાસ્ત્ર મુજબ મહત્વપૂર્ણ આ દિવસનો 1 અને 2નો મૂળાંક 3 છે અને તેનો ત્રણવાર સરવાળો 9 છે.  વિશેષજ્ઞો આ દિવસને ધન અને મીન રાશિવાળા જાતકો માટે લાભદાયક બતાવી રહ્યા છે. </font><br/><!--Image--><table class="" cellspacing="0" cellpadding="0" border="0" align="center"><tr><td><p><img src='/gu/articles/1212/11/images/img1121211007_1_1.jpg' alt='' HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img"/></p></td></tr><tr><td><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></td></tr></table><!--endImage--> <font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>અંક જ્યોતિષ મુજબ પુર્ણાકના આ સંયોગને નવીન કાર્યના શુભારંભ માટે શ્રેષ્ઠ બતાવાય રહ્યો છે.  આ પહેલા આ સંયોગ 12-12-1912માં બન્યો હતો.  આ દિવસે બપોરે અને રાત્રે જ્યારે ઘડિયાળના કાંટા 12 વાગીને 12 મિનિટ અને 12 સેકંડ વગાડશે અને કેલેનર પર 12-12-2012 હશે.  એક સાથે છ વાર 12નો સંયોગ હશે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>જ્યોતિષશાસ્ત્ર રામકૃષ્ણ તિવારીના મુજબ 12-122012નો અંક જ્યોતિષ મુજબ પૂર્ણાક છે. આ દિવસ નવા કાર્યની શરૂઆત માટે સારો છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>અંક શાસ્ત્રી મનીષ શર્માના મુજબ 12-12-12નો મૂળાંક 9 બનશે જે શહેર અને દેશના માટે હિતકારી હશે. આ તારીખ પછી સરકારે ઘણા કડક નિર્ણયો લેવા પડશે જે આગળ જઈને દેશના હિતમાં રહેશે. </font><br/><!--Image--><table class="" cellspacing="0" cellpadding="0" border="0" align="center"><tr><td><p><img src='/gu/articles/1212/11/images/img1121211007_1_2.jpg' alt='' HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img"/></p></td></tr><tr><td><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></td></tr></table><!--endImage--> <font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>અંક જ્યોતિષ પં. દેવેન્દ્ર કુશવાહના મુજબ 1 અને 2નો મૂળાંક 3 હોય છે. 1 અંક સૂર્યનો અને 2 ચંદ્રમાનો પ્રતિક છે. સૂર્ય આત્મબળ પ્રદાન કરે છે અને ચંદ્ર માનસિક શાંતિના દેવતા છે.  તેથી આ સંયોગ શુભ છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>12-12-2012<font  style='font-size:11.5pt; color:#000000'>ના રોજ વિવાહ મુહુર્તને લઈને પંચાગોમાં સંદેહની સ્થિતિ છે.  પં. ઓમ વશિષ્ટના મુજબ મોટાભાગના પંચાગોમાં આ દિવસ લગ્નનુ શુદ્ધ શુભ મુર્હુત નથી આપવામાં આવ્યુ. જ્યારે કે કેટલાક પંચાગોમા આ દિવસ લગ્નની તિથિ છે. </font>]]></content:encoded>
      <pubDate>Tue, 11 Dec 2012 17:46:06 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:38:09 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[12-12-12 : આ શુભ સંયોગના રોજ જન્મેલ બાળક કેવુ ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/12-12-12-આ-શુભ-સંયોગના-રોજ-જન્મેલ-બાળક-કેવુ-112121000005_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/12-12-12-આ-શુભ-સંયોગના-રોજ-જન્મેલ-બાળક-કેવુ-112121000005_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[12-12-12 આ સદીની અંતિમ યાદગાર તારીખ છે. આ તારીખ હવે સો વર્ષ પછી આવશે. ઘણા લોકો આ તારીખને યાદગાર બનાવવા માટે પોતાના બાળકોને આ દિવસે જન્મ અપાવવા માંગે છે તો ઘણ લોકો આ દિવસે લગ્ન કરવા માંગે છે.]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><table class="" cellspacing="0" cellpadding="0" border="0" align="center"><tr><td><p><img src='/gu/articles/1212/10/images/img1121210005_1_1.jpg' alt='' HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img"/></p></td></tr><tr><td><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></td></tr></table><!--endImage--> 1<font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>2-12-12<font  style='font-size:11.5pt; color:#000000'>આ સદીની અંતિમ યાદગાર તારીખ છે. આ તારીખ હવે સો વર્ષ પછી આવશે. ઘણા લોકો આ તારીખને યાદગાર બનાવવા માટે પોતાના બાળકોને આ દિવસે જન્મ અપાવવા માંગે છે તો ઘણ લોકો આ દિવસે લગ્ન કરવા માંગે છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>ઘણા લોકોએ આ તારીખને પોતાની ઈચ્છાપૂર્તિ માટે બુક કરાવી રાખ્યો છે. 12-12-12ના રોજ શુભ સમય 12 વાગીને 12 મિનિટ 12 સેકંડ બપોરનો રહેશે.  આ યાદગાર સમયનુ જ્યોતિષય વિશ્લેષણ પ્રસ્તુત છે.  </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>12-12-12<font  style='font-size:11.5pt; color:#000000'>ન રોજ જન્મેલ બાળકની કુંડલીનું વિશ્લેષણ આ પ્રકારનું છે. :-  કુંભ લગ્નમાં જન્મ લેનારા જાતક ઈકહરે શરીરવાળો આકર્ષક હોય છે. તેનુ કદ-શરીરનો બાંધો મોટાભાગે ઉત્તમ જ હોય છે. લગ્ન અને દ્વાદશ ભાવનો સ્વામી ઉચ્ચનો થઈને નવમ ભાગ્ય ભાવમાં પણ ઉચ્ચનો છે. ઉચ્ચનો શનિ નવમ ભાવમાં હોવાથી તે ભાગ્યશાળી રહેશે.  </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>રાશિપતિ મંગલ મિત્ર રાશિનો બનીને એકાદશ ભાવમાં ગ્રુરૂની મિત્ર રાશિ ધનુમાં છે. તેથી ધનના મામલામાં મધ્યમ રહેશે.  પણ શનિની તૃતીય દ્રષ્ટિ ક્યારેક ક્યારેક નુકશાનદેહ પણ હોઈ શકે છે.  ધનેશ, વાણી, કુટુંબ ભાવ અને એકાદશ ભાવનો માલિક ગુરૂ વક્રી થઈને ચતુર્થ ભાવમાં હોવાથી બચત ઓછી રહેશે. આવક બાબતે ઉણપ અનુભવશે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>દશમ ભાવ મતલબ વેપાર, પિતા, નોકરી, રાજનીતિના સ્થાનમાં સૂર્ય સપ્તમેશ, ચંન્દ્ર ષદ્દેશ, બુધ પંચમેશ અને અ ષ્ટમેશ ચતુર્થ તેમજ લગ્નેશ નવમ ભાવનો સ્વામી શુક્ર રાહુની સાથે છે.  </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>આ જ રીતે સૂર્ય રાહુને પિતૃ દોષ ચંદ્ર રાહુથી ગ્રહણ યોગ સૂર્ય ચંદ્રનો અમાસ યોગ પણ શુભ ફળદાયક નથી રહેતુ. આ સ્થિતિ ભાવથી સંબંધિત ફળમાં કમી લાવે છે. આ નસીબના ફળને આપે છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>નવાંશમાં ગ્રહોની અનુકૂળતા બની રહે છે. મંગળ પોતાના ઘર વૃશ્ચિકમાં છે.  બુધ ઉચ્ચનો છે. બીજી બાજુ શનિ પણ પોતાના જ ઘરમાં કુંભમાં છે. આ પ્રકારના સંયોગથી ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોવાથી ફાળમાં શુભ્રતા આવી જાય છે અને યુવાવસ્થામાં સારા પરિણામો જ મળે છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>વર્તમાન અમાં લગ્ન અને દ્વાદશ ભાવના સ્વામી શનિની અંતર્દશામાં નીચનો ચંદ્ર ષષ્ટેશ છે. તેની અંતર્દિશા ચાલી રહી છે. આ સમયે 16 ફેબ્રુઆરી 2014 સુધી 12-12-12ના જન્મેલ જાતકનું ધ્યાન રાખવુ પડશે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/></font>]]></content:encoded>
      <pubDate>Mon, 10 Dec 2012 15:10:50 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:38:09 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[જ્યોતિષ : તમારી જન્મકુંડળી મુજબ આટલી સાવધાની જરૂર રાખો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/જ્યોતિષ-તમારી-જન્મકુંડળી-મુજબ-આટલી-સાવધાની-જરૂર-રાખો-112120600007_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/જ્યોતિષ-તમારી-જન્મકુંડળી-મુજબ-આટલી-સાવધાની-જરૂર-રાખો-112120600007_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[1. બુધ જો જન્મકુંડળીમાં છઠ્ઠા ભાવમાં સ્થિત છે તો જાતકે પોતાની પુત્રી કે બહેનનુ લગ્ન ઉત્તર દિશામાં ન કરવુ જોઈએ. નહી તો પિતા અને પુત્રી બંને મુશ્કેલીમાં રહેશે. 2. જે જાતકની કુંડળીમાં બુધ ચતુર્થ ભાવમાં હોય, તેણે ઘરમાં પોપટ ન પાળવો જોઈએ નહી તો માતાને ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1212/06/images/img1121206007_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11.5pt; color:#000000'>પૂજા પાઠમાં તો આપણે પંડિત સાથે ચર્ચા-વિચાર કરી લઈએ છીએ. પરંતુ અન્ય કામ એવા હોય છે,  જેમા તમે કોઈની સલાહ નથી લેતા અને એ કામ કર્યા પછી અનેક મુશ્કેલીઓ ઉભી થાય છે.  જો કે એ  પણ શક્ય નથી કે દરેક વખતે દરેક કામ પંડિતને પૂછીને કરવામાં આવે. પણ જરા વિચાર કરો કરો ક  જો તમને પોતાને તમારી કુંડળી વિશે જ્ઞાન હોય તો શુ થાય ? તમે ખુદ સાવધાનીને જોતા એવા કામ  નહી કરો જે તમને નુકશાનદાયક બનવાની શક્યતા હોય. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>જે લોકોની કુંડળીમાં જે ગ્રહ ઉચ્ચ હોય અથવા સ્વરાશિનો હોય, એ ગ્રહની વસ્તુઓનુ દાન નહી કરવુ  જોઈએ.  એનાથી ઉલટુ જો તે નીચ કે અશુભ સ્થાન પર હોય તો આ ગ્રહોની વસ્તુઓનું દાન પણ ન  કરવુ જોઈએ. આ વાત તમે નહી જાણતા હોય પણ આ એક જાણવા જેવી વાત છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>અમારા વિશેષજ્ઞ દ્વારા આવી તમામ વાતો તરફ તમારું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>1. <font  style='font-size:11.5pt; color:#000000'>બુધ જો જન્મકુંડળીમાં છઠ્ઠા ભાવમાં સ્થિત છે તો જાતકે પોતાની પુત્રી કે બહેનનુ લગ્ન ઉત્તર દિશામાં  ન કરવુ જોઈએ. નહી તો પિતા અને પુત્રી બંને મુશ્કેલીમાં રહેશે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>2. <font  style='font-size:11.5pt; color:#000000'>જે જાતકની કુંડળીમાં બુધ ચતુર્થ ભાવમાં હોય, તેણે ઘરમાં પોપટ ન પાળવો જોઈએ નહી તો માતાને  કષ્ટ થશે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>3. <font  style='font-size:11.5pt; color:#000000'>મંગળ પત્રિકામાં 12માં ભાવમાં આવેલ હોય તો જાતકે પોતાના ભાઈઓ સાથે ઝગડો ન કરવો  જોઈએ. </font><br/>4. <font  style='font-size:11.5pt; color:#000000'>મંગલ આઠમા ભાવમાં હોય તો જાતકે ઘરમાં તંદૂર ન લગાવવો જોઈએ નહી તો પત્ની રોગી બની  જશે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>5. <font  style='font-size:11.5pt; color:#000000'>કેતુ જો ત્રીજા ભાવમાં સ્થિત હોય તો જાતકે દક્ષિણ દિશાવાળા મકાનમાં ન રહેવુ જોઈએ.  નહી તો  આર્થિક અને માનસિક સ્થિતિ ડામાડોળ રહે છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>6. <font  style='font-size:11.5pt; color:#000000'>ચંદ્રમાં અને કેતુ જન્મપત્રિકામાં કોઈ ભાવમાં એક સાથે આવેલા હોય તો વ્યક્તિને કોઈના પેશાબ પર  પેશાબ ન કરવી જોઈએ. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>7. <font  style='font-size:11.5pt; color:#000000'>ચંદ્રમા 11મા ભાવમાં હોય તો જાતકે પોતાની બહેન કે કન્યાનું કન્યાદાન સવારના સમયે ન કરવુ  જોઈએ. નહી તો પિતા અને પુત્રી બંને દુ:ખી રહેશે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>8. <font  style='font-size:11.5pt; color:#000000'>ચંદ્રમાં જો 12માં ભાવમાં હોય તો જાતક કોઈ પુજારી, સાધુને રોજ રોટલી ન ખવડાવે, બાળકો માટે  મફતમાં શિક્ષણનો પ્રબંધ ન કરે અને વિદ્યાલય ન ખોલે નહી તો દુ:ખોનો પહાડ તૂટી પડશે અને પાણી  પણ પીવા નહી મળે. </font><br/>9. <font  style='font-size:11.5pt; color:#000000'>ચંદ્ર જો છઠ્ઠા ભાવમાં હોય તો દૂધ, પાણીનું દાન કરો અને નળ તેમજ કુવાનું રિપેરિંગ કરો નહી તો  પરિવારમાં અકાળ મોતનો ભય તોળાતો રહેશે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>10. <font  style='font-size:11.5pt; color:#000000'>જો તમારી કુંડળીમાં શનિ આઠમાં ભાવમાં હોય તો જાતકે ધર્મશાળા વગેરે ન બનાવવા જોઈએ નહી  તો તે આર્થિક રૂપે કાયમ તંગ રહેશે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>11. <font  style='font-size:11.5pt; color:#000000'>જો કુંડળીનો બીજો ભાવ ખાલી હોય અને શનિ આઠમાં ભાવમાં હોય કે 6, 8, 12 ભાવમાં શત્રુ ગ્રહ સ્થિત હોય તો જાતકે મંદિર ગુરૂદ્વારા, મસ્જિદની અંદર ન જતા બહારથી જ દર્શન કરી લેવા જોઈએ. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>12.  <font  style='font-size:11.5pt; color:#000000'>શુક્ર 9માં ભાવમાં આવેલ હોય તો જાતક અનાથ બાળકોને દત્તક ન લે તેમજ સફેદ દહીંનુ સેવન ન કરે. </font><br/>13. <font  style='font-size:11.5pt; color:#000000'>ગુરૂ પાંચમા ભાવમા અને શનિ પ્રથમ ભાવમાં હોય તો જાતક ક્યારેય પણ ભિખારના ભિક્ષા પાત્રમાં તાંબાનો સિક્કો ન નાખે નહી તો નુકશાન થશે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>14. <font  style='font-size:11.5pt; color:#000000'>ગુરૂ જો સાતમાં ભાવમાં હોય તો જાતક કોઈને વસ્ત્રનુ દાન કરે, ઘરમાં મંદિર ન બનાવે અને ઘંટી કે શંખ વગાડીને પૂજા ન કરે, આવુ કરવાથી ધનનો નાશ થાય છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>15. <font  style='font-size:11.5pt; color:#000000'>ગુરૂ દશમા ભાવમાં અને ચંદ્રમાં  કે મંગળ ચોથા સ્થાનમાં હોય તો જાતક પોતાના હાથથી પૂજા સ્થાન ન બનાવે અને ભિખારીને ભિક્ષા ન આપે નહી તો ખોટા આરોપમાં ફંસાઈને લાંબી સજા કાપવી પડી શકે છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>16. <font  style='font-size:11.5pt; color:#000000'>સૂર્ય જો સાતમા અને આઠમાં ભાવમાં હોય તો જાતકે સવારે ઉઠીને સ્રૂર્ય નમસ્કાર અને દાન કરવુ જોઈએ. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 06 Dec 2012 15:27:42 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:38:09 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[જ્યોતિષ : ધનવાન બનવાના પાંચ ઉપાય]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/જ્યોતિષ-ધનવાન-બનવાના-પાંચ-ઉપાય-112120600004_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/જ્યોતિષ-ધનવાન-બનવાના-પાંચ-ઉપાય-112120600004_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[1. લક્ષ્મીનુ પ્રતિક કોડી - પીળી કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. કેટલીક સફેદ કોડીને કેસર કે હળદરના મિશ્રણમાં પલાળીને તેને લાલ કપડાંમાં બાંધીને ઘરમા સ્થિત તિજોરીમાં મુકો. 2. શંખનું મહત્વ : શંખ સમુદ્ર મંથનના સમયે પ્રાપ્ત ચૌદ અણમોલ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1212/06/images/img1121206004_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>વ્યક્તિ ધનવાન બને છે જેની પાછળ બે કારણો હોય છે . એક તો ભાગ્ય અને બીજુ બળ કે પછી કર્મ. પરંતુ ક્યારેક આ બંને જ બળ સમાપ્ત થઈ જાય છે. આ સંજોગોમાં વ્યક્તિએ જાતે ઉપાયો કરીને ભાગ્યને જગાડવું પડે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ધન પ્રાપ્તિ માટે કેટલાક લોકો લક્ષ્મી માતાની પૂજા કરે છે. કેટલાક લોકો તુલસીના કુંડાને ઘરમાં મુકીને રોજ સવાર-સાંજ ઘી નો દિવો લગાવે છે. અને કેટલાક લોકો દર શુક્રવારે લક્ષ્મી નારાયણ મંદિર જઈને સફેદ રંગની મીઠાઈ ચઢાવે છે. અહી અમે રજૂ કરી રહ્યા છે થોડાંક અલગ ઉપાય. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/>1. <font  style='font-size:11pt; color:#FF0080'><b>લક્ષ્મીનુ પ્રતિક કોડી - </font><font style=' color:#000000;'></b>પીળી કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. કેટલીક સફેદ કોડીને કેસર કે હળદરના મિશ્રણમાં પલાળીને તેને લાલ કપડાંમાં બાંધીને ઘરમા સ્થિત તિજોરીમાં મુકો.  </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/>2. <font  style='font-size:11pt; color:#FF0080'><b>શંખનું મહત્વ : </font><font style=' color:#000000;'></b>શંખ સમુદ્ર મંથનના સમયે પ્રાપ્ત ચૌદ અણમોલ રતનમાંથી એક છે. લક્ષ્મીની સાથે ઉત્પન્ન થવાને કારણે તેને લક્ષ્મી ભ્રાતા પણ કહેવામાં આવે છે.  આ જ કારણ છે કે જે ઘરમાં શંખ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. તેથી ઘરમાં શંખ ચોક્કસ રાખો. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1212/06/images/img1121206004_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> 3. <font  style='font-size:11pt; color:#FF0080'><b>પીપળની પૂજા : </font><font style=' color:#000000;'></b>દર શનિવારે પીપળને પાણી ચઢાવીને તેની પૂજા કરશો તો ધન અને સમૃદ્ધિમાં વધારો થશે. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/>4. <font  style='font-size:11pt; color:#FF0080'><b>ઈશાન કોણ : </font><font style=' color:#000000;'></b>ઘરનો ઈશાન ખૂણો હંમેશા ખાલી મુકો. બની શકે તો ત્યા પાણી ભરેલુ એક પાત્ર મુકી દો, તમે ત્યા જળ કળશ પણ મુકી શકો છો. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/>5. <font  style='font-size:11pt; color:#FF0080'><b>ઘરમાં વાંસળી મુકો - </font><font style=' color:#000000;'></b>વાંસ દ્વારા બનેલ વાંસળી ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ પ્રિય છે. જે ઘરમાં વાંસળી મુકવામાં આવે છે, ત્યાંના લોકોમાં પરસ્પર પ્રેમ બન્યો રહે છે. આ ઉપરાંત તેમના ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ કાયમ રહે છે. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 06 Dec 2012 12:22:29 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:38:09 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[બર્થ ડે સ્પેશ્યલ : ડિસેમ્બરમાં જન્મેલા લોકો વિશે શુ કહે છે જ્યોતિષ ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/બર્થ-ડે-સ્પેશ્યલ-ડિસેમ્બરમાં-જન્મેલા-લોકો-વિશે-શુ-કહે-છે-જ્યોતિષ-112120300007_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/બર્થ-ડે-સ્પેશ્યલ-ડિસેમ્બરમાં-જન્મેલા-લોકો-વિશે-શુ-કહે-છે-જ્યોતિષ-112120300007_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[તમારો જન્મ કોઈપણ વર્ષમાં ડિસેમ્બર મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે એક નંબરના આળસુ છો. તમારામાં ખુદને લઈને એક પ્રકારનુ અભિમાન હોય છે. બીજા પર નિર્ભર રહેવાની પ્રવૃત્તિ રહેવાને કારણે તમે ઘરના લોકો સાથે વિવાદ કરતા રહો છો. ઘર અને બહાર બધા ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1212/03/images/img1121203007_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમારો જન્મ કોઈપણ વર્ષમાં ડિસેમ્બર મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે એક નંબરના આળસુ છો. તમારામાં ખુદને લઈને એક પ્રકારનુ અભિમાન હોય છે. બીજા પર નિર્ભર રહેવાની પ્રવૃત્તિ રહેવાને કારણે તમે ઘરના લોકો સાથે વિવાદ કરતા રહો છો. ઘર અને બહાર બધા પાસે તમને વધુ પડતી અપેક્ષાઓ હોય છે. જ્યારે કે સામાન્ય રીતે તમે કોઈની પણ અપેક્ષા પર ખરા નથી ઉતરતા. પરિવારને ખૂબ જ પ્રેમ કરવા છતા પરિવાર સાથે જ ફરિયાદ રહે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમને લાગે છે કે આખી દુનિયા તમને નથી સમજી શકતી પરંતુ સત્ય તો એ છે કે દુનિયા સાથે તાલમેલ કરીને ચાલતા તમને નથી આવડતુ. કડવુ લાગી રહ્યુ હશે પરંતુ આ સત્ય છે કે તમે હંમેશા એવુ જ ઈચ્છો કે કે બીજા તમને આપમેળે જ સમજી જાય અને વગર કોઈ શરતે તમારી પર ખૂબ જ પ્રેમ લૂંટાવે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એવુ નથી કે તમે બધી રીતે જ ખરાબ છો. તમારામાંથી જે ડિસેમ્બર સેકંડ હાફમાં થયા છે (મતલબ 15 થી 31 ની વચ્ચે) તે કમાલના કલાકાર અને દાર્શનિક હોય છે. પરંતુ જો 1 થી 14 ના વચ્ચે જન્મેલા છે તો તે આળસુ અને અકડુ હોય છે. તેમના જીવનમાં એકવાર કોઈ ઉપલબ્ધિ મળી જાય તો આખી જીંદગી તે તેને જ વળગીને રહે છે, આગળ વધવાનુ વિચારતા નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આમને કલ્પના લોકમાં જ વિચરણ કરવાનુ ગમે છે. સત્યથી તેઓ ખૂબ દૂર રહે છે. કેટલાક ડિસેમ્બરવાળા અમુક હદે સંવેદનશીલ હોય છે, એટલા કે સામેવાળો ખિજાય જાય પણ આ અતિ ભાવુકતાને કારણે બીજાને પરેશાન કરવાનુ નથી છોડતા. 'ઘરઘુસ્સુ' આમનુ બીજુ નામ હોઈ શકે છે. ઉન્નતિની ઘણી તકો તે આ કારણથી જ ગુમાવી દે છે કે તેમનાથી તેમનો પરિવાર નથી છૂટતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમની અંદર એક વિચિત્ર પ્રકારનુ આકર્ષણ હોય છે, જો એ છોકરો છે તો 16ના વયથી જ છેલ-છબીલા નીકળશે અને છોકરી છે તો ગુપ્ત રૂપે તેના 4-5 અફેયર રહેશે. આ મહિનામાં જન્મેલા લોકોમાં કોઈ એક સામાજિક ખરાબી અવશ્ય હોય છે. દારૂ, સટ્ટો કે પછી લગ્નેત્તર સંબંધ. ડિસેમ્બર મહિનામાં જન્મેલા લોકોમાં લોકો વચ્ચે છવાય જવાની યોગ્યતા હોય છે, પરંતુ ડબલ ચરિત્રના હોવાથી દરેક તેમની આ કાબેલિયતનો ફાયદો નથી ઉઠાવી શકતા. આ લોકોમાં અદેખાઈ પણ હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ મહિનામાં જન્મેલી છોકરીઓ ખૂબ જ ચાલાક અને કૂટનીતિજ્ઞ હોય છે. એકદમ મીઠુ બોલીને બુધ્ધુ બનાવી દે છે. સામાન્ય રીતે ઓછુ બોલવાને કારણે ઓળખાય છે, પરંતુ ઓછુ બોલવાનો મતલબ સીધા હોવુ નથી. તેમને સમજવુ મુશ્કેલ છે. પોતાના પત્તા સમય આવતા ખોલે છે. તેમની અંદર અસુરક્ષાનો ભાવ પણ વધુ હોય છે. પોતાનુ કામ બીજા પાસે કરાવવામાં નિપુણ હોય છે. </font><font style='font-size:12pt;'></font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1212/03/images/img1121203007_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ડિસેમ્બરના બીજા ભાગમાં જન્મેલા યુવાઓમાં જો થોડી પણ સ્થિરતા આવી જાય તો દુનિયા તેમની યોગ્યતાને માનશે. અસ્થિર અને ચંચળ પ્રવૃત્તિને કારણે આ લોકો સફળતા પર ધ્યાન કેન્દ્રીત નથી કરી શકતા. ખુદને શ્રેષ્ઠ માની બેસે છે તેથી ઈચ્છે છે કે ચારે બાજુથી લોકો બસ તેમના વખાણ કરે. ડિસેમ્બરમાં જન્મેલા ઘણા લોકો બંને હાથેથી મિત્રો પર ધન લૂંટાવે છે અને એટલુ કમાય પણ છે. તેમની પાસે પુષ્કળ પૈસો હોય છે. બસ, સંબંધો નથી હોતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>N.</font><font style='font-size:11pt;'>Dઆ જ કારણ છે કે દિલના સારા હોવા છતા પોતાની ખોટી આદતોને કારણે એકલા પડી જાય છે. પૈસા ભરપૂર બરબાદ કરવા છતા પણ તેમની સેવિંગનો કોઈ જવાબ નહી. પોતાના પરિવાર પ્રત્યે તેમની સમર્પણ ભાવના જોવા લાયક હોય છે. પરિવાર માટે ખુદને બરબાદ કરવાનુ નથી ભૂલતા. તેઓએ સેલ્ફ ડિપેંડ બને. ડરપોલ બનશે તો પ્રગતિ નહી કરી શકે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આત્મવિશ્વાસનો હાથ પકડો પછી જુઓ તમારી પર્સનેલિટીમાં ચાર ચાઁદ લાગી જશે. તમારી કલાને નિખારો. નોકરીને બદલે બિઝનેસ કરો તો સફળ થશો. આમ પણ નોકરી કરવી તમારા ગજાની વાત નથી. તમને બીજા પાસેથી કામ કરવાની ટેવ પડી ગઈ છે, તેથી આ સ્વભાવ બિઝનેસમાં જ ચાલી શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હાલ તમને સલાહ આપીએ છીએ કે અપેક્ષા જ દુ:ખનુ કારણ છે. બીજા પાસે અપેક્ષા રાખવાને બદલે ખુદ પાસે અપેક્ષાઓ રાખો અને કલ્પના લોકમાંથી બહાર આવીને તેને પુર્ણ કરો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી નંબર : 1, 3, 8<b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી કલર : </font><font style=' color:#0000A0;'><b>યેલો ના દરેક શેડ્સ, બ્રાઉન, રેડ,પરપલ </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી ડે ; </font><font style=' color:#0000A0;'><b>સંડે, સેટરડે, વેંડનસડે </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી સ્ટોન : </font><font style=' color:#0000A0;'><b>પન્ના અને મોતી. </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સલાહ : </font><font style=' color:#0000A0;'><b>માછલીઓને લોટ ખવડાવો અને કોઈ મંદિરમાં ધાર્મિક પુસ્તકનુ દાન કરો. </b></font>]]></content:encoded>
      <pubDate>Mon, 03 Dec 2012 14:55:34 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:38:09 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[જ્યોતિષ : અઠવાડિયામાં કયો વાર સારો અને કયો ખરાબ ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/જ્યોતિષ-અઠવાડિયામાં-કયો-વાર-સારો-અને-કયો-ખરાબ-112112100008_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/જ્યોતિષ-અઠવાડિયામાં-કયો-વાર-સારો-અને-કયો-ખરાબ-112112100008_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[જ્યોતિષીય શોધથી જાણ થઈ છે કે કયા દિવસે કંઈ ઘટનાઓ વધુ કે ઓછી થાય છે. જો કે ત્યારબાદ એક સર્વે પણ થયો છે. શાસ્ત્રોમાં પણ વાર અને તિથિને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. જ્યોતિષ મુજબ દરેક વાર જુદા જુદા કાર્યો માટે બનેલો છે. જો કે હજુ આ સંબંધમાં વધુ સંશોધન ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11.5pt; color:#000000'></font><br/> <!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1211/21/images/img1121121008_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11.5pt; color:#000000'>જ્યોતિષીય શોધથી જાણ થઈ છે કે કયા દિવસે કંઈ ઘટનાઓ વધુ કે ઓછી થાય છે. જો કે ત્યારબાદ એક સર્વે પણ થયો છે. શાસ્ત્રોમાં પણ વાર અને તિથિને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. જ્યોતિષ મુજબ દરેક વાર જુદા જુદા કાર્યો માટે બનેલો છે. જો કે હજુ આ સંબંધમાં વધુ સંશોધન કરવાની જરૂર છે. આ શોધનો નિચોડ અહી રજૂ કરીએ છીએ. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>1. <font  style='font-size:11.5pt; color:#000000'>સોમવાર : સોમવારે રોકાણ કરવુ શુભ ગણાય છે.  જો તમે સોનું, ચાંદી કે શેરમાર્કેટમાં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યો હોય તો એ માટે સોમવાર પસંદ કરો. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>2. <font  style='font-size:11.5pt; color:#000000'>મંગળવાર : મંગળવાર સેક્સ માટે ખરાબ છે.  તેથી આ દિવસે સેક્સ કરવાનું ટાળવુ જોઈએ મંગળવારને ઘણા ધર્મોમાં બ્રહ્મચર્યનો દિવસ પણ માનવામાં આવે છે.  આ દિવસે તમે સેક્સ મનથી કરી પણ નહી શકો.  આ દિવસ શક્તિ એકત્રિત કરવાનો દિવસ છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>3. <font  style='font-size:11.5pt; color:#000000'>બુધવાર : સર્વેક્ષણ દ્વારા જાણ થઈ છે કે સોમવાર અને શનિવારે જ્યા એક બાજુ ઓફિસમાં કામ ઓછા થાય છે, તેમ જ બીજી બાજુ મંગળવારે વધુ. પણ ઓફિસમાં બુધવારને સૌથી શ્રેષ્ઠ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>4. <font  style='font-size:11.5pt; color:#000000'>ગુરૂવાર : જો તમે કોઈ ખરાબ ટેવના શિકાર થયા છો  - જેવા કે સિગરેટ, તંબાકુ, દારૂ વગેરે તો તેને છોડવા માટે તમે ગુરૂવારનો દિવસ પસંદ કરો. કારણ કે ગુરૂવારે આ કુટેવો છોડતી વખતે તમારી અંદર સંકલ્પની અધિકતા હોય છે અને આ પવિત્ર દિવસ પણ છે. તેથી ગુરૂવારને ખરાબ આદતો છોડવાનો દિવસ માનવામાં આવ્યો છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>5. <font  style='font-size:11.5pt; color:#000000'>શુક્રવાર : શુક્રવારને સેક્સ માટે સારો દિવસ માનવામાં આવે છે. પણ સર્વે દ્વારા જાણ થઈ છે કે શુક્રવાર નોકરીમાંથી કાઢી મુકવાનો દિવસ પણ છે.  તેથી એ સારુ કહેવાશે કે તમે એ દિવસે ખાટું ન ખાવ તો આ દિવસે તમારી સાથે સારુ જ થશે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>6 <font  style='font-size:11.5pt; color:#000000'>શનિવાર : શનિવારને ક્ષમા માંગવાનો દિવસ પણ માનવામાં આવે છે, પણ સર્વે દ્વારા આ જાણ થઈ છે કે બાળકોને જન્મ આપવા માટે શનિવાર શ્રેષ્ઠ છે. શનિવાર દારૂ પીવી સૌથી ઘાતક માનવામા આવે છે.  આને કારણે તમારા શાંત જીવનમાં ઉથલ પાથલ મચી શકે છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>રવિવાર : રવિવાર સારા સારા પકવાન ખાવા માટેનો ઉત્તમ દિવસ છે. પણ સાચુ માનીએ તો ખાવાનું બનાવવા માટે રવિવાર સૌથી ખરાબ દિવસ છે.  જેનો મતલબ છે કે સ્ત્રીઓ ઈચ્છે છે કે આ દિવસે તેમને પણ કિચનમાંથી છુટકારો મળે </font>]]></content:encoded>
      <pubDate>Wed, 21 Nov 2012 17:25:51 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:37:26 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[તંત્ર-મંત્ર : ઘરને ખરાબ નજરથી બચાવતો મંત્ર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/તંત્ર-મંત્ર-ઘરને-ખરાબ-નજરથી-બચાવતો-મંત્ર-112111700003_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/તંત્ર-મંત્ર-ઘરને-ખરાબ-નજરથી-બચાવતો-મંત્ર-112111700003_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[ઘરની પવિત્રતા માટે નિયમિત રૂપે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને દર મંગળવાર-શનિવારે હનુમાનજીના મંદિરે જઈને સુંદરકાંડનો પાઠ કરો. ચારે બાજુની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ નષ્ટ કરવા માટે તમારા ઘરમાં નિયમિત રૂપે ગૌ મૂત્ર છાંટો. ગૌ મૂત્રને પવિત્ર પદાર્શ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1211/17/images/img1121117003_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11.5pt; color:#000000'>ઘરની પવિત્રતા માટે નિયમિત રૂપે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને દર મંગળવાર-શનિવારે હનુમાનજીના મંદિરે જઈને સુંદરકાંડનો પાઠ કરો. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>ચારે બાજુની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ નષ્ટ કરવા માટે તમારા ઘરમાં નિયમિત રૂપે ગૌ મૂત્ર છાંટો.  ગૌ મૂત્રને પવિત્ર પદાર્શ માનવામાં આવે છે અને તેમા વાતાવરણમાં રહેલ બધી નકારાત્મક શક્તિઓન સમાત્પ કરવાની શક્તિ હોય છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>જો તમને શંકા હોય કે કોઈએ તમારા પર કોઈ ટોટકો કર્યો છે તો પણ ગૌ મૂત્ર સર્વશ્રેષ્ઠ ઈલાજ છે. તમારા શરીર પર ગૌ મૂત્ર છાંટો. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1211/17/images/img1121117003_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11.5pt; color:#000000'>રોજ થોડુ થોડુ ગૌ મૂત્ર પીવાથી પણ ફાયદો થાય છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>માત્ર આ બે સરળ ઉપાયોથી બધા પ્રકારના ટોટકાઓ અને ખરાબ દ્રષ્ટિના પ્રભાવથી બચી શકાય છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>તમારા ઘરને ખરાબ દ્રષ્ટિથી બચાવે છે આ મંત્ર </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>ઘરને નજરથી બચાવવા માટે આ મંત્રને લખીને ઘરમાં ભગવાનના મંદિરમાં મુકો. આ મંત્રની સાથે ક નારિયળ અને સોપારી મુકો. </font><br/><font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'><b>।। नमस्‍ते रूद्ररूपाय करिरूपाय ते नम:।। </b></font>]]></content:encoded>
      <pubDate>Sat, 17 Nov 2012 12:58:51 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:37:26 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નવ વર્ષ સંવત 2069ની રાશિ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/નવ-વર્ષ-સંવત-2069ની-રાશિ-112111500001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/નવ-વર્ષ-સંવત-2069ની-રાશિ-112111500001_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[તો સફળતા મળશે. સ્થિતિઓ આનાથી જ પક્ષમાં રહેશે. નોકરીમાં યશ મળશે. ઈચ્છાઓ પૂરી થશે. પ્રાંસગિક લાભ, સ્થાનાંતર, યોગ્ય પદની પ્રાપ્તિ થશે. પારિવારિક સુખ શાંતિનો અનુભવ થશે. ખુદની વિનમ્રતાથી કાર્ય થશે. સંતાનની પ્રગતિ થશે. શિક્ષા કેરિયરમાં સફળતા મળશે. વિવાહ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'><b></b></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1211/15/images/img1121115001_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'><b>મેષ : અ.લ.ઈ. (સ્વામી-મંગળ) </b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમારી રાશિનો સ્વામી મંગળ છે. ટોચની રાશિ હોવાની સાથે સાથે જ પ્રકૃતિ ગરમ અને વિચારોમાં જોશ, ઉત્તેજના રહે છે. મેષ રાશિવાળા ખૂબ ઉત્સાહી, કર્તવ્યપરાયણ, નિયમિતતા અને કામકાજ પ્રત્યે જવાબદાર રહે છે. વ્યવ્હારિક બાબતોમાં ખુદને શ્રેષ્ઠ સિદ્ધ કરી શકે છે. તેમને પોતાના અધીનસ્થોથી વધુ લગાવ નથી હોતો. સહયોગ આપી શકે છે. ઉંચ-નીચ, વાતચીત-વ્યવ્હારમાં ક્રોધ બતાવે છે. મન, વિચાર, સ્વભાવ વિરુદ્ધ કાર્યને પણ સ્વીકાર નહી કરતે. સ્વાભિમાની અને સ્વાવલંબી હોય છે. સાહસ અને નિડરતા રાખે છે. સ્પષ્ટતા, ઉદારતાની સાથે ખુદને પરિશ્રમથી પ્રતિષ્ઠા અર્જિત કરે છે.   મિલનસાર, ઉચિત માર્ગદર્શન અને તર્કસંગત કાર્યકુશળતાથી જાતિ, સમાજમાં પ્રતિષ્ઠા મેળવે છે. આ જ કારણે તમારી ચાહત ઉપયોગી બની રહે છે. અનુશાસન અને જવાબદારીનુ મહત્વ રાખે છે. કૌંટુબિક, આંતરિક પ્રેમ-સ્નેહ બરાબર રાખે છે. આ વર્ષ તમને ગુરૂ બારમો રહેશે જે મિશ્રિત, પરંતુ સામાન્ય અને સુખદ ફળદાયી રહેશે. ઈમાનદારી,નિષ્ઠા, જવાબદારી સંતોષનુ ફળ મળશે. મે-11થી રાશિ પર ભ્રમણ ઉત્તરોઉત્તર પ્રગતિ અને ઉત્સાહપૂર્વક શનિના છઠ્ઠા સ્થાનથી ગોચર ભ્રમણ વિરોધી, શત્રુપક્ષને માટે કમોબેશ નિરાશાજનક રહેશે. છતા પણ સાહસિક અથવા પારિવારિક દ્રષ્ટિથી પ્રતિકૂળ જે સંપૂર્ણ વર્ષભર જ રહી શકશે. રાહુનો સારો અને રાહત આપનારો પ્રભાવ પૂર્વાર્ઘમાં મળી જશે, મે થી આઠમો રહેશે જે વિશેષ પ્રતિકૂળ નિરાશાજનક પરિણામોની સ્થિતિમાં રહેશે.  મંગળ અને અન્ય ગ્રહોના તાત્કાલિક ફળ અનુકૂળ મળશે. ટૂંકમાં વર્ષ ખૂબ સહયોગી અને હિતકારક રહેશે. ઉતાવળિયો સ્વભાવ ન રાખશો.  વિશ્વાસ નિયમિતતા, પરિશ્રમ, સંતોષ, નિયમિતતા, જો રાખશો તો સુખદ, લાભપ્રદ વર્ષ રહેશે.  તમારી ભૂલોથી કંઈક શીખજો, બીજાને કમજોર ન સમજશો. વિરોધમાં ક્રિયા-પ્રતિક્રિયાથી બચશો તો સફળતા મળશે. સ્થિતિઓ આનાથી જ પક્ષમાં રહેશે.  નોકરીમાં યશ મળશે. ઈચ્છાઓ પૂરી થશે.   પ્રાંસગિક લાભ, સ્થાનાંતર, યોગ્ય પદની પ્રાપ્તિ થશે. પારિવારિક સુખ શાંતિનો અનુભવ થશે. ખુદની વિનમ્રતાથી કાર્ય થશે. સંતાનની પ્રગતિ થશે. શિક્ષા કેરિયરમાં સફળતા મળશે. વિવાહ વગેરે કામોમાં લાભ મળશે. ખુદના મહત્વપૂર્ણ કામો થશે.  પ્રોપર્ટી, વાહન વગેરેની ખરીદી થશે. આવક, સુખદ રોકાણ, બચત, ભવિષ્યની યોજના સાર્થક રહેશે. આવકના સાધનો વધશે. કોર્ટ-કચેરીના વિવાદોથી નુકશાન જ થશે. સમજૂતી કરવી પડશે. કાર્યકુશળતા સંયમ કાયમ રાખો. વિદ્યાર્થીઓને માટે આ વર્ષ સારુ. પોતાના ઉદ્દેશ્યની પૂર્તિ, પરિશ્રમ, લગનથી જ થશે.  દ્રઢતા અને સમય પર માગદર્શનનો લાભ મળશે. વિશ્વાસ, આળસ, ભરોસામં નુકશાન શક્ય છે. વેપારમાં લાભ થશે. આર્થિક બાબતો સુધરશે. ખેતી, વેપાર, સંબંધી વ્યવસાયી લાભપ્રદ સ્થિતિમાં રહેશે. પરિશ્રમને મહત્વ આપવુ પડશે.   અગાઉ કરેલ ભૂલચૂક વિશ્વાસથી લાંબુ નુકશાન ઉઠાવવુ પડે તે શક્ય છે.  સ્ત્રીઓ માટે જવાબદારીનુ વર્ષ. કોઈ નવી જૂની બીમારીની તકલીફ રહેશે.  નોકરી, ધંધાના સ્થાન પર ખુદને નિયંત્રિત અને જવાવદાર રહેવુ પડશે.  પ્રતિષ્ઠા-પ્રતિભા છતા ખૂબ અસંતોષ અનુભવશો. ગુપ્ત વ્યવ્હાર, સંબંધ અને વધુ ભાવુક્તાથી બચો. મેષ રાશિવાળાઓએ શિવજી, હનુમાનજીની સેવા પ્રાર્થના, પૂજન કરવુ જોઈએ. અન્નદાન અને પિત્તરો અને વડીલોના આશીર્વાદ સેવાથી લાભ સંતોષ મળશે.  કોઈ ગુરૂના સાનિધ્યમાં રહો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>વૃષભ : બ.વ.ઉ. (સ્વામી-શુક્ર)</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શુક્રની રાશિ હોવાથી શારીરિક તેજસ્વિતા અને પ્રેમ, આકર્ષણ રહે છે. તમારી રાશિવાળામાં ઉત્સાહ ખૂબ રહે છે. વૈચારિક ઉમંગો અને યોજનાઓ સારી રીતે બનાવી લે છે. બુદ્ધિ, હોશિયારી ગંભીરતા પણ ખૂબ રહે છે. સ્થિતિઓ, વાતાવરણ, પ્રગતિમાં સહાયક એકદમ નથી બનતા. જેના કારણે મુશ્કેલી અને દુ:ખ થાય છે. સ્વભાવમાં સ્થિતિઓથી નિરાશા, ભાવુકતા જલ્દી બાનવી લે છે. જે કારણે કમજોરી, નિરાશા, હતોત્સાહ બની જાય છે. બીજા માટે ભલે તે વ્યક્તિ હોય, સંસ્થા હોય સારો સહયોગ-માર્ગદર્શન આપે છે. ખુદને તેનાથી લાભ નથી થતો. કેટલાક મામલા, અનુભવોમાં આ જીવન માટે પ્રભાવી બને છે. પ્રયત્નોમાં પરિશ્રમ, મહેનતમાં પાછળ નથી પડતા. વિપરિત સ્થિતિમાં પણ બીજા તમારા પર વધુ જવાબદારી, આશ્રિત રહે છે. તમારી આ પ્રકારની સ્થિતિઓ આ વર્ષે બની રહેશે. કડવા અનુભવ થશે. બધુ કર્યુ હશે/કરશો પણ સહયોગ, મદદ, લાભ નહી મળે.  વૈચારિક વિવિધતા શક્ય છે. વિચારધારા બદલવા, કડવા અનુભવોને અકરણે જ આવી સમસ્યાથી મુક્તિ કે સ્વભાવમાં પરિવર્તન આવશે. કર્મ, મહેનત અને દ્રઢ ઈચ્છાશક્તિનો સમંવય બનશે.  બીજાના બાબતમાં નિર્ણય એકદમ યોગ્ય બની શકે છે. યથાર્થવાદી પ્રવિત્તિ રાખો છો. જાતિ, સમાજ, પરિવાર, મિત્રતાના બાબતોનુ આકલન બનાવીને રાખો છો. દરેક સ્થિતિમાં પોતાની જાતને સાબિત કરો છો.  પ્રતિષ્ઠા, સન્માન પ્રત્યે સજાગ રહો છો. આ જ કારણે પરિવાર અને અન્ય લોકો તમરા પર ભરોસો રાખે છે.  જે કારણે કામકાજ ખૂબ કરવુ પડે છે. આ વર્ષ શનિ મહારાજ વર્ષભર પાંચમા રહેશે.  જે કારણે પારિવારિક અથવા વૈવાહિક સમસ્યાઓ શક્ય છે.  પોતાની બુદ્ધિ, હોશિયારી શિક્ષાનુ ગુમાન રહેશે જે નુકશાનપ્રદ રહેશે.  રાહુ મે સુધી આઠમા પ્રતિકૂળ જ રહેશે. ગુરૂનો સતત સહયોગ, સંતોષ સમય પર મળશે.  મોટાભાગના લાંબા વિચાર-વિમર્શ, ટાલમટોલ, આળસ ન રાખો. નહી તો તક નીકળી જશે.  નુકશાન અને નિરાશા વધશે. સરકરી કોર્ટ-કચેરીના કામોમાં વધુ જવાબદારીથી રહો.  પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવો કે ન બનવા દો. પ્રોપર્ટીમા સાવધાની, ખરીદ-વેચાણ કાગળની ખાનાપૂર્તિ રાખવી પડશે.  નોકરીમાં પણ સંપૂર્ણ સમય, અનુશાસન અને કાર્યદક્ષ, પરિશ્રમથી જ પ્રગતિ થશે. સમસ્યા નહી આવે. આર્થિક યોગ મિશ્રિત ફળદાયી. આવકની સાથે ખર્ચ જોડાશે. લેવડ-દેવડ અથવા ભૂલચૂકમાં નુકશાન થશે.   આર્થિક વિશ્વાસમાં દગો શક્ય છે. નિયમિત વ્યવ્હારમાં સતર્કતા રાખવી પડશે. વર્ષમાં દરેક કામ સમય પર થાય એવી સ્થિતિ નહી રહે. પરંતુ પરિશ્રમ , સંયમ, શાંતિથી પોતાનો અધાર જરૂર બનાવવો પડશે. ગુપ્તતા જાળવી રાખો. વિદ્યાર્થીઓને શરૂઆતથી જ નિયમિતતા અને લગન, ઉદ્દેશ્યથી કેરિયર અને શિક્</font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>મિથુન : ક.છ.ઘ. (સ્વામી-બુધ)  </b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાશિ સ્વામી બુધ. સ્વભાવમાં સંયમ અને સહયોગથી પરિપૂર્ણ. સીધો અને સાફ-સૂથરો, સામાન્ય જીવન. વ્યર્થની ગેરસમજો, ખોટા આરોપોથી મોટાભાગના જીવનમાં સંકટ અને ચિંતાઓ બની રહે છે. કોઈનુ અપમાન અથવા ખોટો વ્યવ્હાર પસંદ નથી કરતા.  સંયમ જેટલો, એટલો જ ગુસ્સો પણ રહે છે. સૈદ્ધાંતિક થઈ જાય છે.  એકવાર જે ધારણા બની જાય છે તેના મુજબ ચાલો છો.  માનસિકતા પાક્કી રહે છે. હંમેશા વિચારમા અને ચિંતનમાં રહો છો.  વિરોધીઓમા નિકટના લોકો અને સંબંધીઓ હોય છે. યશ-સફળતા માટે રાહ જોવી પડે છે. સહજતાથી મહેનત વગર મોટાભાગના કામો નથી થતા. ધ્યેય,લક્ષ્ય, એક જ રાખો છો, કોઈપણ કાર્યમાં શાંતિપ્રિય રીતે કરવાનુ પસંદ કરો છો. તમારા આ સ્વભાવને બીજા લોકો સમજે છે, જેનો અંત તેમને નિરાશા સાંપડે છે. અવરોધો બન્યા રહે છે. કોઈ બાબતોમાં થાક, આળસ, પારિવારિક જવાબદારી કષ્ટપ્રદ રહે બને છે.  આ કારણે બીજા તમને મહત્વ નથી આપતા, સમજી નથી શકતા.  જીવનમાં નવા વિચાર, સહયોગ, ઉત્સાહ, આત્મવિશ્વાસ રાખો છો.  તમારી સમસ્યાઓ તમારી પોતાની ઓછી બીજાઓની વધુ હોય છે.  તમે ઈચ્છવા છતા પણ જવાબદારીઓ ઓછી નથી કરી શકતા. કાર્ય ક્ષેત્રમાં ફેલાવની સાથે નિર્વાહ કરવામાં જે ધૂર્તતા જોઈએ તે વધુ નથી રહેતી.   અનુશાસિત અને નિયમિતતા પસંદ છે. અન્યોની ખોટી ચિંતા, મદદથી તકલીફ બની રહે છે. આ વર્ષ વિદ્યાર્થીઓ માટે ઉત્સાહપૂર્ણ રહેશે. તમારા લક્ષ્યની પ્રાપ્તિ થશે. પરિશ્રમનો વિશેષ સંતોષ રહેશે. રોકાયેલુ પરિણામ, સારા કેરિયર સંબંધી કાર્ય થઈ શકશે. આ બધુ મહેનત અને ગંભીરતા, એકાગ્રતાથી થશે. સમયનો યોગ્ય ઉદ્દેશ્ય, અભ્યાસ, પ્રતિસ્પર્ઘામાં જોડાઈને ઉપયોગ કરો.  વ્યાપારિક ઉદ્દેશ્ય, પ્રગતિ, લાભની પ્રાપ્તિ થશે.  નવુ કાર્યક્ષેત્ર બનશે. કામકાજનો વિસ્તાર કરી </font><br/><font  style='font-size:11pt; color:#000000'>શકશો. સાહસ, હિમંત કરી શકશો. જૂના અર્થપૂર્ણ પરિચય, મિત્રતા, સહયોગ અને વાસ્તવિક સત્યતાથી પ્રયત્નનુ પ્રતિફળ મળશે.   વિપરિત અને સંઘર્ષપૂર્ણ સ્થિતિ વર્ષમાં રહેશે, જેનાથી પણ આ શક્ય છે. જો કે સ્વભાવ, વિચારનો દ્રષ્ટિકોણ બદલાય છે. જે નિયમિત લાભ ઉપરાંત અન્ય નાની-મોટી સફળતા મુજબ રહેશે.  મહિલાઓ માટે શ્રેયસ્કર રહેશે. કોઈ બાબતોમાં પારિવારિક સહયોગમાં સંઘર્ષરત રહેવુ પડશે. છેવટે તમારા વિચાર અને કાર્યને પ્રશંસા મળશે. થોડો સમય તમને વર્ષમાં જવાબદારી અને અનિશ્ચિતતામાં પણ રહેવુ પડશે.  ઈચ્છિત સ્થિતિઓ નિર્મિત કરવી પડશે. ઘર-પરિવાર, કાર્યક્ષેત્ર, સામાજિક દાયિત્વને એક સાથે જ સાચવવી પડશે. વાદ,વિવાદ, મતભેદ પણ વધુ રહેશે. નોકરી, રોજગાર, કાર્યક્ષેત્ર, અધિકારમાં પણ અસમાનતા અથવા મરજી મુજબની નહી જોવા મળે.  કાર્યકુશળતા, જવાબદારીમાં કોઈ પરિવર્તન ન કરો. આ વર્ષ શનિ મહારાજને પનોતી (ચોથા)રહેશે. મિથુન રાશિવાળાને કોઈને કોઈ ચિંતા, કષ્ટ બની રહેશે.  નોકરી, રોજગારમાં વધુ સાવધાની રાખો. ગુરૂ દસમા અને મે થી અગિયારમાં રહેશે. જેનો સુખદ અને શાંતિપ્રદ લાભ મળશે. રાહુ મે સુધી સાતમા પછી છઠ્ઠા ગોચરમાં રહેશે.  જે સામન્ય પ્રભાવી રહેશે.  ટૂંકમા ઈમાનદારીથી પરિશ્રમ, મહેનત કરશો તો સફળતા મળશે, અધિક લોભ-લાલચથી બચવુ પડશે.  વિરોધી શત્રુપક્ષને કમજોર ન સમજશો.  ભાઈ-બહેન, પરિવારમાં તમારો હક, ભાગ, કાયદા બાબતે બચો.  શક્ય હોય તો દરેક વાત, કાર્ય, નિર્ણય સ્થિતિની માહિતી પરિવાર,પત્નીને આપવી હિતકર રહેશે.  આનાથી જ જવાબદારી, સહયોગ, આનંદ-વિનોદ શક્ય છે.   ઉન્નતિ-પ્રગતિ પણ દેખાશે. નોકરીમાં સ્થાયિત્વની કમી રહેશે.  પરંતુ કોઈના કહેવા, સાંભળવાથી, લાલચમાં પરિવર્તનથી બચો. અસંતોષ, અસમાધાન, આખુ વર્ષ સામાન્ય બની રહેશે. આર્થિક, ફેલાવ, ખર્ચ, કર્જ, વગેરે વિચાર કર્યા વગર વધારશો નહી.  વિપરિત ગ્રહ આ સચ્ચાઈ સામે લાવે છે. જેનુ ધ્યાન રહે.  ભગવાન ગણેશની આરાધના કરો. પોતાના ઈષ્ટ, ગુરૂની સેવા-પૂજા લાભદાયક રહેશે. શારીરિક, માનસિક રૂપથી નબળા લોકો માટે દાન, સેવા યોગ્ય બનશે.</font><font  style='font-size:11.5pt; color:#000000'><b>કર્ક : ડ.હ. (સ્વામી-ચંદ્ર) </b></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>રાશિ સ્વામી ચંદ્ર છે. ચંદ્રમાં જે રીતે પોતાની નિયમિત સ્થિતિ બદલે છે. કમોવેશ તમારી રાશિવાળામા ચંચળતા રહે છે. નિરંતર ચિંતન વિચાર કરતા રહો છો.  એક જેવા જીવનયાપન અથવા બીજાના અનુરૂપ પ્રતિસ્પર્ઘાત્મક જીવનની ઈચ્છા રાખો છો.  પ્રેમ, સૌહાર્દતા, ઈમાનદારીને કારણે બીજા તરફથી પશ્ચાતાપની સ્થિતિ બને છે. વાતાવરણનો પ્રભાવ જલ્દી પડે છે. માનસિક, સહિષ્ણુતા પણ રહે છે. આંતરિક, ક્રોધ, ચિડચિડાપણું ઘણી બાબતો તણાવ સુધી વિચાર બનાવી લો છો. સૈદ્ધાંતિક દ્રષ્ટિકોણ અથવા વિચારો પર અડગ નથી રહી શકતા. વાસ્તવિકતાથી મોઢું ફેરવી લેવુ શક્ય નથી.  તમારી ભાવના, ચેહરો, વિચારોથી બીજા તમને સહજતાથી ઓળખી લો છો. વ્યવ્હાર કુશળતા તો રહે છે. મિત્રતા અને શત્રુતા બરાબર જ રહે છે. તમને અંદરથી સમજવા સહેલા નથી. કાર્ય શૈલીમાં ફેરફાર રહે છે. જવાબદારી કાર્યનુ નિર્વહન સજગતાથી કરે છે.   અપમાન સહન નથી થતુ. ચંચલતાવશ મોટાભાગની સ્થિતિમાં તમારો વૈચારિક સહયોગ બીજા લે છે.  સામાજિક જાતિવાદ વ્યવ્હારિકતા રહે છે. ગુપ્ત શત્રુ ઘણા રહેવાથી કામકાજમાં માનસિક અવરોધ આવે છે. બીજાના સહયોગ ભલાઈમાં તમને નુકશાન ઉઠાવવુ પડે છે. બીજાને કષ્ટ, તકલીફ તમારે માટે સહજ નથી બનતી. ઘણીવાર આ જ કારણોથી પારિવારિક-પર્સનલ ગંભીરતા ઉભી કરી લે છે. ચંચલતાવશ ગભરાટ, ભય બેચેની અનુભવ કરો છો.  બીજા પર આશ્રિત રહેવુ પણ સ્વભાવમાં નથી બેસતુ. આ વર્ષ શનિનો સંપૂર્ણ વર્ષમાં સહયોગ મળશે. ગોચરમાં ત્રીજા સ્થાન પર રહેશે. ગુરૂનુ ગોચર ભ્રમણ, ભાગ્ય સ્થાન નવમા અને મેથી દસમાં સ્થાનથી ખૂબ સારુ જ રહેશે. રાહુ-મે સુધી છઠ્ઠા અને પછી પાંચમાં સ્થાન ગોચરમાં રહેશે. મંગળની મોટાભાગની સ્થિતિ પક્ષમાં રહેશે.  સામાન્યત કેટલાક ગ્રહયોગની પરસ્પર ની દ્રષ્ટિ-યોગ-કષ્ટ્પ્રદ શક્ય રહેશે. વર્ષમાં આમ તો સ્થિતિ હિતકર અને પ્રતિવર્ધક જ રહેશે.  પારિવારિક સુખદ-જીવનજ્ઞાપન રહેશે. ઉત્સાહ, આત્મવિશ્વાસ રહેશે. સ્થાનીક કાર્યોની રૂપરેખા બનશે. માનસિક સંતોષ, પ્રસન્નતા, પ્રભાવી વાતાવરણ રહી શકશે.  વ્યવ્હારિક સંપર્ક-મેળાપ વધશે. જાતિગત સમાજીક પ્રતિષ્ઠા વધશે. સહમતી બનશે. જૂની સમસ્યાઓથી મુક્તિ રહેશે. માનસિક, શારીરિક સ્વાસ્થ્ય ટૂંકમાં ઠીક રહેશે.  જવાબદારી  નિબહવી શકશો, સંતાન પક્ષની પ્રગતિ થશે. વિવાહ વગેરે કાર્ય થશે. નોકરીમાં જીવનજ્ઞાપન, પ્રતિષ્ઠા પ્રભાવ વધશે. કાર્યક્ષેત્રનો વિશેષ લાભ  મળશે. વ્યવસાયિક પ્રતિષ્ઠા, સાખ, નવુ પરિવર્તન, વિસ્તાર, વિશેષ કરી શકશો. આર્થિક યોગ વર્ષમાં ઘણા સારા રહેશે. આવક વધશે, રોકાયેલો પૈસો મળશે, ધન મેળવવાના અને પ્રોપર્ટીના યોગ આવશે. લેવડદેવડની સ્થિતિઓ સુધરશે.   વાહનને ખરીદી શક્ય છે. બીજાને કારણે આર્થિક મુશ્કેલીઓ ઓછી થશે.  સમયનુ યોગ્ય અને સાચુ માર્ગદર્શનથી નિર્ણય લઈને સ્થાયિત્વનો પ્રયત્ન વર્ષમાં કરવો પડશે.  અનુભવોથી સ્વભાવની ઉણપો સુધારો.  બોલચાલ, ધારણ, નિર્ણયોની ગુપ્તતા અવશ્ય રાખો. વિદ્યાર્થીઓને આ વર્ષ પ્રગતિ, સફળતામાં રાહત, સંતોષ રહેશે.  થોડી મહેનત, પરિશ્રમ, લગન, એકાગ્રતા ખૂબ આગળ લાવશે. અને કંઈક કરી શકશો.  જેનો અહેસાસ, સંતોષ રહેશે. કોઈના કહેવા કરતા યોગ્ય માર્ગદર્શનથી આગળ વધો.  કોઈપણ વિષય, કે અભ્યાસને સામાન્ય ન સમજશો. સમય પર ખોટી, નાસભાગ અને તેના પરિણામોથી બચો.  તમારી હોશિયારી અને યોગ્યતાને ઓળખીને આગળ લાવવી પડશે.  વ્યવસાયિક ઉપક્રમ તો વર્ષામાં સારુ જ રહેશે.  ફક્ત નિયમિતતા રાખો. બીજાથી દગો મળે તેવી તકો ન ઉભી કરો.  મહિલાઓ માટે આ વર્ષ ઠીક છે. સ્વભાવમાં સામંજસ્યતા રાખવી પડશે.  નવુ પરિશ્રમ, મિત્રતા, સૌહાર્દતા રહેશે. તર્ક સંગત, ન્યાયસંગત નિર્ણય લો. ભાવાવેશથી નુકશાન શક્ય છે. પારિવારિક વાતાવરણ પોતાના જ કાર્ય-ગુપ્ત વ્યવ્હાર લેવડદેવડ સંબંધોને બગડવા ન દો.  ગ્રહોનો કુલ યોગ વિપરિત સંઘર્ષતા દર્શાવે છે. જો કે બધી બાબતો સત્યતાથી આગળ આવશે.  આ રાશિવાળાઓએ શિવજીની વિશેષ આરાધના કરવી જોઈએ. વિષ્ણુ પૂજા ઉપાસના પણ યોગ્ય રહેશે. આ વર્ષભરમાં તીર્થ સ્થાન પર નિયમિત જઈને સ્નાન-દાન, જપ પૂજન કરવુ વિશેષ લાભદાયક રહેશે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'><b>સિંહ : મ.ટ. (સ્વામી-સૂર્ય)</b></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/> <font  style='font-size:11.5pt; color:#000000'>બીજા તમારાથી ભયભીત જ રહે છે. તમારા વિચાર કાર્યોની છાપ તેમમા પર બની રહે છે. કાયની પૂર્ણતા સુધી તમે ખુદ પર તનાવ, દબાવ બનેલ જ રહે છે. બીજને તમારા જીવનજ્ઞાપન મહેનત, પરિશ્રમની કોઈ કલ્પના નથી થતી. વૈચારિક જિદ્દતા, સૈદ્ધાન્તિક પ્રવૃત્તિ, સ્વાવલંબન અને સ્વાભિમાનવશ ઘણીવાર પરેશાની દુ:ખ ઉઠાવવુ પડે છે. માનસિક-શારિરીક થાક બનેલ રહે છે. કોઈપણ સ્થિતિમાં સાહસ, સંયજને મહત્વ આપો છો. વાસ્તવિકતા, સત્યતાથી મોઢુ ન ફેરવશો. ખુદને વિચાર-અનુભવ સ્થિતિને જોઈને જ કાર્ય કરો છો. પ્રતિષ્ઠા, સન્માન પ્રત્યે સજાગ રહો છો. આત્મવિશ્વાસનો ગુણ સ્વભાવમાં ખૂબ રહે છે.  આ કારણે કોઈ પણ ક્ષેત્ર ભલે જ્ઞાન, આધ્યાત્મ, સંસ્કૃતિ, રાજનીતિ, પરિવારને જ નિર્ણય ક્ષમતા ઘણી સારી રાખે છે. બીજા મુદ્દા પર ઉત્તમ માર્ગદર્શાન આપવાની પ્રવૃત્તિ તમારામાં રહે છે.  ખુદની બાબતોમાં ક્યારેક એકલતા અનુભવો છો.  બીજાના મુદ્દા પર ઉત્તમ માર્ગદર્શન આપવાની પ્રવિત્તિ તમારામાં રહે છે. ખુદના બાબતોમાં ક્યારેય એકલતા અનુભવો છો. કોઈ સમય સ્થિતિમાં જીવનભરનુ કાર્ય સહયોગનુ માપદંડ સામે આવે છે. કડવા અનુભવ, બીજાનો સ્વાર્થ, મતલબનો પ્રેમ-સ્નેહ જુઓ છો.  પરંતુ પછી તમારા કર્મો સાથે જોડાય જાવ છો. બીજાનુ કષ્ટ, ખુદની તકલીફ આગળ વધુ રાખો છો. કોઈ ગુણોને કારણે આંતરિક ક્રોધ, અસંયમ, પશ્ચાતાપ, દબાય જાય છે અને નવા કાર્ય પડકાર, જવાબદારી સ્વીકાર કરો છો. વ્યવ્હારિક અને ભૌતિક ઘરા પર તમારી સ્થિતિ, માનસિકતા શ્રેષ્ઠ રહે છે. વિવેક, ધૈર્ય, સામર્થ્યતાનો ઉપયોગ વધુ શક્ય છે.  શનિની સાઢાસાતીનો છેલ્લો પડાવ ચાલુ છે. જે ઓક્ટોબર 2011 સુધી રહેશે. જોકે આનાથી લાભ થશે. વર્ષભર શનિનુ ગોચર ભ્રમણ હિતમાં રહેશે. પરંતુ અનિશ્વિતતાથી નહી રહી શકો. ધારણા-વિચાર સફળતા માટે તર્ક અને ઈમાનદારીથી પ્રયત્ન કરવા પડશે. ગુરૂ મે-11 સુધી આઠમા રહેશે, જે વ્યવ્હારિક દ્રષ્ટિથી કષ્ટપ્રદ રહેશે.  આ વર્ષે મુશ્કેલીઓ ઓછી રહેશે, પરંતુ નવી બનશે.  વધુ વિશ્વાસ, ભરોસો, બેફિકર થઈને નહી રહી શકો.   પરિણામોની ચિંતા, વિચાર કરવાને બદલે મહેનત, પરિશ્રમ, ઈમાનદરી, સહયોગને મહત્વ આપવુ પડશે.  વ્યવ્હારિક શ્રેષ્ઠતા સ્વભાવમાં પોતીકાપણું રાખો.  તમારી મૂળ કાર્યકુશળતા, ઓળખને બ બદલશો.  હિમંત, સાહસ, આત્મવિશ્વાસની કમી નહી રહે. આને જ આધાર બનાવો. બધુ મળીને આ રાશિવાળાઓએ સાવધા તો રહેવુ જ પડશે. સંઘર્ષને અપયશ નથી કહી શકતા.   વેપારીઓ માટે આ વર્ષ ઘણા ઉતાર-ચઢાવવાળુ રહેશે.  જવાબદારી, જમાનતના કામોથી બચો. સાહસ, લોભ,લાલચ રોકાનમાં સીમિત રાખો. વચનબદ્ધતા રાખવી પડશે.  કાયદાના સરકારી કામકાજથી બચો.  એકાએક વિકટ પરિણામને સમસ્યા ન બનવા દો. મહિલાઓને થોડી વધુ સક્રિયતા રાખવી પડશે  આર્થિક બાબ્તે સાંમજસ્ય રાખવુ પડશે.  પારિવારિક સ્થિતિને સાચવવી પડશે.  વધુ સ્વાભિમાન, અથવા ખોટી પ્રતિષ્ઠાના પ્રદર્શનથી બચવુ પડશે.   પરિશ્રમ, નોકરી, રોજગારમાં સંયમ, શાંતિ-સંતોષથી આગળ વધવુ યોગ્ય રહેશે. જેમા નિયમિતતા રહેશે. નુકશાન પણ ઓછુ થશે.  વિદ્યાર્થીઓએ અત્યારથી જ પોતાનો અભ્યાસ નિયમિત યોજના મુજબ બનાવવો જોઈએ. ત્યારે જ ધારેલા પરિણામ અને પ્રતિસ્પર્ઘાત્મક યશ મળશે.  ઉદ્દેશ્ય લક્ષ્યને મેળવી શકશો.  આ વર્ષે ચંચળતા વધશે.  ફક્ત વિશ્વાસ, ભરોસો કે આળસમાં સમય પસાર ન થાય તેનુ ધ્યાન રાખો.  અંત સારો તો બધુ સારુ.  શિવજી અને હનુમાનજીની આરાધના કરો. માતા-પિતા, વડીલોના નિયમિત આશીર્વાદ લ ઓ. જો સાત્વિકત રાખશો તો ગ્રહોની કૃપા પણ બરાબર કામ કરશે.  </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/> <font  style='font-size:11.5pt; color:#000000'><b>કન્યા : પ.ઠ.ણ. (સ્વામી-બુધ)</b></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>આ રાશિવાળાનો સ્વભાવમાં ગંભીરતા, આંતરિક સંકોચ પરંતુ સ્પષ્ટવાદિતા રહે છે. એકવાર કોકી કાર્યને જે રીતે શરૂ કરે છે,  એ જ ઉદ્દેશ્યથી તેને પૂરો કરે છે. વ્યવ્હારિક રૂપે બીજા તમારાથી ઈર્ષા અને શંકા રાખે છે. જે કારણે તેમનો પોતાનો વિચાર વ્યવ્હાર બને છે, જે ઘણીવાર આ રાશિવાળાઓને ચિંતિત રાખે છે. છતા પણ તેમાંથી તમે તરત જ નીકળી જાવ છો  સ્વભિમાન, સ્વાવલંબન, વિચારોની પ્રખરતા, જ્ઞનમ મુદ્દા, વિચાર-ધારના ખૂબ સ્પષ્ટ રાખો છો. ઘણી બાબતોમાં આ સ્વભાવ, વિચારોના જીવનમાં પ્રતિષ્ઠા-આદર્શ બની જાય છે, જેને મહત્વ આપવુ પડે છે. સહયોગ, કાર્યક્ષેત્રનો વિસ્તાર સારી રીતે કરી શકો છો.  ભાવનાઓને દર્શાવી નથી શકતા. માનસિકતામાં મોટાભાગે તણાવ, ક્રોધ, ચિડચિડાપણું રાખો છો.  સ્વાભિમાનને મહત્વ આપો છો. અનુભવોની સ્થિતિ અનુરૂપ પ્રાથમિકતા રહે છે. સમય-વ્યવ્હાર, સ્થિતિ-ત્યાગ, આદર્શથી વધુ પ્રસંગને માન આપો છો. સ્વભાવમાં સાધારણ ચતુરાઈ, બીજાના ભલુ-ખરાબ જેવી વાતોમાં ન ઈચ્છવા છતા પડી જાવ છો. ખુદની  સમસ્યા, ચિંતા સ્થિતિમા બીજાનુ માર્ગદર્શન-સહયોગ નથી મળતો. વધુ મહેનત, પરિશ્રમ, સતર્કતા છતા સમય પર લાભથી વંચિત રહો છો. ત્વરિત નિર્ણય લો છો. આ વર્ષે શનિનો દ્વિતીય ભાગ (મધ્ય)સાડાસાતીનો ચાલી રહ્યો છે, જે આખુ વર્ષ રહેશે.  ખુદની ચિંતા રાખવી પડશે.  આર્થિક, શારીરિક, માનસિક કોઈપણ રીતે લાપરવાહ નહી રહો.  નોકરીમાં અધિકારપદ, કાયદાપૂર્વક જવાબદારી ભજવવી પડશે.  ગ્રહોના વિપરીત ક્યારેય લાંબા સમય સુધી નુકશાન, પરિણામકારક રહી શકશે. તેથી સચેતતાથી રહેવુ હિતમાં રહેશે.  પારિવારિક, કૌટુબિક અથવા વૈવાહિક મતભેદને વધુ તૂલ ન આપો. સંતાન પક્ષ તેમની પ્રગતિ, વિચારોને મહત્વ આપો. આર્થિક બાબતે કર્જ, ગિરવી, લાભ, લોભ, વિશ્વાસના જોઈએ તેવા પરિણામ નહી આવે. વિદ્યાર્થી આ વર્ષે કોઈની લાલચમાં ન આવે. જે શક્ય હોય તે દિશામાં જ આગળ વધો. પરિશ્રમ, મહેનત, સફળતાને માટે શાંતિ-સંયમ સ્વભાવમાં રાખો. યશ બરાબર મળશે.  પ્રતિસ્પર્ઘાની સ્થિતિ પક્ષમાં રહેશે. અન્ય ક્ષેત્રોમાં પણ ધ્યાન આપો. ગુપ્તતા રાખવી પડશે. વ્યવ્હારિક યશ મળતો રહેશે. નવુ કામકાજ, ચર્ચા, તક, ધારણાને બળ મળશે. અધીનસ્થોને સમય સ્થિતિ મુજબ મહત્વ આપવુ જ લાભપ્રદ માનવુ પડશે. સ્ત્રીઓએ આ વર્ષે ખૂબ જવાબદારીથી અને સહજતાથી રહેવુ પડશે.     ઘર-પરિવારની સ્થિતિ-પ્રતિષ્ઠાને મહત્વ આપો. નોકરી-રોજગારથી કમોવેશ વધુ સફળત, લાભ સાર્થકતા ઓછી રહેશે.  પક્ષપાતપૂર્ણ વાત રહેશે. છતા પણ તેને શાંતિથી જ લો. શ્રી ગણેશજી તેમજ વિષ્ણુની આરાધના, પૂજા સેવા કરો. ઘાર્મિક વૃક્ષોની પૂજા કરો. વસ્ત્રદાન અથવા પાત્રદાનથી પણ રાહત નિયમિત કરતા રહેવાથી મળશે.</font><font  style='font-size:11.5pt; color:#000000'><b>તુલા : ર.ત. (સ્વામી-શુક્ર)</b></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>રાશિ મુજબ નિરંતર ન્યાયસંગત, ચોખ્ખી તેજસ્વીતા બની રહેશે. સ્વભાવમાં વિનમ્રતા રહે છે. તર્કસંગત નિર્ણય વિચાર રહે છે. ક્રોધ, ચિડાચિડાપણુ આદિથી દૂર રહો છો ક્રોધની સ્થિતિમાં શાંતિ પણ એ જ અનુરૂપ રાખી શકો છો. નૈસર્ગિક વાતાવરણ, મનોરંજન, કલાત્મકતા, બીજાના ગુણોની મહત્તા પણ રહે છે. કાર્ય પ્રત્યે ઈમાનદારી, લગન બનાવી રાખો છો. તમારા પ્રત્યે ઈર્ષા અને ખોટા વિચાર, ધારણા બીજાને જલ્દી આવી જાય છે. વાતાવરણનુ તાત્કાલિક શારીરિક માનસિક પ્રભાવ પડે છે. સમય પહેલા વધુ વિચારવુ અથવા ખોટો સમય ગુમાવવો સારો નથી લાગતો.  ઘણા પરિશ્રમ-મહેનત કઠોરતા અને કુલ મળીને તકલીફોથી આગળ આવે છે. મોટાભાગના બીજા પ્રત્યે લગાવ, સહાનુભૂતિ રાખે છે. ફળની અથવા વ્યવ્હાર-લાભ, સારા-ખરાબની આશા નથી કરતા. પરિવાર, સમાજ, મિત્રમાં એક જેવો મિજાજ રહે છે. ઘર પરિવારમાં વિવાદ, મતભેદના કારણ પણ અહી બને છે.  મોટાભાગે વિપરિત અને કડવા અનુભવો છતા વ્યવ્હારમાં પરિવર્તન નથી આવતુ. પશ્વાતાપ, ચિંતા, પરેશાની સહન કરશો. પરંતુ બીજાને પોતાની સ્થિતિની તકલીફ નહી બતાવવા માંગો. બધુ પોતાની પર લઈ લો છો. સ્વભવમાં પરિવર્તન, સ્થિતિ મુજબ નિર્ણય પરિવર્તનની જરૂરને સમજવી પડશે.   સ્વાલંબી, સ્વાભિમાન, દરેક જગ્યાએ ઉપયોગી સાબિત નથી થતા. દક્ષતા રાખો છો.  તમે ખુદનો આત્મવિશ્વાસ, પરિશ્રમ જ સૌથી મોટી જીવનની ઉપલબ્ધિ માનો છો.  આ વર્ષે સાઢાસાતીની શરૂઆત વર્ષભર રહેશે.  શનિ બારમા સ્થાને રહેશે.   થોડી ચિંતા રહેશે.  આ વર્ષે ખૂબ સાવચેતી અને સતર્કતા રાખવી પડશે.  તણાવ, અવરોધ ઓછા નહી થાય. ફક્ત મહેનત,અને યોજનાઓનુ અમલીકરણ કરી શકશો.  કોર્ટ-કચેરીમાં ગૂંચવાશો.  વધુ જવાબદારીઓ રહેશે.  તમારી શાખને જાળવી રાખજો.  માનસિક પશ્ચાતાપ થશે. વિરોધીઓ અને શત્રુઓને તક ન આપો.  પારિવારિક મતભેદોનુ જોર વધશે.  વૈવાહિક સમસ્યાઓનો સામનો કરવો પડશે.  પ્રોપર્ટી, ભાગલા, ભાગીદારીમાં નુકશાન થશે. આવક મળવાના ભરોસે કર્જ, લેવડ-દેવડ, કોઈ કાગજી કામકાજ ન કરશો.  વિદ્યાર્થીઓ માટે આ વર્ષ અનુકૂળ નથી.  પોતાના ઉદ્દેશ્ય, કેરિયર અને વિષયોની કમજોરી અથવા પ્રતિસ્પર્ઘા, લક્ષ્ય પ્રાપ્તિ માટે મહેનત કરવી પડશે. આળસુ ન બનશો.  કોઈપણ પ્રકારની ભાવુકતા, વિશ્વાસ અથવા સમય  પર બધુ કરી લેશો એવા વિશ્વાસમાં ન રહો. નુકશાન થશે.   મહિલાઓ માટે આ વર્ષ સંઘર્ષવાળુ રહેશે. બધી બાબતોમાં સમજદારી, જવાબદારી રાખવી પડશે. ખર્ચ, લેવડ-દેવડ, ખરીદીનો શોખ, મોજ-મસ્તીમાં બચત કરવી પડશે.  ખોટા કર્જ ભૌતિક સુખો પ્રતિ ઓછો મોહ યોગ્ય રહેશે.  કામકાજ પછી થવુ અને પક્ષઘર સુખદ હોવુ સારુ રહેશે.  રોકાણ સીમિત રાખો.  બજેટ કરતા વધુ ખર્ચ, લેવડ-દેવડ, રોકાણ-લોભથી બચો. શ્રી શક્તિ દેવી, શંકરજીની આરાધના, પૂજા કરવી હિતમાં રહેશે. અન્નદાન અથવા નિશક્ત લોકોની સંસ્થામા દાન-પુણ્ય કરવુ સાર્થક રહેશે.  હનુમાનજી, શનિનુ વ્રત, જાપ કરવુ પણ સંતોષકારક રહી શકશે.</font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'><b>વૃશ્ચિક : ન.ય. (સ્વામી-મંગળ)</b></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>જીવનની મોટાભાગની સ્થિતિમાં આ રાશિવાળાઓને તકલીફ પોતાના સ્વભાવથી જ થાય છે.  ભલે સ્પષ્ટતા, પ્રામાણિકતા, નિર્ભયતા રાખતા હોય. નજીકના સગા સંબંધી કે સામાન્ય વ્યક્તિ તમારાથી સહજતા નથી રાખતુ. રાશિનો સ્વામી મંગળ છે. કઠોરતાથી પરિશ્રમથી જ કામકાજ થાય છે. હંમેશા જાગૃત રહો છો. કોઈને કોઈ કાર્યમાં લાગ્યા રહેવુ તમરી વિશેષતા છે. જીદ રાખો છો. તમારી વાત, નિર્ણય પર અડગ રહો છો. બીજા તમને એકદમ સમજી નથી શકતા. ત્વરિત વિચારથી ધારણા બનાવી લો છો.  બેજાની દખલગીરી પણ સારી નથી લાગતી. સ્વાવલંબન અને સ્વાભિમાની તર્ક રહે છે.  આમ તો પ્રેમ દયા, મમતા પણ બની રહે છે.  આ રાશિવાળાઓએ કોઈને પણ સારુ ન માનવુ જોઈએ અને કોઈને પણ મહત્વ ન આપો.  દેખીતુ પ્રદર્શન શક્ય નથી હોતુ  કોઈપણ ઉદ્દેશ્ય ધ્યેય બનેલ રહે છે. જવાબદારીઓનુ વહન કરવાનુ હોય છે.  સહયોગની કમી રહે છે. પારિવારિક વાસ્તવિક સુખ શાંતિ, મર્યાદાનો અભાવ, ચિંતા રહે છે. માનસિક ચંચળતા, ક્રોધ અને અધિકારવશ કાર્યમાં સમર્પણ રાખો છો. ખુદનો ઉદ્દેશ્ય, લક્ષ્ય ગુપ્ત રાખો છો.  આ વર્ષે વિદ્યાર્થીઓને સફળતા, અવસર, સ્થિતિમાં પક્ષધર બનશે.  તમારા ઉદ્દેશ્ય, લક્ષ્ય પ્રત્યે સજગ અને સમર્પિત ભાવથી પરિશ્રમ કરો. વિશેષ યોગ્યતા, દક્ષતા પણ શક્ય રહેહ્સે. અન્ય ક્ષેત્રમાં વિશેષતા મેળવી શકશો.  બધા વિષયો, રૂચિમાં ધ્યાન આપો.  મહિલાઓ માટે આ વર્ષ ઉત્તમ. પારિવારિક જીવનને સહજતાથી આગળ લાવી શકશો. પોતાની ઈચ્છા, ઉદ્દેશ્ય અને શાંતિ સ્થાયિત્વની પૂર્તિ થશે. જવાબદારી નિભાવી શકશો. આનંદ, ઉત્સાહની અનૂભૂતિ થશે. નોકરી, રોજગરમાં પદ-સહયોગ,પ્રતિષ્ઠા વધશે.  જાતિગત, સામાજિક યોગ, અનુભવ સંતોષદાયક રહેશે. વેપારીઓ માટે આ વર્ષ સારુ રહેશે. પ્રગતિ, સફળતાનો લાભ વિશેષ મળશે. ભાગીદારીના કામોમાં સફળતા મળશે. વ્યવસાયનો વિસ્તાર કરી શકશો.  દુકાન-સ્થાનની સમસ્યા ઉકેલાશે. શનિ મહારાજ અગિયારમાં લાભમાં રહેશે. બધી દ્રષ્ટિએ લાભમાં રહેશો.    મહેનત પરિશ્રમનુ ફળ મળશે.  નિરાશાનુ વાતાવરણ નહી રહે.  પ્રવાસ, યાત્રા, વૈદેશિક યોગ બનશે. જૂની ઈચ્છા, આંકાક્ષાઓની પૂર્તિ થશે.  જન્મ કુંડળીન અન્ય યોગ જ વર્ષની આરાધના, પૂજા શ્રેષ્ઠ રહેશે.  તળેલી વસ્તુઓનુ દાન યોગ્ય રહેશે. હવન સંકલ્પથી પૂજા લાભપ્રદ રહેશે. મંત્ર-તંત્રથી પણ પ્રગતિ, સંતોષ, સમાધાન મળશે.</font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'><b>ધનુ : ભ.ધ.ઢ.ફ. (સ્વામી-ગુરુ)</b></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>તમારી રાશિનો સ્વામી ગુરૂ છે. વાસ્તવમાં જીવનની સ્વભાવગત વિશેષતાઓ જ્ઞાન, આદર, સંયમ, ગુરૂથી જ પ્રાપ્ત થાય છે. વૈચારિક સજાગતા, ઉત્તમ ભાવનાઓનુ સ્થાન જુદુ જ રહે છે. આ રાશિવાલા સંયમ, શાંતિ, આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા, કાર્યદક્ષતાને મહત્વ આપે છે. ત્યાગ અને એકાગ્રતાની સ્થિતિઓ બનાવે છે. વિચારોમાં પરિવર્તન પણ ત્વરિત આવે છે. નિયમિતતા સમન્યવથી કાર્ય કરે છે. પોતાને વાત, યોજના, કાર્યના બીજાને સહજતાથી જાણ નથી થતી. ગુપ્તતા, ધૂર્તતા, ઉંડાણથી વિચાર છે. અમલીકરણ, ગતિશીલતામાં વિશ્વાસ રહે છે. વિચારોની ગંભીર્તા લાંબા સમય સુધી એક જેવી રહે છે.  અંદરથી ગુસ્સો અધિક હોય છે. જેમા માનસિક અશાંતિ, પશ્ચાતાપ રહે છે.  ઘણી બાબતોમાં સારા-ખરાબનુ પરિણામ જાણ થાય છે. આમ તો એકદમથી હાર નથી માનતા. સંઘર્ષ, વિપત્તિમાં એકદમ વિચલિત નથી થતા. સહજતા અને હિમંત, સાહસથી આગળ વધે છે. પારિવારિક પરિશાનીઓ, ચિંતા, ભાવુકતા અધિક રહે છે. સ્વતંત્રતા ન્યાયસંગત, કાર્ય તર્કસંગત નિર્ણય પસંદ કરે ક હ્હે. પોતાની પર એ માટે આત્મવિશ્વાસ પણ કાયમ રહે છે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે.સંતાનસુખમાં વધારો થાય. વડીલોનું માર્ગદર્શન મળી રહેશે.જીવનમાં ન ધારેલી સફળતા મળતી જણાય. શરીરસુખ સારું રહેશે. વેપારમાં ફાયદો.આધિ-વ્યાધિ-ઉપાધિ દૂર થઇ જશે. છુપા દુશ્મનોથી સંભાળવું.ઇચ્છિત કાર્યોમાં સફળતા મળશે. આપના ઉધાર લીધેલા નાણાકીય ટેન્શન રહ્યાં કરશે. લક્ષ્મીયોગ ખૂબ જ સારો થશે, પરંતુ આવક કરતાં જાવક વધે નહીં તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે શરૂઆતથી જ ખૂબ જ સારું રહેશે. આપને શરૂઆતના સમયમાં શ્રમ પડ્યો કરશે. મિત્રોથી, સ્ત્રીમિત્રોથી લાભ મળશે. સ્વયંના વિચાર, પરિશ્રમ ઉપયોગી રહેશે. વિશ્વાસ ભરોસે ન રહો. અધીનસ્થોથી સતર્કતા રાખો. બેજવાબદારીમાં વિશ્વાસઘાત અને મોટુ નુકસાન સંભવ છે. નવી કાર્યયોજના, ભાગીદારીમાં યશ મળશે. સ્થાન-દુકાનમાં પણ લાભ અથવા સ્વયંની માલિકી થશે. શ્રેષ્ઠ સહયોગ, સંપર્ક-ઓર્ડર મળશે. આવક, લાભ, ધારણા-રોકાણ ઉચિત રહેશે. સ્વભાવમાં પરિશ્રમ વધારવો પડશે. નોકરીમાં ઉન્નતિ થશે. પદોન્નતિ, સ્થાનાંતરણ થશેવિદ્યાર્થીબંધુની એકાગ્રતા, ધ્યાન, મનન, ચિંતનમાં વધારો. આ વર્ષમાં કોઇ મોટી બીમારી ન આવે તેનું ધ્યાન રાખવું. સ્ત્રીઓ માટે ખૂબ જ લાભદાયી રહેશે. આપને નોકરી-વેપારમાં ખૂબ જ સફળતા મળી શકે છે. રોકાયેલાં નાણાં પરત મળી શકે છે. શિવજી હનુમાનજીની પૂજા-આરાધના કરો. તમારા ઈષ્ટ ગુરૂની કૃપામાં રહો. અપંગ, માનસિક, શારીરિક દુર્બલ લોકોને મદદ કરવી યોગ્ય રહેશે.  વર્ષના ઉત્તરાર્ઘમાં સેવા-પૂજન, મદદ, દાન અધિક જરૂરી રહેશે.</font><font  style='font-size:11.5pt; color:#000000'><b>મકર : ખ.જ. (સ્વામી-શનિ) </b></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>તમારી રાશિનો સ્વામી શનિ છે, જે કર્મપ્રધાન રાશિ છે. કર્મ તો જીવનનો આધાર છે.  નિરંતર વિચાર, ચંચલતા, કાર્ય કરવાની શક્તિ, બધા કર્મ સાથે જોડાયેલા છે. કર્મનો આધાર જ વિચાર છે. સ્થાયિત્વ અને સ્થાયી નિર્ણયોની માન્યતા રાખો છો. જે પણ કામમાં હાથ નાખો છો તેને પૂર્ણ કરવી, લગન અને મહેનતથી તેમા લાગ્યા રહો છો. મહેનત પરિશ્રમ સંઘર્ષ, સાવધાએને, દક્ષતા, ભય, પરાશ્રમ કરવા પર પણ જે સફળતા મળે છે તેનો શ્રેય નથી મળતો. બીજાના વ્યવ્હાર ઠીક નહી મળતો જેનો અફસોસ રહે છે. તમારા કાર્ય પ્રત્યે નિર્ણય મૂલ્યાંકન યોગ્ય હોય છે. તેને પણ સંતોષ સમાધાન માનો છો.  સ્વયં કષ્ટ સહન કરીને બીજાને મદદ કરો છો. વ્યવ્હારિક અનુભવોની કમી નથી રહેતી. સિદ્ધાંત અને નીતિથી ચાલો છો.  સહનશીલ પ્રવિત્તિ વધારો છો. બીજાને પોતાના દુ:ખમાં ભાગીદાર નથી બનાવતા.  સમય પર જ વિચારમાં જ તક નીકળી જાય છે.  નિયમિતતા, વચનથી શત્રુ પણ કમજોર થઈ જાય છે. સમાજની રૂઢિયોથી વિપરિત પણ રહો છો. મનન-ચિંતન બનેલ રહે છે. આશાવદની સાથે વ્યવ્હાર, કર્તવ્યોને પ્રાથમિકતા આપો છો.  આ વર્ષ શનિ નવા ગોચરથી ભાગ્ય સ્થાન પર બન્યા રહેશે.  જે ઘણા અનુકૂલ રહેશે.  સમય શુભ ફળદાયી બની રહેશે. આર્થિક પ્રશ્નો ઉકેલાતા જણાય. આરોગ્યની કાળજી રાખવી.નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જણાય. વેપાર ક્ષેત્રે પ્રગતિદાયક સમય. ધાર્મિક કાર્યોમાં રુચિ વધતી જણાશે.મુશ્કેલીઓનો અંત આવતો જણાશે.સામાજિક જવાબદારીમાં વધારો થશે.વેપાર, નોકરીમાં સમય પ્રગતિદાયક. વિદેશ પ્રવાસની શક્યતા.આકસ્મિક ધનલાભ થઇ શકે છે. મુશ્કેલીઓનો સામનો થઇ શકે. ઇચ્છિત કાર્ય પૂર્ણ થતાં જણાશે. આવકના સ્ત્રોતમાં વધારો થતો જણાશે, પરિણામે આવક વધશે. મહિલાઓ માટે વર્ષ ઉત્તમ, તમારા કાર્ય ક્ષેત્ર, જાતિ સમાજ, પરિવારમાં સફળતા સંતોષ રહેશે. નોકરી, રોજગાર, વ્યવસાયના સ્થાન પર પણ પ્રતિષ્ઠા સન્માન વધશે. તમારા ગુણો, સ્વભાવ, કામકાજ, કર્તવ્યોને ઈચ્છા રહેશે. આર્થિક પક્ષ, ખરીદી, બચત, રોકાણ, વિચાર-ઈચ્છા અનુરૂપ શક્ય બનશે. વિદ્યાર્થીઓની વાત કાર્ય ટાળવાથી દૂર રહેશો તો સફળતા મળશે. તમે પ્રયત્ન પરિશ્રમ તો કરો, સમય યોગ બરાબર તમને યશ સહયોગ આપશે.  તમારી જાતને સાબિત કરી શકશો.  પ્રશંસા, પ્રતિષ્ઠાના પાત્ર બનશો. ખોટી ધારણા, સંબંધ, મિત્રોથી બચવુ પડશે.  વર્ષના ગ્રહ થોડી ભૂલો પણ કરાવશે.  જેનાથી લાંબો નફો-નુકશાન થવાની શક્યતા છે. સચેત રહો. હનુમાનજી, શિવજીની સેવા-પૂજા કરો. મંત્ર જાપ એકાગ્રતાથી કરો. પાલતૂ જાનવરોને તેમનો ખોરાક આપો. જળચર જીવ-જંતુઓને તેમનો ખોરાક આપવો યોગ્ય રહેશે.</font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/> <font  style='font-size:11.5pt; color:#000000'><b>કુંભ : ગ.શ.સ. (સ્વામી-શનિ)</b></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>શનિ પ્રધાન રાશિ. સાહસી અને સ્પષ્ટવાદી રહો છો. સ્વભાવમાં તર્ક-વિતર્કતા, આંતરિક ક્રોધ, સ્વાવલંબન રહે છે. શાંતિ, સમજદારી ઉતાવળ કર્યા વગર કાર્ય કરવામાં વિશ્વાસ રાખો છો. જે કારણે  પ્રતિસ્પર્ઘાત્મક સ્થિતિઓમાં ખેંચતાણ રહે છે. બીજાની પરવા નથી કરતા. સંઘર્ષ, જવાબદારીથી નથી ગભરાતા. બુધ્ધિમત્તા, આત્મ અનુશાસન રહે છે. કામકાજ વ્યક્તિનો નિર્ણય બીજાને સમજી શકવા સહેલા હોય છે. જેટલો પ્રભાવ, સન્માન, પ્રતિષ્ઠા બહાર મળે છે, તેટલો જ ઘર-પરિવારમાં નથી મળતો.  ચિંતનની એકાગ્રતા, લગન અને કાર્યદક્ષતા પર ધ્યાન રહે છે. ગુણોના મુજબ સ્વભાવમાં કેટલા અવગુણ પણ બની જાય છે. જીવનમાં એક ને એક કષ્ટ, ચિંતા બની રહે છે. ઈચ્છાશક્તિ, સ્વાભિમાન, નિડરતાથી સફળતા મળે છે. આમ પણ કર્મ, પરિશ્રમ, પ્રયાસમાં જ વિશ્વાસ રહે છે. આડંબર પસંદ નથી કરતા. વ્યર્થના તામઝામ, વાત, પ્રચાર-પ્રસાર નથી માનતા કે ખુદને દૂર રાખો છો. પરિશ્રમ. પ્રયાસમાં કમી નથી કરતા. કામકાજના યશ અપયશ, સારા-ખરાબ પરિણામોની ચિંતા નથી રહેતી. કોઈપણ સ્થિતિમાં પાછળ હટવુ સારુ નથી લાગતુ.  નિરાશા, પશ્ચાતાપ. ઓછો રહે છે. ભાવુકતા, પ્રેમ, સ્નેહ એકદમ નથી બનતો. તમને ઘણીવાર સુખ, દુ:ખના પરિણામોને લાંબા સમય સુધી સહન કરવા પડે છે. ગંભીરતાથી બોલવા પર બીજાને દસ વાર વિચાર પડે છે.  વાત, કાર્યમાં ગંભીરતા અને પરિશ્રમ દેખાય છે.   ગુરૂના બીજા સ્થાનથી શુભ ભ્રમણ આપશે. મે 2011થી ગુરૂ ત્રીજા સ્થાન પર રહેશે. એ પણ ખૂબ સહાયક અને પ્રગતિવર્ઘક રહેશે. રાહુનો અગિયારમો લાભ સ્થાનથી ભ્રમણ પણ અનુકૂળ રહેશે. મે થી રાહુ પણ દસમાં રાજ્ય ગોચરમાં રહેશે. આ વર્ષમાં આ રાશિવાળાઓને ચિંતા, સંઘર્ષની સ્થિતિ ઓછી રહેશે. નવું વર્ષ આપના માટે ખૂબ જ લાભદાયી-સુખદાયી અને ધનદાયી સાબિત થશે. સ્થાવર મિલકતમાં વધારો થશે. મુશ્કેલીઓ દૂર થતી જણાશે. ધારેલાં કાર્યોમાં સફળતા મળશે. વેપાર કે નોકરીમાં પ્રગતિદાયક સમય રહે. આરોગ્યની કાળજી રાખવી પડશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં પણ સફળતા મળશે. દાંપત્યજીવન ખૂબ જ સુખમય રહેશે. નાની-મોટી વિદેશયાત્રાઓનો યોગ પણ રહેલો છે. મહિલાઓ માટે આગામી સમય આપના માટે ખૂબ જ લાભદાયી છે. ધનયોગ મધ્યમ રહેશે. આપને નોકરી-વેપારમાં ખૂબ જ સારો ફાયદો મળશે. તબિયતમાં સાંધાની, વાળની, ચામડીનાં, કમરનાં દર્દ થાય. પેટના ઓપરેશન આવશે. વિદ્યાર્થી માટે આગામી સમય આપના માટે ખૂબ જ સારો છે, પરંતુ આપના મિત્રો કે સ્ત્રીમિત્રોથી દગો કે ફટકો ન મળે તેની ખાસ તકેદારી રાખવી પડશે. આગામી સમયમાં આપને શારીરિક મુશ્કેલી આવશે નહીં. હનુમાનજી, શનિદેવની આરાધના કરો. વિષ્ણુ પૂજા, દર્શન-અર્ચના લાભદાયક રહેશે. વડીલોના નિયમિત આશીર્વાદ સહાયક રહેશે.</font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'><b>મીન : દ.ચ.ઝ.થ. (સ્વામી-ગુરુ)</b></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>તમારા રાશિનો સ્વામી ગુરૂ છે. સામાન્ય શાંતિ, સહિષ્ણુતા, ગંભીરતા રહે છે.  કામકાજ-જવાબદારી પ્રત્યે સજાગતા રહે છે. નિયમિતતાવાળુ જીવન ઉપયોગી અને યોગ્ય માને છે. શંકા, તર્ક-વિતર્કતાથી તમારા નિર્ણયોમાં પરેશાની હોય છે. કોઈપણ પ્રકારના સ્થાયિત્વ નથી મળતુ, ખૂબ પ્રયાસ પરિશ્રમ અને ભાગદોડ કરવી પડે છે. આવેશ, ક્રોધ, ચિડચિડાપણું વધે છે. બીજા અથવા પરિવાર પ્રત્યે જવાબદારી રાખો છો. છતા તેનો સમય પર સહયોગ નથી મળતો, બહારી સ્થિતિઓમાં વિરોધ, શત્રુતા, ઈર્ષા, બીજા બરાબર રાખે છે. ચિંતન, મનન, વિશ્વાસ, સાહસ-ત્યાગની સ્થિતિઓને સાચવો છો. ક્રોધ અથવા કોઈ વાતનુ ખોટું લાગતા કામકાજને પરિણામ વિચાર્યા વગર વચ્ચે જ છોડી દો છો.  વાસ્તવમાં પ્રેમ, ધર્મ, ધ્યાન, દર્શનથી ફરી સામાન્ય થઈ જાય છે. બીજા તમારા પર ખૂબ વિશ્વાસ અને શ્રદ્ધા રાખે છે. પરંતુ સમય આવતા સુધી તેઓ બતાવી નથી શકતા. યોગ્યતા, અનુભવ, જ્ઞાનથી જીવનમાં દરેક સ્થિતિમાં પ્રગતિ કરી શકો છો. તમારી રાશિનો સ્વામી ગુરૂ છે જે વિનમ્રતા, ઈમાનદારી, વિદ્ધતા અને શાંતિના ગુણોથી પૂર્ણ છે. ગુરૂના ભૌતિક સુખો સાથે કોઈ સંબંધ નથી. તેનો સંબંધ, શાંતિ ઉન્નતિ અને ઉદ્દેશ્ય, ધ્યેયપૂર્ણ જીવન છે. આ કારણે ખુદની ઉન્નતિની કામના રહે છે. કોઈના પર આશ્રિત કે આધીન રહેવુ પસંદ નથી કરતા. આડંબર, પ્રદર્શનથી દૂર રહો છો. આ વર્ષ ગુરૂ તમરી રાશિ પર ભ્રમણ કરશે. મે 11થી બીજા સ્થાન પર રહેશે. સારા પરિણામ, સ્થિતિની આશા કરી શકો છો. શનિનો વર્ષના અંત સુધી સાતમા સ્થાન પર ગોચર બન્યો રહેશે, જે સામાન્ય રહેશે. રાહુના દસમા રાજ્યમાં હોવુ અનુકૂળ છે. મે થી નવમા ભાગ્યમાં રહેશે. આ વર્ષ આપના માટે ખૂબ જ ફાયદાકારક છે, જે નોકરી કે વેપાર માટે ખૂબ જ પ્રગતિદાયક સાબિત થશે. વર્ષના શરૂઆતના સમયમાં નોકરી કે વેપારમાં ખૂબ જ મોટી વૃદ્ધિ થાય તેવા યોગ છે. તમારા આત્મવિશ્વાસમાં સારો એવો વધારો થશે. નોકરીમાં બદલી-બઢતી થતી જોવા મળશે. ૧૨-૧-૨૦૧૧ના પછી ધારેલી સફળતા મળવા લાગશે. આપના હિતશત્રુઓ કાંઇ પણ કરી નહીં શકે. હા, આપની પ્રગતિ અવરોધવાના પ્રયત્નો કરી શકે છે. વિદ્યાર્થીઓ માટે આગામી સમય તમને સહનશક્તિ, ધીરજ અને આત્મવિશ્વાસમાં વધારો કરી જશે. માત્ર તમારે તમારા મિત્રોને ઓળખવા પડશે. ઘમંડી કે અભિમાની બનવું નહીં, સમયની કિંમત કરવી પડશે. માતા-પિતા કે વડીલોથી સહકાર મળશે સ્ત્રીઓ માટે આગામી સમય ખૂબ જ લાભદાયી-સુખદાયી સાબિત થશે. આગામી સમયમાં તબિયત જ બગડી શકે છે. કુટુંબમાં સારો પ્રેમ મળી શકશે. આપના મિત્રોથી, સંતાનોથી સારો ફાયદો મળી શકશે. આ વર્ષમાં ઓછી મહેનતે સારી સફળતા મળશે. શિવજી વિષ્ણુજીની આરાધના કરો. તમારા ગુરૂ સેવા-સત્સંગ અને અધ્યાત્મ દર્શનથી લાભ થશે. પાણીમાં રહેતા જીવ-જંતુઓને તેનો ખોરાક આપો. વિવિધ ધાર્મિક વૃક્ષોની પૂજા નિયમિત કરવી હિતમાં રહેશે.</font>]]></content:encoded>
      <pubDate>Fri, 16 Nov 2012 12:51:19 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:37:26 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[જ્યોતિષ 2012 : નવેમ્બરમાં જન્મેલા લોકોનું રાશિ ભવિષ્ય]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/જ્યોતિષ-2012-નવેમ્બરમાં-જન્મેલા-લોકોનું-રાશિ-ભવિષ્ય-112110100001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/જ્યોતિષ-2012-નવેમ્બરમાં-જન્મેલા-લોકોનું-રાશિ-ભવિષ્ય-112110100001_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[તમારો જન્મ કોઈપણ વર્ષના નવેમ્બર મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે આ દુનિયામાં સૌની ભલાઈ કરવા માટે જન્મે છે. તમે અત્યંત દયાળુ અને પરોપકારી છો. સહનશક્તિના હિસાબથી પણ તમે કમાલના છો. જ્યા સુધી તમારુ સ્વાભિમાન હર્ટ ન થઈ જાય ત્યા સુધી દરેક ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1211/01/images/img1121101001_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11.5pt; color:#000000'>તમારો જન્મ કોઈપણ વર્ષના નવેમ્બર મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે આ દુનિયામાં સૌની ભલાઈ કરવા માટે જન્મે છે. તમે અત્યંત દયાળુ અને પરોપકારી છો. સહનશક્તિના હિસાબથી પણ તમે કમાલના છો. જ્યા સુધી તમારુ સ્વાભિમાન હર્ટ ન થઈ જાય ત્યા સુધી દરેક નાની-મોટી વાત તમે માથા પરથી પસાર થઈ જવા દો છો. તમે સૌની વચ્ચે સાંમજસ્ય બેસાડવાનું કામ સારી રીતે કરો છો. મોટાભાગે મિત્રોના પૈચઅપ કરવાની જવાબદારી તમારી હોય છે. આમ તો દુનિયા તમને ખૂબ જ શાંત અને સૌમ્ય રૂપમાં ઓળખે છે, પરંતુ જેણે તમારો ગુસ્સો જોયો છે એ જ જાણે છે કે તમારી અંદર કેટલુ તોફાન ભરાયુ છે. આ જ કારણે તમે ઓછી વયે બ્લડ પ્રેશર જેવી બીમારીનો શિકાર થઈ શકો છો. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>તમે મિત્રોને માટે કશુ કરો કે ન કરો મિત્રો તમારી પર કુરબાન થવા એક પગે તૈયાર રહે છે, કારણ કે તમારા ભોળપણના તેઓ કાયલ હોય છે. તમારા વિકાસની ઈર્ષા કરનારાઓને માટે ચેતાવણી છે કે નવેમ્બરવાળાના દુશ્મનને હંમેશા હારવુ પડે છે. તેથી સાવધાન. નવેમ્બર મહિનામાં જન્મેલા યુવાઓમાં પ્રેમનો અથાગ સાગર હોય છે. જેને પ્રેમ કરશે તે જો તેમને ન મળે તો પણ તેને ભૂલી નહી શકે. અને જો પ્રેમ મળી જાય તો તેની ખુશી માટે ખુદને મિટાવીને પણ તૃપ્ત નથી થતા. પછી એ જ વાત કે અત્યાધિક દયાળુ જે હોય છે. કેટલાક યુવા જે નવેમ્બરમાં જન્મ્યા છે અને જેમની રાશિ વૃશ્ચિક કે મેષ છે તેમના પર કંજૂસ હોવાનો આરોપ લાગી શકે છે. નહી તો સામાન્ય રીતે નવેમ્બરના યુવા દિલન એટલા ઉદાર હોય છે કે સામેવાળાના ચેહરા પર સ્મિત જોવા તે પોતાના ખિસ્સા ખાલી કરીને પણ ખુશ રહે છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>પૈસો તેમની પાસે જેટલો પણ આવે, સેવિંગના તબક્કા શોધી જ લે છે. તેઓ ક્યારેય પૂર્ણ રીતે ખાલી ક્યારેય નથી થતા. તેમના કોઈને કોઈ પર્સ કે પેંટના ખિસ્સામાંથી પૈસા નીકળી જ જાય છે. થોડો વ્યગ્રતા પર કંટ્રોલ કરી લે તો તેમના વ્યવસ્થિત રીતે રહેનારા મળવા મુશ્કેલ છે. દરેક કામ સુવ્યવસ્થિત અને ચોખ્ખુ. તેમના બાળપણથી લઈને અત્યાર સુધીના નાનાથી નાના ડોક્યુમેંટ પણ કોઈ ફાઈલમાં સુરક્ષિત મુકેલા જોવા મળશે. અહી આપણે તેમને થોડા સનકી કહી શકીએ છીએ. થોડા કંફ્યૂજ્ડ અને થોદા ક્રિએટિવ. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1211/01/images/img1121101001_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11.5pt; color:#000000'>ભૂતકાળ પ્રત્યે તેમને ખૂબ જ પ્રેમ હોય છે. પોતાની દરેક પહેલી વાત, પહેલી વસ્તુ પોતાની સ્મૃતિમાં સજાવીને રાખે છે. મોટાભાગે આ મહિનામાં જન્મેલા લોકો સંવેદનશીલ લેખક, પોલીસ, પત્રકાર, કલાકાર, સર્જન કે ગુપ્તચર વિભાગમાં હોય છે, મન તેમનુ બાળકો જેવુ હોય છે. તેથી બાળકો પ્રત્યે તેમને ખૂબ જ પ્રેમ હોય છે. તેમનો ઈટિયૂશન(સિક્થ સેંસ) પાવર તો કમાલનો હોય છે.</font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>કોઈ વાતનો પૂર્વાભાસ થવો કે ચહેરો જોઈને માણસની ફિતરત ઓળખવી તેમને માટે સરળ હોય છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>આકર્ષક મુખાકૃતિ અને નિર્દોષતાને કારણે નોકરી કે ઘર, પ્રેમ હોય કે મૈત્રી, તેમના દરેક ભૂલને માફ કરી દેવામાં આવે છે. પોતાના વાળનુ આમને વિશેષ ધ્યાન રાખવુ જોઈએ નહી તો ટાલ પડી શકે છે. મોટી મોટી હાંકવાની પ્રવિત્તિથી પણ થોડા બચશે તો યોગ્ય સમયે યોગ્ય જીવનસાથી મળી જશે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>N.</font><font style='font-size:11pt;'>Dનવેમ્બર મહિનાની છોકરીઓ લાગણીશીલ દેખાય છે પરંતુ પ્રેકટિકલ હોય છે. મુશ્કેલીના સમયે ખુદને સાચવી લે છે. આ જ કારણ છે કે પોતાના દુ:ખ માટે ક્યારેય બીજા ઉપયોગ કરતા નથી. બેમિસાલ સહનશક્તિને કારણે જીવનની દરેક જંગ જીતી લે છે. અભિવ્યક્તિ થોડી નબળી હોય છે. તેથી આશા રાખે છે કે તેમની આસપાસના લોકો તેમની વાતને પોતે જ સમજી લે. જ્યારે લોકો તેમને સમજી નથી શકતા તો તે ચિડાય જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવેમ્બરમાં જન્મેલા લોકોને સલાહ છે કે તેઓ પોતાની કોમ્યૂનિકેશન સ્કિલ સુધારે કારણ કે આ જ કારણ એ લોકો તમને ખોટા સમજે છે. તમારા સૌમ્ય સ્વરૂપનો ખોટો લાભ ઉઠાવશો નહી. પરંતુ સચ્ચાઈ અને ઈમાનદારી તમારી તાકત છે. તેનો ઉપયોગ કરો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કલ્પના લોકમાંથી બહાર આવો. જીંદગીના રંગ બસ તમારે માટે જ છે. તમારે આને સમયસર ઓળખવાના છે. અમારી શુભેચ્છાઓ... </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>લકી નંબર : 3. 1. 7. </b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>લકી કલર : </font><font style=' color:#408080;'>પિંક, સફેદ ને ચોકલેટી </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>લકી ડે : </font><font style=' color:#408080;'>ગુરૂવાર અને મંગળવાર </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>લકી સ્ટોન : </font><font style=' color:#408080;'>પર્લ અને મૂન સ્ટોલ </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>સલાહ : </font><font style=' color:#FF0000;'>તેલમાં તમારો ચહેરો જોઈને આ તેલ મંદિરમાં દાન કરી દો. તમામ અવરોધો દૂર થશે </b></font>]]></content:encoded>
      <pubDate>Thu, 01 Nov 2012 10:26:30 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:37:26 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[રત્નોથી થઈ શકે છે રોગોનો નાશ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/રત્નોથી-થઈ-શકે-છે-રોગોનો-નાશ-112102600002_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/રત્નોથી-થઈ-શકે-છે-રોગોનો-નાશ-112102600002_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[હજારો વર્ષોથી વૈદ્ય રત્નોની ભસ્મ અને હકીમ રત્નોનું નિયમોનુસાર આચાર પ્રયોગમાં લાવી રહ્યા છે. માણિક્ય ભસ્મ શરીરમાં ઉષ્ણતા અને બળતરા દૂર કરે છે. આ રક્તવર્ધક અને વાયુનાશક છે. ઉદર શૂલ, ચક્ષુ રોગ અને કોષ્ઠબદ્ધતામાં પણ આનો પ્રયોગ થાય છે અને તેની ભસ્મ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1210/26/images/img1121026002_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11.5pt; color:#000000'>હજારો વર્ષોથી વૈદ્ય રત્નોની ભસ્મ અને હકીમ રત્નોનું નિયમોનુસાર આચાર પ્રયોગમાં લાવી રહ્યા છે. માણિક્ય ભસ્મ શરીરમાં ઉષ્ણતા અને બળતરા દૂર કરે છે. આ રક્તવર્ધક અને વાયુનાશક છે.  ઉદર શૂલ, ચક્ષુ રોગ અને કોષ્ઠબદ્ધતામાં પણ આનો પ્રયોગ થાય છે અને તેની ભસ્મ નપુંસકતાને નષ્ટ કરે છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>કેલ્શિયમની ઉણપને કારણે ઉત્પન્ન રોગોમાં મોતી ખૂબ જ લાભકારી હોય છે. મુક્તા ભસ્મથી ક્ષયરોગ, જૂનો તાવ, ખાંસી, શ્વાસમાં તકલીફ, બ્લડપ્રેશર, હ્રદયરોગમાં લાભ થાય છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>લાલ નંગને કેવડામાં ઘસીને ગર્ભવતીના પેટ પર લેપ લગાડવાથી ગર્ભપાત થતો અટકાવી શકાય છે. લાલ નંગને ગુલાબ જળમાં ઝીણો વાટીને છાયડાં સુકાવી મધ સાથે લેવાથી શરીર પુષ્ટ બને છે. ખાંસી, મંદાગ્નિ, પાંડુરોગમાં ઉત્કૃષ્ટ ઔષધિ છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>પન્ના, ગુલાબ જળ કે કેવડાના પાણીમાં ઘૂંટીને ઉપયોગમાં લેવાય છે. આ મૂત્રરોગ, રક્ત વ્યાધિ અને હ્રદયરોગમાં લાભદાયક છે.  પન્નાની ભસ્મ ઠંડી મેદવર્ધક છે. ભૂખ વધારે છે. દમાનો રોગ, જીવ ગભરાવવો, ઉલટી, અજીર્ણ, બવાસીર પાંડુરોગમાં લાભદાયક છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1210/26/images/img1121026002_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11.5pt; color:#000000'>શ્વેત પુખરાજને ગુલાબજળ કે કેવડામાં 25 દિવસ સુધી ઘોંટવામાં આવે અને જ્યારે આ કાજળની જેમ પિસાય જાય તો તેને છાયડામાં સુકાવી લો.  આ કમળો, ગેસ થવો, ખાંસી, શ્વાસમાં તકલીફમાં લાભકારી છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>શ્વેત પુખરાજની ભસ્મ ઝેર અની ઝેરીલા કીટાણુઓની ક્રિયાને નષ્ટ કરે છે.  હીરાની ભસ્મથી ક્ષયરોગ, જલોધર, મધુમેહ, ભગદંર, રક્તાલ્પતા, સોજો આવવો વગેરે રોગ દૂર કરે છે. હીરામાં વીર્ય વધારવાની શક્તિ છે. પાંડુ, જલોધર, નપુંસકતા રોગોમાં વિશેષ લાભકારી સિદ્ધ થાય છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>રસરાજ સમૂહ મુજબ હીરામાં વિશેષ ગુણ એ હોય છે કે રોગી જો જીવનની અંતિમ શ્વાસ લઈ રહ્યો હોય, એવી પરિસ્થિતિમાં હીરાની ભસ્મની એક ખોરાકથી ચૈતન્યતા આવી જાય છે.  </font>]]></content:encoded>
      <pubDate>Fri, 26 Oct 2012 11:50:43 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:36:45 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ધન ધાન્ય, વિદ્યા અને અનેક રીતે લાભકારી છે શ્રીયંત્ર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/ધન-ધાન્ય-વિદ્યા-અને-અનેક-રીતે-લાભકારી-છે-શ્રીયંત્ર-112102500002_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/ધન-ધાન્ય-વિદ્યા-અને-અનેક-રીતે-લાભકારી-છે-શ્રીયંત્ર-112102500002_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[શ્રીયંત્ર શિવ અને શિવાનું વિવાહ યંત્ર છે. વિદ્યા અને ધનની પ્રાપ્તિ માટે શ્રી યંત્રની સાધના કરવામાં આવે છે. શ્રી યંત્રનામ પત્ર પર સપાટ અને રજત સુવર્ણ વગેરે પર કૂર્માકાર કે સુમેરુ પર્વતની જેમ ઉપરથી ઉઠેલા આકારનું મળે છે. આ યંત્રમાં મુખ્ય રૂપે 18 ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1210/25/images/img1121025002_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>શ્રીયંત્ર શિવ અને શિવાનું વિવાહ યંત્ર છે. વિદ્યા અને ધનની પ્રાપ્તિ માટે શ્રી યંત્રની સાધના કરવામાં આવે છે. શ્રી યંત્રનામ પત્ર પર સપાટ અને રજત સુવર્ણ વગેરે પર કૂર્માકાર કે સુમેરુ પર્વતની જેમ ઉપરથી ઉઠેલા આકારનું મળે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ યંત્રમાં મુખ્ય રૂપે 18 શક્તિઓનુ અર્ચન હોય છે. આ શક્ત્તિઓ જ સંપૂર્ન બ્રહ્માંડને નિયંત્રિત કરે છે. સાધક આ શક્તિઓના અર્ચન પૂજનથી પોતાના શરીર, મન, બુદ્ધિ, ચિત, અહંકાર અને દસ ઈન્દ્રિયોની સાથે સાથે સમસ્ત બ્રહ્માંડ અથવા બ્રહ્મ જગતને પોતાના વશમાં કરી લે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શ્રી યંત્રની કૃપાથી તેના બધા પાપનો નાશ થાય છે અને ચમત્કારી સિદ્ધિઓ, ધન ધાન્ય અને સુખની પ્રાપ્ર્તિ થાય છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શ્રી યંત્રના દર્શન માત્રથી બધા પાપ, શ્રાપ અને તાપનુ શમન થાય છે અને ધન ધાન્ય અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થય છે. આની સાધના વામ અને દક્ષિણ બંને માર્ગોથી કરવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બૌદ્ધ કાળમાં આ વામ માર્ગી સાધનાનો દુરુપયોગ કરવામાં આવ્યો. તેથી આદિ શંકરાચાર્ય દ્વારા પરિષ્કૃત દક્ષિણ માર્ગી શ્રી યંત્રના સ્વરોપની સાધની પરંપરા આજે પણ પ્રચલિત છે. શ્રી યંત્રને દુકાનમાં રાખવાથી વેચાણમાં વધારો થાય છે.  </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1210/25/images/img1121025002_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>પૂજા ઘરમાં રાખવાથી ધન ધાન્ય અને કારખાના કે અન્ય કોઈ વ્યવસાય ક્ષેત્રમાં રાકહ્વાથી વ્યવસાયમાં ઉન્નતિ અને વૃદ્ધિ થાય છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેનુ સવારે ઉઠીને દર્શન માત્ર કરી લેવાથી દરેક પ્રકારનો લાભ મળે છે. વિનિયોગ મંત્રમાં ઉન્નતિ અને વૃદ્ધિ થાય છે. તેનો સવારે ઉઠીન દર્શન કરવાથી દરેક પ્રકારના લાભ મળે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શ્રી યંત્ર સ્થાપિત કરતી વખતે લાલ રંગના વસ્ત્ર પહેરીને કોઈ શુભ મુહુર્તમાં તેને વિધિવત સ્થાપિત કરો.  પછી ધ્યાન પૂજન વગેરે કરીને શ્રી વિદ્યા મંત્રનો અથવા રુદ્રાક્ષની માળાથી પાંચ માળા નિયમિત રૂપે જપો આ યંત્ર સિદ્ધ થઈ જશે.  </font>]]></content:encoded>
      <pubDate>Thu, 25 Oct 2012 11:42:02 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:36:45 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[રત્નવિજ્ઞાન : કયો રત્ન ક્યારે ધારણ કરશો ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/રત્નવિજ્ઞાન-કયો-રત્ન-ક્યારે-ધારણ-કરશો-112101900007_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/રત્નવિજ્ઞાન-કયો-રત્ન-ક્યારે-ધારણ-કરશો-112101900007_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[સૂર્યને શક્તિશાળી બનાવવામાં માણિક્ય ને પરામર્શ આપવામાં આવે છે. 3 રતીના માણિકને સુવર્ણની અંગૂઠીમાં અનામિકા આંગળીમાં રવિવારના દિવસે પુષ્ય યોગમાં ધારણ કરવો જોઈએ. - ચંદ્રને મોતી પહેરવાથી શક્ત્તિશાળી બનાવી શકાય છે. જે 2,4 કે 6 રતીની ચાંદીની આંગળીમાં શુકલ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1210/19/images/img1121019007_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> - <font  style='font-size:11.5pt; color:#FF0000'><b>સૂર્યને </font><font style=' color:#000000;'></b>શક્તિશાળી બનાવવામાં <b>માણિક્યની </b>સલાહ આપવામાં આવે છે.  3 રતીના માણિકને સુવર્ણની અંગૂઠીમાં અનામિકા આંગળીમાં રવિવારના દિવસે પુષ્ય યોગમાં ધારણ કરવો જોઈએ. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11.5pt; color:#FF0000'><b>ચંદ્રને </font><font style=' color:#000000;'></b>મોતી પહેરવાથી શક્ત્તિશાળી બનાવી શકાય છે. જે  2,4 કે 6 રતીની ચાંદીની આંગળીમાં શુકલ પક્ષ સોમવાર રોહિણી નક્ષત્રઁઆ ધારણ કરવો જોઈએ.  </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11.5pt; color:#FF0000'><b>મંગળને </font><font style=' color:#000000;'></b>શક્તિશાળી બનાવવા માટે <b>લાલ રત્નને </b>સોનાની આંગળીમાં 5 રતીથી મોટો, મંગળવારે અનુરાધા નક્ષત્રમાં સૂર્યોદયથી 1 કલાક પછી સુધીના સમયમાં પહેરવો જોઈએ. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11.5pt; color:#FF0000'><b>બુધ ગહને </font><font style=' color:#000000;'></b>પ્રધાન <b>રત્ન પન્ના </b>હોય છે જે મોટાભાગના રૂપમાં પાંચ રંગોમાં જોવા મળે છે.   સાધારણ પાણીના રંગ જેવો, પોપટની પાંખો જેવા રંગવાળો સિરસના ફૂલના રંગ જેવો સેડ્રલ ફૂલના જેવા રંગવાળો, મયૂર પંખના રંગ જેવો. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>જેમા અંતિમ મયૂર પંખની સમાન રંગવાલો શેડ માનવામાં આવે છે. પરંતુ આ ચમકીલો અને પારદર્શી હોવો જોઈએ. ઓછામાં ઓછા 6 રતી વજનનો પન્ના સૌથી ન</font><font style='font-size:11pt;'>ા-</font><font style='font-size:11.5pt;'>ની આંગળીમાં પ્લેટિનમ કેસોનાની અંગૂઠીમાં બુધવારે વહેલી સવારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ધારણ કરવો જોઈએ.  </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1210/19/images/img1121019007_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> - <font  style='font-size:11.5pt; color:#FF0000'><b>ગુરૂ(બૃહસ્પતિ) </font><font style=' color:#000000;'></b>માટે <b>પુખરાજ 5,6,9 </b>કે 11 રતીની સોનાની અંગૂઠીમાં અંગૂઠા પાસેની આંગળીમાં ગુરૂ પુષ્ય યોગમાં સાંજના સમયે ધારણ કરવાનો પરામર્શ ગ્રંથોમાં હાજર હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11.5pt; color:#FF0000'><b>શુક્ર ગ્રહને </font><font style=' color:#000000;'></b>શક્તિશાલી બનાવવા માટે <b>હીરા (</b>ઓછામાં ઓછા 2 કેરેટનો)મૃગશિરા નક્ષત્રમાં વચ્ચેની આગંળીમાં ધારણ કરવો જોઈએ.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11.5pt; color:#FF0000'><b>શનિ ગ્રહની </font><font style=' color:#000000;'></b>શાંતિ માટે <b>નીલમ 3,6,7 </b>કે 10 રતીનો મધ્યમા આંગલીમાં શનિવારે શ્રવણ નક્ષત્રમાં પંચધાતૂની આંગળીમાં ધારણ કરવો જોઈએ. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11.5pt; color:#FF0000'><b>રાહુ </font><font style=' color:#000000;'></b>માટે 6 રતીનો <b>ગોમેદ </b>ઉત્તરા ફાલ્ગૂની નક્ષત્રમાં બુધવારે કે શનિવારે ધારણ કરવો જોઈએ. જેને પંચધાતુમાં અને મધ્યમા આંગળીમાં પહેરવો જોઈએ. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11.5pt; color:#FF0000'><b>કેતુ માટે 6 </font><font style=' color:#000000;'></b>રતીનો </font><font style=' color:#FF0000;'><b>લસણિયો </font><font style=' color:#000000;'></b>ગુરૂ પુષ્ય યોગમાં ગુરૂવારે સૂર્યોદય પહેલા ધારણ કરવો જોઈએ. તેને પણ પંચધાતૂમાં અને મધ્યમા આંગળીમાં પહેરવો જોઈએ. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 19 Oct 2012 15:25:18 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:36:45 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સર્વગ્રહની શાંતિ માટે ગણેશજીની ઉપાસના]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/સર્વગ્રહની-શાંતિ-માટે-ગણેશજીની-ઉપાસના-112092400011_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/સર્વગ્રહની-શાંતિ-માટે-ગણેશજીની-ઉપાસના-112092400011_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[ગજાનનજીને જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહ સાથે સાંકળવામાં આવે છે. . તેમની ઉપાસના નવગ્રહોને શાંત કરનારી શાંતિકારક અને વ્યક્તિને સાંસારિક અને આધ્યાત્મિક બંને રીતે લાભ આપનારી છે. અઘર્વશીર્ષમાં તેમને સૂર્ય અને ચંદ્રના રૂપમાં સંબોધિત કરવામાં આવે છે. સૂર્યથી ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1209/24/images/img1120924011_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11.5pt; color:#000000'>ગજાનનજીને જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહ સાથે સાંકળવામાં આવે છે. . તેમની ઉપાસના નવગ્રહોને શાંત કરનારી  શાંતિકારક અને વ્યક્તિને સાંસારિક અને આધ્યાત્મિક બંને રીતે લાભ આપનારી છે.  </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>અઘર્વશીર્ષમાં તેમને સૂર્ય અને ચંદ્રના રૂપમાં સંબોધિત કરવામાં આવે છે. સૂર્યથી વધુ તેજસ્વી પ્રથમ વંદનદેવ  છે. તેમની શક્તિ ચંદ્રમાંના સદ્રશ્ય શીતળ હોવાથી અને તેમની શાંતિપૂર્ણ પ્રકૃતિના ગુણ શશિ દ્વારા ગ્રહણ કરીને પોતાની સ્થાપના કરવાથી વક્રતુંડમાં ચંદ્રમાં પણ સમાહિત છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#0000A0'></font><br/><font  style='font-size:11.5pt; color:#0000A0'><b>પૃથ્વી પુત્ર મંગળમાં ઉસ્તાહનું સર્જન એકદંત દ્વારા જ કરવામાં આવ્યુ છે </b></font><br/><font  style='font-size:11.5pt; color:#0000A0'><b></b></font><br/><font  style='font-size:11.5pt; color:#0000A0'><b>બૃદ્ધિ, વિવેકના દેવતા હોવાને કારણે બુધ ગ્રહના અધિપતિ તો તેઓ છે જ, જગતનું મંગલ કરવા, સાઘકને નિર્વિઘ્નતા પૂર્ણ કાર્ય સ્થિતિ પ્રદાન કરવામાં, વિધ્નરાજ હોવાથી ગુરૂ પણ તેમની ઉપાસનાથી તૃષ્ટ થાય છે. </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11.5pt; color:#0000A0'></font><br/><font  style='font-size:11.5pt; color:#0000A0'><b>ઘન, પુત્ર, એશ્વર્યના સ્વામી ગણેશજી છે. જ્યારે કે આ ક્ષેત્રોના ગ્રહ શુક્ર છે.  આ તથ્યથી તમે પણ એ જાણી શકો છો કે શુક્રમાં શક્તિના સંચાલક આર્દિદેવ છે. </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1209/24/images/img1120924011_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11.5pt; color:#0000A0'><b>ઘાતુઓ અને ન્યાયના દેવ હંમેશા કષ્ટ અને વિઘ્નથી સાધકની રક્ષા કરે છે, તેથી શનિ ગ્રહ સાથે તેમનો સીધો સંબંધ છે. </b></font><br/><font  style='font-size:11.5pt; color:#0000A0'><b></b></font><br/><font  style='font-size:11.5pt; color:#0000A0'><b>ગણેશજીના જન્મમાં પણ બે શરીરનો મિલાપ (પુરૂષ અને હાથી)થયો છે. </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11.5pt; color:#0000A0'></font><br/><font  style='font-size:11.5pt; color:#0000A0'><b>આ જ રીતે રાહુ-કેતુની સ્થિતિમાં પણ આ સ્થિતિ વિપરિત પરિસ્થિતિમાં છે. અર્થાત ગણપતિમાં બે શરીર અને રાહુ-કેતુના એક શરીરના બે ભાગ છે. </b></font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Sep 2012 16:49:05 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:35:44 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઘરને ખરાબ નજરથી કેવી રીતે બચાવશો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/ઘરને-ખરાબ-નજરથી-કેવી-રીતે-બચાવશો-112090700009_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/ઘરને-ખરાબ-નજરથી-કેવી-રીતે-બચાવશો-112090700009_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[ઘરની પવિત્રતા માટે નિયમિત રૂપે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને દર મંગળવાર-શનિવારે હનુમાન મંદિરમાં જઈને સુંદરકાંડનો પાઠ કરો. ચારે બાજુની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ખતમ કરવા માટે તમારા ઘરમાં નિયમિત રૂપે ગૌમૂત્ર છાંટો. ગૌમૂત્ર ને પવિત્ર પદાર્થ માનવામાં ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1209/07/images/img1120907009_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11.5pt; color:#000000'>ઘરની પવિત્રતા માટે નિયમિત રૂપે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને દર મંગળવાર-શનિવારે હનુમાન મંદિરમાં જઈને સુંદરકાંડનો પાઠ કરો.  </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>ચારે બાજુની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ખતમ કરવા માટે તમારા ઘરમાં નિયમિત રૂપે ગૌમૂત્ર છાંટો. ગૌમૂત્ર ને પવિત્ર પદાર્થ માનવામાં આવે છે અને તેમા વાતાવરણમાં રહેલ બધી નકારાત્મક શક્તિઓને સમાપ્ત કરવાની શક્તિ હોય છે.  </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>જો તમને શક હોય કે કોઈએ તમારા પર કોઈએ જાદુ-ટોણો કર્યો છે તો પણ ગૌમુત્ર સર્વશ્રેષ્ઠ ઉપચાર છે. તમારા શરીર પર ગૌમૂત્ર છાંટો. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>રોજ થોડું થોડું ગૌમૂત્ર પીવાથી પણ લાભ થાય છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>માત્ર આ બે સરળ ઉપાયોથી બધા પ્રકારણા ટોણાં- ટોટકા અને ખરાબ દ્રષ્ટિના પ્રભાવથી બચી શકાય છે.  </font><br/><font  style='font-size:11.5pt; color:#008000'></font><br/><font  style='font-size:11.5pt; color:#008000'><b>તમારા ઘરને ખરાબ નજરથી બચાવે છે આ મંત્ર </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>ઘરને નજરથી બચાવવા માટે આ મંત્રને લખીને ઘરમાં જ્યા ભગવાનનું મંદિર હોય ત્યાં મુકો.  આની સાથે એક નારિયળ અને સોપારી પણ મુકો.  </font><br/><font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'><b>॥ </font><font style='font-size:11pt;'>નમસ્તે રુદ્રરુપાય કરિરુપાય સે નમ:</font><font style='font-size:11pt;'>॥ </font><font style='font-size:11.5pt; color:#000000;'></b></font><br/></font>]]></content:encoded>
      <pubDate>Fri, 07 Sep 2012 14:23:12 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:35:44 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઓગસ્ટમાં જન્મેલા લોકો કેવા હોય છે ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/ઓગસ્ટમાં-જન્મેલા-લોકો-કેવા-હોય-છે-112080300007_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/ઓગસ્ટમાં-જન્મેલા-લોકો-કેવા-હોય-છે-112080300007_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[તમારો જન્મ દિવસ કોઈપણ વર્ષના ઓગસ્ટ મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે એક નંબરના કંજૂસ છો. તમે એકદમ ટેલેંટેડ અને મની માઈંડેડ છો. તમે જેટલા સજ્જન દેખાવ છો ..માફ કરજો.. એટલા છો નહી. તમે શામ.. દામ..દંડની નીતિને મારનારાઓમાંથી છો. લોકોનુ ભલુ પણ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1208/03/images/img1120803007_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમારો જન્મ દિવસ કોઈપણ વર્ષના ઓગસ્ટ મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે એક નંબરના કંજૂસ છો. તમે એકદમ ટેલેંટેડ અને મની માઈંડેડ છો. તમે જેટલા સજ્જન દેખાવ છો ..માફ કરજો.. એટલા છો નહી. તમે શામ.. દામ..દંડની નીતિને મારનારાઓમાંથી છો. લોકોનુ ભલુ પણ ખૂબ કરો છો. પરંતુ મનમાં ને મનમા તેમની પાસે રિટર્નની આશા રાખો છો. વધુ મિત્રો, બહેનપણીઓ બનાવવામાં વિશ્વાસ નથી કરતા. જો છતા પણ તમારા મિત્રો હોય તો માની લો કે એ એમની કૃપાદ્રષ્ટિ છે. તેમા તમારો કોઈ ફાળો નથી. મતલબ તમે તમારા તરફથી ક્યારેય મૈત્રી નથી નિભાવી શકતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમારી પ્રતિભાનો જવાબ નથી. કલા, સાહિત્ય અને વિવિધ રચનાત્મક વિદ્યાઓમાં તમે તમારી વિશિષ્ટ ઓળખ બનાવો છો. તમારી અંદર સૌન્દર્ય બોધ લાજવાબ છે. તમે તમારી મરજીના માલિક છો. જિદ કે પછી બેકારની જીદ તમને આગળ વધતા રોકે છે. ઘણીવાર તમે તમારી સારી રીતે વહી રહેલી નૈયાને ડૂબાડો છો, અને પછી શહીદ થવાનો ઢોંગ કરો છો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમારી જીભ કડવી છે. લોકો તમારી પર્સનાલિટીથી પ્રભાવિત થઈને આવે છે અને તમને સાંભળીને દુ:ખી થઈને નીકળી જાય છે. તમે સુંદર છો એમા કોઈ શક નથી. પરંતુ આ સુંદરતાની સાથે મનની સુંદરતા લગભગ ગાયબ છે. તમને ઘમંડી કહેવા ખોટુ નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પૈસાની સામે સંબંધો-દોસ્તી-પ્રેમ બધુ તમારે માટે બકવાસ છે. પાઈ-પાઈનો હિસાબ રાખો છો. ખાસ કરીને ક્યારેય કોઈ પ્રસંગે તમને તમારા ખિસ્સામાંથી આપવુ પડે તો તમારુ મોઢું પડી જાય છે. આ રાશિના લોકો એક સારા બિઝનેસમેન, એંજીનિયર, શિક્ષક કે કલાકાર હોય છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1208/03/images/img1120803007_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>પ્રેમ બાબતે બુધ્ધુ અને બગડેલા હોય છે. જો કે તમે તમારી જાતને ખૂબ સ્માર્ટ સમજો છો. જીંદગીને લઈને તમારામાં એક પ્રકારની બેદરકારી જોવા મળે છે. તમને લાગે છે કે જીવન કોઈની પણ સાથે વિતાવી શકાય છે, જો એ તમારા શાસનમાં રહેવા તૈયાર હોય તો. તેથી ઓગસ્ટમાં જન્મેલા સુંદર યુવાનોના પાર્ટનર મોટાભાગે ડલ અને એકદમ સાધારણ હોય છે. અહી સુધી કે લોકોને તમને જોઈને નવાઈ લાગી શકે છે કે શુ વિચારીને ઈશ્વરે આ જોડી બનાવી દીધી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અહી અમારો ડિપ્લોમેટિક હોવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ ઓગસ્ટમાં જન્મેલા કેટલાક એવા અપવાદ પણ છે, જેમની જોડી લાજવાબ છે. મેડ ફોર ઈચ અદર. જોરદાર પ્રેમ કરનારા, પરંતુ આવા સો માંથી કોઈ એક જ મળશે, બાકી તો બેમેલ જોડી વધુ જોવા મળે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>છોકરીઓ એક નંબરની ફ્લર્ટ પણ લાગે છે નિર્દોષ. એટલી ચાલાકીથી છોકરાઓ ફસાવે છે કે બિચારો હલાલ થતા સુધી એ ભ્રમમાં જ રહે છે કે તેના જેવો ભાગ્યશાળી કોઈ નહી. તેમની ખાસિયત એ હોય છે કે તેઓ ઉપરથી અબોધ હોવાનો સ્વાંગ રચી લે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમારી સુંદરતા જ એવી છે કે સામેવાળો તમારી પાછળ પાગલ થઈ જાય. પરંતુ લગ્ન બાબતે મોટાભાગે બેવકૂફીનો પરિચય આપે છે. કોઈ પણ લલ્લુ જેવા યુવાન સાથે બંધાઈને બધાને ચોંકાવી દે છે. તમને સલાહ છે કે તમે તમારુ ટેલેંટ ખરાબ ન કરશો. આટલી કલાત્મકતા દરેકના નસીબમાં નથી હોતી.. હેપી બર્થ ડે. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'><b>લકી નંબર : 2,5, 9 </b></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'><b>લકી કલર : </font><font style=' color:#000000;'>સ્લેટી, ગોલ્ડન, રેડ </font><font style=' color:#FF0080;'></b></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'><b>લકી ડે : </font><font style=' color:#000000;'>સંડે, ફ્રાઈડે, વેન્સડે </font><font style=' color:#FF0080;'></b></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'><b>લકી સ્ટોન : </font><font style=' color:#000000;'>મૂન સ્ટોન </font><font style=' color:#0000FF;'></b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>સલા</font><font style=' color:#000000;'>હ : શિવ મંદિરમાં દૂધ અને સાકર ચઢાવો. </b></font>]]></content:encoded>
      <pubDate>Fri, 03 Aug 2012 14:32:43 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:34:33 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[જ્યોતિષ (ન્યુમરોલોજી) : તમારા બર્થ નંબર દ્વારા બનાવો તમારું કેરિયર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/જ્યોતિષ-ન્યુમરોલોજી-તમારા-બર્થ-નંબર-દ્વારા-બનાવો-તમારું-કેરિયર-112071400012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/જ્યોતિષ-ન્યુમરોલોજી-તમારા-બર્થ-નંબર-દ્વારા-બનાવો-તમારું-કેરિયર-112071400012_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[મોટાભાગના લોકોને એ નથી સમજાતુ કે ન્યૂમરોલોજી કેવી રીતે કામ કરે ક હ્હે. પરંતુ કેટલીક માળખાગત વાતોને સમજવી મુશ્કેલ પણ નથી. તમારે ફક્ત તમારી જન્મતારીખની જરૂર છે જેથી તમે તમારો બર્થ નંબર જાણી શકો. મતલબ જો તમે 29 તારીખે જન્મ્યા હોય તો તમારો બર્થ નંબર છે ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1207/14/images/img1120714012_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11.5pt; color:#000000'>મોટાભાગના લોકોને એ નથી સમજાતુ કે ન્યૂમરોલોજી કેવી રીતે કામ કરે ક હ્હે. પરંતુ કેટલીક માળખાગત વાતોને સમજવી મુશ્કેલ પણ નથી. તમારે ફક્ત તમારી જન્મતારીખની જરૂર છે જેથી તમે તમારો બર્થ નંબર જાણી શકો. મતલબ જો તમે 29 તારીખે જન્મ્યા હોય તો તમારો બર્થ નંબર છે 2+9=11 અને ફરી 1+1=2 મતલબ 2 તમારો બર્થ નંબર છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#0000FF'></font><br/>1. <font  style='font-size:11.5pt; color:#0000FF'><b>એ</font><font style=' color:#000000;'>ક - </b>જો તમારો બર્થ નંબર એક છે તો તમારો રસ રચનાત્મક કાર્યોની તરફ રહેશે અને તમે હંમેશા નવા વિચારોથી ભરપૂર રહેશો.  તમે એક ડિઝાઈનર, ગ્રુપ લીડર ફિલ્મ મેકર કે શોધકારકના રૂપમાં સફળ રહેશો. </font><br/><font  style='font-size:11.5pt; color:#0000FF'></font><br/>2. <font  style='font-size:11.5pt; color:#0000FF'><b>બે : </font><font style=' color:#000000;'></b>નંબર બે નો સંબંધ હાર્મોની અને સાથ સાથે છે. નૃત્ય, કવિતા અને ગણિત તમારા માટે એક સારો વિકલ્પ છે. નંબર બે થી વ્યક્તિ મહાન અને શોઘકર્તા બને છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#0000FF'></font><br/>3. <font  style='font-size:11.5pt; color:#0000FF'><b>ત્રણ : </font><font style=' color:#000000;'></b>ચંચળતા અને બોલ્ડનેસ નંબર ત્રણનો વિશેષ ગુણ છે. કમ્યુનિકેશન અને મનોરંજન એવા ક્ષેત્ર છે, જેમા તમે પ્રયાસ કરી શકો છો, અને સફળ પણ થઈ શકો છો.  તમારા માટે સારા કેરિયરના વિકલ્પ છે - એક્ટિંગ, મ્યુઝિક, રાઈટિંગ અને જર્નાલિજ્મ. તમે ફેશન ડિઝાઈનિંગ અને મોડેલિંગ વિશે પણ વિચારી શકો છો. </font><br/><font  style='font-size:11.5pt; color:#0000FF'></font><br/>4. <font  style='font-size:11.5pt; color:#0000FF'><b>ચાર : </font><font style=' color:#000000;'></b>જો તમારો નંબર ચાર છે તો મહદઅંશે આપ વ્યવ્હારિક વ્યક્તિ હશો. દ્રઢ નિશ્ચય અને મનની શક્તિવાળા.  અમે એંજિનિયર, બિલ્ડર, પોગ્રામર, એકાઉંટેંટ, આર્કિટેક્ચર, ઈકોલોજીસ્ટ કે મિકેનિક ના રૂપમાં શ્રેષ્ઠ રહેશો. </font><br/><font  style='font-size:11.5pt; color:#0000FF'></font><br/>5. <font  style='font-size:11.5pt; color:#0000FF'><b>પાં</font><font style=' color:#000000;'>ચ : </b>નંબર પાંચ તમને એડવેચર્સ બનાવે છે અને સેવક હોવાને નાતે તમે અધ્યાપક, સોશિયલ વર્કર, મેડિકલ, પ્રોફેશનલ કુલ કે સિવિલ સર્વેંટના રૂપમાં યોગ્ય રહેશો. </font><br/><font  style='font-size:11.5pt; color:#0000FF'></font><br/>6. <font  style='font-size:11.5pt; color:#0000FF'><b>છ : </font><font style=' color:#000000;'></b>સમાજસેવા તમારો પ્રાકૃતિક સ્વભાવ છે અને સેવક હોવાને કારણે તમે શિક્ષક, સોશિયલ વર્કર, મેડિકલ પ્રોફેશનલ, કુક કે સિવિલ સર્વેંટના રૂપમાં યોગ્ય રહેશો. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1207/14/images/img1120714012_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> 7. <font  style='font-size:11.5pt; color:#0000FF'><b>સા</font><font style=' color:#000000;'>ત : </b>નંબર સાત વધુ પડતા અંતર્જ્ઞાની હોય છે તમે વૈજ્ઞાનિક, મનોચિકિત્સક, તપાસ કરનાર, દાર્શનિક, જાસૂસ કે મિસ્ટ્રી લેખકના રૂપમાં વધુ સફળતા મેળવશો. </font><br/><font  style='font-size:11.5pt; color:#0000FF'></font><br/>8. <font  style='font-size:11.5pt; color:#0000FF'><b>આઠ : </font><font style=' color:#000000;'></b>નેતૃત્વ અને બીજાને પોતાના જેવો બનાવી દેવો એ નંબર આઠની વિશેષતા છે. તમે સારા સેલ્સ મેનેજર, બેંકર, સ્ટોક બ્રોકર, મેનેજિંગ ડાયરેક્ટર કે એથલિટના રૂપમાં ચમકી શકો છો. </font><br/><font  style='font-size:11.5pt; color:#0000FF'></font><br/>9. <font  style='font-size:11.5pt; color:#0000FF'><b>નવ : </font><font style=' color:#000000;'></b>નંબર નવને માનવ મનની વધુ સારી સમજણ હોય છે.  તેઓ બીજાને પ્રેરણા પણ આપે ક હ્હે. તમે લેક્ચરર, ફિજિશિયન, વકીલ કે ચિત્રકાર બનવાને પ્રાથમિકતા આપો. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>જો તમે તમારા બર્થ નંબર મુજબ કેરિયર પસંદ કરશો તો તમારી સફળતાની રાહ સરળ બની જશે.  પરંતુ જો તમે કંઈક બીજુ કરવા માંગો છો તો તે માટે સમર્પિત થઈને પ્રયત્ન કરો. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>દરેક પ્રયત્ન તમારુ નસીબ બદલી શકે છે. કારણ કે પ્રયત્નોમાં નસીબ  બદલવાની ક્ષમતા હોય છે. </font>]]></content:encoded>
      <pubDate>Sat, 14 Jul 2012 15:24:25 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:33:24 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[જ્યોતિષ : રંગોની પસંદગીથી જાણો તમારુ વ્યક્તિત્વ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/જ્યોતિષ-રંગોની-પસંદગીથી-જાણો-તમારુ-વ્યક્તિત્વ-112071200006_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/જ્યોતિષ-રંગોની-પસંદગીથી-જાણો-તમારુ-વ્યક્તિત્વ-112071200006_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[રંગોનુ આપણા જીવનમાં ખૂબ મહત્વ છે. આપણામાંથી કેટલાક લોકો રંગોની થિયરી પર વિશ્વાસ નથી કરતા, પરંતુ આ સત્ય છે કે રંગોની પસંદગી આપણા વ્યક્તિત્વની તરફ ઈશારો કરે છે. મોટાભાગે આપણે જે રંગને પસંદ કરીએ છીએ, તેનાથી આપણા સ્વભાવ, સ્વાસ્થ્ય અને મનોવિજ્ઞાનનું મોટા ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1207/12/images/img1120712006_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11.5pt; color:#000000'>રંગોનુ આપણા જીવનમાં ખૂબ મહત્વ છે. આપણામાંથી કેટલાક લોકો રંગોની થિયરી પર વિશ્વાસ નથી કરતા, પરંતુ આ સત્ય છે કે રંગોની પસંદગી આપણા વ્યક્તિત્વની તરફ ઈશારો કરે છે. મોટાભાગે આપણે જે રંગને પસંદ કરીએ છીએ, તેનાથી આપણા સ્વભાવ, સ્વાસ્થ્ય અને મનોવિજ્ઞાનનું મોટા ભાગે અંદાજ લગાવી શકાય છે.  </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>કેટલાક અપવાદોને છોડીને મોટાભાગે આપણે એ જ રંગો તરફ આકર્ષિત થઈએ છીએ જેને આપણે વધુ પસંદ કરીએ છીએ.  જ્યારે આપણી પસંદગીના રંગ ઘરની દિવાલ કે ફર્નીચર પર સજાવવામાં આવે છે તો તે આપણા વ્યક્તિત્વને પ્રભાવિત કરવા ઉપરાંત લાઈફ સ્ટાઈલ પર પણ આપણી છાપ છોડે છે.  </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>આવો આપણે જાણીએ કે ઘરની દિવાલો પર રંગના સ્વભાવ સંબંધી કેટલીક મહત્વપૂર્ણ માહિતીઓ </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1207/12/images/img1120712006_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11.5pt; color:#000000'>રંગોનું મહત્વ ફક્ત દિવાલો કે કપડા પર જ નથી, આનાથી ઘણા વધુ રંગ આપણી વિચારધારા અને વ્યક્તિત્વને પણ પ્રભાવિત કરે છે. રંગોનુ મનોવિજ્ઞાન અને રંગોની ભાષાને જો આપણે ઊડાઈથી સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે અનુભવીશુ કે દરેક રંગ આપણને કંઈક કહે છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>લાલ રંગથી સજેલી દિવાલવાળા રૂમમાં સમય ધીરે ધીરે પસાર થાય તેવો આભાસ થાય છે. જ્યારે કે આસમાની રંગથી રોશન દિવાલના રૂમમાં સમય ખૂબ જ ઝડપથી પસાર થાય છે.  તમે જોયુ હશે કે મોટાભાગની ઓફિસોની અંદરની દિવાલ આસમાની રંગની હોય છે.  </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>લાલ ચટક અને પીળો રંગ બીપીને વધારનારો રંગ કહેવાય છે, ઠીક એ જ રીતે આસમાની રંગનો પ્રભાવ આનાથી ઉલટો હોય છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>આછો અને ઘટ્ટ રંગ રૂમના આકારને મોટો હોવાનુ ફીલ કરાવે છે. જ્યારે કે ડાર્ક અને કૂલ કલર રૂમને નાનો હોવાનુ ફીલ કરાવે છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>દિવાલો પર સજાયેલ નારંગી રંગ તમારી ભૂખ વધારે છે, જ્યારે કે ભૂરો રંગ તમારી ભૂખ ઘટાડે છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>વાર્મ ફીલ આપનારા રંગ આપણને નિકટ હોવાનો આભાસ કરાવે છે, જ્યારે કે કૂલ કલર આપણે દૂર હોવાનો આભાસ કરાવે છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>તો તમે પણ આ જ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને તમારા મકાનના બહારના ભાગમાં રંગોની પસંદગી કરો અને રંગોની ભાષાનુ મનોવિજ્ઞાન સમજીને જ ઘરને રંગોથી સજાવો. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 12 Jul 2012 13:06:24 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:33:24 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શુ તમારો જન્મ જૂન મહિનામાં થયો છે ? જાણો શુ કહે છે જ્યોતિષશાસ્ત્ર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/શુ-તમારો-જન્મ-જૂન-મહિનામાં-થયો-છે-જાણો-શુ-કહે-છે-જ્યોતિષશાસ્ત્ર-112060400010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/શુ-તમારો-જન્મ-જૂન-મહિનામાં-થયો-છે-જાણો-શુ-કહે-છે-જ્યોતિષશાસ્ત્ર-112060400010_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[તમારો જન્મ કોઈપણ વર્ષના જૂન મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે આપ એક નંબરના જીદ્દી અને જનૂની હશો. જૂનમાં જન્મેલા જાતક ઘણી વખત જીદ અને પોતાના સ્વભાવને કારણે પોતાનું જ નુકશાન કરી બેસે છે. પાછળથી પછતાય છે, પરંતુ બતાવતા નથી. તેમની અંદર શાસન કરવાની ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1206/04/images/img1120604010_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11.5pt; color:#000000'>તમારો જન્મ કોઈપણ વર્ષના જૂન મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે આપ એક નંબરના જીદ્દી અને જનૂની હશો. જૂનમાં જન્મેલા જાતક ઘણી વખત જીદ અને પોતાના સ્વભાવને કારણે પોતાનું જ નુકશાન કરી બેસે છે. પાછળથી પછતાય છે, પરંતુ બતાવતા નથી. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>તેમની અંદર શાસન કરવાની પ્રવૃત્તિ એટલી પ્રબળ હોય છે કે દરેકને પોતાનો ગુલામ સમજવાની ભૂલ કરે છે. તેઓ કોઈના હાથ નીચે તો રહી જ નથી શકતા જ્યારે પણ કોઈ નોકરી કરશે તો બોસ બનીને જ કરી શકશે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>જો કોઈના હાથ નીચે તેમને કામ કરવુ પણ પડે તો પોતના બોસ સાથે તેમનુ ત્યાં સુધી જ બનશે જ્યા સુધી તેઓ તેમનુ કહેવુ માનશે નહી તો મતભેદ ઉભો થશે. લડાઈ-ઝગડો કરવામાં આ લોકો નંબર વન છે. અહીં સુધી કે ગુસ્સામાં તેમનો પોતાના પર કંટ્રોલ જ નથી રહેતો અને એ નથી વિચારતા કે તેમની સામે કોણ ઉભુ છે, ગમે તેવુ બોલી જાય છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>તેમના જેવો ડિપ્લોમેટિક માણસ બીજો નથી. પોતાના મતલબ હોય ત્યારે એટલી મીઠી મીઠી વાતો કરશે કે સામે વાળી વ્યક્તિ પાણી પાણી થઈ જાય. કામ થઈ જાય તો ઉપકારને ક્ષણમાં ભૂલી જશે. તેમનુ મગજ એટલુ શાંત અને ચાલાક હોય છેકે જો કામ તેમને નથી ગમતુ તે કામ તેઓ બીજા પાસેથી ખૂબ જ ચાલાકી પૂર્વક કરાવી લે છે. તેમની અંદર ઘણી કલા છિપાયેલી હોય છે. વ્યંજન બનાવવાનો અને સૌને ખવડાવવાનો તેમને વિશેષ હોક હોય છે. મનના તેઓ ખૂબ જ વિચિત્ર હોય છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1206/04/images/img1120604010_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11.5pt; color:#000000'>મૂડમાં હોય તો દુનિઅય લૂંટાવી દે છે નએ જો વસૂલવા પર આવે તો સામેવાળાના લોહીનું ટીપું પણ ન છોડે. રોમાંસ તેમને માટે ચૂપચાપ વસ્તુ છે. સાર્વજનિકે રીતે રોમાંસ કરવાના વિરોધી પણ હોઈ શકે છે. પરંતુ એવુ નથી કે જૂનમાં જન્મેલા યુવા તકસાધુ હોય છે. તેઓ પોતાના સાથે માટે દુનિયાનો સામનો કરી શકે છે. જો કે તેમના પાર્ટનર માટે તો તેઓ એક કોયડો પણ હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ મહિનામાં જન્મેલા યુવા કુશળ અધિકારી, પેંટર, કાઉંસલર, મેનેજર ટીચર કે ડોક્ટર હોય છે. રાજનીતિ માટે જો તેમના ગ્રહો જો થોડો પણ સહયોગ કરે તો બધા પર છવાય જવાની તાકત ધરાવે છે. આ લોકોને તેમના જીવનમાં નામ પૈસો બધુ મળે છે. તેમને સેલ્ફ મેડ પર્સન કહેવુ ખોટુ નહી કહેવાય. તેમની અંદર પોતાના સંઘર્ષોને લઈને એટલો ગુસ્સો રહે છે કે જેને તેઓ દોષી માને છે તેને ક્યારેય માફ નથી કરી શકતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમની આવડત એ છે કે તેઓ પોતાની ઉણપોને ક્યારેય બીજા સમક્ષ જાહેર નથી થવા દેતા. તેઓ ખુશીઓને એ સ્ટાઈલમાં મુકે છે કે સામેવાળા તેમના કાયલ થઈ જાય છે. તેમની સૌથી મોટી કમી એ છે કે બીજાને માટે જે અયોગ્ય માને છે એ તેઓ ખુદને માટે સ્વીકાર્ય કરી લે છે. મતલબ જ્યારે વાત જ્યારે ખુદની આવે ત્યારે તે નિયમમાં જરૂર મુજબનું પરિવર્તન કરી લે છે. જૂનમાં જન્મેલા યુવાઓએ દેખાવો અને બનાવટથી દૂર રહેવુ જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જૂનમાં જન્મેલી મહિલાઓ દિલની સીધી સાદી દેખાય છે, પરંતુ હોતી નથી. તેઓ પોતાની સમગ્ર લાઈફ દિમાગ લડાવીને વિતાવે છે, દિલથી નહી. ઘણી બાબતોમાં એવુ લાગી શકે છે કે એમની પાસે દિલ નામની વસ્તુ છે કે નહી. કોઈને સજા આપવાની બાબતમાં આમનાથી વધુ ક્રૂર કોઈ નહી. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1206/04/images/img1120604010_1_3.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>મોટાભાગે પૂર્વાગ્રહોથી ગ્રસ્ત રહે છે. તેમને લાગે છે કે દરેક તેમને નજર લગાવી રહ્યુ છે. દરેક તેમનાથી બળી રહ્યા છે. એ જ કારણ છે કે તેઓ સમજ્યા વિચાર્યા વગર કોઈ પણ વિષયને લઈને પોતાનો મત કાયમ કરી લે છે, અને તેઓ જ વ્યવ્હાર કરે છે. તેઓ દિમાગ લડાવીને જીવન જીવવા છતાય તેમને મૂર્ખ બનાવવા સહેલા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અપોઝિટ સેક્સને ઓળખવામાં ભૂલ કરી બેસે છે, અને દગો થાય છે તો પછતાય છે. તેમને સલાહ છે કે થોડી સીધી, થોડી નરમ થઈ જાય. લાઈફ પ્રત્યે પોતાનો એટ્ટીટ્યુડ બદલે. નેગેટિવ થિંકિગથી બચે. રિબાવવુ-ચિડચિડાવવું થોડુ ઓછુ કરે. સમજી વિચારીને બોલવુ જોઈએ. જેમા સૌથી પ્યારી વાત એ હોય છે કે તેઓ બચતનુ મહત્વ જાણે છે, સામેવાળી વ્યક્તિ તેમને કંજૂસ સમજે તો સમજે તેની પરવા નથી કરતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી નંબર </font><font style=' color:#FF0080;'>; 4, 6. 9 </font><font style=' color:#000000;'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી કલર : </font><font style=' color:#FF0080;'><b>ઓરેંજ મેજેંટા અને યેલો </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી ડે : </font><font style=' color:#FF0080;'><b>ટ્યુસ ડે, સેટરડે, ફ્રાઈડે </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી સ્ટોન : </font><font style=' color:#FF0080;'><b>તેમણે કુંડળી બતાવીને જ રત્ન પહેરવો જોઈએ. આમ તો મહિના મુજબ રૂબી હોઈ શકે </font><font style=' color:#000000;'></b>છે. </font><br/><font  style='font-size:11pt; color:#408080'></font><br/><font  style='font-size:11pt; color:#408080'><b>સલાહ : શુક્રવારે ગરીબ બાળકોને બુક્સ દાન કરવી જોઈએ. </b></font>]]></content:encoded>
      <pubDate>Mon, 04 Jun 2012 12:01:49 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:32:13 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શુ આપનો જન્મ મે મહિનામાં થયો છે ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/શુ-આપનો-જન્મ-મે-મહિનામાં-થયો-છે-112051700015_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/શુ-આપનો-જન્મ-મે-મહિનામાં-થયો-છે-112051700015_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[તમારો જન્મ કોઈપણ વર્ષના મે મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે આપ આકર્ષક અને લોકપ્રિય હશો. થોડાક બેદરકાર, થોડાક સનકી. એકવાર જો કશુ નક્કી કરી લો તો તેને મેળવીને જ જંપો છો. મે મહિનામાં જન્મેલા જાતક એક નંબરના ઘમંડી હોય છે, પરંતુ તેમનામાં ત્યાગ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1205/17/images/img1120517015_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમારો જન્મ કોઈપણ વર્ષના મે મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે આપ આકર્ષક અને લોકપ્રિય હશો. થોડાક  બેદરકાર, થોડાક સનકી. એકવાર જો કશુ નક્કી કરી લો તો તેને મેળવીને જ જંપો છો. મે મહિનામાં જન્મેલા જાતક એક  નંબરના ઘમંડી હોય છે, પરંતુ તેમનામાં ત્યાગ કરવાની પ્રવૃત્તિ પ્રબળ હોય છે. તેઓ સ્વભાવથી રાજસી હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બીજા શબ્દોમાં કહી શકાય કે તેમને દરેક વસ્તુ શાહી અંદાજમાં જોઈએ, પણ આની આશા તેઓ બીજા પાસેથી આખે છે.  જેવુ કે તેમને ઘર ચોખ્ખુ જોઈએ છે તો તેઓ ઘરના અન્ય સભ્યો પાસેથી તેની આશા કરે કે તેઓ ઘર સ્વચ્છ રાખે.  તેમની એક ખાસિયત એ હોય છે કે તેઓને હજારોની વચ્ચે પણ ઓળખી શકાય છે, કારણ કે તેમનુ આકર્ષક વ્યક્તિત્વ  બધાનું ધ્યાન ખેંચે છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઘરમાં ભલે તેઓ અસ્તવ્યસ્ત રહેતા હોય પણ ઘરની બહાર તેમની છબિ સુવ્યવસ્થિત માનવામાં આવે છે.  જેનુ એક  કારણ એ છે કે તેમનું ડ્રેસિંગ સેંસ ગજબનું હોય છે. તેઓ કાયમ સુંદર દેખાવ માટે પ્રેરિત રહે છે. અપોઝિટ સેક્સ માટે  તેઓ કાયમ એક રહસ્ય બની રહે છે.  </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1205/17/images/img1120517015_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>મે મા જન્મેલ યુવક યુવતીઓમાં ખાસ ક્વોલિટી એ છે કે તેઓ રોમાંસના બાબતે સિદ્ધાંતવાદી હોય છે. છિછોરાપણું  તેમને નથી આવડતુ. પ્રેમના ઉચ્ચતમ આદર્શ સ્થાપિત કરવાને તેમની ઈચ્છા હોય છે. ઘણી વાતોમાં મે માં જન્મેલા  યુવા એકદમ પરંપરાવાદી હોય છે. મે માં જન્મેલી છોકરીઓ મોટાભાગે ડોમિનેટિંગ જોવા મળી છે. જીભની પાક્કી હોય  છે. દોસ્તી નિભાવવામાં તેમનો કોઈ જવાબ નથી. પ્રેમ હોય કે લગ્ન, સેક્સ તેમને માટે ગંભીર વિષય છે. રસપ્રદ નહી.  લગ્ન પહેલા સીમા ઓળંગવી તેમને પસંદ નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ મહિનામાં જન્મેલા યુવા જર્નાલિસ્ટ, લેખક, કમ્પ્યુટર એંજીનિયર, પાયલોટ, ડોક્ટર કે સફળ પ્રશાસનિક અધિકારી  હોય છે. રાજનીતિમાં સફળતા મુશ્કેલીથી મળે છે. પરંતુ જો મળી ગઈ તો મૃત્યુ પછી પણ યશ અપાવે છે.  છોકરીઓ  ફેશન ડિઝાઈનર પણ હોય છે. અગાઉ બતાવ્યુ ને કે તેમનું ડ્રેસિંગ સેંસ ગજબનું હોય છે  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મે માં જન્મેલી મહિલાઓ સુપર ઈગોથી પણ ગ્રસ્ત હોય છે.  ઓવર સેંસેટિવ અને વારેઘડીયે રિસાય જાય છે. તેમની  અંદર પ્રેમનો અસીમ સાગર હલેસા માએ છે, જેને ફક્ત નિકટના લોકો જ સમજી શકે છે.  બહારના લોકો માટે આ કઠોર  જ જોવા મળે છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1205/17/images/img1120517015_1_3.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>કોઈના પ્રત્યે એક વાર તેમનો વિશ્વાસ તૂટી જાય તો ફરીથી નથી જોડી શકાતો. તેમને જો સફળતા મેળવવી છે અને  બધાના પ્રિય બનવુ હોય તો પોતાનો સુપર ઈગો ત્યાગી દેવો જોઈએ.  એકસ્ટ્રીમમાં ડિવોશન પણ તેમની બેડ ક્વોલિટી  જ કહેવાય છે. જો તેઓ બ્લેસ્ડ બિહેવિયર અપનાવે તો તેમનાથી વ્હાલું દુનિયામાં કોઈ નહી.  પોતાનું બધુ જ ન્યોછાવર  કરવાની ટેવમાં પણ સુધારો લાવવો જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મે માં જન્મેલા કેટલાક લોકો મોટા ભાગે બીજા માટે એટલુ બધુ કરી દે છે કે સામેવાળો તેમની કદર નથી કરતો અને તેમના ભોળપણનો ફાયદો ઉઠાવે છે. તેમના શત્રુઓની સંખ્યા પણ વધુ હોય છે.  કારણ કે આવા લોકો દિલથી સાફ હોય છે. તેથી તેઓ સામેવાળાને ખોટું લાગશે કે નહી તે વિચાર્યા વગર જ પોતાના મનની વાત કહી દે છે. તેમણે પોતાનું જ ચલાવ્યા કરવાની ટેવ પણ છોડવી પડશે. બીજાને મહત્વ આપતા શીખો, તમારુ મહત્વ આપમેળે જ વધી જશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#408080'></font><br/><font  style='font-size:11pt; color:#408080'><b>લકી નંબર : 2, 3, 7. 8 </b></font><br/><font  style='font-size:11pt; color:#408080'><b>લકી કલર : </font><font style=' color:#000000;'></b>વ્હાઈટ, ડાર્ક બ્લ્યુ, મેહંદી </font><font style=' color:#408080;'></font><br/><font  style='font-size:11pt; color:#408080'><b>લકી ડે : </font><font style=' color:#000000;'></b>સંડે, મંડે, સેટરડે </font><font style=' color:#408080;'></font><br/><font  style='font-size:11pt; color:#408080'><b>લકી સ્ટોન : </font><font style=' color:#000000;'></b>બ્લૂ, ટોપાઝ </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>સલાહ : રોજ સૂર્યને પાણી ચઢાવો, શિવની આરાધના કરો. </b></font>]]></content:encoded>
      <pubDate>Thu, 17 May 2012 17:27:42 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:31:25 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[21 મે ના દિવસે ભારતમાં દેખાશ આંશિક સૂર્યગ્રહણ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/21-મે-ના-દિવસે-ભારતમાં-દેખાશ-આંશિક-સૂર્યગ્રહણ-112051700012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/21-મે-ના-દિવસે-ભારતમાં-દેખાશ-આંશિક-સૂર્યગ્રહણ-112051700012_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[ખગોળશાસ્ત્રીઓનું કહેવું છે કે, ર૧ મેના રોજ ભારતમાં આંશિક સૂર્યગ્રહણ દેખાશે. આ સૂર્યગ્રહણ કુંડળના આકારનું હશે અને સૂર્યોદય બાદ પૂર્વોત્તર ભારતમાં ખૂબ જ ઓછા સમય માટે દેખાશે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1205/17/images/img1120517012_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ખગોળશાસ્ત્રીઓનું કહેવું છે કે, ર૧ મેના રોજ ભારતમાં આંશિક સૂર્યગ્રહણ દેખાશે. આ સૂર્યગ્રહણ કુંડળના આકારનું હશે અને સૂર્યોદય બાદ પૂર્વોત્તર ભારતમાં ખૂબ જ ઓછા સમય માટે દેખાશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સૂર્યગ્રહણ આંશિક રીતે ભારતીય માનસ સમય અનુસાર રાત્રે ર.ર૬ કલાકે શરૂ થશે. કુંડળીય આકારની શરૂઆત ૩.૩૯ કલાકે થશે અને આ ભારતીય સમય અનુસાર સવારે ૭.૦૭ કલાકે કુંડળના આકારમાંથી ખતમ થતાં થતાં સવારે ૮.૧૯ કલાકે સંપૂર્ણ રીતે પૂરું થશે</font>]]></content:encoded>
      <pubDate>Thu, 17 May 2012 16:40:24 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:31:25 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[જ્યોતિષ 2012 : ગુરૂ મેષ રાશિમાં આવતા કુદરતી આપત્તિની શક્યતા ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/જ્યોતિષ-2012-ગુરૂ-મેષ-રાશિમાં-આવતા-કુદરતી-આપત્તિની-શક્યતા-112051600006_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/જ્યોતિષ-2012-ગુરૂ-મેષ-રાશિમાં-આવતા-કુદરતી-આપત્તિની-શક્યતા-112051600006_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[- ગુજરાતનો ર૬ જાન્યુઆરીનો ભૂકંપ પણ ગુરુની આ જ ચાલ દરમિયાન આવ્યો હતો.
• પૂર્વ ભારત અને બાંગ્લાદેશમાં તબાહી વેરનાર તોફાન અને ચક્રવાત પણ આનું જ પરિણામ.
• અલસલ્વાડોરમાં આવેલો ભૂકંપ, અમેરિકાની વિમાન દુર્ઘટના પણ ગુરુના આ ભ્રમણ દરમિયાન જ થયાં હતાં. ગુરુ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1205/16/images/img1120516006_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> -    <font  style='font-size:11pt; color:#000080'><b>ગુજરાતનો ર૬ જાન્યુઆરીનો ભૂકંપ પણ ગુરુની આ જ ચાલ દરમિયાન આવ્યો હતો.</b></font><br/><font  style='font-size:11pt; color:#000080'><b>•    પૂર્વ ભારત અને બાંગ્લાદેશમાં તબાહી વેરનાર તોફાન અને ચક્રવાત પણ આનું જ પરિણામ.</b></font><br/><font  style='font-size:11pt; color:#000080'><b>•    અલસલ્વાડોરમાં આવેલો ભૂકંપ, અમેરિકાની વિમાન દુર્ઘટના પણ ગુરુના આ ભ્રમણ દરમિયાન જ થયાં હતાં.</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુરુ મેષ રાશિમાં ભ્રમણ કરતો ૧૭ મેના રોજ વૃષભ રાશિમાં પહોંચી રહ્યો છે. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે અને ગુરુને શુક્ર સાથે શત્રુતા છે. ઇતિહાસમાં એવાં કેટલાંય ઉદાહરણ છેકે જે એ વાતની સાક્ષી પૂરે છે કે જ્યારે પણ ગુરુ વૃષભ રાશિમાં પહોંચ્યો છે ત્યારે કુદરતી આપત્તિઓ અને દુર્ઘટનાઓ સર્જાઇ છે. આ દુર્ઘટનાઓને કારણે વિશ્વમાં જાન-માલનું ઘણું નુકસાન થયું છે.</font><br/><font  style='font-size:11pt; color:#000080'></font><br/><font  style='font-size:11pt; color:#000080'><b>ગુજરાતમાં આવી હતી તબાહી...</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતના લોકો આજે પણ ર૬ જાન્યુઆરી ર૦૦૧ની એ સવારને ભૂલી નથી શક્યા કે જ્યારે ભૂકંપને કારણે હજારો લોકોએ જીવ ખોયા હતા અને લગભગ ર૦ અરબ ડોલરનું નુકસાન થયું હતું. જ્યારે ગુજરાતમાં આ ઘટના બની હતી ત્યારે પણ ગુરુ વૃષભ રાશિમાં હતો.</font><br/><font  style='font-size:11pt; color:#000080'></font><br/><font  style='font-size:11pt; color:#000080'><b>પૂર્વ ભારતમાં કુદરતનો કહેર...</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વૃષભ રાશિમાં ગુરુના ભ્રમણ દરમિયાન પૂર્વ ભારત અને બાંગ્લાદેશમાં કેટલીયવાર ચક્રવાત અને પૂરે સેંકડો લોકોના જીવ લીધા છે. વર્ષ ૧૯૬પમાં મે અને જૂન માસમાં આવેલા ચક્રવાતે બાંગ્લાદેશ અને પૂર્વ ભારતમાં ભયંકર તબાહી મચાવી હતી. આ બાદ ૩૦ નવેમ્બર ૧૯૮૮ અને ર૭ એપ્રિલ ૧૯૮૯ના રોજ ચક્રવાત અને તોફાને આ વિસ્તારોમાં નુકસાની વેરી હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000080'></font><br/><font  style='font-size:11pt; color:#000080'><b>વિદેશોમાં તબાહી...</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારત ઉપરાંત વિશ્વમાં આવી કેટલીય અનહોની ગુરુના વૃષભ રાશિમાં ભ્રમણ દરમિયાન થઇ છે. જેમાં ૧૩ જાન્યુઆરી ર૦૦૧ના રોજ અલસલ્વાડોરમાં આવેલો ભૂકંપ, ૭ ડિસેમ્બર ૧૯૮૮માં અર્મેનિયામાં ભૂકંપ, ૮ ફેબ્રુઆરી ૧૯૮૯માં અમેરિકામાં થયેલી વિમાન દુર્ઘટના, ૧૭ ઓગસ્ટ ૧૯૭૬માં ફિલીપાઇન્સમાં આવેલો ભૂકંપ મુખ્ય ઘટનાઓ છે.</font>]]></content:encoded>
      <pubDate>Wed, 16 May 2012 11:59:14 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:31:25 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[21 મે ના રોજ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/21-મે-ના-રોજ-વર્ષનું-પ્રથમ-સૂર્યગ્રહણ-112050500010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/21-મે-ના-રોજ-વર્ષનું-પ્રથમ-સૂર્યગ્રહણ-112050500010_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ત્રણેય 21મેના રોજ દુનિયાને આંશિક સૂર્યગ્રહણનું રોમાંચક દ્રશ્ય દેખાડશે. આ ગ્રહણ આ વર્ષનું પહેલું ગ્રહણ હશે જે ખાસકરીને ભારતના પૂર્વી હિસ્સામાં જોવા મળશે. ઉજ્જૈનની પ્રતિષ્ઠિત જીવાજી વેધશાળાના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાજેન્દ્ર ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1205/05/images/img1120505010_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ત્રણેય 21મેના રોજ દુનિયાને આંશિક સૂર્યગ્રહણનું રોમાંચક દ્રશ્ય દેખાડશે. આ ગ્રહણ આ વર્ષનું પહેલું ગ્રહણ હશે જે ખાસકરીને ભારતના પૂર્વી હિસ્સામાં જોવા મળશે. ઉજ્જૈનની પ્રતિષ્ઠિત જીવાજી વેધશાળાના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાજેન્દ્ર પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે આંશિક સૂર્યગ્રહણની શરૂઆત ભારતીય સમય અનુસાર 21મેના રોજ બપોરે 03:39 વાગે થશે અને તે સાંજે 07:06 વાગે સમાપ્ત થશે. આ ખગોળીય ઘટના ચરમ સ્તર પર ચંદ્ર, સૂર્યનો 94.5 ટકા હિસ્સો ઢાંકી લેશે.</font><br/>     <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે જણાવ્યું કે આ વર્ષનું પહેલું ગ્રહણ ખાસકરીને પૂર્વી ભારતમાં જોવા મળશે. આંશિક સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર એ રીતે પસાર થાય છે કે પૃથ્વી પરથી જોવામાં આવતા સૂર્યનો થોડો હિસ્સો ચંદ્રની આડમાં છુપાયેલો દેખાય છે. ડૉ. રાજેન્દ્ર પ્રકાશે જણાવ્યું કે આંશિક સૂર્યગ્રણ બાદ ચાર જૂનના રોજ આંશિક ચંદ્રગ્રહણ થશે. સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની સંતાકૂકડીનો આ રોમાંચક નજારો જોકે ભારતમાં નહીં દેખાય કારણ કે આ ખગોળીય ઘટના સમયે ભારતમાં દિવસ હશે.</font><br/>    <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આંશિક ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્રનો એક હિસ્સો પૃથ્વીની છાયામાં છુપાવાને કારણે થોડીવાર માટે સૂર્યની રોશનીથી દૂર થઇ જાય છે. જોકે આ ત્યારે જ થાય છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં હોય છે. ડૉ. રાજેન્દ્ર પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે આ વર્ષ છ જૂનના રોજ શુક્રના પારગમનની દુર્લભ ખગોળીય ઘટનાનું સાક્ષી બનશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે જણાવ્યું કે આ ઘટના સમયે પૃથ્વી પરથી જોવામાં આવતા શુક્ર સૂર્ય સામે ધીમી ઝડપે ક્રિકેટના બોલના આકારમાં પસાર થતો દેખાશે. તેમણે જણાવ્યું કે શુક્રના પારગમનની ઘટના લગભગ છ કલાક સુધી ચાલશે અને આ નજારો સમગ્ર ભારતમાં જોવા મળશે.</font>]]></content:encoded>
      <pubDate>Sat, 05 May 2012 17:05:36 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:31:25 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[6 મે ના રોજ જોવા મળશે સૌથી મોટો અને ચમકીલો ચંદ્ર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/6-મે-ના-રોજ-જોવા-મળશે-સૌથી-મોટો-અને-ચમકીલો-ચંદ્ર-112050300007_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/6-મે-ના-રોજ-જોવા-મળશે-સૌથી-મોટો-અને-ચમકીલો-ચંદ્ર-112050300007_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[ખગોળીય ઘટનાઓમાં રસ દાખવનારા લોકો માટે છ મેની રાત કંઇક ખાસ હશે કારણ કે આ રાતે ચંદ્રમા આખા વર્ષ દરમિયાનનો સૌથી વધુ ચમકદાર અને મોટો ચંદ્ર હશે. આ દિવસે પૂનમ છે અને ચંદ્ર ધરતીની સૌથી નજીક પણ હશે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1205/03/images/img1120503007_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ખગોળીય ઘટનાઓમાં રસ દાખવનારા લોકો માટે છ મેની રાત કંઇક ખાસ હશે કારણ કે આ રાતે ચંદ્રમા આખા વર્ષ દરમિયાનનો સૌથી વધુ ચમકદાર અને મોટો ચંદ્ર હશે. આ દિવસે પૂનમ છે અને ચંદ્ર ધરતીની સૌથી નજીક પણ હશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સાયન્સ પોપ્યુલરાઇઝેશન એસોસિએશન ઓફ કમ્યુનિકેટર્સ એન્ડ એજ્યુકેટર્સ(સ્પેસ)ના સી. બી. દેવગણે આ અદ્ભૂત ખગોળીય ઘટના અંગે વાત કરતા જણાવ્યું કે ચાંદ સામાન્ય દિવસોની સરખામણીએ 14 ટકા વધુ ચમકીલો દેખાશે, સાથે આ દિવસે તે આ વર્ષનો સૌથી મોટો ચંદ્ર હશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સાથે તેમણે એ પણ જણાવ્યું કે નિશ્ચિતપણે આ રીતે ચંદ્રનું વધુ ચમકદાર હોવું કે મોટું હોવું તેનો સંબંધ કોઇ આપત્તિ સાથે નથી, અર્થાત્ આના પગલે કોઇ આપત્તિ આવવાની નથી.</font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે કહ્યું કે માત્ર એટલી જ અસર થશે કે ચાંદ ચમકદાર દેખાશે અને ગુરુત્વાકર્ષણ બળ વધવાને લીધે તેની સમુદ્રની ભરતી પર વધુ અસર થશે. આનાથી ચિંતિત થવાની કોઇ જરૂર નથી.</font><br/> </font>]]></content:encoded>
      <pubDate>Thu, 03 May 2012 14:51:36 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:31:25 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[અક્ષય તૃતીયા : કુંભ દાનનું છે વિશેષ મહત્વ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/અક્ષય-તૃતીયા-કુંભ-દાનનું-છે-વિશેષ-મહત્વ-112042400012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/અક્ષય-તૃતીયા-કુંભ-દાનનું-છે-વિશેષ-મહત્વ-112042400012_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[અક્ષય તૃતીયાના દિવસે કુંભનુ દન અને પૂજન અક્ષય ફળ આપે છે. ધર્મશાસ્ત્રની માન્યતા મુજબ જો આ દિવસે નક્ષત્ર અને યોગનો શુભ સંયોગ પણ બની રહ્યો હોય તો આના મહત્વમા વધારો થાય છે. આ વર્ષે રોહિણી નક્ષત્ર અને સૌભાગ્ય યોગની સાથે આવી રહેલ અખાત્રીજ પર આપવામાં આવેલ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1204/24/images/img1120424012_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11.5pt; color:#000000'>અક્ષય તૃતીયાના દિવસે કુંભનુ દાન અને પૂજન અક્ષય ફળ આપે છે. ધર્મશાસ્ત્રની માન્યતા મુજબ જો આ દિવસે નક્ષત્ર અને યોગનો શુભ સંયોગ પણ બની રહ્યો હોય તો આના મહત્વમા વધારો થાય છે. આ વર્ષે રોહિણી નક્ષત્ર અને સૌભાગ્ય યોગની સાથે આવી રહેલ અખાત્રીજ પર આપવામાં આવેલ કુંભ દાન ભાગ્યોદયનું કારણ બનશે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>વૈશાખ માસના શુક્લપક્ષની તૃતીયાની અધિષ્ટાત્રી દેવી માતા ગૌરી છે. તેની સાક્ષીમાં કરવામાં આવેલ ધર્મ-કર્મ અને આપવામાં આવેલ દાન અક્ષય થઈ જાય છે. તેથી આ તિથિને અખાત્રીજ કહેવામાં આવે છે. અખાત્રીજ અબુઝ મુહુર્ત માનવામાં આવી છે. અખાત્રીજથી સમસ્ત માંગલિક કાર્યની શરૂઆત થાય છે. જો કે મેષ રાશિના સૂર્યમાં ધાર્મિક કાર્યની શરૂઆત માનવામાં આવે છે, પરંતુ શાસ્ત્રીય માન્યતા અનુસાર સૂર્યની પ્રબળતા અને શુક્લની હાજરીમાં માંગલિક કાર્ય કરવા અતિ ઉત્તમ છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#004080'></font><br/><font  style='font-size:11.5pt; color:#004080'><b>શુ કરશો અક્ષય તૃતીયા પર - </font><font style=' color:#000000;'></b>જળથી ભરેલ કુંભને મંદિરમાં દાન કરવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની કૃપા પ્રાપ્ત થાય છે. બીજી બાજુ કુંભને પંચોપચાર પૂજન અને તલ-ફળ વગેરેથી પરિપૂર્ણ કરી વૈદિક બ્રાહ્મણને દાન આપવાથી પિતરોને અક્ષય તૃપ્તિ મળે છે. આવુ કરવાથી પિતૃ તૃપ્ત થઈને આશીર્વાદ પ્રદાન કરે છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'><b>રાશિ મુજબ કોણે શુ દાન કરવુ જોઈએ </b></font><br/><font  style='font-size:11.5pt; color:#800000'></font><br/><font  style='font-size:11.5pt; color:#800000'><b>મેષ - </font><font style=' color:#000000;'></b>આ રાશિવાળા લોકોએ અક્ષય તૃતીયાને દિવસે જવ તથા ઘઉંનું યથાશક્તિ દાન બ્રાહ્મણોને કરવું.  </font><br/><font  style='font-size:11.5pt; color:#800000'></font><br/><font  style='font-size:11.5pt; color:#800000'><b>વૃષભ - </font><font style=' color:#000000;'></b>આ રાશિવાળાએ આ ઋતુમાં જે ફળ આવતા હોય જેવા કે કેરી, દ્રાક્ષ, સંતરા વગેરે ફળ, જળ અને દૂધથી ભરેલા કુંભનુ દાન બ્રાહ્મણને કરવું.  </font><br/><font  style='font-size:11.5pt; color:#800000'></font><br/><font  style='font-size:11.5pt; color:#800000'><b>મિથુન -  </font><font style=' color:#000000;'></b>અખાત્રીજના દિવસે આ રાશિવાળાએ કાકડી, ખીર તથા લીલા મગનું દાન મંદિરમાં કરવુ.   </font><br/><font  style='font-size:11.5pt; color:#800000'></font><br/><font  style='font-size:11.5pt; color:#800000'><b>કર્ક -  </font><font style=' color:#000000;'></b>આ રાશિવાળાએ  જળ-દૂધ-મિશ્રી એવા ત્રણ કુંભનુ દાન સાધુને અથવા કોઈ ગરીબને કરો.  </font><br/><font  style='font-size:11.5pt; color:#800000'></font><br/><font  style='font-size:11.5pt; color:#800000'><b>સિંહ -  </font><font style=' color:#000000;'></b>આ રાશિના લોકોએ ઘઉંમાંથી બનેલ કોઈ એક વસ્તુનું દાન મંદિરમાં કરવુ. </font><br/><font  style='font-size:11.5pt; color:#800000'></font><br/><font  style='font-size:11.5pt; color:#800000'><b>કન્યા - </font><font style=' color:#000000;'></b>આ રાશિવાળાએ કાકડી અથવા તરબૂચનું દાન કરવુ. </font><br/><font  style='font-size:11.5pt; color:#800000'></font><br/><font  style='font-size:11.5pt; color:#800000'><b>તુલા - </font><font style=' color:#000000;'></b>તુલા રાશિવાળાએ રસ્તે જતાં ચાલકોને પાણી પીવડાવવું અથવા કોઈ ગરીબને ચંપલનું દાન કરવુ. આવુ કરવાથી શનિની પનોતી ઘટે છે. </font><br/><font  style='font-size:11.5pt; color:#800000'></font><br/><font  style='font-size:11.5pt; color:#800000'><b>વૃશ્ચિક - </font><font style=' color:#000000;'></b>આ રાશિવાળાએ કોઈ ગરીબને છત્રી અથવા પંખાનું દાન કરવુ.   </font><br/><font  style='font-size:11.5pt; color:#800000'></font><br/><font  style='font-size:11.5pt; color:#800000'><b>ધન - </font><font style=' color:#000000;'></b>આ રાશિવાળાએ બેસનમાંથી બનેલ પદાર્થ, ચણાની દાળ અથવા ગ્રીષ્મઋતુના કોઈ ફળનું દાન કરવુ. </font><br/><font  style='font-size:11.5pt; color:#800000'></font><br/><font  style='font-size:11.5pt; color:#800000'><b>મકર - </font><font style=' color:#000000;'></b>આ રાશિવાળાએ જળથી ભરેલ કુંભ દૂધ તથા મીઠાઈનું દાન ગરીબને કરવું. </font><br/><font  style='font-size:11.5pt; color:#800000'></font><br/><font  style='font-size:11.5pt; color:#800000'><b>કું</font><font style=' color:#000000;'>ભ - </b>આ રાશિવાળાએ જળથી ભરેલ કુંભ ફળ તથા ઘઉંનું દાન ગરીબને કરવું. </font><br/><font  style='font-size:11.5pt; color:#800000'></font><br/><font  style='font-size:11.5pt; color:#800000'><b>મીન -  </font><font style=' color:#000000;'></b>આ રાશિવાળાએ બેસનમાંથી બનાવેલ પદાર્થનું દાન કરવુ. </font>]]></content:encoded>
      <pubDate>Tue, 24 Apr 2012 18:45:53 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:30:13 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[તમારી સમસ્યા અને તેનો ઉકેલ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/તમારી-સમસ્યા-અને-તેનો-ઉકેલ-112042000014_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/તમારી-સમસ્યા-અને-તેનો-ઉકેલ-112042000014_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[આર્થિક સમસ્યા દૂર કરવા માટે જો તમે આર્થિક સમસ્યાથી પરેશાન છો તો આ માટે તમારે શુક્રવાર કરવા યોગ્ય રહેશે. 21 શુક્રવાર કરવા, જેમા 9 વર્ષથી નાની 5 કન્યાઓને ખીર અને સાકરનો પ્રસાદ વહેંચો જો તમે તમારા ઘરમાં કે વેપારમાં લક્ષ્મીની કૃપા થાય તેવુ ઈચ્છતા હોય ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1204/20/images/img1120420014_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000080'><b>આર્થિક સમસ્યા દૂર કરવા માટે </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો તમે આર્થિક સમસ્યાથી પરેશાન છો તો આ માટે તમારે શુક્રવાર કરવા યોગ્ય રહેશે.  21 શુક્રવાર કરવા, જેમા 9 વર્ષથી નાની 5 કન્યાઓને  ખીર અને સાકરનો પ્રસાદ વહેંચો </font><br/><font  style='font-size:11pt; color:#000080'></font><br/><font  style='font-size:11pt; color:#000080'><b>જો તમે તમારા ઘરમાં કે વેપારમાં લક્ષ્મીની કૃપા થાય તેવુ ઈચ્છતા હોય તો.... </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક એક્વેરિયમ(માછલીઘર) જેમા 8 સોનેરી અને એક કાળી માછલીને મુકો.  તેનો જવાબ કે ઉત્તરપૂર્વની તરફ મુકો. જો કોઈ માછલી મરી જાય તો તેને કાઢીને નવી માછલી લાવીને તેમા નાખી દો. જો તમે માછલીઘર મુકવા ન માંગતા હોય તો ઘર કે દુકાનમાં એક શણગારેલો ફાઉંટેન મુકો. </font><br/><font  style='font-size:11pt; color:#000080'></font><br/><font  style='font-size:11pt; color:#000080'><b>પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજની આ દોડતી ભાગતી જીંદગીમાં દરેક માણસને કોઈને કોઈ કારણસર ચિંતિત છે, પરેશાન છે.  કારણ ગમે તે હોય ઉપાય એક છે. તાંબાના પાત્રમાં જળ ભરીને તેમા થોડુ લાલ ચંદન મિક્સ કરી દો. આ પાત્રને સૂતી વખતે તમારા માથા તરફ મુકીને સૂઈ જાવ.  સવારે તે પાણીને તુલસીના છોડ પર ચઢાવી દો.  ધીરે ધીરે મુશ્કેલી દૂર થશે. </font><br/><font  style='font-size:11pt; color:#000080'></font><br/><font  style='font-size:11pt; color:#000080'><b>કુંવારી કન્યાના લગ્ન માટે </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1204/20/images/img1120420014_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> - <font  style='font-size:11pt; color:#000000'>જો છોકરીના લગ્નમાં કોઈ વિઘ્ન આવી રહ્યુ છે તો પૂજા માટેના 5 નારિયેળ લો.  આ નારિયળને ભગવાન શિવની મૂર્તિ કે ફોતો સામે મુકીને 'ૐ શ્રી વર પ્રદાય શ્રી નામ:' મંત્રની પાંચ માળાનો જાપ કરો.. પછી એ પાંચેય નારિયળને શિવજીના મંદિરમાં ચઢાવી દો.  લગ્નમાં આવનારા અવરોધો આપમેળે જ દૂર થઈ જશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>દરેક સોમવારે કન્યા સવારે નાહી-ધોઈને શિવલિગ પર 'ૐ સોમેશ્વરાય નમ:'નો જાપ કરતા દૂધ મિશ્રિત પાણી ચઢાવે અને એ જ મંદિરમાં બેસીને રુદ્રાક્ષની માળા વડે આ મંત્રની એક માળાનો જાપ કરે. લગ્નની શક્યતાઓ જલ્દી ઉભી થતી જોવા મળશે.  </font>]]></content:encoded>
      <pubDate>Sat, 21 Apr 2012 14:53:10 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:30:13 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શનિદેવને પ્રસન્ન કરવા કરો શનિયંત્રનું પૂજન]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/શનિદેવને-પ્રસન્ન-કરવા-કરો-શનિયંત્રનું-પૂજન-112042100004_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/શનિદેવને-પ્રસન્ન-કરવા-કરો-શનિયંત્રનું-પૂજન-112042100004_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[યંત્રનું વિધિવત પૂજન કરવાથી અશુભ ગ્રહણ પણ શુભ ફળ દેવા લાગે છે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર જો આપને સાડાસાતી કે અઢીયા ચાલી રહી હોય કે કુંડળીમાં શનિ અશુભ હોય તો આવી સ્થિતિમાં શનિયંત્રની પૂજા પ્રતિષ્ઠી કરવાથી અનેક લાભ મળે છે. 21 એપ્રિલના શનિશ્વરી અમાસ છે. ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1204/21/images/img1120421004_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11.5pt; color:#000000'>યંત્રનું વિધિવત પૂજન કરવાથી અશુભ ગ્રહણ પણ શુભ ફળ દેવા લાગે છે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર જો આપને સાડાસાતી કે અઢીયા ચાલી રહી હોય કે કુંડળીમાં શનિ અશુભ હોય તો આવી સ્થિતિમાં શનિયંત્રની પૂજા પ્રતિષ્ઠી કરવાથી અનેક લાભ મળે છે. 21 એપ્રિલના શનિશ્વરી અમાસ છે. જો આ દિવસે શનિ યંત્રની સ્થાપના કરવામાં આવે તો વધારે શુભ ફળ પ્રાપ્ત થાય છે.</font><br/><font  style='font-size:11.5pt; color:#000000'></font><br/><font  style='font-size:11.5pt; color:#000000'>આ રીતે કરો સ્થાપના તથા પૂજન -</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>બજારથી શનિ યંત્ર ખરીદી લાવો અને તેને ગંગા જળથી શુદ્ધ કરી પૂજા સ્થાન પર સ્થાપિત કરી લો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>તેની સોળશોપચાર પૂજન કરો તથા આ યંત્રની સામે સરસવના તેલનો દિવો કરો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>નીલા કે કાળા પુષ્પ ચઢાવો તથા શનિ સ્ત્રોતનો પાઠ કરો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>આ પ્રકારે દરરોજ આ યંત્રનું પૂજન કરી શનિ સ્ત્રોતનો પાઠ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.</font>]]></content:encoded>
      <pubDate>Sat, 21 Apr 2012 12:22:43 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:30:13 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શનિદેવની કૃપા મેળવવાનો સોનેરી અવસર શનિચર અમાસ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/શનિદેવની-કૃપા-મેળવવાનો-સોનેરી-અવસર-શનિચર-અમાસ-112042000005_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/શનિદેવની-કૃપા-મેળવવાનો-સોનેરી-અવસર-શનિચર-અમાસ-112042000005_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[પૌરાણિક માન્યતા છે કે શનિદેવનો જન્મ અમાસ તિથિની શુભ ઘડીમાં જ થયો હતો. એટલે હિન્દુ પંચાગમાં દર મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિ ઉપર શનિ ભક્તિ ઘણી સંકટમોચક હોય છે. ખાસ કરીને સાડાસાતી, ઢૈય્યા, મહાદશા કે કુંડળીમાં બનતા શનિના ખરાબ પ્રભાવની અસર દૂર કરવા ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1204/20/images/img1120420005_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>પૌરાણિક માન્યતા છે કે શનિદેવનો જન્મ અમાસ તિથિની શુભ ઘડીમાં જ થયો હતો. એટલે હિન્દુ પંચાગમાં દર મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિ ઉપર શનિ ભક્તિ ઘણી સંકટમોચક હોય છે. ખાસ કરીને સાડાસાતી, ઢૈય્યા, મહાદશા કે કુંડળીમાં બનતા શનિના ખરાબ પ્રભાવની અસર દૂર કરવા દરિદ્ર, કષ્ટ, સંતાપ, સંકટ સામે ઝઝૂમી રહ્યા હોય.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વાસ્તવમાં શાસ્ત્રો ઉપર ધ્યાન કરીએ તો શનિદેવનું ચરિત્ર માત્ર ક્રૂર કે પીડાદાયી નથી, પણ નસીબ સુધારનાર દેવતાના રૂપમાં પણ પ્રગટ થાય છે. એટલુ જ નહીં. શાસ્ત્રોમાં બતાવેલ શનિદેવના પારિવારિક કે અન્ય સદસ્યો પણ આપણા સુખ-દુઃખને નક્કી કરે છે. એટલે વૈશાખ મહિનમાં બનેલ શનિ-અમાસનો યોગ અર્થાત્ શનિશ્ચરી અમાવસ્યાના શુભ અવસરે જાણો શનિ ચરિત્ર અને તેના કુંટુંબ સાથે જોડાયેલી રોચક વાતો..</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>શનિના પિતા સૂર્યદેવ અને માતા છાયા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>શનિનાના ભાઈ-બહેન યમરાજ, યમુના અને ભદ્રા છે. યમરાજ મૃત્યુદેવ, યમુના નદીને પવિત્ર અને પાપનાશિની અને ભદ્રા ક્રૂર સ્વભાવની હોઈ વિશેષ કાળ અને અવસરો ઉપર અશુભ ફળ આપનારી બતાવી છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>શનિએ શિવને પોતાના ગુરુ બનાવ્યા અને તપ કરી શિવને પ્રસન્ન કરી શક્તિસંપન્ન બન્યા.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>શનિનો રંગ શ્યામ અર્થાત સરળ શબ્દોમાં કહીએ તો કાળો માનવામાં આવે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>શનિનું જન્મ ક્ષેત્ર સૌરષ્ટના શિંગણાપુર માનવામાં આવ્યું છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>શનિ સ્વભાવે ક્રૂર પરંતુ ગંભીર, તપસ્વી, મહાત્યાગી બતાવ્યા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>શનિ, કોણસ્થ, પિપ્પલાશ્રય, સૌરી, શનૈશ્વર, કૃષ્ણ, રૌદ્રાન્તક, મંદ, પિંગલ, બભ્રુ નામનોથી ઓળખાય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>શનિના જે ગ્રહો અને દેવતાઓ સાથે મિત્રતા છે, તેમાં શ્રી હનુમાન, ભૈરવ, બુધ અને રાહુ મુખ્ય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>શનિને ભૂ-લોકને દંડાધિકારી અને રાતના સ્વામી માનવામાં આવ્યા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>શનિના શુભ પ્રભાવ અધ્યાત્મ, રાજનીતિ અને કાનૂની સંબંધી વિષયોમાં દક્ષ બનાવવાનું છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>શનિની પ્રસન્ન માટે કાળા રંગની વસ્તુઓ જેવા કે કાળા કપડાં, તિલ, અડદ, લોખંડનું દાન કે ચઢાવો શુભ હોય છે. તો ગોળ, ખાટ્ટા પદાર્થો કે તેલ પણ શનિને પ્રસન્ન કરે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>શનિની મહાદશા 19 વર્ષની હોય છે. શનિને અનુકૂળ કરવા માટે નીલમ રત્ન ધારણ કરવાનું પ્રભાવી માનવામાં આવ્યું છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>શનિના ખરાબ પ્રભાવથી ડાયાબિટિસ, કિડની રોગ, ત્વચા રોગ, માનસિક રોગ, કેન્સર અને વાત રોગ થાય છે. જેનાથી રાહતના ઉપાય શનિની વસ્તુઓનું દાન છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/> </font>]]></content:encoded>
      <pubDate>Fri, 20 Apr 2012 12:00:36 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:30:13 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[રાશિ ભવિષ્ય : એપ્રિલમાં જન્મેલા લોકો વિશે શુ કહે છે એસ્ટ્રોલોજી ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/રાશિ-ભવિષ્ય-એપ્રિલમાં-જન્મેલા-લોકો-વિશે-શુ-કહે-છે-એસ્ટ્રોલોજી-112040500013_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/રાશિ-ભવિષ્ય-એપ્રિલમાં-જન્મેલા-લોકો-વિશે-શુ-કહે-છે-એસ્ટ્રોલોજી-112040500013_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[તમારો જન્મ કોઈપણ વર્ષના એપ્રિલ મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે ખૂબ સુંદર, રૂઆબદાર અને હસમુખ હશો. કલાત્મક વસ્તુઓનુ કલેક્શનનો શોખ રાખનારા અને એંડવેચર પસંદ કરનારા હશો. તમારી અંદર એક વિશેષ પ્રકારનુ ઝનૂન જોવા મળે છે. તમે સ્વભાવથી વિચિત્ર ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1204/05/images/img1120405013_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમારો જન્મ કોઈપણ વર્ષના એપ્રિલ મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે ખૂબ સુંદર, રૂઆબદાર અને હસમુખ હશો. કલાત્મક વસ્તુઓનુ કલેક્શનનો શોખ રાખનારા અને એંડવેચર પસંદ કરનારા હશો. તમારી અંદર એક વિશેષ પ્રકારનુ ઝનૂન જોવા મળે છે. તમે સ્વભાવથી વિચિત્ર પ્રકારના છો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જયારે ગુસ્સા પર બિલકુલ કંટ્રોલ નથી રહેતો ત્યારે ગમે તેવુ બોલવા માંડો છો અને સામેવાળા પાસે આશા રાખો છો કે તે તમને માફ કરી દે. પરંતુ એ પણ સાચુ છે કે જ્યારે રંગમાં રહો છો ત્યારે દરેક મહેફિલમાં રંગ જમાવી દો છો. એપ્રિલમાં જન્મેલ યુવાઓનુ સેંસ ઓફ હ્યુમર પણ ગઝબનુ હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એપ્રિલમાં જન્મેલા યુવક-યુવતીઓની ખાસ ક્વોલિટી એ છે કે તેઓ એક નંબરના રોમાંટિક હોય છે. જ્યારે તમારી વય સોળની આસપાસની થાય છે ત્યારે તમારા લવ અફેયરની અફવાઓ બનવા માંડે છે. એક સાથે ચાર-પાંચ અફેયરને સાચવવાની તમારામાં ક્ષમતા હોય છે. આ લોકો નાટકબાજ તો એટલા હોય છે કે ગમે તેટલા સારા લોકો પણ તેમની ગ્રીપમાં આવી જાય. ચોરી પકડાય તો રડવા જેવુ મોઢુ બનાવીને માસુમ એવા બની જશે કે પકડનારને દયા આવી જાય. જરૂર પડતા રડવુ, નાટક કરવુ એ તમારા માટે ડાબા હાથની રમત છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1204/05/images/img1120405013_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>સેક્સના બાબતે આ લોકો લકી હોય છે. તેમને અપોઝિટ સેક્સ પાસેથી ભરપૂર પ્રેમ મળે છે. તેમનુ પોતાનુ ખુદ પર નિયંત્રણ થોડુ ઓછુ હોય છે. તેથી સમય પડતા બધી સીમાઓ ઓળંગતા તેઓ કોઈ સંકોચ નથી કરતા.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ મહિનામાં જન્મેલા યુવા રમત, મીડિયા, એડવર્ટાઈઝિંગ અને પોલિટિક્સમાં સફળ રહે છે. આ તો તેમની વિશેષતા જ કહેવાશે કે તેઓ દુનિયાભરની મસ્તી અને તોફાન કર્યા પછી દરેક નૈતિક-અનૈતિક કામ કર્યા પછી લગ્ન માટે એવા ગંભીર અને સમર્પિત હોવાનો ઢોંગ કરશે કે તેના જૂના કિસ્સા પર કોઈ વિશ્વાસ જ નહી કરી શકે. તેમની અંદર વિલક્ષણ પ્રતિભા જોવા મળે છે. જે પણ ક્ષેત્રમાં પગ મુકે છે તેમા તેઓ સફળતાની ચરમ પર પહોંચે છે. મીડિયામાં છવાય રહેવામાં તેઓ નિપુણ હોય છે. ભલે આ ફિલ્ડમાં તેમની કોઈ લેવડ-દેવડ હોય કે ન હોય. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એપ્રિલમાં જન્મેલી યુવતીઓ બેહિસાબ ખર્ચ કરવામાં નંબર વન હોય છે. કોઈ તેમને આ વાત માટે ટોકી દે તો તેઓ તરત જ ગુસ્સે થઈ જાય છે. તેમના દ્વારા સતાવેલને તો ઈશ્વર જ બચાવે. તેમના ગુસ્સાથી બચીને રહેવુ જોઈએ. જીભ તીખી અને હાસ્ય મીઠુ હોય છે. જો તેમને સફળતા મેળવવી હોય તો તેમને જીભ પર કંટ્રોલ કરવો પડશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પોતાની ભૂલનો ટોપલો બીજા પર ફોડવો બંધ કરે તો તેમના તેજ સામે ટકવાની કોઈની પાસે હિમંત નથી. આ લોકો ખુદના દુશ્મન હોય છે, પરંતુ દુનિયાને પોતાના દુશ્મન સમજે છે. તેમને પોતાના રૂપ રંગ પર ઘમંડ હોય છે, તેથી મોટાભાગે એપ્રિલમાં જન્મેલ યુવતીઓ ઘમંડી હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#804000'></font><br/><font  style='font-size:11pt; color:#804000'><b>લકી નંબર : 1.4, 5, 8. </b></font><br/><font  style='font-size:11pt; color:#804000'><b>લકી કલર : ઓરેંજ, મરૂણ અને ગોલ્ડન </b></font><br/><font  style='font-size:11pt; color:#804000'><b>લકી દિવસ : સંડે, મંડે, વેડનસડે, ફ્રાઈડે </b></font><br/><font  style='font-size:11pt; color:#804000'><b>લકી સ્ટોન : માણેક </font><font style=' color:#FF0080;'></b></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'><b>સલાહ : રોજ કાળા કુતરાને રોટલી ખવડાવો</b></font>]]></content:encoded>
      <pubDate>Thu, 05 Apr 2012 18:04:48 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:30:13 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[માર્ચમાં જન્મેલા લોકો વિશે જ્યોતિષ શુ કહે છે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/માર્ચમાં-જન્મેલા-લોકો-વિશે-જ્યોતિષ-શુ-કહે-છે-112030100014_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/માર્ચમાં-જન્મેલા-લોકો-વિશે-જ્યોતિષ-શુ-કહે-છે-112030100014_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[તમારો જન્મ કોઈપણ વર્ષના માર્ચમાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે આકર્ષક અને મિલનસાર હશો. યાત્રાઓના શોખીન અને ખૂબ મોટા ફ્રેંડ સર્કલવાળા હોય છે. તમારી અંદર ઈટ્યૂશન પાવર શાર્પ હોય છે. તમે જેટલા નોર્મલ લાગો છો, વિચારોથી તેના કરતા પણ વધુ એબિશિંયસ હોય ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1203/01/images/img1120301014_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમારો જન્મ કોઈપણ વર્ષના માર્ચમાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે આકર્ષક અને મિલનસાર હશો. યાત્રાઓના શોખીન અને ખૂબ મોટા ફ્રેંડ સર્કલવાળા હોય છે. તમારી અંદર ઈટ્યૂશન પાવર શાર્પ હોય છે. તમે જેટલા નોર્મલ લાગો છો, વિચારોથી તેના કરતા પણ વધુ એબિશિંયસ હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>માર્ચમાં જન્મેલા યુવક યુવતીઓ ક્વોલિટી એ છે કે આ લોકો જવાબદારીઓના પદ પર પોતાની યોગ્યતા બતાવીને સક્સેસફુલ હોય છે. કોઈપણ સબજેક્ટ પર બોલવાની કે લખવાની પહેલ તેના વિશે પૂરી ઈંફોર્મેશન પ્રાપ્ત કરી લેવા માંગે છે. તમે લૉ એંડ ઓર્ડરને રિસ્પેક્ટ કરનારા છો. કેટલાક લોકો સેક્સી હોય છે, તો કેટલાક કેયરલેસ પણ હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ મહિનામાં જન્મેલા યુવાઓને નશાથી દૂર જ રહેવુ જોઈએ. નશો તમારા કેરિયરને બરબાદ કરી શકે છે. માર્ચમાં જન્મેલા યુવ એક નંબરના ગપ્પોડિયા હોય છે. બીજા શબ્દોમાં એક નંબરના વાતોડિયા અને હસમુખ. મહેફિલમાં છવાય જવુ એ તેમની ખાસિયત હોય છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1203/01/images/img1120301014_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમે ક્યારેક એવો ફેરફાર પણ તમારી જીંદગીમાં કરી નાખો છો, જેનાથી તમારા ફ્રેંડ્સ અને રિલેટિવ પણ આશ્વર્યચકિત થઈ જાય છે. તમે ડબલ સ્ટાડર્ટવાળા પણ છો. મતલબ તમારો નેચર બે-તરફ હોઈ શકે છે. તમે ક્યારેક ડિસિઝન લેતા હિચકિચાટ અનુભવો છો. તમારી અંદર સ્પ્રિચ્યુએલિટી તરફ પણ ઝુકાવ હોય છે. પ્રૈક્ટિકલ અપ્રોચ રાખવાથી પૈસા ખૂબ કમાવ છો, પરંતુ તેને ગર્લફ્રેંડ પર ઉડાવી પણ દો છો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>માર્ચમાં જન્મેલી સુંદરીઓ સાજ-શૃંગારની શોખીન હોય છે. એડવેચર્સ અને રહસ્યમયી વસ્તુઓ તમને લલચાવે છે. તમારી પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે. કારણ ક કોઈના પણ સિક્રેટને સ્પાઈસી બનાવી અહીંનુ ત્યાં કરવામાં તમને ખૂબ મજા આવે છે. થોડો કંટ્રોલ તમારી ચંચળતા પર કરો અને તમારા ગોલ પર ફોકસ કરો તો દુનિયા તમારા પગમાં રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#800080'></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>લકી નંબર : 3. 7. 9. </b></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>લકી કલર : ગ્રીન, યેલો અને પિંક </b></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>લકી ડે : સંડે, મંડે અને સેટર ડે </b></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>લકી સ્ટોન : એમથિસ્ટ </b></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>સલાહ : પાણીમાં મધ નાખીને સૂર્યને ચઢાવો</b></font>]]></content:encoded>
      <pubDate>Thu, 01 Mar 2012 17:05:50 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:29:08 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ફેબ્રુઆરીમાં જન્મ થયો છે ? જાણો શુ કહે છે એસ્ટ્રોલોજી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/ફેબ્રુઆરીમાં-જન્મ-થયો-છે-જાણો-શુ-કહે-છે-એસ્ટ્રોલોજી-112020200008_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/ફેબ્રુઆરીમાં-જન્મ-થયો-છે-જાણો-શુ-કહે-છે-એસ્ટ્રોલોજી-112020200008_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[તમારો જન્મ કોઈપણ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમારામાં ગજબની આકર્ષણ શક્તિ છે. તમારામાં બે અદ્દભૂત શક્તિઓ છે એક અંતર્બાધ ક્ષમતા મતલબ ઈંટ્યૂશન પાવર અને બીજી ગ્રહણ કરવાની ક્ષમતા. જેને અંગ્રેજીમાં ગ્રોસ્પિંગ પાવર કહે છે. ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1202/02/images/img1120202008_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમારો જન્મ કોઈપણ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમારામાં ગજબની આકર્ષણ શક્તિ છે. તમારામાં બે અદ્દભૂત શક્તિઓ છે એક અંતર્બાધ ક્ષમતા મતલબ ઈંટ્યૂશન પાવર અને બીજી ગ્રહણ કરવાની ક્ષમતા. જેને અંગ્રેજીમાં ગ્રોસ્પિંગ પાવર કહે છે. તમારામાં એક જુદા પ્રકારની વિચિત્રતા પણ જોવા મળે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે ખુશ થાવ છો તો એટલા ખુશ થાવ છો કે ખુશી તમારાથી સચવાતી નથી, અને જ્યારે દુ:ખી થાવ છો તો એટલા કે પોતાની આજુબાજુ એક રહસ્ય બનાવીને ચાલો છો. તમને સમજવુ ખૂબ જ મુશ્કેલ તો નથી, પરંતુ એટલુ સહેલુ પણ નથી. ક્યારે કંઈ વાત પર ભડ્કી જાવ તે કોઈ નથી જાણતુ. તમારા મિત્રોની સંખ્યા ખૂબ હોય છે. દરેક વયના, દરેક વર્ગના મિત્રો તમારા ગ્રુપમાં મળી જશે, પરંતુ તેમની સાથે કેટલી નિભાવી શકશો તેના પ્રત્યે કંઈ પણ કહેવુ બેકાર છે. ક્યારેય કોઈનાથી પણ રિસાઈ જાવ છો. તેને એમ સમજો કે મનથી સરળ, સ્વભાવથી મુશ્કેલ તમારી સિંપલ ડેફિનેશન છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાવુકતા તમારા કેરિયરમાં અવરોધ છે. જેના પર વિજય કરવો ખૂબ જરૂરી છે. મોટાભાગે બેઠા બેઠા દગો ખાઈ જાવ છો, કારણ કે દરેક પર વિશ્વાસ કરવો તમારી નબળાઈ છે. દુનિયામાં બંને હાથેથી લૂંટાવવા માટે તમે જન્મ્યા છો. બચત કરવી તો તમને આવડતી જ નથી. ફેબ્રુઆરીવાળા કેટલાક લોકો એટલા નિર્દોષ હોય છે કે થોડીક પણ બચત કરશે તો આખી દુનિયામાં હાહાકાર મચાવી દેશે </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1202/02/images/img1120202008_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમે ભાગ્ય કરતા વધુ કર્મથી આગળ વધો છો. તમારો સ્વભાવ રોમાંટિક તો રહેવાનો જ કારણ કે 'વેલેંટાઈન ડે' વાળા મહિનામાં જન્મ્યા છો. છોકરીઓ તમારા માર્ગમાં નિસાસા નાખે છે અને તમે આ વાત પર ખૂબ ઘમંડ કરો છો. પરંતુ એ વાતનુ કાયમ ધ્યાન રાખો છો કે ખુદની મર્યાદા કે ઈજ્જત પર કોઈ આંચ ન આવે. તમારો પ્રેમ ખૂબ જ ઊંડો અને પવિત્ર છે. છલ-કપટથી દૂર. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બહારી બ્યુટી તમને એટલી આકર્ષિત નથી કરતી જેટલુ કોઈ નિર્દોષ સીધુ અને સાચુ દિલ. પ્રેમમાં છીછરી હરકતો તમને બિલકુલ ગમતી નથી. તમે મોટાભાગે પ્રેમમાં દોસ્તી અને દોસ્તીમાં પ્રેમ શોધો છો, અને આ જ કફ્યુજનમાં બંન્નેને ઓળખી નથી શકતા. માન્યુ કે તમારો ઈંટ્યુશન પાવર ગજબનો છે પણ બસ અહીં જ તમારો ઈંટ્યુશન અને કમ્યુનિકેશન પાવર ફેલ થઈ જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમે દિલની વાત દરેકને કહેશો પણ જેને કહેવાની છે તેને નથી કહી શકતા. તમને તમારા જીવન પ્રત્યે એક જ ફરિયાદ છે કે તમે જેટલી ગહેરાઈથી ઈચ્છો છો એટલી તેની અંદર તમને મળી નથી શકતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમે ખૂબ નાની-નાની વાતોને દિલથી લઈ લો છો. દરેક વાતના ત્રણ ચાર અર્થ કાઢો છો, એ જ કારણ છે કે તમે ખૂબ જ ધીમી ગતિથી પ્રગતિ કરો છો. તમારી ઈમાનદારી અને સ્પષ્ટ વ્યવ્હારના દુનિયા વખાણ કરે છે. તમે કાયમ બીજાની હેલ્પ કરવા તૈયાર રહો છો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફેબ્રુઆરીમાં જન્મેલા મોટાભાગે ડોક્ટર, લેખક, શિક્ષક, કમ્પ્યુટર વિશેષજ્ઞ કે નેતા હોય છે. આનાથી જુદા ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે તેમને ખૂબ સંઘર્ષ કરવો પડે છે. ભાગ્યના બાબતે થોડા કમનસીબ કહેવાશે. તેમને તેમની યોગ્યતા મુજબ પદ અને પૈસો મોટા ભાગે મળતો નથી, કે પછી મોડો મળે છે. ફેબ્રુઆરીમાં જન્મેલા લોકોમાં એક વિશેષ પ્રકારનો લોભામણો અંદાજ હોય છે. પોતાની વાણીથી તેઓ મહેફીલ જીતી લે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફેબ્રુઆરી મહિનાની છોકરીઓ દેખાવમાં સામાન્ય પરંતુ પ્રખર બુદ્ધિવાળી હોય છે તેમના વ્યક્તિત્વમાં ચમક હોય છે, પરંતુ પોતે તેનાથી અજાણ હોય છે. જ્યા સુધી કોઈ તેમને તેમની ખૂબી બતાવી ન દે ત્યાં સુધી તેમને વિશ્વાસ નથી થતો. પ્રેમ બાબતે મોટાભાગે તેમની નૈયા ઝોલાં ખાય છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1202/02/images/img1120202008_1_3.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તેમનો ઈગો તેમને તેમના જીવનસાથી સમક્ષ નમતા રોકે છે, એ જ કારણ છે કે 'બ્રેકઅપ' કે પછી 'કોઈ અફેયર જ નહી' એ તેમના જીવનની હકીકત બની જાય છે. મન તેમનુ પ્રેમથી ભરપૂર હોય છે બસ તેને પ્રેમથી હેંડલ કરનારની જરૂર છે. ફેબ્રુઆરીમાં જન્મેલી છોકરીઓ જો પરણેલી છે તો પતિનો ખૂબ જ પ્રેમ મેળવે છે. આ જો થોડી સમયની સાથે ચાલે તો તેમનુ જીવન ખીલી જશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બધા ફેબ્રુઆરીમાં જન્મેલા લોકોને સલાહ આપવામાં આવે છે કે પોતાનુ વ્યક્તિત્વ દ્દઢ બનાવો. પોતાના આત્મવિશ્વાસને ક્યારેય કમજોર ન પડવા દેશો. સમય સાથે જરૂરી પરિવર્તન સ્વીકારી લો. જૂની વિચારધારાને ત્યાગશો તો તમારા જેવો પ્રેમાળ વ્યક્તિ કોઈ નહી. હેપી બર્થ ડે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી નંબર : 4, 7, 9 <b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી કલર : </font><font style=' color:#0000FF;'><b>વ્હાઈટ,બેબી પિંક, રાણી </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી ડે : </font><font style=' color:#0000FF;'><b>સેટરડે, થર્સ ડે </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી સ્ટોન ; </font><font style=' color:#0000FF;'><b>એમરલ્ડ, એમોથિસ્ટ </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>સલાહ - છોડ અને સૂર્યને પાણી ચઢાવો </b></font>]]></content:encoded>
      <pubDate>Thu, 02 Feb 2012 13:07:58 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:28:11 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શંખ વગાડો, સકારાત્મક ઉર્જાનું સર્જન કરો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/શંખ-વગાડો-સકારાત્મક-ઉર્જાનું-સર્જન-કરો-112012700008_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/શંખ-વગાડો-સકારાત્મક-ઉર્જાનું-સર્જન-કરો-112012700008_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[તમે ખાંસી, દમ, કમળો, બ્લડપ્રેશર કે હૃદય સાથે જોડાયેલી ગંભીર બીમારીથી પીડાતા હોવ તો આમાં રાહત મેળવવાનો એક સરળ માર્ગ એ છે તમે દરરોજ શંખ વગાડો. કહેવાય છે કે શંખનાદ તમારી આસપાસની નકારાત્મક ઊર્જાનો નાશ કરે છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. શંખથી ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1201/27/images/img1120127008_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમે ખાંસી, દમ, કમળો, બ્લડપ્રેશર કે હૃદય સાથે જોડાયેલી ગંભીર બીમારીથી પીડાતા હોવ તો આમાં રાહત મેળવવાનો એક સરળ માર્ગ એ છે તમે દરરોજ શંખ વગાડો. કહેવાય છે કે શંખનાદ તમારી આસપાસની નકારાત્મક ઊર્જાનો નાશ કરે છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. શંખથી નીકળનારી ધ્વનિ જ્યાંસુધી પહોંચે છે ત્યાંસુધી બીમારીઓના કીટાણુઓનો નાશ થાય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શંખનાદથી સકારાત્મક ઊર્જાનું સર્જન થાય છે જેનાથી આત્મબળમાં વૃદ્ધિ થાય છે. શંખમાં પ્રાકૃતિક કેલ્શિયમ, ગંધક અને ફોસ્ફરસની ભરપુર માત્રા હોય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દરરોજ શંખ ફૂંકનારા લોકોને ગળા અને ફેફસાને લગતા રોગ નથી થઇ શકતા. એટલું જ નહીં, શંખથી તમામ રોગોનો નાશ થાય છે. શંખ વગાડવાથી ચહેરા, શ્વસનતંત્ર, શ્રવણતંત્ર તથા ફેફસાનો પણ વ્યાયામ થાય છે. તો વળી શંખવાદનથી સ્મરણશક્તિ પણ વધે છે.</font>]]></content:encoded>
      <pubDate>Fri, 27 Jan 2012 15:35:53 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:27:01 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ચંદ્ર અને શુક્રને 26મી જાન્યુઆરીએ એકસાથે નિહાળો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/ચંદ્ર-અને-શુક્રને-26મી-જાન્યુઆરીએ-એકસાથે-નિહાળો-112012400012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/ચંદ્ર-અને-શુક્રને-26મી-જાન્યુઆરીએ-એકસાથે-નિહાળો-112012400012_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[આગામી 26મી જાન્યુઆરીની સાંજે ચંદ્ર અને શુક્ર 'એકસાથે' દેખાશે. નેહરુ તારામંડળના ડાયરેક્ટર અરવિંદ પરાંજપેએ જણાવ્યું કે હાલના દિવસોમાં સાંજ પડતા અંધારું થતાં શુક્રને પશ્ચિમી ક્ષિતિજ પર શાનદાર રીતે ચમકતો જોઇ શકાય છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1201/24/images/img1120124012_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આગામી 26મી જાન્યુઆરીની સાંજે ચંદ્ર અને શુક્ર 'એકસાથે' દેખાશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નેહરુ તારામંડળના ડાયરેક્ટર અરવિંદ પરાંજપેએ જણાવ્યું કે હાલના દિવસોમાં સાંજ પડતા અંધારું થતાં શુક્રને પશ્ચિમી ક્ષિતિજ પર શાનદાર રીતે ચમકતો જોઇ શકાય છે.</font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પરાંજપેએ જણાવ્યું કે 26મી જાન્યુઆરીએ અર્ધચંદ્રાકાર ચંદ્ર શુક્રની જમણી બાજુએ દેખાશે. અર્ધચંદ્રાકાર ચાંદ આકાશમાં દેખાતા જ લોકો ચાંદના એ ભાગને પણ જોઇ શકશે જે સૂર્યની રોશનીથી પ્રકાશિત નહીં થાય પણ ધરતી પરથી પ્રતિબિંબિત થનારી સૂર્યની રોશની વડે પ્રકાશિત થશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે જણાવ્યું કે આ પ્રક્રિયાને અનેકવાર '</font><font style='font-size:11pt;'>old moon in new moon's arms' </font><font style='font-size:11pt;'>પણ કહેવામાં આવે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સૌજન્ય - જીએનએસ </font>]]></content:encoded>
      <pubDate>Tue, 24 Jan 2012 16:57:04 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:27:01 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મહામૃત્યુંજય જપ પરમ કલ્યાણકારી છે - સંસ્કૃત પાઠ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/મહામૃત્યુંજય-જપ-પરમ-કલ્યાણકારી-છે-સંસ્કૃત-પાઠ-112011600002_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/મહામૃત્યુંજય-જપ-પરમ-કલ્યાણકારી-છે-સંસ્કૃત-પાઠ-112011600002_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[મહામૃત્યુંજય જપનું ઘોર સંકટની અવસ્થામાં વિશેષ મહત્વ છે. વિશેષ રૂપે મૃત્યુંજય કષ્ટમાં તેનુ પારંપારિક અનુષ્ઠાન કરવામાં આવે છે. બાર જયોતિર્લિંગમાં ખાસ જેનુ થોડુ વધુ મહત્વ છે એવા શ્રી મહાકાળેશ્વર ભગવાનનો આ મંત્ર દ્વારા અભિષેક અર્ચન વગેરે કરવામાં આવે છે. ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1201/16/images/img1120116002_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>મહામૃત્યુંજય જપનું ઘોર સંકટની અવસ્થામાં વિશેષ મહત્વ છે.  વિશેષ રૂપે મૃત્યુંજય કષ્ટમાં તેનુ પારંપારિક અનુષ્ઠાન કરવામાં આવે છે. બાર જયોતિર્લિંગમાં ખાસ જેનુ થોડુ વધુ મહત્વ છે એવા શ્રી મહાકાળેશ્વર ભગવાનનો આ મંત્ર દ્વારા અભિષેક અર્ચન વગેરે કરવામાં આવે છે.  અહી અમે આ પરમ પવિત્ર મંત્રનો સંસ્કૃત પાઠ રજૂ કરી રહ્યા છે </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કૃતનિત્યક્રિયો જપકર્તા સ્વાસને પાંગમુખ ઉદહમુખો વા ઉપવિશ્ય ધૃતરુદ્રાક્ષભસ્મત્રિપુણ્ડ્રઃ . આચમ્ય . પ્રાણાનાયામ્ય. દેશકાલૌ સંકીર્ત્ય મમ વા યજ્ઞમાનસ્ય અમુક કામનાસિદ્ધયર્થ શ્રીમહામૃત્યુંજય મંત્રસ્ય અમુક સંખ્યાપરિમિતં જપમહંકરિષ્યે વા કારયિષ્યે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>૥ <font  style='font-size:11pt; color:#000000'>ઇતિ પ્રાત્યહિકસંકલ્પઃ ૥</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ૐ નમો ભગવતે વાસુદેવાય ૐ ગુરવે નમઃ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ૐ ગણપતયે નમઃ. ૐ ઇષ્ટદેવતાયૈ નમઃ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઇતિ નત્વા યથોક્તવિધિના ભૂતશુદ્ધિં પ્રાણ પ્રતિષ્ઠાં ચ કુર્યાત્‌. </font><br/><font  style='font-size:11pt; color:#808000'></font><br/><font  style='font-size:11pt; color:#808000'><b>ભૂતશુદ્ધિઃવિનિયોગઃ </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ૐ તત્સદદ્યેત્યાદિ મમ અમુક પ્રયોગસિદ્ધયર્થ ભૂતશુદ્ધિં પ્રાણ પ્રતિષ્ઠાં ચ કરિષ્યે. ૐ આધારશક્તિ કમલાસનાયનમઃ. ઇત્યાસનં સમ્પૂજ્ય. પૃથ્વીતિ મંત્રસ્ય. મેરુપૃષ્ઠ ઋષિ;, સુતલં છંદઃ કૂર્મો દેવતા, આસને વિનિયોગઃ.</font><br/><font  style='font-size:11pt; color:#408080'></font><br/><font  style='font-size:11pt; color:#408080'><b>આસનઃ </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ૐ પૃથ્વિ ત્વયા ધૃતા લોકા દેવિ ત્વં વિષ્ણુના ધૃતા.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ત્વં ચ ધારય માઁ દેવિ પવિત્રં કુરુ ચાસનમ્‌.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગન્ધપુષ્પાદિના પૃથ્વીં સમ્પૂજ્ય કમલાસને ભૂતશુદ્ધિં કુર્યાત્‌.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>અન્યત્ર કામનાભેદેન. અન્યાસનેઽપિ કુર્યાત્‌.</font><br/><font  style='font-size:11pt; color:#408080'></font><br/><font  style='font-size:11pt; color:#408080'><b>તત્ર ક્રમઃ </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પાદાદિજાનુપર્યંતં પૃથ્વીસ્થાનં તચ્ચતુરસ્ત્રં પીતવર્ણ બ્રહ્મદૈવતં વમિતિ બીજયુક્તં ધ્યાયેત્‌. જાન્વાદિના ભિપર્યન્તમસત્સ્થાનં તચ્ચાર્દ્ધચંદ્રાકારં શુક્લવર્ણ પદ્મલાંછિતં વિષ્ણુદૈવતં લમિતિ બીજયુક્તં ધ્યાયેત્‌.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નાભ્યાદિકંઠપર્યન્તમગ્નિસ્થાનં ત્રિકોણાકારં રક્તવર્ણ સ્વસ્તિકલાન્છિતં રુદ્રદૈવતં રમિતિ બીજયુક્તં ધ્યાયેત્‌. કણ્ઠાદિ ભૂપર્યન્તં વાયુસ્થાનં ષટ્કોણાકારં ષડ્બિંદુલાન્છિતં કૃષ્ણવર્ણમીશ્વર દૈવતં યમિતિ બીજયુક્તં ધ્યાયેત્‌. ભૂમધ્યાદિબ્રહ્મરન્ધ્રપર્યન્ત માકાશસ્થાનં વૃત્તાકારં ધ્વજલાંછિતં સદાશિવદૈવતં હમિતિ બીજયુક્તં ધ્યાયેત્‌. એવં સ્વશરીરે પંચમહાભૂતાનિ ધ્યાત્વા પ્રવિલાપનં કુર્યાત્‌. યદ્યથા-પૃથ્વીમપ્સુ. અપોઽગ્નૌઅગ્નિવાયૌ વાયુમાકાશે. આકાશં તન્માત્રાઽહંકારમહદાત્મિકાયાઁ માતૃકાસંજ્ઞક શબ્દ બ્રહ્મસ્વરૂપાયો હૃલ્લેખાર્દ્ધભૂતાયાઁ પ્રકૃત્તિ માયાયાઁ પ્રવિલાપયામિ, તથા ત્રિવિયાઁ માયાઁ ચ નિત્યશુદ્ધ બુદ્ધમુક્તસ્વભાવે સ્વાત્મપ્રકાશ રૂપસત્યજ્ઞાનાઁનન્તાનન્દલક્ષણે પરકારણે પરમાર્થભૂતે પરબ્રહ્મણિ પ્રવિલાપયામિ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તચ્ચ નિત્યશુદ્ધબુદ્ધમુક્તસ્વભાવં સચ્ચિદાનન્દસ્વરૂપં પરિપૂર્ણ બ્રહ્મૈવાહમસ્મીતિ ભાવયેત્‌. એવં ધ્યાત્વા યથોક્તસ્વરૂપાત્‌ ૐ કારાત્મકકાત્‌ પરબ્રહ્મણઃ સકાશાત્‌ હૃલ્લેખાર્દ્ધભૂતા સર્વમંત્રમયી માતૃકાસંજ્ઞિકા શબ્દ બ્રહ્માત્મિકા મહદ્હંકારાદિપ-ન્ચતન્માત્રાદિસમસ્ત પ્રપંચકારણભૂતા પ્રકૃતિરૂપા માયા રજ્જુસર્પવત્‌ વિવર્ત્તરૂપેણ પ્રાદુર્ભૂતા ઇતિ ધ્યાત્વા. તસ્યા માયાયાઃ સકાશાત્‌ આકાશમુત્પન્નમ્‌, આકાશાદ્વાસુ;, વાયોરગ્નિઃ, અગ્નેરાપઃ, અદભ્યઃ પૃથ્વી સમજાયત ઇતિ ધ્યાત્વા.તેભ્યઃ પંચમહાભૂતેભ્યઃ સકાશાત્‌ સ્વશરીરં તેજઃ પુઁજાત્મકં પુરુષાર્થસાધનદેવયોગ્ય મુત્પન્નમિતિ ધ્યાત્વા. તસ્મિન્‌ દેહે સર્વાત્મકં સર્વજ્ઞં સર્વશક્તિસંયુક્ત સમસ્તદેવતામયં સચ્ચિદાનંદસ્વરૂપં બ્રહ્માત્મરૂપેણાનુપ્રવિષ્ટમિતિ ભાવયેત્‌ ૥</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>૥ <font  style='font-size:11pt; color:#000000'>ઇતિ ભૂતશુદ્ધિઃ ૥</font><br/><font  style='font-size:11pt; color:#408080'></font><br/><font  style='font-size:11pt; color:#408080'><b>અથ પ્રાણ-પ્રતિષ્ઠા </b></font><br/><font  style='font-size:11pt; color:#408080'><b>વિનિયોગઃ </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અસ્ય શ્રીપ્રાણપ્રતિષ્ઠામંત્રસ્ય બ્રહ્માવિષ્ણુરુદ્રા ઋષયઃ ઋગ્યજુઃ સામાનિ છન્દાઁસિ, પરા પ્રાણશક્તિર્દેવતા, ૐ બીજમ્‌, હ્રીં શક્તિઃ, ક્રૌં કીલકં પ્રાણ-પ્રતિષ્ઠાપને વિનિયોગઃ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ડં. કં ખં ગં ઘં નમો વાય્વગ્નિજલભૂમ્યાત્મને હૃદયાય નમઃ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઞઁ ચં છં જં ઝં શબ્દ સ્પર્શ રૂપરસગન્ધાત્મને શિરસે સ્વાહા.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ણં ટં ઠં ડં ઢં શ્રીત્રત્વડ નયનજિહ્વાઘ્રાણાત્મને શિખાયૈ વષટ્.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>નં તં થં ધં દં વાક્પાણિપાદપાયૂપસ્થાત્મને કવચાય હુમ્‌.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>મં પં ફં ભં બં વક્તવ્યાદાનગમનવિસર્ગાનન્દાત્મને નેત્રત્રયાય વૌષટ્.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>શં યં રં લં હં ષં ક્ષં સં બુદ્ધિમાનાઽહંકાર-ચિત્તાત્મને અસ્રાય ફટ્.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>એવં કરન્યાસં કૃત્વા તતો નાભિતઃ પાદપર્યન્તમ્‌ આઁ નમઃ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>હૃદયતો નાભિપર્યન્તં હ્રીં નમઃ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>મૂર્દ્ધા દ્વિહૃદયપર્યન્તં ક્રૌં નમઃ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તતો હૃદયકમલે ન્યસેત્‌.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>યં ત્વગાત્મને નમઃ વાયુકોણે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>રં રક્તાત્મને નમઃ અગ્નિકોણે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>લં માંસાત્મને નમઃ પૂર્વે .</font><br/><font  style='font-size:11pt; color:#000000'>વં મેદસાત્મને નમઃ પશ્ચિમે .</font><br/><font  style='font-size:11pt; color:#000000'>શં અસ્થ્યાત્મને નમઃ નૈઋત્યે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઓંષં શુક્રાત્મને નમઃ ઉત્તરે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સં પ્રાણાત્મને નમઃ દક્ષિણે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>હે જીવાત્મને નમઃ મધ્યે. એવં હદયકમલે.</font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1201/16/images/img1120116002_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>અથ ધ્યાનમ્‌ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>રક્તામ્ભાસ્થિપોતોલ્લસદરુણસરોજાઙ ઘ્રિરૂઢા કરાબ્જૈઃ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>પાશં કોદણ્ડમિક્ષૂદભવમથગુણમપ્યડ કુશં પંચબાણાન્‌.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિભ્રાણસૃક્કપાલં ત્રિનયનલસિતા પીનવક્ષોરુહાઢયા</font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેવી બાલાર્કવણાં ભવતુશુ ભકરો પ્રાણશક્તિઃ પરા નઃ ૥</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>૥ <font  style='font-size:11pt; color:#000000'>ઇતિ પ્રાણ-પ્રતિષ્ઠા ૥</font><br/><font  style='font-size:11pt; color:#408080'></font><br/><font  style='font-size:11pt; color:#408080'><b>અથ મહામૃત્યુંજય જપ વિધિ</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>સંકલ્પ</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તત્ર સંધ્યોપાસનાદિનિત્યકર્માનન્તરં ભૂતશુદ્ધિં પ્રાણ પ્રતિષ્ઠાં ચ કૃત્વા પ્રતિજ્ઞાસંકલ્પ કુર્યાત ૐ તત્સદદ્યેત્યાદિ સર્વમુચ્ચાર્ય માસોત્તમે માસે અમુકમાસે અમુકપક્ષે અમુકતિથૌ અમુકવાસરે અમુકગોત્રો અમુકશર્મા/વર્મા/ગુપ્તા મમ શરીરે જ્વરાદિ-રોગનિવૃત્તિપૂર્વકમાયુરારોગ્યલાભાર્થં વા ધનપુત્રયશ સૌખ્યાદિકિકામનાસિદ્ધયર્થ શ્રીમહામૃત્યુંજયદેવ પ્રીમિકામનયા યથાસંખ્યાપરિમિતં મહામૃત્યુંજયજપમહં કરિષ્યે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિનિયોગ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>અસ્ય શ્રી મહામૃત્યુંજયમંત્રસ્ય વશિષ્ઠ ઋષિઃ, અનુષ્ટુપ્છન્દઃ શ્રી ત્ર્યમ્બકરુદ્રો દેવતા, શ્રી બીજમ્‌, હ્રીં શક્તિઃ, મમ અનીષ્ઠસહૂિયર્થે જપે વિનિયોગઃ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અથ યષ્યાદિન્યાસઃ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ૐ વસિષ્ઠઋષયે નમઃ શિરસિ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>અનુષ્ઠુછન્દસે નમો મુખે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>શ્રી ત્ર્યમ્બકરુદ્ર દેવતાયૈ નમો હૃદિ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>શ્રી બીજાય નમોગુહ્યે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>હ્રીં શક્તયે નમોઃ પાદયોઃ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>૥ <font  style='font-size:11pt; color:#000000'>ઇતિ યષ્યાદિન્યાસઃ ૥</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અથ કરન્યાસઃ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ૐ હ્રીં જૂં સઃ ૐ ભૂર્ભુવઃ સ્વઃ ત્ર્યમ્બકં ૐ નમો ભગવતે રુદ્રાયં શૂલપાણયે સ્વાહા અંગુષ્ઠાભ્યં નમઃ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ૐ હ્રીં જૂં સઃ ૐ ભૂર્ભુવઃ સ્વઃ યજામહે ૐ નમો ભગવતે રુદ્રાય અમૃતમૂર્તયે માઁ જીવય તર્જનીભ્યાં નમઃ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ૐ હ્રૌં જૂં સઃ ૐ ભૂર્ભુવઃ સ્વઃ સુગન્ધિમ્પુષ્ટિવર્દ્ધનમ્‌ ઓં નમો ભગવતે રુદ્રાય ચન્દ્રશિરસે જટિને સ્વાહા મધ્યામાભ્યાં વષટ્.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ૐ હ્રૌં જૂં સઃ ૐ ભૂર્ભુવઃ સ્વઃ ઉર્વારુકમિવ બન્ધનાત્‌ ૐ નમો ભગવતે રુદ્રાય ત્રિપુરાન્તકાય હાં હ્રીં અનામિકાભ્યાં હુમ્‌.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ૐ હ્રૌં જૂં સઃ ૐ ભૂર્ભુવઃ સ્વઃ મૃત્યોર્મુક્ષીય ૐ નમો ભગવતે રુદ્રાય ત્રિલોચનાય ઋગ્યજુઃ સામમન્ત્રાય કનિષ્ઠિકાભ્યાં વૌષટ્.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ૐ હ્રૌં જૂં સઃ ૐ ભૂર્ભુવઃ સ્વઃ મામૃતામ્‌ ૐ નમો ભગવતે રુદ્રાય અગ્નિવયાય જ્વલ જ્વલ માઁ રક્ષ રક્ષ અઘારાસ્ત્રાય કરતલકરપૃષ્ઠાભ્યાં ફટ્ .</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>૥ <font  style='font-size:11pt; color:#000000'>ઇતિ કરન્યાસઃ ૥ </font>]]></content:encoded>
      <pubDate>Mon, 16 Jan 2012 11:33:19 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:27:01 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શુ આપનું મકાન આપ માટે ફળદાયી નથી ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/શુ-આપનું-મકાન-આપ-માટે-ફળદાયી-નથી-112011200008_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/શુ-આપનું-મકાન-આપ-માટે-ફળદાયી-નથી-112011200008_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[હંમેશા વિધ્નહર્તા ગણપતિ ભગવાન બધાની કામના પૂરી કરતા આવ્યા છે. જો તમે નવુ મકાન ખરીદવાનો વિચાર કરી રહ્યા છોત અને તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે તો તમે નિમ્ન ઉપાય અજમાવો. ભગવાન ગણેશ તમારી બધી સમસ્યાઓને દૂર કરીને તમને નવુ મકાન અપાવવામાં જરૂર ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1201/12/images/img1120112008_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>હંમેશા વિધ્નહર્તા ગણપતિ ભગવાન બધાની કામના પૂરી કરતા આવ્યા છે. જો તમે નવુ મકાન ખરીદવાનો વિચાર કરી રહ્યા છોત અને તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે તો તમે નિમ્ન ઉપાય અજમાવો. ભગવાન ગણેશ તમારી બધી સમસ્યાઓને દૂર કરીને તમને નવુ મકાન અપાવવામાં જરૂર મદદ કરશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગણપતિજીનુ બીજ મંત્ર 'ગ' છે આ અક્ષરના મંત્રનો જપ કરવાથી બધી કામનાઓ પૂર્ણ થાય છે.  ષડાક્ષર મંત્રનો જાપ આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિ આપનાર છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* 'ૐ ગ ગણપતયે નમ:' </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* 'ૐ શ્રી વિઘ્નેશ્વાર્ય નમ:' </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* 'ૐ શ્રી ગણેશાય નમ:' </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* 'નિર્હન્યાસ નમ:, અવિનાય નમ: </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જેવા મંત્રોથી યુક્ત વિધ્નહર્તા ભગવાન ગણપતિની મૂર્તિ એ ઘરમાં સ્થાપિત કરવી જોઈએ, જેના ઘરમાં હંમેશા આર્થિક મુશ્કેલી, કંકાસ, વિધ્ન, અશાંતિ, ક્લેશ, તણાવ, માનસિક સંતાપ વગેરે દુર્ગુણનો વાસ હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો ખરીદેલુ નવુ મકાન તમારા માટે ફળદાયી નથી - જે નવા ઘરમાં પ્રવેશ કર્યા પછી પતિ-પત્નીમાં તણાવ, બાળકોમાં અશાંતિનો દોષ જોવા મળે છે, તો આવા ઘરમાં શ્રીગણેશની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. આવુ કરવાથી શીઘ્ર ચમત્કાર થશે અને તમારું નવુ ઘર અનેક ખુશીઓ લઈને આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સાથે જ ધનદાયક ગણપતિની મૂર્તિની સાથે શ્રીપતયે નમ:, રત્નસિંહાસનાય નમ:, મમિકુંડલમડિતાય નમ:, મહાલક્ષ્મી પ્રિયતમાય નમ:, સિદ્ધ લક્ષ્મી મનોરપ્રાય નમ: લક્ષધીશ પ્રિયાય નમ:, કોટિઘીશ્વરાય નમ: જેવા મંત્રોનો ઉચ્ચાર થાય છે.  આવા મંત્રોનો જાપ કરીને તમે સંપત્તિવાન બનશો અને સાથે સાથે તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 12 Jan 2012 16:38:12 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:27:01 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[2012 બિઝનેસ માટે આશાવાદી પરિણામ લાવશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/2012-બિઝનેસ-માટે-આશાવાદી-પરિણામ-લાવશે-111123100011_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/2012-બિઝનેસ-માટે-આશાવાદી-પરિણામ-લાવશે-111123100011_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[ભારે ઉમંગ અને આશાવાદ વચ્ચે આરંભાયેલું વર્ષ-2011 ગજબની ગમગીની સાથે વિદાય થયું છે. બજારે બધાયને ખોટા પાડ્યા છે. વર્ષારંભે લગભગ તમામ બજાર વિશ્લેષકો અને બ્રોકરેજ હાઉસ ડિસેમ્બરના અંતે 21000થી 24000નો સેન્સેક્સ અંદાજતા હતા. માર્કેટ ઉલટું 25 ટકા ગગડી 15450 ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1112/31/images/img1111231011_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ભારે ઉમંગ અને આશાવાદ વચ્ચે આરંભાયેલું વર્ષ-2011 ગજબની ગમગીની સાથે વિદાય થયું છે. બજારે બધાયને ખોટા પાડ્યા છે. વર્ષારંભે લગભગ તમામ બજાર વિશ્લેષકો અને બ્રોકરેજ હાઉસ ડિસેમ્બરના અંતે 21000થી 24000નો સેન્સેક્સ અંદાજતા હતા. માર્કેટ ઉલટું 25 ટકા ગગડી 15450 આસપાસ બંધ આવ્યું છે. વર્ષે-2010 માં </font><font style='font-size:11pt;'>FII </font><font style='font-size:11pt;'>કે ધોળિયાઓ આપણા શેરબજાર ઉપર ઓળઘોળ હતા. તેમનું ચોખ્ખું રોકાણ રૂપિયા એક લાખ કરોડને આંબી ગયું હતું. આ વેળા મામલો ઉધારીમાં પુરો થયો છે. નહીં તોયે તેમણે રૂ.2500-3000 કરોડની રોકડી કરી લીધી છે. રિલાયન્સ, તાતા સ્ટીલ, ભેલ, લાર્સન, </font><font style='font-size:11pt;'>ICICI </font><font style='font-size:11pt;'>બેંક, સ્ટેટ બેંક, એચડીએફસી, મારૂતિ, સુઝુકી, તાતા પાવર સહિતના અસંખ્ય બ્લુચિપ કે લગડી શેર બરાબર રગદોળાયા છે અને ખરાબી હજી અટકવાનું નામ નથી લેતી. સાદી ભાષામાં કહીએ તો ચાર આંકડાવાળી જાતો ત્રણ આંકડે ને ત્રણ આંકડાવાળી ચીજો બે આંકડે મળવા માંડી છે. પરંતુ લેનારા મળતા નથી. ટ્રસ્ટ અને ટ્રીગરનો આવો અભાવ તો 2008ની સબપ્રાઈમ ક્રાઈસીસ વખતેય પણ નહોતો. શેરબજારના કામકાજમાં ડીલીવરીનું પ્રમાણ બે ટકાની પણ નીચે ચાલી ગયું છે. આ સ્થિતિ માટેના કારણો ઘણા જાણીતા છે. પશ્ચિમી વિશ્વની ડેટ ક્રાઈસીસની પીડા, વ્યાજદર તથા ફુગાવાની વિમાસણ તેમજ ઘરઆંગણે આર્થિક સુધારા આગળ વધારવામાં સરકારની ઉદાસીનતા તેમાં મુખ્ય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો હુઆ સો હુઆ, અબ ક્યા ? વેલ, આ સ્થિતિ રાતોરાત કે ગણતરીના દિવસોમાં બદલાવાની નથી. ખરાબી કે મંદીનું ઝેર નીચોવાતા સમય લાગશે. ડિસેમ્બર ક્વાર્ટરના કોર્પોરેટ રીઝલ્ટસ પાસે સારાવાટની કોઈ આશા નથી. યુ.એસ.-યુરોઝોનના અર્થતંત્રની કથળેલી હાલતના કારણે ત્યાંના રોકાણકારો / ફંડો નવું રોકાણ કરવાના બદલે બને તેટલી રોકડી કરવાના મૂડમાં છે. રિડમ્પશનના આ પ્રેશરથી ભારત સહિતના ઈમર્જીંગ શેરબજારો / મુડીબજારો તનાવમાં સપડાયા છે. ફુગાવો ઘટાડાતરફી બન્યો છે. પરંતુ ધિરાણદરોમાં 20 મહિના પહેલાની સ્થિતિ પાછી આવતા વાર લાગશે. કેમ કે આ ગાળામાં વ્યાજદર 13 વખત વધ્યા છે. જીડીપી ગ્રોથ રેટ 8 થી 8.5 ટકાનો રહેવાનો અંદાજ ક્યાંય હવાઈ ગયો છે. આ વેળાનો વિકાસદર સાતેક ટકાની આસપાસ હશે તે લગભગ પાકું છે. રાજકોષિય ખાધ જીડીપીના સાડા ચાર ટકાના બદલે પાંચ કે સાડા પાંચ ટકા અપેક્ષિત છે. એટલે કે બજેટ વાસ્તવમાં ગ્રોથ ઓરિએન્ટેડ હોય તેવી શક્યતા નહીંવત છે. આર્થિક વિકાસને નવું જોમ આપવા તેના ચાલકબળ સમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે જરૂરી નાણાંકીય ભંડોળ ક્યાંથી લાવવું એ આજનો પ્રાણ-પ્રશ્ન છે. આ બધાંનો અર્થ એ થયો કે 2012નો પૂર્વાર્ધ ખાસ કરીને એપ્રિલ સુધીનો ગાળો કપરા ચઢાણનો હશે. જેમાં શેરબજાર 12000 થઈ શકે છે. નિફ્ટી 4000નું બોટમ પણ બતાવી શકે છે. આ લેવલ વર્તમાન ટ્રેન્ડનું પ્રતિક છે, તેને જડતાથી કે અક્ષરશઃ લેવાની જરૂર નથી. ભારે મુંઝારો, વ્યાપક અજંપો અને વિશ્વાસના સદંતર અભાવમાં કોઈપણ લેવલ આવી શકે છે. શેરબજારમાં રોકાણ માટે હાલનો સમય સારો નથી. પરંતુ ખરેખર સારો સમય હવે પછી આવવાનો છે ! બેટર ટુ બાય લેટર !!</font><br/><font  style='font-size:11pt; color:#000000'>અને.. આજની આ સ્થિતિ જ બજારની તાકાત બનવાની છે. ખરાબી ગમે તેવી હોય તેનો ક્યાંક તો અંત હોવાનો જ. જ્યારે તમે સુધારા કે સારાવાટ માટે તમામ પ્રકારની આશા છોડી દો છો ત્યારે નાનામાં નાના સમાચાર કે સંકેત જાદુનું કામ કરી જાય છે. વર્ષ-2012માં નવું ટ્રીગર સંભવતઃ અમેરિકા બનશે. ઘરઆંગણે યુપીએ સરકારે વહેલા-મોડા આર્થિક એજન્ડાને અગ્રતાક્રમ આપવો જ પડશે. આ 2012 માં થઈ શકે છે. અમારા સુત્રોના મતે વર્ષ-2012નો ઉત્તરાર્ધ યુ-ટર્નનો હશે, વર્ષાન્તે શેરબજાર 19-20ની આજુબાજુ રમતું હશે. યાદ રાખો જે વસ્તુ જેટલી ઝડપથી પડે છે તે તેના કરતાં બમણા વેગથી બાઉન્સ બેક થાય છે. કોઈપણ તેજી કે મંદી આખરી હોતા નથી. આજે મંદી છે, આવતીકાલ તેજીની હશે, હશે ને હશે જ..</font>]]></content:encoded>
      <pubDate>Sat, 31 Dec 2011 16:45:15 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:26:08 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વેલકમ 2012 : દેશ સામે રહેશે નવા પડકાર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/વેલકમ-2012-દેશ-સામે-રહેશે-નવા-પડકાર-111123100010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/વેલકમ-2012-દેશ-સામે-રહેશે-નવા-પડકાર-111123100010_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[નવું વર્ષ..નવી આશાઓ..નવા ઉમંગો..નવો ઉત્સાહ...નવા લક્ષ્ય અને નવા પડકારો. આ બધાનું પરિણામ પરિવર્તન અને પુનરાવર્તન વચ્ચે આવી જાય છે. વ્યક્તિની ગતિ હંમેશા અંધકારથી ઉજાસ તરફની હોય છે. પરંતુ ક્યારેક ઉજાસના ભ્રમમાં વ્યક્તિ દિગ્ભ્રમિત થઈ જતો હોય છે, દિશા પણ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1112/31/images/img1111231010_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>નવું વર્ષ..નવી આશાઓ..નવા ઉમંગો..નવો ઉત્સાહ...નવા લક્ષ્ય અને નવા પડકારો. આ બધાનું પરિણામ પરિવર્તન અને પુનરાવર્તન વચ્ચે આવી જાય છે. વ્યક્તિની ગતિ હંમેશા અંધકારથી ઉજાસ તરફની હોય છે. પરંતુ ક્યારેક ઉજાસના ભ્રમમાં વ્યક્તિ દિગ્ભ્રમિત થઈ જતો હોય છે, દિશા પણ ભૂલી જતો હોય છે. પરંતુ અમૃતને પામવા માટે અસફળતાના ઝેરનું સમુદ્ર મંથન કરવું પડે. આ મંથનમાંથી પેદા થયેલું સફળતાનું અમૃત પરિવર્તનો લાવે છે. અહીં રાજકીય વાત નથી પરંતું લોકમાનસના પરિવર્તનનું કહેણ છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>2012<font  style='font-size:11pt; color:#000000'>ના નવ વર્ષમાં રાજ્ય, દેશ-દુનિયા સામે ઘણાં પડકારો સાથેની ઘણી મોટી સંભાવનાઓ છે. વિશ્વ સામે મહામંદીનો ઓછાયો મોઢું ફાડીને ઉભો છે, તેની અસર ભારત સહીતના દેશો પર થવાની વાત ચર્ચામાં છે. શેરબજારમાં ચઢાવ-ઉતાર સાથે લોકાના મનમાં અપાર આશંકાઓ છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વૈશ્વિક પરિદ્રશ્યમાં અમેરિકા અને પાકિસ્તાનના વણસી રહેલા સંબંધો દક્ષિણ એશિયામાં વાતાવરણ કલુષિત કરે તેવી પણ સંભાવના છે. ભારતમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારી સાથે ચીનના આક્રમક વલણ ચિંતાજનક સ્થિતિ દર્શાવી રહ્યા છે. આ સાથે ગુજરાતમાં સ્થાનિક સ્તરે વિકાસનું વાતાવરણ છે. આ વિકાસનું વાતાવરણ 2012ના વર્ષમાં પણ આગળ વધશે.</font><br/><font  style='font-size:11pt; color:#000080'></font><br/><font  style='font-size:11pt; color:#000080'><b>મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે લોકોની પીડા - </font><font style=' color:#000000;'></b>આસમાનને આંબતી મોંઘવારીનો દર હવે નીચે આવ્યો હોવાના સરકારી આંકડા છે, પણ જનતાને હજી તેનો અનુભવ થયો નથી. ભ્રષ્ટાચારના મુદ્દે દેશમાં આંદોલન ઉભું થયું છે અને અણ્ણા હજારે લોકપાલ બિલની માગણી સાથે નવા વર્ષમાં આંદોલનો કરવાના છે. સંસદના બજેટ સત્રમાં લોકપાલ બિલ પારીત કરાવવા માટે પ્રયાસો થવાના છે. પરંતુ સવાલ એ છે કે શું દેશને મોંઘવારી અને ભ્રષ્ટાચારથી છૂટકારો મળશે? અણ્ણાનું આંદોલન સરકારને મજબૂત લોકપાલ બિલ પારીત કરવા માટે બાધ્ય કરશે? આ બઘાં પ્રશ્નોનો જવાબ 2012માં મળશે.</font><br/><font  style='font-size:11pt; color:#000080'></font><br/><font  style='font-size:11pt; color:#000080'><b>ભાજપ માટે વિકાસ કમાઇ લેવાનો અવસર - </font><font style=' color:#000000;'></b>ગુજરાતમાં 2012માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ગુજરાત વિકાસની દોડમાં છેલ્લા એક દસકાથી અગ્રિમ સ્થાને છે. આર્થિક સમૃદ્ધિ, નવી વિકાસ યોજનાઓ વચ્ચે સદભાવના મિશન પર રહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ માટે વિકાસ કમાઈ લેવાનો અવસર છે. આ વર્ષે ગુજરાતમાં ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (ગિફ્ટ) સિટી, કલ્પસર યોજના અને અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલવે પ્રોજેક્ટ ટેક ઓફ થશે. મોદીના મુખ્યમંત્રી પદની હેટ્રીક સર્જાય છે કે કોંગ્રેસને 22 વર્ષ પછી ખુરશી મળે છે તેનો મદાર મતદારો ઉપર નિર્ભર છે.</font><br/><font  style='font-size:11pt; color:#000080'></font><br/><font  style='font-size:11pt; color:#000080'><b>કોંગ્રેસ સંપીને ચૂંટણી લડે તો ફાયદો થઇ શકે- </font><font style=' color:#000000;'></b>ફેબ્રુઆરી અને માર્ચના પ્રથમ સપ્તાહમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન પૂર્ણ થશે અને 3 માર્ચે પરિણામ સામે આવશે. આ ચૂંટણીમાં અણ્ણા ઈફેક્ટને કારણે કોંગ્રેસ માટે કપરાં ચઢાણ લાગી રહ્યા છે. આ સિવાય ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે કોંગ્રેસની પ્રાદેશિક નેતાગીરી એક બનીને ઉપર ઉભરી આવે તો તેમના માટે સત્તાના યોગ નકારી શકાય નહીં, જો કે મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દા અંગે મતદારોનો મત પડ્યો નથી.</font><br/><font  style='font-size:11pt; color:#000080'></font><br/><font  style='font-size:11pt; color:#000080'><b>નવા વર્ષ 2012માં લોકોનું ભવિષ્ય કેવું રહેશે- </font><font style=' color:#000000;'></b>જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટીએ 2012નું વર્ષ પડકારોનું બની રહેશે. વિશ્વમાં આતંકની ઘટનાઓ બને, કુદરતી સાથે માનવ સર્જીત આપત્તિઓ સર્જાય. ભારતમાં રાજસત્તા અસ્થિર બનવાના યોગ છે જ્યારે ગુજરાતમાં ચોમાસાના બે મહિનામાં ખૂબ વરસાદ પડશે. શેરબજાર માટે મંદીનું વર્ષ છે. ફેબ્રુઆરી થી એપ્રિલમાં મંદી ચરમસીમાએ પહોંચે પરંતું વર્ષના અંત સમયમાં તેજીનો ચમત્કાર થઇ શકે છે. લોકો માટે ઉચાટ અને ઉત્તેજનાનું વર્ષ છે.</font><br/><font  style='font-size:11pt; color:#000080'></font><br/><font  style='font-size:11pt; color:#000080'><b>બિઝનેસના ચઢાવ-ઉતાર,મંદી પછીની તેજી!! - </font><font style=' color:#000000;'></b>વેપાર-ધંધા અને અર્થતંત્રની વાત કરીએ તો બેડ-પોલિટિક્સનો માહોલ આર્થિક તંદુરસ્તીને ક્યારેય માફક આવતો નથી. સ્કેમ કે બાદ સ્કેમના કળણમાં ખૂપેલી સરકાર આજની આર્થિક અવદશા માટે બેશક જવાબદાર કહી શકાય. ઓફ કોર્સ, વૈશ્વિક સ્લો-ડાઉને અહીં ભાગ ભજવ્યો છે. પરંતુ સરકારની ઉદાસિનતા કે નિષ્ક્રિયતા સૌથી વધારે નડી છે. થયું તે થયું પણ હવે શું? 2012ના પ્રથમ 4-6 મહિના કસોટીના હોઈ શકે છે, પરંતુ અંતે યુ-ટર્ન આવશે જ. કેમ કે આ દેશનો આર્થિક વિકાસ રાજકારણીઓનો ઓશિયાળો નથી. સરકારો તો આવશે ને જશે, દેશના લોકો, ઔદ્યોગિક સાહસિકો અર્થતંત્રને ધબકતું રાખશે. 2012 બેશક બહેતર હશે.</font><br/><font  style='font-size:11pt; color:#000080'></font><br/><font  style='font-size:11pt; color:#000080'><b>હવે થશે રોટી, કપડાં અને મકાનની લડાઈ- </font><font style=' color:#000000;'></b>ચૂંટણીના ચમત્કાર અને વેપારના અજંપા વચ્ચે આમ આદમીની રોટી, કપડાં અને મકાન માટેની લડાઈ તો ચાલુ જ રહેશે. આ લડાઈ ગત વર્ષો કરતાં હાલના વર્ષોમાં વધારે અઘરી બની છે. 2012 પણ આમ આદમી માટે એ લડાઈને આગળ વધારવાનું વર્ષ છે. મોંઘવારી અને ભ્રષ્ટાચારે આમ આદમીના રોટી, કપડાં અને મકાન પર ભરડો લીધો છે. પરંતુ જનતાનો આક્રોશ આ ભરડાને હટાવવા માટે પુરતો સાબિત થશે.</font>]]></content:encoded>
      <pubDate>Sat, 31 Dec 2011 16:32:55 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:26:08 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[કોઈપણ વર્ષે જાન્યુઆરીમાં જન્મેલા લોકોનુ રાશિભવિષ્ય]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/કોઈપણ-વર્ષે-જાન્યુઆરીમાં-જન્મેલા-લોકોનુ-રાશિભવિષ્ય-111123100009_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/કોઈપણ-વર્ષે-જાન્યુઆરીમાં-જન્મેલા-લોકોનુ-રાશિભવિષ્ય-111123100009_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[તમારો જન્મ કોઈપણ વર્ષના જાન્યુઆરી મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે ખૂબ જ આકર્ષક અને પ્રોફેશનલ છો. ભાગ્યનો ચમકતો સિતારો હંમેશા તમારી સાથે જ રહે છે. તમે તમારા દુ:ખ ક્યારેય પણ કોઈને બતાવતા નથી તેથી જ તો દુનિયા તમને એક ખુશમિજાજ વ્યક્તિના ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1112/31/images/img1111231009_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમારો જન્મ કોઈપણ વર્ષના જાન્યુઆરી મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે ખૂબ જ આકર્ષક અને પ્રોફેશનલ છો. ભાગ્યનો ચમકતો સિતારો હંમેશા તમારી સાથે જ રહે છે. તમે તમારા દુ:ખ ક્યારેય પણ કોઈને બતાવતા નથી તેથી જ તો દુનિયા તમને એક ખુશમિજાજ વ્યક્તિના રૂપમાં ઓળખે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમે મહેનતમાં નહી પરંતુ 'કડક'મહેનતમાં વિશ્વાસ રાખો છો. કામ અને કેરિયરને લઈને તમારામાં એક પ્રકારની દિવાનગી જોવા મળે છે. તમે ખૂબ જ સંસ્કારી અને આદર્શ બાળકના રૂપમાં સમાજ પર પોતાની છાપ છોડો છો. તમને ખબર નહી હોય પરંતુ ઘણા લોકો માટે તમે એક પ્રેરણારૂપ છો. એક ખૂબ જ સાફ-સૂથરી અને ગરિમામયી છાપવાળ જાન્યુઆરીના જાતક પોતાના દરેક કામ પર પોતાની ઝીણવટભરી નજર રાખે છે. વાણીની દેવી તમારા પર વિશેષ પ્રસન્ન હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>વાતોના તમે જાદૂગર છો. તમને સૌને સાથે લઈને ચાલવામાં ખુશી મળે છે. વિખરાવવુ તમને પસંદ નથી. મન તમારુ કાંચ જેવુ સ્વચ્છ હોય છે. તમારામાં માણસને ઓળખવાની વિલક્ષણ શક્તિ હોય છે. છતા તમે તમારી આસપાસના લોકો દ્વારા જ દગો મેળવો છો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો તમને કોઈ પાસેથી કામ કરાવવુ હોય તો તેની ઉણપો પ્રત્યે જાણીજોઈને આંખે બંધ કરી લો છો. જેવુ તમારુ કામ નીકળ્યુ કે તમે તેને કુશળતાપૂર્વક કિનારે કરી દો છો. તમારા પર કોઈ હાવી નથી થઈ શકતુ. કારણ કે તમારી પર્સનાલીટી જ એટલી પ્રખર અને પ્રભાવશાળી હોય છે કે સામેવાળો પોતાની વાત કહેતા પહેલા બે વાર વિચાર છે. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1112/31/images/img1111231009_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>કેટલાક જાન્યુઆરીમાં જન્મેલા યુવાઓઓમાં આ ઉણપો જોવા મળે છે કે આખી વાત સાંભળ્યા વગર જ રિએક્ટ કરી દે છે. કેટલા લોકો કાચા કાનના પણ હોય છે. તમે આમ તો દોસ્તોમાં કુલ અને ડિસેંટ વ્યક્તિના રૂપમાં ઓળખાવ છો, પરંતુ જો બધુ તમારા મુજબ ન થાય તો તમારુ ટેપરામેંટ સીમાઓ તોડી નાખે છે. દરેક કામ તમને સમય પર જોઈએ પરંતુ પોતે બીજાના સમયની કદર નથી કરતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>દિલથી તમે માસૂમ છો, કોઈના માટે મનમાં કડવાટ નથી લાવતા, પરંતુ જો પ્રતિસ્પર્ઘા પર ઉતરી જાવ તો સામેવાળાને પછાડીને દમ લો છો. લાઈફ પ્રત્યે તમારો દ્રષ્ટિકોણ ખૂબ જ સ્પષ્ટ હોય છે. તમને ક્યારે, કેટલુ અને કેવુ જોઈએ એ મગજમાં એકદમ ક્લિયર હોય છે. તમારી પરિસ્થિતિઓ મુજબ મોલ્ડ થઈ જાવ છો. જો કોઈ વ્યક્તિ તમારા જીવનમાં વિશેષ મહત્વ રાખે છે તો તેને સહારો આપવામાં તમારો ઈગો અવરોધ નથી બનતો. ધાર્મિક એટલા છો કે ક્યારેય ધર્માન્ધ બની જાવ છો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રેમ બાબતે તેમના જેવો કમિટેડ વ્યક્તિ મળવો મુશ્કેલ છે. નાના-મોટા અફેયર ગમે તેટલા હોઈ શકે છે, પરંતુ જેને એકવાર દિલમાં વસાવી લીધા તેને બસ વસાવી લીધા. કેટલાક કિશોરો થોડા કન્ફ્યુઝડ થઈ જાય છે અને દરેકને પ્રેમનુ વચન આપી બેસે છે. પાછળથી મેચ્યોરિટી આવતા ખૂબ જ સ્માર્ટ રીતે કોઈ એકના પાલવે બંધાય જાવ છો. મોટાભાગે ખોટા નિર્ણયો લો છો, પરંતુ એ તો નક્કી છે કે સમાજ તેમના ખોટા નિર્ણયો પણ ભૂલી જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>જાન્યુઆરીમાં જન્મેલા યુવાઓ ઈલેક્ટ્રોનિક મીડિયા, આર્મી, ચાર્ટડ એકાઉંટેંટ, લેક્ચરરશિપ કે પછી સોફ્ટવેર એંજીનિયરિગમાં આવી જાય છે. તેમનુ નેતૃત્વ ક્ષમતાની દુનિયા દિવાની હોય છે. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1112/31/images/img1111231009_1_3.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આ મહિનામાં જન્મેલી છોકરીઓ ખૂબ જ રોમાંટિક અને સ્માર્ટ હોય છે. માસૂમ હોવાનો ઢોંગ કરે છે, પણ હોતી નથી. કોલેજ કૈપસમાં તેમના અફેયર્સ ખૂબ સાંભળવા મળે છે. એવુ નથી કે દરેક સાથે તેમનુ નામ જોડાય છે, પરંતુ જેની સાથે જોડાય છે તે તરત જ લોકોના મોઢા પર આવી જાય હ્ચે. આ લોકો પોતાનો પ્રેમ છુપો નથી રાખી શકતા. તેમના રોમાંટિક સ્વભાવને કારણે તેમના પાર્ટનર તેમના દિવાના હોય છે. આ મહિનામાં જન્મેલી છોકરીઓમાં છોકરાઓને કાબૂમાં રાખવાની અદ્દભૂત કલા હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>જાન્યુઆરીવાલા દરેક યુવાને સલાહ છે કે થોડા સ્વાર્થી સ્વભાવ પર કંટ્રો કરો. ક્યારેય બીજાની નજરેથી પણ દુનિયા જુઓ. મિત્રોને બેવકૂફ સમજવાની પ્રવૃત્તિનો ત્યાગ કરો. કોઈનો વિશ્વાસ ન તોડશો. ભાગ્યનો સિતારો કાયમ તમારી સાથે જ છે, તેને યોગ્ય સમય પર ઓળખો.  </font><font style=' color:#800080;'><b>હેપ્પી બર્થ ડે.. જન્મદિવસની શુભેચ્છા... </font><font style=' color:#808000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#808000'><b>લકી નંબર : 5. 3, 1. </b></font><br/><font  style='font-size:11pt; color:#808000'><b>લકી કલ</font><font style=' color:#000000;'>ર : </b>ડાર્ક બ્લ્યુ રેડ અને લાઈટ યેલો </font><font style=' color:#808000;'></font><br/><font  style='font-size:11pt; color:#808000'><b>લકી ડે : </font><font style=' color:#000000;'></b>થર્સડે, ફ્રાઈડે, સંડે </font><font style=' color:#808000;'></font><br/><font  style='font-size:11pt; color:#808000'><b>લકી સ્ટોન : </font><font style=' color:#000000;'></b>ગોમેદ અને બ્લૂ ટોપાઝ </font><font style=' color:#408080;'></font><br/><font  style='font-size:11pt; color:#408080'><b>સલા</font><font style=' color:#000000;'>હ - </b>કોઈ ગરીબ છોકરીની શિક્ષાનો ખર્ચ ઉઠાવો. સરસ્વતીની આરાધના કરો. </font>]]></content:encoded>
      <pubDate>Sat, 31 Dec 2011 16:16:34 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:26:08 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[2012 : કેવુ રહેશે નવુ વર્ષ 2012 જ્યોતિષની દ્રષ્ટિએ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/2012-કેવુ-રહેશે-નવુ-વર્ષ-2012-જ્યોતિષની-દ્રષ્ટિએ-111123100008_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/2012-કેવુ-રહેશે-નવુ-વર્ષ-2012-જ્યોતિષની-દ્રષ્ટિએ-111123100008_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[વર્ષ ર૦૧રમાં ૧લી જાન્યુઆરીની સવારે ધનુ લગ્નમાં સૂર્યનો ઉદય થઇ રહ્યો છે. આ દિવસે સૂર્ય ધનુ રાશિના ૧૬મા અંશમાં હશે. ચંદ્ર ઉત્તરભાદ્ર નક્ષત્ર મીન રાશિના ૧૪મા અંશમાં હશે. મંગ્રળ ગ્રહ પૂર્વફાલ્ગુની નક્ષત્ર સિંહ રાશિના ર૭મા અંશમાં હશે. બુધ ગ્રહ જ્યેષ્‍ઠા ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1112/31/images/img1111231008_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>વર્ષ ર૦૧રમાં ૧લી જાન્યુઆરીની સવારે ધનુ લગ્નમાં સૂર્યનો ઉદય થઇ રહ્યો છે. આ દિવસે સૂર્ય ધનુ રાશિના ૧૬મા અંશમાં હશે. ચંદ્ર ઉત્તરભાદ્ર નક્ષત્ર મીન રાશિના ૧૪મા અંશમાં હશે. મંગ્રળ ગ્રહ પૂર્વફાલ્ગુની નક્ષત્ર સિંહ રાશિના ર૭મા અંશમાં હશે. બુધ ગ્રહ જ્યેષ્‍ઠા નક્ષત્ર રાશિના ર૬મા અંશમાં હશે. ગુરુ ગ્રહ અશ્વિની નક્ષત્ર મેશ રાશિના ૭મા અંશમાં હશે. શુક્ર ગ્રહ શ્રવણ નક્ષત્ર અને મકર રાશિના ર૦મા અંશમાં હશે. શનિ ગ્રહ ચિત્રા નક્ષત્ર અને તુલા રાશિના પાંચમા અંશમાં હશે. રાહુ જ્યેષ્‍ઠા નક્ષત્ર અને વૃશ્ચિક રાશિના ૧૯મા અંશમાં જ્યારે કેતુ એ રોહિણી નક્ષત્ર અને વૃષના ૧૯મા અંશમાં હશે. અન્ય ગ્રહો હર્ષલ મીન રાશિમાં, નેપ્ચ્યુન કુંભ રાશિમાં અને પ્લુટો ધનુ રાશિમાં સંચાર કરશે. આ બધા ગ્રહ પોતપોતાની શતરંજ બિછાવીને બેઠા છે, જેમાં મંગળ, શનિ અને બૃહસ્પતિએ મોરચો સંભાળી રાખ્યો છે. વર્ષ ર૦૧રમાં વિક્રમ સંવત ર૦૬૯ના રાજા અને મંત્રી દૈત્યગુરૂ શુક્રાચાર્યે સંભાળી રાખ્યો, જે માર્ચ પછી પોતાની રણનીતિ ઉજાગર કરશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/> <font  style='font-size:11pt; color:#000000'>જ્યોતિષીઓ ઉપરાંત વિશ્વના જાણીતા પર્યાવરણવિદો, વૈજ્ઞાનિકો અને પૃથ્વી પર સતત નજર રાખનારા અંતરિક્ષ અનુસંધાનકર્તાએએ ચેતવ્યા છે કે, વર્ષ ર૦૧રમાં અનેક કુદરતી ઘટનાઓ બનશે કે જેમાં પૃથ્વીની સ્થિતિ બેહાલ થઇ જશે. આ તમામ ચેતવણીઓ પર જો અત્યારથી ધ્યાન નહીં અપાય અને સુરક્ષાત્મક ઉપાય નહીં કરાય તો વિશ્વની ૬ અરબની જનસંખ્યામાંથી એક અરબ જેટલા લોકો કાળનો કોળિયો બની જશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/> <font  style='font-size:11pt; color:#000000'><b>ગ્લોબલ વોર્મિંગનો ખતરો : </b>વૈજ્ઞાનિકોની સતત ચેતવણી છતાં પણ દુનિયાના વિકસિત અને વિકાસશીલ દેશોમાં કોઇને ચિંતા નથી કે ધરતીનું વાતાવરણ સતત કેટલું ગરમ થઇ રહ્યું છે. અલ ગોર અને લિયો ડિ કેપ્રિયોએ પાછલા ઘણા સમયથી ચેતવ્યા છે કે જંગલોનો બચાવો. ખેતીનું અસ્તિત્વ જાળવી રાખો, પાણીનો ઉપયોગ જરૂર પૂરતો જ કરો અને તેને ગંદુ ન કરો. દૈનિક જરૂરિયાતની વસ્તુઓમાં ઇકોફ્રેન્ડલી વસ્તુઓનો ઉપયોગ કરો. આપણે જાણીએ છીએ કે આ નિયમો પર નથી કોઇએ ધ્યાન આપ્યું કે નથી કોઇ તેનો અમલ કરી રહ્યું. તેથી હવે પરિણામ ભોગવવા તૈયાર રહે્વું પડશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/> <font  style='font-size:11pt; color:#000000'><b>કુદરતી આફતો અને ભગવાનનો કહે</font><font style='font-size:11pt;'>ર : </font><font style='font-size:11pt;'></b>બધા જાણે છે કે છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં કેટલાય ભૂકંપ, સમુદ્રી તોફાન, સુનામી, પૂર, આતંકવાદી આક્રમણ તેમજ જ્વાળામુખી ફાટવો, જમીન-સડક અને ઇમારતોનું ધસી પડવું, અનેક નદીઓ બેકાબુ થવી તેમજ વાદળ ફાટવા જેવી ઘટનાઓ ઇશ્વરના પ્રકોપની ચેતવણી છે. આ ઘટનાઓ આપણને સમજાવી રહી છે કે કુદરત પાસે સજા આપવાની પૂરી વ્યવસ્થા છે. વર્ષ ર૦૧રમાં આ પ્રકારની ઘટનાઓ બહુ મોટી સંખ્યામાં બનશે. વર્ષની શરૂઆતમાં જ આવી કોઇ જનસંહારક ઘટનાઓ બનશે. આવી ઘટના ભારત કે દુનિયાના કોઇપણ ખૂણામાં બને પણ ખતરમાં તો માનવ સમુદાય જ આવશે. વર્ષમાં થનારાં ૪ સૂર્ય/ચંદ્રગ્રહણ પણ આ વાતની ચેતવણી આપી રહ્યાં છે. જો કે, આમાંનું માત્ર એકજ ગ્રહણ ભારતમાં દેખાશે, બાકીનાં તમામ યુરોપ અને અમેરિકામાં પોતાનો પ્રકોપ બતાવશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>જનઆક્રોશ બનશે વિસ્ફોટક સમાન. : </b>તાજેતરનાં તેમજ ર૦૧૧માં મિસર તેમજ અરબ દેશોએ એ જનઆંદોલન જોયાં કે જેના દ્વારા ત્યાં વર્ષોથી સ્થાન જમાવીને બેઠેલા તાનાશાહોને ઉખાડી ફેંકાયા અથવા તો મારી દેવાયા. લીબિયાની જનક્રાંતિમાં ગદ્દાફીનો સંહાર, વોલ સ્ટ્રીટ પર કબજો જમાવવાનું આંદોલન, લંડનનાં તોફાન, ભારતમાં ભ્રષ્‍ટાચાર સામે અણ્ણા હજારનું જન આંદોલન તેમજ કાળા નાણા મુદ્દે બાબા રામદેવનું આંદોલન એ ભયાનક જન આંદોલનોની ચેતવણી આપી રહ્યાં છે કે જે ર૦૧રમાં વિસ્ફોટક સ્વરૂપ ધારણ કરી શકે છે. જેને લીધે આવનારા સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બદલાઇ શકે છે. આ જ રીતે ર૦૧રમાં દુનિયાભરમાં આર્થિક મંદી, બેરોજગારી, ભ્રષ્‍ટાચાર, સામાજિક અસુરક્ષા સામે ઝઝૂમી રહેલા લોકો વચ્ચે ગમેત્યારે જ્વાળામુખી ફાટી શકે તેમ છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/> <font  style='font-size:11pt; color:#000000'><b>કેટલીક મશહૂર હસ્તીઓ સાથ છોડી દેશે.. : </b>જે રીતે આપણે ર૦૧૧માં દુનિયાની કેટલીક નામી હસ્તીઓને ખોઇ, તેવી અનેક ઘટનાઓ ર૦૧રમાં પણ બનશે. આપણે દુનિયામાં ક્રાંતિ લાવનારા કેટલાક લોકોને ખોઇ શકીએ છીએ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/> <font  style='font-size:11pt; color:#000000'><b>નાસ્ત્રોદમસ અને માયા કેલેન્ડરની ભવિષ્‍યવાણ</font><font style='font-size:11pt;'>ી : </font><font style='font-size:11pt;'></b>એ વાત કંઇ અજૂબાની વાત નથી કે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી માયા કેલેન્ડર સહિત ભારતનું વૈદિક જ્યોતિષ, બાઇબલ તેમજ નાસ્ત્રોદમસ મહાવિનાશની ચેતવણી આપી રહ્યાં છે. અમેરિકાના એક જ્યોતિષીએ પણ અત્યારે હાલથી જ એકાદ-બે વર્ષમાં ધરતીના પ્રલય અથવા મહાવિનાશની ચેતવણી આપી છે. નોંધનીય છે કે, જ્યોતિષી નાસ્ત્રોદમસે કરેલી ૧૯૪રમાં બીજા વિશ્વયુદ્ધ, ૧૯૪૭માં ભારતની આઝાદી, ૧૯૬૬માં લંડન અગ્નિકાંડ, ર૦૦૧માં અમેરિકા પર આતંકી હુમલો જેવી ભવિષ્‍યવાણી સો ટકા સાચી પડી છે. તેમના પુસ્તકમાં ર૦૧ર અને ર૦૧૩ને પણ ખતરા તરીકે બતાવાયાં છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>સુનામીનું આક્રમણ. : </b>પૃથ્વીના ખૂણે-ખૂણે નજર રાખનારી અમેરિકાની સંસ્થા નાસાએ ર૦૦૬માં જણાવ્યું કે ધરતીના ઉત્તર અને દક્ષિણ ચુંબકીય ધ્રુવની અંદર ધરતીની પ્લેટ્સ સતત પોતાની જગ્યાએથી ખસી રહી છે. જેને લીધે સમુદ્રતટીય દેશ જાપાન, કોરિયા અને મધ્ય-પૂર્વના દેશોમાં ગમે ત્યારે ભયંકર સુનામીનું આક્રમણ થઇ શકે છે. આ વખતે નાસાએ ચેતવણી આપી છે કે ર૦૧ર અથવા ર૦૧૩માં એક નહીં પણ અનેક પ્લેટ ખસવાને કારણે પ્રલય આવી શકે તેમ છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/> <font  style='font-size:11pt; color:#000000'><b>ખતરામાં છે પહાડીય વિસ્તારો. : </b>ઉત્તરાખંડ, નેપાલ, સિક્કિમ, ભૂતાન, નોર્થ-ઇસ્ટનાં રાજ્ય અને અફઘાનિસ્તાનમાં હિંદુકુશની પહાડીઓ ભૂકંપથી પ્રભાવિત વિસ્તારો છે. આ ક્ષેત્રોમાં ર૦૧રમાં માર્ચથી માંડીને જૂન અને ઓક્ટોબર-નવેમ્બર સુધી સતત તીવ્ર ભૂકંપ આવી શકે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>મંદીને મ્હાત આપવી મુશ્કેલ થશે. : </b>જો ભારત, ચીન જેવા કેટલાક કૃષિપ્રધાન દેશ ર૦૧રથી આગળ ચાલનારી વૈશ્વિક આર્થિક મંદી સહી શકે તો વાત અલગ છે. પણ બીજાના ભરોસે રોટલી ખાવાવાળા કેટલાય દેશોના લોકો ભીષણ મોંધવારીના મારથી ત્રાહિમામ પોકારી જશે. જેને લીધે અનેક દેશોનાં વિકાસકાર્યો ટળી જશે, પરસ્પર વેપારના રસ્તા બંધ થશે તો પાણી અને પેટ્રોલ એક જ દામે વેચાશે. આ બધી બાબતો જનતાને ઉગ્ર બનાવશે અને લૂંટફાટ સહિત વ્યાપક બનશે.</font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>વર્ષ ર૦૧૩માં પણ સારા સંકેત નથી. : </b>પશ્ચિમના દેશોમાં ૧૩ના અંકને અશુભ માનવામાં આવે છે. ર૦૧૩ના નજીકના અંક ર૦૧રને વિનાશક ચેતવણીના પ્રતીક સમાન કહેવામાં આવે છે. આમ પણ દુનિયાના પ્રથમ વિશ્વયુદ્ધનો આધાર ૧૯૧૩માં જ રચાયો હતો. દુનિયાનો કોઇપણ અમીર અને સાધનસંપન્ન દેશ ર૦૧રથી પોતાનાં આધુનિક હથિયારોને ગમે ત્યાં પ્રયોગના બહાને અજમાવી શકે છે. સૌથી આક્રમક ચીન, પાકિસ્તાન, અમેરિકા અથવા તો નાટોનું કોઇપણ હોઇ શકે છે. જે કોઇપણ બહાને ત્રીજા વિશ્વયુદ્ધને આમંત્રણ આપી શકે છે.</font>]]></content:encoded>
      <pubDate>Sat, 31 Dec 2011 12:02:33 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:26:08 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[2012 : કેવુ રહેશે નવુ વર્ષ ભારત અને ગુજરાત માટે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2012/2012-કેવુ-રહેશે-નવુ-વર્ષ-ભારત-અને-ગુજરાત-માટે-111123100001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2012/2012-કેવુ-રહેશે-નવુ-વર્ષ-ભારત-અને-ગુજરાત-માટે-111123100001_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/01/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1475307182-6258.jpg</image>
      <description><![CDATA[ગુજરાત માટે આનંદના સમાચાર એ છે કે આ વર્ષે ભરપૂર વરસાદ છે. ચોમાસાના બે મહિના સુધી અતિભારે વરસાદ પડશે. અમરેલીના ખગોળ જ્યોતિષવિદ્દ જયપ્રકાશ માઢકના મતે વિશ્વ, ભારત અને ગુજરાત માટે આ વર્ષ કેવું જશે તેની આગાહી કરવામાં આવી છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1112/31/images/img1111231001_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ગુજરાત માટે આનંદના સમાચાર એ છે કે આ વર્ષે ભરપૂર વરસાદ છે. ચોમાસાના બે મહિના સુધી અતિભારે વરસાદ પડશે. અમરેલીના ખગોળ જ્યોતિષવિદ્દ જયપ્રકાશ માઢકના મતે વિશ્વ, ભારત અને ગુજરાત માટે આ વર્ષ કેવું જશે તેની આગાહી કરવામાં આવી છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિશ્વમાં મંદી આગળ વધે અને ફેબ્રુઆરીથી એપ્રિલ વચ્ચે આ મંદી ઘણી જ જોરમાં આવે તેવી સંભાવના છે. શનિ 7મી ફેબ્રુઆરીથી તુલા રાશીમાં વક્રી બનશે જે 16મી મે થી વક્રગતિથી કન્યા રાશીમાં પ્રવેશશે અને 25મી જૂન સુધી કન્યામાં પણ વક્રી રહેશે.આમ 7 ફેબ્રુઆરી થી 25મી જૂનનો સમયગાળો વિશ્વ માટે ખતરનાક છે. જેમાં કુદરતી અને માનવ સર્જીત આફતો દ્વારા રૂંડમુંડથી ધરતી ખરડાશે અને સામૂહિક માનવ સંહારના યોગો બની રહેશે. આ ગાળામાં મોટી આગ, વિસ્ફોટ તેમજ આતંકવાદી ઘટનાઓ અને લડાઇના બનાવો બને. ભયાનક ભૂકંપ આવે. વાવાઝોડાં થાય.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારત માટે :-</font><br/><font  style='font-size:11pt; color:#000000'>વક્રી શનિના આ સમયગાળામાં ભારતમાં રાજસત્તા અસ્થિર બને. દેશમાં ફેબ્રુઆરી થી જૂન વચ્ચે કુદરતી આફતો, આતંકવાદી ઘટનાઓ, ઉપરાઉપરી આગના બનાવો અને સરહદે તંગદિલી થાય.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાત માટે :-</font><br/>2012<font  style='font-size:11pt; color:#000000'>ના વર્ષમાં વરસાદ સારો થશે. ગરમી વધુ પડશે. બે મહિના ખૂબ વરસાદ પડશે. ગુજરાતમાં રાજકીય સખળ-ડખળ મોટાપાયે થાય તેવી આશંકા છે. જ્યોતિષના મતે નરેન્દ્ર મોદી વહેલી ચૂંટણી કરાવે તો તે તેમના માટે વધારે ફળદાયી બનશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોદી માટે સફળતા સાથે પડકારો :-</font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોદીની જન્મકુંડળીમાં તુલા લગ્નમાં શનિ ગોચરભ્રમણ કરી રહ્યો છે જે તુલામાં રહેશે. તેમને રાજકીય સફળતા અપાવે પરંતું આ શનિ 16મી મે થી વક્રી થઇને કન્યા રાશીમાં રહેલા તેમના સૂર્ય ઉપર આવશે તેથી 4 ઓગષ્ટ સુધી તેમની જન્મકુંડળીમાં બારમે રહેલા સૂર્ય ઉપર રહેશે, પરિણામે 16મી મે થી 4 ઓગષ્ટ સુધીનો સમય તેમના માટે કપરો આવે છે. આ સમયમાં પદ પ્રતિષ્ઠાને હાનિ થાય તેવા પડકારો આવશે.</font><br/></font>]]></content:encoded>
      <pubDate>Sat, 31 Dec 2011 10:37:50 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:26:08 +0530</updatedDate>
      <category><![CDATA[Jyotish 2012]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
  </channel>
</rss>
