<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:atom="http://www.w3.org/2005/Atom">
  <channel>
    <title><![CDATA[ફેંગશુઈ લેખ]]></title>
    <link>https://gujarati.webdunia.com/fengsui-article</link>
    <description><![CDATA[કુંડળી મેળાપના ઉત્તમ સ્થાન, જ્યોતિષ, હોરોસ્કોપ, ટેરોટ સલાહ, વાસ્તુ ટીપ્સ, ચોઘડીયા, મુહૂર્ત આ બધુ જ ગુજરાતી ભાષામાં.]]></description>
    <copyright>Copyright webdunia.com</copyright>
    <lastBuildDate>Wed, 10 Jun 2026 05:47:01 +0530</lastBuildDate>
    <language>en-us</language>
    <image>
      <title>ફેંગશુઈ લેખ</title>
      <url>https://gujarati.webdunia.com/fengsui-article</url>
      <link>https://gujarati.webdunia.com/fengsui-article</link>
    </image>
    <atom:link href="https://gujarati.webdunia.com/rss/fengsui-article-1030202.rss" rel="self" type="application/rss+xml"/>
    <item>
      <title><![CDATA[ફેંગશુઈ મુજબ દગાથી બચવું હોય તો આ વાતોનો ખાસ ધ્યાન રાખવું]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશુઈ-મુજબ-દગાથી-બચવું-હોય-તો-આ-વાતોનો-ખાસ-ધ્યાન-રાખવું-117042000016_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશુઈ-મુજબ-દગાથી-બચવું-હોય-તો-આ-વાતોનો-ખાસ-ધ્યાન-રાખવું-117042000016_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[ફેંગશુઈ મુજબ દગાથી બચવું હોય તો આ વાતોનો ખાસ ધ્યાન રાખવું, આજે અમે તમને જણાવી રહ્યા છે એવી વાતો જો કોઈ માણસ તેમના વધારેપણું ધંધાકીય સોદા ટેલિફોન કે મોબાઈલના માધ્યમથી કરે છે તો સમૃદ્ધિ માટે ટેલીફોન કે મોબાઈલ પર ત્રણ ચીની સિક્કા ને આપસમાં લાલ રિબનથી ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	આજે અમે તમને જણાવી રહ્યા છે એવી વાતો જો કોઈ માણસ તેમના વધારેપણું ધંધાકીય સોદા ટેલિફોન કે મોબાઈલના માધ્યમથી કરે છે તો સમૃદ્ધિ માટે ટેલીફોન કે મોબાઈલ પર ત્રણ ચીની સિક્કા ને આપસમાં લાલ રિબનથી બાંધીને ટેલીફોન કે મોબાઈલથી ચોટાડી દો.આવું કરવાથી ટેલિફોન કે મોબાઈલ ઉર્જાવાન થઈ જશે.  </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="200" src="http://media.webdunia.com/_media/te/img/hp/home-page/2015-02/02/full/1422880633-0149.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
</p>
<p>
	બારણા કે બારીની તરફ ક્યારે પણ પીઠ કરીને ન બેસવું. તેનાથી દગા થવાની શકયતા જન્મ લે છે. </p>
<p>
	 </p>
<p>
	અભ્યાસની ટેબલ, દુકાન અને કાર્યાલયની ટેબલ પર બેસતા સમયે પીઠના પાછળ ઠોસ દીવાલ હોવી જોઈએ. આ દીવાલ પર પહાડનો એક ચિત્ર લાગેલું હોવાથી આત્મવિશ્વાસ વધે છે પણ ચિત્રમાં વરસાદ,  ઝરણું અને નદીનો ચિત્ર ક્યારે નહી હોવા જોઈએ, કારણકે તેનાથી આર્થિક મુશ્કેલીઓમાં વૃદ્ધિ હોય છે. આ જ નહી ચિત્રમાં પર્વતની ચોટીની આકૃતિ જેટલી અણીદાર  એટલે કે જેટલી વધારે ગોળાકાર હશે તેટલું વધારે સારું રહેશે. </p>
<p>
	 </p>
<p>
	ઘર કે કાર્યાલયની ઉત્તર દિશાવાળી દીવાલ પર એક ભૂરો પ્રકાશ આપતું બલ્બ લગાવો અને ભૂરા(બ્લૂ) રંગનો કલર કરાવો . કરિયર સુધારવા માટે ફેંગશુઈમાં તેને ખૂબ પ્રભાવશાળી તરીકો ગણાયું છે. </p>
<p>
	 </p>
<p>
	અભ્યાસની ટેબલ , દુકાન કે કાર્યાલયની ટેબલ પર ઉત્તરી ખૂણા પર ધાતુની એક પ્લેટમાં ધાતુથી જ નિર્મિત એક કાચબો રાખવું આ પ્લેટમાં દરરોજ સ્વચ્છ પાણી ભરવું. કરિયરમાં પ્રગતિ માટે આ પ્રભાવી ઉપાય છે. </p>
<p>
	 </p>]]></content:encoded>
      <pubDate>Fri, 21 Apr 2017 07:06:00 +0530</pubDate>
      <updatedDate>Thu, 20 Apr 2017 16:38:03 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[માછલીઘરમાં ગોલ્ડફીશ ફાયદાકારક]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/માછલીઘરમાં-ગોલ્ડફીશ-ફાયદાકારક-107110500006_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/માછલીઘરમાં-ગોલ્ડફીશ-ફાયદાકારક-107110500006_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[ફેંગશુઈની અંદર ગોલ્ડફીશનું પણ મહત્વ છે. ફેંગશુઈ પ્રમાણે એવું કહેવાય છે કે ઘરના માછલી ઘરની અંદર ગોલ્ડફીશ રાખવાથી ઘરની સુખ શાંતિમાં વધારો થાય છે. માછલી ઘરની અંદર માછલીનું મૃત્યું થવાથી ઘરમાં આફત આવે છે તેવું માનવામાં આવે છે. માછલી ઘરને...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફેંગશુઈની અંદર ગોલ્ડફીશનું પણ મહત્વ છે. ફેંગશુઈ પ્રમાણે એવું કહેવાય છે કે ઘરના માછલી ઘરની અંદર ગોલ્ડફીશ  રાખવાથી ઘરની સુખ શાંતિમાં વધારો થાય છે. માછલી ઘરની અંદર માછલીનું મૃત્યું થવાથી ઘરમાં આફત આવે છે તેવું  માનવામાં આવે છે. માછલી ઘરને ક્યારેય પણ બેડરૂમમાં રાખશો નહી તેને બને ત્યાર સુધી તમારા ઘરના લીવીંગરૂમમાં  રાખો. તેને મુકવાની સાચી દિશા પૂર્વ, દક્ષિણ-પૂર્વ કે ઉત્તર ગણાય છે.</font><br/>   <font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><table class="" cellspacing="0" cellpadding="0" border="0" align="center"><tr><td><p><img src='/gu/articles/0711/05/images/img1071105006_1_2.jpg' alt='' HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img"/></p></td></tr><tr><td><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></td></tr></table><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફેંગશુઈ મુજબ એક્વેરિયમમાં કુલ નવ માછલીઓ મુકવી શુભ ગણાય છે, જેમા 8 ગોલ્ડફિશ અને એક બ્લેકફિશ મુકવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે.  </font>]]></content:encoded>
      <pubDate>Mon, 30 Sep 2013 10:56:54 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:26:59 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ફેંગશુઈ અને મીણબત્તીઓ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશુઈ-અને-મીણબત્તીઓ-109101400017_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશુઈ-અને-મીણબત્તીઓ-109101400017_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[દિવાળી પર દરેક ઘરમાં મીણબત્તીઓ સળગાવવામાં આવે છે. મીણબત્તી ખરીદતી વખતે તેના આકાર  અને રંગ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. મીણબત્તી ફેંગશુઈના મુખ્ય તત્વોમાંની એક છે. ચીનના  પ્રાચીન નિવાસીઓનું માનવું હતું કે વિશ્વની દરેક વસ્તુ અગ્નિ, પૃથ્વી, ધાતુ, જળ અને ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/0910/14/images/img1091014017_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>દિવાળી પર દરેક ઘરમાં મીણબત્તીઓ સળગાવવામાં આવે છે. મીણબત્તી ખરીદતી વખતે તેના આકાર  અને રંગ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. મીણબત્તી ફેંગશુઈના મુખ્ય તત્વોમાંની એક છે. ચીનના  પ્રાચીન નિવાસીઓનું માનવું હતું કે વિશ્વની દરેક વસ્તુ અગ્નિ, પૃથ્વી, ધાતુ, જળ અને કાષ્ઠથી બનેલ છે  અને ત્યાંના જ્યોતિષ શાસ્ત્રના આ પાંચ તત્વો માનવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્પાદન ચક્રમાં કાષ્ઠ અગ્નિનું પોષણ કરે છે. અગ્નિ બળીને પૃથ્વીની રચના કરે છે. પૃથ્વી આપણને  ધાતુ આપે છે અને ધાતુ દ્રવ્યમાન થઈને જળ ઉત્પન્ન કરે છે. જળ કાષ્ઠનું પોષણ કરે છે. આ રીતે  વિનાશચક્રમાં અગ્નિ ધાતુને ગાળી દે છે. ધાતુ કાષ્ઠને નષ્ટ કરે છે, કાષ્ઠ પૃથ્વીનું શોષણ કરે છે. પૃથ્વી  જળને બાંધે છે અને જળ અગ્નિને બુઝાવી દે છે. અગ્નિ તત્વના પ્રભાવને જોઈને ફેંગશુઈની મીણબત્તીનો  રંગ ખુબ જ મહત્વ ધરાવે છે. ફેંગશુઈના નિયમોને અનુસાર રંગ કેટલીયે બાબતોનું પ્રતિક છે અને  મીણબત્તી પર પણ આ નિયમ લાગુ પડે છે. અલગ-અલગ રંગ અને આકારવાળી મીણબત્તીઓ વિભિન્ન  તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. આટલુ જ નહિ જે સ્થળે તમે મીણબત્તી લગાડો છો તેનો પણ પોતાનો એક  ખાસ પ્રભાવ હોય છે. તો જાણો દરેક મીણબત્તી શેનું પ્રતિક છે અને તેમાં શું ખાસિયત છે: - </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પીળી ફેંગશુઈ મીણબત્તી : આ પૃથ્વીનું પ્રતિક છે આનો પ્રયોગ સૌહાર્દ અને સંબંધને કાયમ કરવા માટે  કરવામાં આવે છે. આનો અર્થ છે કે તમે તમારા સંબંધોમાં સૌહાર્દ અને ગરમાહટ લાવવા માંગો છો તો  પીળા રંગની મીણબત્તીઓ લગાડવી ફાયદાકારક રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લાલ ફેંગશુઈ મીણબત્તી : આ આગનું પ્રતિક છે આનો પ્રયોગ ખ્યાતિ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે  કરવામાં આવે છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સફેદ ફેંગશુઈ મીણબત્તી : આ મીણબત્તી બે અલગ અલગ વસ્તુઓનું પ્રતિક છે. પહેલું સફેદ મીણબત્તી  સ્વર્ગનું પ્રતિક છે અને આ સહાયક મિત્રો, શિક્ષકો અને લક્ષ્યની પ્રાપ્તિનું પ્રતિનિધિત્વ કરે છે. આ ખુશી,  બાળકો અને સર્જનના પ્રકાશને પણ દર્શાવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નારંગી રંગની ફેંગશુઈ મીણબત્તી : આ છેલ્લી મહત્વપુર્ણ ફેંગશુઈ મીણબત્તી છે, જેના 3 અલગ અલગ  પ્રયોગ છે. પહેલો આ પર્વત, વિવેક અને શાંતિનું પ્રતિક છે. બીજો નારંગી રંગની મીણબત્તી ધનની  ઉન્નતિ માટે પ્રયોગમાં લેવાય છે. આ સુર્યનું પ્રતિક છે. ત્રીજુ આ રંગની મીણબત્તી પાણીનું પણ પ્રતિક  છે, જે વ્યવસાય અને જીવનના અન્ય ક્ષેત્રોમાં પણ મદદ કરે છે. આખા ઘરમાં લાઈનમાં ફેંગશુઈની  મીણબત્તીઓ મુકવી અને સળગાવવી તે આપણા જીવનમાં સમસરતા વધારવામાં મદદ કરે છે.  આનાથી સંતુલન વધે છે અને જીવનના જુદા જુદા ક્ષેત્રોમાં સુધાર પણ થાય છે. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 14 Oct 2009 15:09:54 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:52:55 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ફેંગશુઈ દ્વારા પતિ-પત્ની વચ્ચે વધારો પ્રેમ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશુઈ-દ્વારા-પતિ-પત્ની-વચ્ચે-વધારો-પ્રેમ-109031900046_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશુઈ-દ્વારા-પતિ-પત્ની-વચ્ચે-વધારો-પ્રેમ-109031900046_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[પતિ-પત્નીને પોતાના પ્રેમ અને રોમાંસને સ્થાયી બનાવી રાખવા માટે અને જેમને પોતાની પસંદગીનો  જીવનસાથી ન મળી રહ્યો તેમને તેવો જીવનસાથી મેળવવા માટે નીચે આપેલા ઉપાયને અવશ્ય  અજમાવવો જોઈએ]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0903/19/images/img1090319046_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>પતિ-પત્નીને પોતાના પ્રેમ અને રોમાંસને સ્થાયી બનાવી રાખવા માટે અને જેમને પોતાની પસંદગીનો  જીવનસાથી ન મળી રહ્યો તેમને તેવો જીવનસાથી મેળવવા માટે નીચે આપેલા ઉપાયને અવશ્ય  અજમાવવો જોઈએ- </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક પહોળા વાસણમાં પાણી ભરીને તેમાં 4-5 લાલ કે પીળી મીણબત્તીઓ સળગાવીને તરવા માટે છોડી દેવી જોઈએ. આ વાસણમાં કોઈ પણ સાત રત્નો, લાકડીનો એક નાનો ટુકડો, ગુલાબ, ગલગોટો કે ચમેલીનું એક ફૂલ અને પોતાની સોનાની કે ચાંદીની વીંટી કે પછી આ ધાતુનો કોઈ પણ ટુકડો નાંખી દો. આ વાસણને બેઠકના મેજ પર મુકી દો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વાસણ બ્રહ્માંડના પાંચ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. આમાં સળગતી સાત મીણબત્તીઓ અગ્નિ તત્વનું,  રત્ન પૃથ્વીનું, પાણી જળતત્વનું, સોનું અને ચાંદી ધાતુનું તેમજ લાકડીનો ટુકડો કાષ્ઠ તત્વનું પ્રતિનિધિત્વ  કરે છે. આનાથી અંદરો અંદર પ્રેમ વધે છે. આ સિવાય એક મહિના સુધી કુવારા છોકરાના રૂમમાં  મુકવાથી મનગમતી છોકરી મળે છે અને કુવારી છોકરીના રૂમમાં દોઢ મહિના સુધી મુકવાથી મનગમતો  વર મળે છે.</font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/>(<font  style='font-size:11pt; color:#0000FF'>ગૃહસહેલી)   </font>]]></content:encoded>
      <pubDate>Thu, 19 Mar 2009 16:32:48 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:21:25 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સિંગાપુરી કાચબાઓનું વધતું ચલણ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/સિંગાપુરી-કાચબાઓનું-વધતું-ચલણ-109022800038_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/સિંગાપુરી-કાચબાઓનું-વધતું-ચલણ-109022800038_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[200 વર્ષ સુધી જીવીત રહેનાર અને પોતાના સંપુર્ણ જીવનકાળ દરમિયાન માત્ર 3 ઈંચથી વધારે ન  વધતાં સિગાપુરી કાચબા ફેંગશુઈના રૂપમાં લોકો તેમને ઘર અને દુકાનોમાં રાખવા લાગ્યા છે. ચીની  માન્યતા અનુસાર કાચબાની ઉંમર લાંબી હોવાને કારણે આને ઘર...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0902/28/images/img1090228038_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> 200 <font  style='font-size:11pt; color:#000000'>વર્ષ સુધી જીવીત રહેનાર અને પોતાના સંપુર્ણ જીવનકાળ દરમિયાન માત્ર 3 ઈંચથી વધારે ન  વધતાં સિગાપુરી કાચબા ફેંગશુઈના રૂપમાં લોકો તેમને ઘર અને દુકાનોમાં રાખવા લાગ્યા છે. ચીની  માન્યતા અનુસાર કાચબાની ઉંમર લાંબી હોવાને કારણે આને ઘર અને દુકાનો પર રાખવાથી ઘરની  સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. તેના વડે ઘરના સભ્યોની ઉંમર પણ લાંબી થાય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજકાલ તો ઘણાં વ્યાપારી પોતાની કપડાની દુકાન પર સિંગાપુરી કાચબાને ફેંગશુઈના રૂપમાં રાખે છે.  લગભગ 500 રૂપિયામાં મળનાર બે થી અઢી ઈંચના કાચબાની ઉંમર 200 વર્ષ જેટલી હોય છે પરંતુ  પોતાના સંપુર્ણ જીવનકાળ દરમિયાન તેઓ ત્રણ ઈંચથી વધારે વધતાં નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેખાવમાં અત્યંત આકર્ષક આ કાચબાઓનો ખોરાક બજારમાં માત્ર 90 રૂપિયામાં 45 ગ્રામ રેડિમેડ ફૂડ  મળે છે અને આ ફૂડ એક મહિના સુધી ચાલે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બજારમાં અત્યારે સિંગાપુરી કાચબાની માંગ ખુબ જ વધી ગઈ છે. </font>]]></content:encoded>
      <pubDate>Sat, 28 Feb 2009 16:12:26 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:15:00 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઘર અને ઓફીસની શોભા વધારતો વાંસ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/ઘર-અને-ઓફીસની-શોભા-વધારતો-વાંસ-109021100037_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/ઘર-અને-ઓફીસની-શોભા-વધારતો-વાંસ-109021100037_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[ઘર અને ઓફીસને સજાવવા માટે આજકાલ કેટલાયે પ્રકારના છોડ બજારમાં મળે છે. આમાં લકી વાંસનો  પણ સમાવેશ થાય છે. તાજા લીલા લકી વાંસને ચલણ અનુસાર સજાવટની સાથે સૌભાગ્યનું પ્રતિક  માનવામાં આવે છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0902/11/images/img1090211037_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ઘર અને ઓફીસને સજાવવા માટે આજકાલ કેટલાયે પ્રકારના છોડ બજારમાં મળે છે. આમાં લકી વાંસનો  પણ સમાવેશ થાય છે. તાજા લીલા લકી વાંસને ચલણ અનુસાર સજાવટની સાથે સૌભાગ્યનું પ્રતિક  માનવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સજાવટી કાચના વાસણમાં મળતા આ છોડ કેટલાયે સુંદર આકારોમાં જોવા મળે છે. આની સૌથી સારી  ખાસિયત તે છે કે આને માટી વિના પાણીમાં પણ ઉગાડી શકાય છે. આ છોડ પાણી વડે જ સ્વસ્થ્ય રહે  છે. આ છોડની નાની નાની દાંડીઓને એકસાથે બંડલ બનાવીને બાંધી દેવામાં આવે છે અને તેને સુંદર  આકાર આપવામાં આવે છે. આ છોડની કિંમત તેની આકૃતિ પર નિર્ભર રહેલી હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ છોડ ડ્રેસીના પ્રજાતિનો છે જેનું વાનસ્પતિક જગતમાં નામ છે ડ્રેસીના સેંડેરિયાના. ખાસ કરીને આ  છોડ ભારતમાં જોવા મળતો નથી. વાંસને વધવા માટે સુર્યના કિરણોની કોઈ જ જરૂરત હોતી નથી.  એટલા માટે ઘરના કોઈ પણ ખુણામાં મુકેલો આ વાંસ તેની જાતે જ આપણું ધ્યાન તેની તરફ આકર્ષિત  કરે છે. આ છોડની વધારે પડતી સાર સંભાળ રાખવાની જરૂરત નથી પડતી કેમકે આ છોડ એક વર્ષ  દરમિયાન માત્ર ચાર ઈંચ જેટલો જ વધે છે. આ છોડ નોન ટૉક્સિક છે અને પાળતુ પ્રાણીઓ અને બાળકો  માટે પણ એકદમ સુરક્ષિત છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એવું માનવામાં આવે છે કે આ ઘર-આંગણની લીલોતરીમાં વધારો કરીને તેમાં ચાર ચાંદ લગાવનાર આ  છોડ ડ્રેસીના સેડેરિયાનાથી ઘરના લોકોનું નસીબ પણ ચમકી જાય છે. ફેંગશુઈને અનુસાર આ છોડ ધાતુ,  અગ્નિ, પૃથ્વી, આકાશ, વાયુ અને જંગલના તત્વોમાં સંતુલન પેદા કરે છે. ફેંગશુઈના વિદ્વાનોનું માનવું છે  કે લકી વાંસ ઘર કે ઓફીસના વાતાવરણમાં સતુલન પેદા કરે છે અને આ ગુડલક અને પ્રગતિનું પ્રતિક  છે. ફેંગશુઈને પદ્ધતિને અનુસાર આ છોડ ઘરમાં રહેનારા લોકો માટે મૂડ બુસ્ટરનું કામ પણ કરે છે કેમકે  આની સકારાત્મક ઉર્જા ઘરના વાતારવણને જીવંત બનાવી રાખે છે. આ બંડલને બાંધવા માટે રેડ  રિબીનનો ઉપયોગ કરવામાં આવે છે જે અગ્નિ તત્વનું સકારાત્મક રૂપમાં પ્રતિનિધિત્વ કરે છે.   </font>]]></content:encoded>
      <pubDate>Wed, 11 Feb 2009 15:55:35 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:15:00 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>નઇ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ટપકતો નળ: નુકશાનકર્તા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/ટપકતો-નળ-નુકશાનકર્તા-108120700013_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/ટપકતો-નળ-નુકશાનકર્તા-108120700013_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[ઘણી વખત જો આપણા ઘરની અંદર નળ ટપકતો હોય તો આપણે તે તરફ વધારે ધ્યાન આપતાં નથી  કેમકે આપણે વિચારીએ છીએ કે આટલું બધુ પાણી છે તેમાંથી એક કે બે ડોલ પાણી વહી જશે તો શું મોટુ  નુકશાન થઈ જવાનું છે. તો ઘણાં લોકો તે ટપકતાં નળની]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0812/07/images/img1081207013_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઘણી વખત જો આપણા ઘરની અંદર નળ ટપકતો હોય તો આપણે તે તરફ વધારે ધ્યાન આપતાં નથી  કેમકે આપણે વિચારીએ છીએ કે આટલું બધુ પાણી છે તેમાંથી એક કે બે ડોલ પાણી વહી જશે તો શું મોટુ  નુકશાન થઈ જવાનું છે. તો ઘણાં લોકો તે ટપકતાં નળની નીચે ડોલ મુકીને તેને એકઠુ કરીને પછી ઢોળી  દે છે. પરંતુ ઘરની અંદર નળનું ટપકવું તે ઘર માટે ખુબ જ નુકશાનકર્તા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફેંગશુઈમાં પાણી સમૃદ્ધિનું પ્રતિક છે તેથી તેને નળમાંથી ટપકવા ન દેશો નહિતર તમારા ઘરમાંથી લક્ષ્મી  પણ તેવી જ રીતે વહી જશે. જો તમારા ઘરની અંદર અણધાર્યા ખર્ચ આવતાં હોય તો બની શકે છે તેનું  કારણ આ ટપકતો નળ પણ હોઈ શકે છે. તો સૌ પ્રથમ તમારા ઘરની અંદર ટપકતાં નળને બંધ કરાવી  દો પછી જુઓ કે ઘરમાં આકસ્મિક ખર્ચ બંધ થયા કે નહિ.    </font>]]></content:encoded>
      <pubDate>Sun, 07 Dec 2008 12:40:45 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:03:30 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મનોરંજનના સંસાધનો યોગ્ય જગ્યાએ...]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/મનોરંજનના-સંસાધનો-યોગ્ય-જગ્યાએ-108120700012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/મનોરંજનના-સંસાધનો-યોગ્ય-જગ્યાએ-108120700012_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[આજકાલ રોજ નિતનવા આવતાં મનોરંજનના સંસાધનોનો ઉપયોગ કરતાં પહેલાં થોડુક ધ્યાન રાખવું  જરૂરી છે. સૌ પ્રથમ તો ઘરમાં કોઈ પણ નવું મનોરંજનનું સાધન લાવવાના હોય તો તેને ઘરમાં કઈ  જગ્યાએ અને કયા ખુણામાં મુકશો તેનું ખાસ ધ્યાન રાખો.]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0812/07/images/img1081207012_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PARUL</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજકાલ રોજ નિતનવા આવતાં મનોરંજનના સંસાધનોનો ઉપયોગ કરતાં પહેલાં થોડુક ધ્યાન રાખવું  જરૂરી છે. સૌ પ્રથમ તો ઘરમાં કોઈ પણ નવું મનોરંજનનું સાધન લાવવાના હોય તો તેને ઘરમાં કઈ  જગ્યાએ અને કયા ખુણામાં મુકશો તેનું ખાસ ધ્યાન રાખો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેમકે ઘણી વખત આવા સંસાધનો ખોટી જગ્યાએ મુકી દેવાથી તેમાંથી નેગેટીવ ઉર્જા નીકળે છે ઘરમાં  નુકશાનકર્તા હોય છે. તેને મુકવા માટે તમારા ઘરમાં બેઠકરૂમની અંદર પશ્ચિમ દિશાની દિવાલ અને  પશ્ચિમ ખુણો સર્વશ્રેષ્ઠ છે. પશ્ચિમ ખુણો ધાતુ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે તેથી તે ખુણાની અંદર નેગેટીવ  ઉર્જાને નષ્ટ કરવાની ક્ષમતા છે.    </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઈશાન ખુણામાં ક્યારેય પણ તિજોરી રાખવી નહિ ત્યાં ફક્ત મંદિર જ મુકવું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ટી.વી. ટેપ તેમજ અન્ય મનોરંજનનાં સાધનો તમારા બેડરૂમમાં હોય તો તેને તમારા બેડની બિલકુલ  સામે ન રાખશો. લિવિંગ રૂમની અંદર આવા સંસાધનો પશ્ચિમ, વાયવ્ય દિશામાં રાખવાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કબાટ, શોકેસ અને ચોપડાઓથી ભરેલા કબાટને પશ્ચિમમાં રાખો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ટેલિફોનને પશ્ચિમ દિશામાં રાખવો યોગ્ય છે. </font>]]></content:encoded>
      <pubDate>Sun, 07 Dec 2008 12:40:30 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:03:30 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ફેંગશુઈથી દામ્પત્ય જીવન સુખી બનાવો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશુઈથી-દામ્પત્ય-જીવન-સુખી-બનાવો-108101400031_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશુઈથી-દામ્પત્ય-જીવન-સુખી-બનાવો-108101400031_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[પશ્ચિમના અમુક દેશો અને યુરોપની અંદર લોકો પોતાના ઘરની અંદર લવ બર્ડસ રાખે છે. લવ બર્ડસ  દામત્ય જીવનમાં પ્રેમ અને સૌહાર્દ બનાવી રાખે છે. જો તમે તમારા ઘરની અંદર લવ બર્ડસ રાખ્યા હોય  તો તે વાતનું ધ્યાન રાખો કે તે પીંજરાની અંદર કેદ]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0810/14/images/img1081014031_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પશ્ચિમના અમુક દેશો અને યુરોપની અંદર લોકો પોતાના ઘરની અંદર લવ બર્ડસ રાખે છે. લવ બર્ડસ  દામત્ય જીવનમાં પ્રેમ અને સૌહાર્દ બનાવી રાખે છે. જો તમે તમારા ઘરની અંદર લવ બર્ડસ રાખ્યા હોય  તો તે વાતનું ધ્યાન રાખો કે તે પીંજરાની અંદર કેદ ન હોય નહિતર તમારા પ્રેમ સંબંધની અંદર  ઉન્મુક્તતા નહી હોય અને તે એવા થઈ જશે કે જાણે કોઈ પણ કારણ વિના બંધનમાં બંધાઈ ગયા હોય. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફેંગશુઈમાં વાસ્તુ કે ઘરના દક્ષિણ-પશ્ચિમ ખુણાને પરસ્પરના સંબંધો, પ્રેમ અને રોમાંસ માટેનું ક્ષેત્ર  માનવામાં આવે છે. આ ખુણાને ઉર્જાંવિત રાખવાથી દામ્પત્ય જીવનમાં પ્રગાઢતા આવે છે અને  અંદરોઅંદર પ્રેમ બની રહે છે. ફેંગશુઈમાં દામ્પત્ય જીવનમાં મધુરતા જાળવી રાખવા માટે બેડરૂમ કે  ઘરના દક્ષિણ-પશ્ચિમ ખુણામાં મંડેરિયન ડક્સ રાખવા લાભકારી માનવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એવી માન્યતા છે કે અવિવાહીત યુવક-યુવતિઓના બેડરૂમમાં દક્ષિણ-પશ્ચિમમાં જો મેંડેરિયન એક્સના  જોડા કે તેમના ફોટા રાખવામાં આવે તો તેમના લગ્ન ઝડપથી થઈ જાય છે. વિવાહીત લોકો મેંડેરિયન  ડક્સની સાથે યુગલ તસ્વીર પણ રાખી શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બજારમાં અનેક પ્રકારના મેંડેરિયન ડક્સ મળે છે. આમાં દક્ષિણ-પશ્ચિમ ખુણામાં રાખવા માટે રોઝ  ક્વાર્ટરથી બનેલા મેંડેરિયન ડક્સને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. લગ્નને યોગ્ય યુવતિઓનાં રૂમમાં રોઝ  ક્વાર્ટરથી બનેલ મેંડેરિયન ડક્સ શુભ માનવામાં આવે છે. આનાથી તેમના ઝડપથી થઈ જાય છે. પરંતુ  તેમને મુકતી વખતે એક વાતનું ધ્યાન જરૂર રાખો કે તેમની સંખ્યા બેની હોય અને તેમાંથી એક નર  અને એક માંદા હોય.  </font>]]></content:encoded>
      <pubDate>Tue, 14 Oct 2008 17:19:25 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:56:46 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[લાફિંગ બુદ્ધા સમૃદ્ધિના દેવતા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/લાફિંગ-બુદ્ધા-સમૃદ્ધિના-દેવતા-108081800017_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/લાફિંગ-બુદ્ધા-સમૃદ્ધિના-દેવતા-108081800017_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[માનવ સમાજમાં હતાશા, નિરાશા, અસમાનતા, અભાવ વગેરેનું ચલણ ખુબ જ જુનુ છે. અ બધી મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવવા માટે  માણસો ખાસ કરીને કાલ્પનિક દેવતાઓ કે અવતારોને યાદ કરી લે છે જે તેને આ બધા દુ:ખોમાંથી મુક્તિ અપાવી શકે અને જીંદગી  પ્રત્યેનો મોહ જળવાઈ]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0808/18/images/img1080818017_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>માનવ સમાજમાં હતાશા, નિરાશા, અસમાનતા, અભાવ વગેરેનું ચલણ ખુબ જ જુનુ છે. અ બધી મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવવા માટે  માણસો ખાસ કરીને કાલ્પનિક દેવતાઓ કે અવતારોને યાદ કરી લે છે જે તેને આ બધા દુ:ખોમાંથી મુક્તિ અપાવી શકે અને જીંદગી  પ્રત્યેનો મોહ જળવાઈ રહે. બધા જ સમાજોની અંદર આ રીતના દેવતાઓની સૃષ્ટિ મનુષ્યએ જ કરી છે. આવી રીતે જ એક ચીની  ચમત્કારીક દેવતા છે લાફીંગ બુદ્ધા. આને ચીનની અંદર પુ તાઈ તેમજ જાપાનની અંદર હ તેઈના નામથી ઓળખવામાં આવે છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આર્થિક સુધારના યુગમાં ચમત્કારીક સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે સમાજમાં આ દેવતાની શાન એટલી બધી વધી ગઈ છે કે હોટલો, દુકાનો,  જુઆઘરો, કોર્પોરેટ કાર્યાલયો, ઘરો તેમજ કમાણીના નાની-મોટી જગ્યાએ આને સ્થાપીત કરી દેવાનો રિવાજ ચાલુ થઈ ગયો છે. કોઈએ  સાચુ જ કહ્યું છે કે લાફીંગ બુદ્ધા દરેક જગ્યાએ સમૃદ્ધિની ફાંદ પર હાથ ફેરવતાં દેખાઈ રહ્યાં છે. આ પોતાના કપડાની પોટલી દ્વારા સમૃદ્ધિ  વહેચનાર, દુ:ખોને એક જ ચપટીમાં દૂર કરનાર અને સંતોષ આપનાર સંકટમોચનના રૂપમાં પ્રસિદ્ધ છે.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એવું કહેવામાં આવે છે કે પુ તાઈ નામનો આ ભિક્ષુ ચીની રાજવંશ ત્યાંગ (502-507) કાળમાં હતો. તે હંમેશા ફરતો રહેતો હતો અને ખુબ જ  મદમસ્ત માણસ હતો. અને જ્યાં પણ જતો ત્યાં પોતાની ફાંદ અને થુલથુલ શરીર દ્વારા સમૃદ્ધિ અને ખુશીઓ વહેચતો હતો. બાળકો ખાસ  કરીને તેને વધારે પસંદ હતાં. આનુ મન જેની પર આવી જતુ તેને તે માલામાલ કરી દેતો હતો. જેઓ માલ મેળવવાથી વંચિત રહી જતાં  હતાં તે તેમના દર્શન માત્રથી જ સંતુષ્ટ થઈ જતાં હતાં.   </font>]]></content:encoded>
      <pubDate>Mon, 18 Aug 2008 16:00:48 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>નઇ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[રાશિ અનુસાર ઘરને સજાવો-1]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/રાશિ-અનુસાર-ઘરને-સજાવો-1-108080600004_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/રાશિ-અનુસાર-ઘરને-સજાવો-1-108080600004_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[મેષ : મેષ રાશી માટે લાલ, ગુલાબી અને કેસરી રંગનો પ્રયોગ સારો રહે છે. આમાં તેઓ ઘરની અંદર  આ જ રંગના કવર, ચાદર, કપડાં, ઘરેણાં, પડદા વગેરેનો ઉપયોગ કરી શકે છે. પરંતુ પોતાના ઘરની  અંદર દક્ષિણ-પશ્ચિમ ખુણાનું ધ્યાન અવશ્ય રાખો.]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0808/06/images/img1080806004_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મેષ : મેષ રાશી માટે લાલ, ગુલાબી અને કેસરી રંગનો પ્રયોગ સારો રહે છે. આમાં તેઓ ઘરની અંદર  આ જ રંગના કવર, ચાદર, કપડાં, ઘરેણાં, પડદા વગેરેનો ઉપયોગ કરી શકે છે. પરંતુ પોતાના ઘરની  અંદર દક્ષિણ-પશ્ચિમ ખુણાનું ધ્યાન અવશ્ય રાખો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વૃષભ : આ રાશિના વ્યક્તિઓ દિવાલો માટે ચમકીલા અને ભડકીલા કોઈ પણ રંગનો પ્રયોગ કરી શકે છે  કે પછી આ જ રંગના સોફા કવર કે પીલો કવર પણ લગાવી શકે છે. તેમના માટે દક્ષિણ-પશ્ચિમની અંદર  ભારે વસ્તુ કે ફર્નિચર રાખવું સારૂ નથી. આનાથી તેમના ઘરની અંદર શાંતિ અને સુરક્ષા બની રહે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મિથુન : આ રાશિવાળા લોકોએ રૂમની અંદર આછો લીલો, આછો વાદળી અને લાલ રંગનો ઉપયોગ  કરવો જોઈએ. તેમાંથી તેઓ આ રંગને વધારે મહત્વ આપીને આ રંગના જ કપડાં પહેરવા જોઈએ.  તેમના માટે ઉત્તર-પશ્ચિમ દિશામાં હલકો સામાન કે ફર્નિચર રાખવું યોગ્ય છે. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0808/06/images/img1080806004_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કર્ક : આ રાશિવાળા વ્યક્તિઓ માટે સફેદ, દૂધીયો અને રૂપેરી રંગ વધારે સારો રહે છે કેમકે આ રંગ  ચંદ્રમાની જેમ સફેદ હોય છે. પરંતુ તેમનું તત્વ પાણી હોવાના લીધે રૂમનાં ઉત્તર-પૂર્વ ખુણામાં પાણીનો  ઘડો કે વહેતા પાણીનું ચિત્ર અવશ્ય રાખવું જોઈએ જેથી કરીને ઘરની અંદર પાણીથી કોઈ મોટી દુર્ઘટના  ન થાય. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સિંહ- આ રાશિના વ્યક્તિઓ માટે સફેદ, ચમકીલો, રૂપેરી અને સોનેરી પીળો વધારે સારો રહે છે. આ  રંગનાં વસ્ત્રો કે સજાવટની વસ્તુઓ તમે તમારા ઘરની અંદર રાખી શકો છો. આવી વ્યક્તિઓ માટે  ઘરનો ખુણો મહત્વપુર્ણ હોય છે. દક્ષિણ-પૂર્વ દિશા તરફ જ રસોડાનું કાર્ય કરો જેથી કરીને આ રાશિવાળા  વ્યક્તિઓ માટે કોઈ પણ આગથી પ્રકારની દુર્ઘટના ન થાય. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કન્યા : આછો લીલો, વાદળી અને લાલ રંગ આમના માટે શુભ હોય છે. આ વ્યક્તિઓએ કાં તો આવા  પ્રકારના વસ્ત્રો પહેરવાં જોઈએ કે પછી ઘરની સજાવટમાં આવા જ રંગોનો ઉપયોગ કરવો જોઈએ. આવી  વ્યક્તિના રૂમમાં દક્ષિણ-પશ્ચિમ ખુણામાં વજનદાર વસ્તુ કે સામાન રાખી શકે છે જેથી કરીને ઘરની અંદર  ખુશીનું વાતાવરણ રહે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તુલા : તુલા રાશિવાળા માટે કોઈ પણ ચમકદાર રંગ જેની અંદર કોંટ્રાસ્ટ મેચ હોય તે સારો લાગે છે.  આવા વ્યક્તિઓ આ રંગના સોફા, કવર કે પિલો કવરનો ઉપયોગ કરી શકે છે. તેમના માટે ઉત્તર-પશ્ચિમ  ખુણો શુભ રહે છે ત્યાં તમે હલકાં વજનનો સામાન અને વસ્તુઓ મુકી શકો છો. જેથી કરીને જીવનની  અંદર  કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવશે નહિ.</font>]]></content:encoded>
      <pubDate>Wed, 06 Aug 2008 11:58:28 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[એમ્ટી લાઈન]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/એમ્ટી-લાઈન-108061300013_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/એમ્ટી-લાઈન-108061300013_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[ફેંગશુઈ મુજબ ચાર પુર્ણ અંશ ડેથ લાઈન બનાવે છે. આ ડેથ લાઈન 0 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી અને 270 ડિગ્રી પર હોય છે. જો ઘરનો મુખ્ય દ્વાર આ દરવાજાઓના અંશો પર હોય તો ફ્લાઈંગ સ્ટાર ફેંગશુઈની અંદર આને અશુભ માને છે. આ ચારેય કંપાસ દ્વારા]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0806/13/images/img1080613013_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફેંગશુઈની અંદર ઘણી દિશાઓને એમ્ટી લાઈન કહેવામાં આવે છે અને જો ઘરનો મુખ્ય દ્વારા આ લાઈન પર હોય તો તેને અશુભ માનવામાં આવે છે. એમ્ટી લાઈન થોડાક નિશ્વિંત અંકો પર જ હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ફેંગશુઈ મુજબ ચાર પુર્ણ અંશ ડેથ લાઈન બનાવે છે. આ ડેથ લાઈન 0 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી અને 270 ડિગ્રી પર હોય છે. જો ઘરનો મુખ્ય દ્વાર આ દરવાજાઓના અંશો પર હોય તો ફ્લાઈંગ સ્ટાર ફેંગશુઈની અંદર આને અશુભ માને છે. આ ચારેય કંપાસ દ્વારા દર્શાવવામાં આવતી સીધી દિશાઓ એટલે કે નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ છે. આ દિશાઓ બધી જ એમ્ટી લાયંસમાં સૌથી ખતરનાક એમ્ટી લાઈન બનાવે છે. આ એમ્ટિ લાઈન મંદિર અને સ્મશાસનના દરવાજાઓ માટે ઠીક છે પરંતુ રેસિડેંશિયલ કોમ્પલેક્ષ અને ઘર માટે શુભ નથી માનવામાં આવતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* આ દિશાઓ સિવાય અન્ય આઠ દિશાઓને પણ એમ્ટી લાઈન તરીકે ઓળખવામાં આવે છે. આ લાઈન ઉપર બતાવવામાં આવેલ મુખ્ય લાઈનો અને તેમને બે ભાગની અંદર વહેચતી લાઈનોની વચ્ચે બને છે. જેવી રીતે કે નોર્થ અને નોર્થ ઈસ્ટની વચ્ચે 22.5 પર બનનારી લાઈનો, નોર્થ અને ઈસ્ટ નએ ઈસ્ટની વચ્ચે 67.5 અંશ પર બનનારી વગેરે. આ એમ્ટી લાઈન કંપાસના 22.5, 67.5, 112.5, 157.5, 292.5 અને 337.5 અંશ પર બને છે. તેથી આ બધામાંથી જો કોઈ એક પર પણ ઘરનો મુખ્ય દ્વાર હોય તો તેને અશુભ માનવામાં આવે છે. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 13 Jun 2008 16:09:37 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:45:22 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[માછલીઓનું ઘર- એક્વેરિયમ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/માછલીઓનું-ઘર-એક્વેરિયમ-108051400017_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/માછલીઓનું-ઘર-એક્વેરિયમ-108051400017_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[તમે તમારા ઘરને સજાવવા માટે શુ નથી કરતાં છતાં પણ અસંતુષ્ટ રહીએ છીએ. ઘણી વખત તમને એવું પણ લાગે છે કે આટલી બધી વસ્તુઓ હોવા છતાં પણ તમારો રૂમ બેજાન લાગે છે. જો તમે પણ આવું જ વિચારતા હોય તો અમે તમને એક એવી રીત જણાવી...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0805/14/images/img1080514017_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમે તમારા ઘરને સજાવવા માટે શુ નથી કરતાં છતાં પણ અસંતુષ્ટ રહીએ છીએ. ઘણી વખત તમને એવું પણ લાગે છે કે આટલી બધી વસ્તુઓ હોવા છતાં પણ તમારો રૂમ બેજાન લાગે છે. જો તમે </font><font style='font-size:11pt;'>પણ </font><font style='font-size:11pt;'>આવું જ વિચારતા હોય તો અમે તમને એક એવી રીત જણાવી રહ્યાં છીએ જે તમારા ઘરની અંદર ફક્ત સજાવટ નહી વધારે પરંતુ ઘરની રોનકને અનેક ઘણી વધારી દેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પોતાના ઘરમાં સજીવતા લાવવા માટે થોડીક સજીવ વસ્તુઓ લઈ આવો જેમકે એક્વેરિયમ. એક્વેરિયમ એટલે કે માછલી ઘર જીવંતતાનું જીવતુ જાગતું ઉદાહરણ છે. જે તમારી અંદર સ્ફૂર્તિ ભરી દે છે. ખુબ જ ઓછા લોકો જાણે છે ફેંગશુઈ જે ચીનનું વાસ્તુવિજ્ઞાન છે તે ઘરને તણાવમુક્ત રાખવા માટે એક્વેરિયમને વધારે મહત્વ આપે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે તમે સાંજે થાકીને ઘરે આવો છો ત્યારે એક્વેરિયમને જોઈને તમારૂ મન ખુશ થઈ જાય છે. માછલીઓની ધીમી ચાલ ઉમડ-ઘુમડ અને જાત જાતની હરકતો મનને ખુબ જ શાંતિ આપે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આને આપણે એક તીરથી બે નિશાન કહી શકીયે. એક તો ઘરની સુંદરતામાં પણ વધારો થાય અને મન પણ શાંત રહે છે. જો તમે ઈચ્છતા હોય તો એક્વેરિયમ ઘરની અંદર પણ બનાવી શકો છો. કોઈ પણ એક્વેરિયમની કિંમત, માછલીઓની જાતી, તેમની સંખ્યા અને ઉપકરણોની ગુણવત્તા પર આધાર રાખે છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમે જ્યારે પણ એક્વેરિયમની ખરીદી કરો ત્યારે તેની ગુણવત્તા, તેઓ આકાર, માછલીઓની સંખ્યા, રૂમની લંબાઈ- પહોળાઈ વગેરે બાબતોને ધ્યાનમાં રાખો. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 14 May 2008 11:00:29 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:43:09 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ફેંગશુઈ ચીનનું વાસ્તુવિજ્ઞાન]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશુઈ-ચીનનું-વાસ્તુવિજ્ઞાન-108050600010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશુઈ-ચીનનું-વાસ્તુવિજ્ઞાન-108050600010_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[ભારતીય વાસ્તુશાસ્ત્રની જેમ ફેંગશુઈ ચીનનું વાસ્તુ વિજ્ઞાન છે જેનો શાબ્દિક અર્થ થાય છે વિંડ એંડ વોટર એટલે હવા અને પાણી જે જીવનના આવશ્યક મુળભૂત તત્વો છે. ફેંગશુઈ વિજ્ઞાન હકીકતમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાની ગતિ નક્કી કરીને તેમજ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0805/06/images/img1080506010_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતીય વાસ્તુશાસ્ત્રની જેમ ફેંગશુઈ ચીનનું વાસ્તુ વિજ્ઞાન છે જેનો શાબ્દિક અર્થ થાય છે વિંડ એંડ વોટર એટલે હવા અને પાણી જે જીવનના આવશ્યક મુળભૂત તત્વો છે. ફેંગશુઈ વિજ્ઞાન હકીકતમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાની ગતિ નક્કી કરીને તેમજ નિયંત્રિત કરીને જીવનમાં સંતુલન બનાવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતીય વાસ્તુશાસ્ત્ર અનુસાર જેવી રીતે દિશા પરિવર્તન દ્વારા નકારાત્મકતાને સકારાત્મક શક્તિઓનો સ્ત્રોત બનાવી શકાય છે તેવી જ રીતે ફેંગશુઈ વિજ્ઞાનને અનુસાર નેગેટીવ એનર્જીને પોઝીટીવ એનર્જીમાં બદલવા માટે વાસ્તુનો સહારો લેવામાં આવે છે. ફેંગશુઈ 7000 વર્ષ જુનુ વિજ્ઞાન છે. તેને સમજવા માટે નીચે આપેલ ચાર્ટને સમજવો પડશે-</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>     <font  style='font-size:11pt; color:#000000'>ધન-વૈભવ અને ભાગ્ય      નામ અને ઈજ્જત        સંબંધ-પાર્ટનરશીપ-મેરેજ </font><br/>    <font  style='font-size:11pt; color:#000000'></font><br/>    <font  style='font-size:11pt; color:#000000'>વડીલ અને વરિષ્ઠવાન     કેંન્દ્ર હેલ્થ અને યુનિટ     રચનાત્મકતા બાળકો</font><br/>    <font  style='font-size:11pt; color:#000000'></font><br/>    <font  style='font-size:11pt; color:#000000'>આત્મ વિકાસ, બુદ્ધિમત્તા     કેરિયર, કામિયાબી       આશીર્વાદ, ટ્રેવલ હોબીઝ </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/> <font  style='font-size:11pt; color:#000000'>ચાઈનીઝ વાસ્તુવિજ્ઞાન પણ ચાર દિશાઓ ચાર ખુણા તેમજ કેંદ્રબિંદુને મહત્વના માને છે. </font>]]></content:encoded>
      <pubDate>Tue, 06 May 2008 11:22:55 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:43:09 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[પેઈંટીંગ્સની પસંદગી કેવી રીતે કરશો ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/પેઈંટીંગ્સની-પસંદગી-કેવી-રીતે-કરશો-108042900021_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/પેઈંટીંગ્સની-પસંદગી-કેવી-રીતે-કરશો-108042900021_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[લગભગ બધાના ઘરમાં ફર્નીચર, રંગ સંયોજન, સજાવટ એટલે સુધી કે વાસ્તુશાસ્ત્ર પર પણ ધ્યાન  આપવામાં આવે છે પરંતુ એક વસ્તુને હંમેશા ધ્યાન બહાર જ કરવામાં આવે છે તે છે દિવાલો. 

આને રંગીને બે ચાર પેઈંટીંગ્સ લગાવીને આપણે...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0804/29/images/img1080429021_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લગભગ બધાના ઘરમાં ફર્નીચર, રંગ સંયોજન, સજાવટ એટલે સુધી કે વાસ્તુશાસ્ત્ર પર પણ ધ્યાન  આપવામાં આવે છે પરંતુ એક વસ્તુને હંમેશા ધ્યાન બહાર જ કરવામાં આવે છે તે છે દિવાલો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આને રંગીને બે ચાર પેઈંટીંગ્સ લગાવીને આપણે સમજીએ છીએ કે કામ પૂર્ણ થઈ ગયું. જ્યારે  દિવાલની સાચી સાઈઝ, સાચા પ્રકારની પેઈંટીગ્સને લીધે આખા રૂમનો નકશો બદલાઈ જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે તમારો રૂમ નાનો તેમજ ભરેલો હોય તો એક મોટી પેઈંટીગ્સ રૂમને મોટો બનાવવાની સાથે સાથે  રૂમની અંદર એક ફોકલ પોઈંટ ક્રિએટ કરે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો તમારા રૂમની અંદર કોઈ થીમનો પ્રયોગ કર્યો હોય તો રૂમમાં ટેડી બિયર કે ફૂલોની પેઈંટીગ્સ જ  સારી લાગે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પેઈંટીગ્સને પ્રેરણાના સ્ત્રોત રૂપમાં પણ પ્રયોગ કરી શકાય છે કોઈ સારી પેઈંટીગ્સ રૂમના બીજા  ડેકોરેશન માટે પ્રેરણા બની શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જુદા જુદા આકારવાળી અને થીમવાળી પેઈંટીગ્સને એક જેવી જ ફ્રેમ બનાવીને ઘરમાં લગાવો જેથી  કરીને તે એકરૂપતા તેમજ એકદિશા પ્રદાન કરશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભડકીલા રંગોવાળી પેઈંટીગ્સ રૂમમાં રોમાંચ અને પેસ્ટલ રંગોવાળી પેઈંટીગ્સ રૂમની અંદર સૌમ્યતા  લાવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નાના રૂમની અંદર લૈ</font><font style='font-size:11pt;'>ં</font><font style='font-size:11pt;'>ડ સ્કેપ- જેવા કે મેદાન, ડુંગરો જેવી પેઈંટીગ્સ દુનિયા માટે બારીનું કામ કરે છે  અને રૂમની અંદર ખુલ્લાપણાનો અનુભવ કરાવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો તમારા રૂમની છત નીચી હોય તો રૂમમાં આડી રેખાઓવાળી તેમજ આડી થીમવાળી પેઈંટીગ્સ  લગાવવી જોઈએ.  </font>]]></content:encoded>
      <pubDate>Tue, 29 Apr 2008 12:34:51 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:40:14 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ચાર જાનવરોનું મહત્વ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/ચાર-જાનવરોનું-મહત્વ-108040300013_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/ચાર-જાનવરોનું-મહત્વ-108040300013_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[ઘરના નિર્માણમાં ચીનવાસીઓનો એવો વિશ્વાસ છે કે ફેંગશુઈના દ્રષ્ટિકોણથી દક્ષિણમુખી ભૂખંડ  સર્વોત્તમ અને શુભ માનવામાં આવે છે. દક્ષિણમુખી ઘરની સામે વધારે ખુલ્લી જગ્યા ચીની  જળવાયું અનુસાર ઉત્તમ માનવામાં આવે છે કેમકે ગ્રીષ્મમાં દક્ષિણ તરફથી...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0804/03/images/img1080403013_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઘરના નિર્માણમાં ચીનવાસીઓનો એવો વિશ્વાસ છે કે ફેંગશુઈના દ્રષ્ટિકોણથી દક્ષિણમુખી ભૂખંડ  સર્વોત્તમ અને શુભ માનવામાં આવે છે. દક્ષિણમુખી ઘરની સામે વધારે ખુલ્લી જગ્યા ચીની  જળવાયું અનુસાર ઉત્તમ માનવામાં આવે છે કેમકે ગ્રીષ્મમાં દક્ષિણ તરફથી વહેતી હવા સારી  અને ઉત્સાહવર્ધક સમજવામાં આવે છે. આનાથી ઉલટું કે તે મકાન જેનો મુખ્ય દ્વાર ઈશાનમાં  આવેલ હોય તેને અશુભ માનવામાં આવે છે. કેમકે ઉત્તર તરફથી પ્રવાહીત વાયુ પોતાની સાથે  મોંગોલીયોથી પીળી ધૂળ લઈને આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચીનીઓની માન્યતા છે કે ઘરની બહાર ચારે દિશાઓમાં ચાર જાનવર વિદ્યમાન રહે છે જે ઘરની  સુરક્ષા કરે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ ચાર જાનવર- કાળો કાચબો, લાલ પક્ષી, સફેદ વાઘ તેમજ લીલો ડ્રેગન. કાળો કાચબો ઉત્તર  દિશા, લાલ પક્ષી દક્ષિણ દિશા, સફેદ વાઘ પશ્ચિમ દિશા તેમજ લીલો ડ્રેગન પૂર્વ દિશાનું  પ્રતિનિધિત્વ કરે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કાળો કાચબો લાલ પક્ષી કરતાં ઉંચો હોવો જોઈએ એટલે કે મકાનની પાછળની ભૂમિ સામેની  ભૂમિ કરતાં થોડીક ઉંચી હોવી જોઈએ જેથી કરીને તે ઘરની અંદર રહેનારાઓની રક્ષા અને  સહાયતા કરી શકે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મકાનનો પાછળનો ભાગ નીચો ન હોવો જોઈએ. અહીંયાથી ચી ખુબ જ ઝડપથી બહાર નીકળી  જાય છે જેના લીધે વ્યાપારમાં નુકશાન થવાની સંભાવના રહે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મકાનની ડાબી બાજુ સફેદ વાઘ અને જમણી બાજું લીલા ડ્રેગનનું પ્રતિક માનવામાં આવે છે.  લીલો ડ્રેગન સફેદ વાઘ કરતાં ઉંચો હોવો જોઈએ એટલે કે ડાબા ભાગની ભૂમિ જમણા ભાગની  ભૂમિ કરતાં ઉંચી હોવી જોઈએ.  </font>]]></content:encoded>
      <pubDate>Thu, 03 Apr 2008 12:30:16 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:40:14 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મનની ઈચ્છા પૂર્ણ કરો ક્રિસ્ટલ દ્વારા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/મનની-ઈચ્છા-પૂર્ણ-કરો-ક્રિસ્ટલ-દ્વારા-108010900009_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/મનની-ઈચ્છા-પૂર્ણ-કરો-ક્રિસ્ટલ-દ્વારા-108010900009_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[ફેંગશુઈ પ્રમાણે એવું માનવામાં આવે છે કે ઘરમાં વ્યક્તિઓ વચ્ચે સારા અને સુમેળભર્યા  સંબંધો બાંધવા માટે ક્રિસ્ટલ ઘણો ઉપયોગી નીવડે છે. વળી એવું પણ માનવામાં આવે છે કે  જો તમારા ઘરમાં તમારી પુત્રીના લગ્ન જલ્દીથી ન થતાં હોય તો તેમાં પણ ક્રિસ્ટલ ઘણો...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/09/images/img1080109009_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PARUL</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફેંગશુઈ પ્રમાણે એવું માનવામાં આવે છે કે ઘરમાં વ્યક્તિઓ વચ્ચે સારા અને સુમેળભર્યા  સંબંધો બાંધવા માટે ક્રિસ્ટલ ઘણો ઉપયોગી નીવડે છે. વળી એવું પણ માનવામાં આવે છે કે  જો તમારા ઘરમાં તમારી પુત્રીના લગ્ન જલ્દીથી ન થતાં હોય તો તેમાં પણ ક્રિસ્ટલ ઘણો  ફાયદાકારક સાબિત થાય છે.   </font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ક્રિસ્ટલને ઘરની અંદર લગાવતાં પહેલાં તેને શુધ્ધ કરવો પડે છે કેમકે તેની અંદર જે કોઈ પણ   નકારાત્મક શક્તિઓ હશે તે તેને દુર કરવી પડે છે. તે માટે સૌથી પહેલા મીઠાના પાણીમાં  તેને એક અઠવાડિયા સુધી બોળી રાખો અને ત્યાર બાદ તેને બહાર કાઢીને શુધ્ધ પાણીથી  ધોઈ લો. </font><br/>   <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હવે તમે આને તમારા ઘરની અંદર દક્ષિણ- પશ્ચિમ ખુણામાં અથવા તમારી પુત્રીના બેડરૂમમાં</font><br/><font  style='font-size:11pt; color:#000000'>લગાવી દો. આનાથી તમારી પુત્રીના લગ્ન જલ્દી થઈ જશે. આ ક્રિસ્ટલને લગાવતાં પહેલાં  તેને તમારા હાથમાં રાખીને તમારી જે ઈચ્છા હોય તેની કલ્પના કરો.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ત્યાર બાદ તેને તમારા ઘરના લીવીંગ રૂમમાં અથવા તમારી પુત્રીના બેડરૂમમાં લગાવી દો. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 09 Jan 2008 12:07:54 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ચીની સિક્કાઓ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/ચીની-સિક્કાઓ-108010300018_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/ચીની-સિક્કાઓ-108010300018_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[જીવનમાં ધનપ્રાપ્તિ માટે ચીની સિક્કાઓનો ઉપયોગ થાય છે. એવું કહેવાય છે કે પોતાના પર્સમાં ત્રણ સિક્કાઓ રાખવાથી તેમાંથી ધન ઓછુ થતું નથી અને તે શુકનવંતુ પણ કહેવામાં આવે છે. આ સિક્કાઓ જુના પુરાણા હોય તેવા લાગે છે અને તેની વચ્ચે છેદ હોય છે...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/03/images/img1080103018_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જીવનમાં ધનપ્રાપ્તિ માટે ચીની સિક્કાઓનો ઉપયોગ થાય છે. એવું કહેવાય છે કે પોતાના પર્સમાં ત્રણ સિક્કાઓ રાખવાથી તેમાંથી ધન ઓછુ થતું નથી અને તે શુકનવંતુ પણ કહેવામાં આવે છે. આ સિક્કાઓ જુના પુરાણા હોય તેવા લાગે છે અને તેની વચ્ચે છેદ હોય છે. આ સિક્કાઓને લાલ દોરાથી જ </font><font style='font-size:11pt;'>બા</font><font style='font-size:11pt;'>ંધો કેમકે ફેંગશુઈ પ્રમાણે લાલ રંગ યાંગની પોઝીટીવ ઉર્જાને ઉત્પન્ન કરે છે. વળી તમે તેને તમારા ઘરના મુખ્ય દ્વારની પાછળ પણ લટકાવી શકો છો. જો તમારે કોઇને ભેટ આપવી હોય તો આનાથી ઉત્તમ વસ્તુ કોઇ નથી. આ તમે કોઇને ગીફ્ટમાં આપશો તો તે શુકનવંતુ પણ ગણાશે.</font>]]></content:encoded>
      <pubDate>Thu, 03 Jan 2008 17:25:55 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/ચીની-વાસ્તુશાસ્ત્ર-ફેંગશુઈ-107122600003_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/ચીની-વાસ્તુશાસ્ત્ર-ફેંગશુઈ-107122600003_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[માનવામાં આવે તેવું છે કે ફેંગશુઈ ચીન દ્વારા વિકસીત મકાનના નિર્માણ શાસ્ત્રનું નામ છે.  આનો શાબ્દિક અર્થ વાયુજળ થાય છે. આના દ્બારા આસપાસના વાતાવરણથી લાભ કરતાં  તથા એકરૂપતા સ્થાપિત કરતાં મકાન અને માનવ નિર્મિત સંરચનાઓની...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/26/images/img1071226003_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>માનવામાં આવે તેવું છે કે ફેંગશુઈ ચીન દ્વારા વિકસીત મકાનના નિર્માણ શાસ્ત્રનું નામ છે.  આનો શાબ્દિક અર્થ વાયુજળ થાય છે. આના દ્બારા આસપાસના વાતાવરણથી લાભ કરતાં  તથા એકરૂપતા સ્થાપિત કરતાં મકાન અને માનવ નિર્મિત સંરચનાઓની સ્થાપના અને સ્થાન નક્કી કરવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપણે બધા સૌર પરિવારના સભ્યો હોવાના કારણે આનુવંશિક પ્રભાવ લીધેલ છે. આપણે બધા  પંચતત્વોથી રચાયેલા છીએ અને આખી સૃષ્ટી પંચતત્વો પર આધારિત છે. જેથી કરીને  જ્યોતિષમાં ગ્રહો, રાશીઓ અને પંચતત્વીકરણની સાથે વાસ્તુશાસ્રમાં પણ આની પ્રધાનતા છે.  આ તો વાસ્તુશાસ્ત્રનો આરંભ વૈદિકકાળમાં વિશ્વકર્મા તથા મય નામના તત્કાલીન વાસ્તુ  ઋષિઓ દ્વારા આરંભ થઈ ગયો હતો અને આ લોકોની પાસે ટેકનીકલ વિશેષજ્ઞોથી લઈને  સિલાઈ, સુતર, લુહાર તેમજ શ્રમિકોની એટલી મોટી તાદાદમાં વ્યવસ્થા હતી કે તેઓ થોડાક  જ સમયમાં મોટા-મોટા મકાનો, નગરો, રસ્તાઓ તેમજ પુલોનું નિર્માણ કરી લેતાં હતાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પંચ તત્વોના તાલમેલ પર એટલે કે જ્યોતિષ પર આધારિત સિધ્ધાંત બે હજાર વર્ષ પહેલાં  આચાર્ય વરાહમિહિર અને ત્યાર બાદ અગિયારમી સદીમાં રાજા ભોજ દ્વારા ખાસ કરીને  વૃહતસંહિતા તથા સમરાંગણ સૂત્રધાર દ્વારા વાસ્તુશાસ્ત્ર વ્યવહારમાં આવ્યો અને આ વાસ્તુ  જ્યોતિષના નામથી પ્રચલિત થયો એટલે કે વાસ્તુ જ્યોતિષના ઉદભવનો શ્રેય ભારતના  હદયસ્થળ મધ્યપ્રદેશના પશ્ચિમી માલવાને પહોચે છે જ્યાં ઉજ્જૈનથી આચાર્ય વરાહ મિહિર  અને ધારના રાજા ભોજ દ્વારા વાસ્તુ જ્યોતિષના સિધ્ધાંત તેમજ વૈજ્ઞાનિક પક્ષનો વ્યાવહારિક  પ્રયોગ નક્કી કરવામાં આવે છે.    </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગત એક દશકાથી વાસ્તુશાસ્ત્ર તરફ ઢળાવ ફક્ત વધી જ નથી રહ્યો પરંતુ તેના સારા પરિણામો  મળવાને કારણે વાસ્તુશાસ્ત્ર તરફ આસ્થા પણ વધી છે. ભારતીય વાસ્તુવિંદોનું ધ્યાન ભારતીય  તત્વ મીમાંસાની અપેક્ષા ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈની તરફ વધારે જઈ રહ્યું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે કે ભારતની જેમ પંચતત્વોના સિધ્ધાંતો પર આધારિત વાસ્તુશાસ્ત્ર પ્રચલિત છે અને આ  મૂળ રૂપથી ભારતીય વાસ્તુશાસ્ત્રના નિયમો પર જ આધારિત છે કેમકે આ તિબ્બટના રસ્તે  થઈને બૌધ્ધ દ્વારા ચીન પહોચ્યું છે અને આ માટે પણ ભારતીય વાસ્તુશાસ્ત્રના અનેક માનક  સિધ્ધાંતોના ત્યાં વ્યાવહારિક પ્રયોગ જોવા મળી શકે છે. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 26 Dec 2007 11:55:58 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ફેંગશુઈ અને છોડ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશુઈ-અને-છોડ-107120500005_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશુઈ-અને-છોડ-107120500005_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[ખુબ જ સુંદર વૃક્ષો, છોડવાઓ, સુંદર ફૂલો કોને નથી ગમતાં? પરંતુ વધારે પડતાં લોકો આના  વિશે ફક્ત વિચારે જ છે કરતાં કઈ જ નથી. દરેક ઘરની આગળ થોડી ઘણી જગ્યા ગાર્ડનિંગ  માટે તો હોય જ છે. પરંતુ ઘણી વખત આ જ્ગ્યા એમ જ કોઈ પણ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/05/images/img1071205005_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top'>N.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ખુબ જ સુંદર વૃક્ષો, છોડવાઓ, સુંદર ફૂલો કોને નથી ગમતાં? પરંતુ વધારે પડતાં લોકો આના  વિશે ફક્ત વિચારે જ છે કરતાં કઈ જ નથી. દરેક ઘરની આગળ થોડી ઘણી જગ્યા ગાર્ડનિંગ  માટે તો હોય જ છે. પરંતુ ઘણી વખત આ જ્ગ્યા એમ જ કોઈ પણ ઉપયોગ વિના પડી રહે છે.  જરા વિચારો થોડીક મહેનત અને અક્કલનો ઉપયોગ કરવામાં આવે તો તમારૂ ઘર હર્યું ભર્યું  બની શકે છે. આ હરિયાળી તમને પ્રકૃતિ પ્રેમનો ખિતાબ અપાવશે તે તો અલગ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગાર્ડન બનાવવા માટે જરૂરી છે કે સૌથી પહેલાં તમે તેની જ્ગ્યા નક્કી કરો. જો તમે તમારા  ઘરના આંગણની વચ્ચે જ ગાર્ડન બનાવવા માંગતાં હોય તો જગ્યાને માપી લો. કેટલા ભાગાની  અંદર ગાર્ડન રહેશે? કેટલી જ્ગ્યા ખાલી છોડવામાં આવશે તે બધું નક્કી કરી લો. હવે સીઝનના  અનુસાર મનપસંદ ફૂલોની પસંદગી કરો. ગાર્ડનને પોતાની ઈચ્છાને અનુસાર 2 કે 3 ભાગની  અંદર વહેંચી દો. હવે આ ભાગોની અંદર અલગ અલગ પ્રકારના ફૂલ લગાવો તો એ સુંદર  લાગશે. ગાર્ડનની વચ્ચે જો તમે ઈચ્છો તો ગુલમહોર, લીમડો કે આંબો પણ લગાવી શકો છો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વૃક્ષો સ્વાસ્થ્ય માટે તો સારા હોય જ છે પરંતુ તેની સાથે સાથે ગરમીમાં તાજી હવા માટે  આનાથી સારો કોઈ જ ઉપાય નથી. નાની નાની ક્યારીઓ બનાવ્યાં બાદ બાકી બચેલ જમીન  પર લોન લગાવી દો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ક્યારેય પણ બીજને આમતેમ ન વિખેરશો તેને સરખી રીતે લગાવી દો જેથી કરીને તેમાંથી  મોટા છોડ બને ત્યારે તે વિચિત્ર ન લાગે. બે છોડની વચ્ચે હંમેશા અંતર રાખો જેથી કરીને  છોડના મૂળ સરળતાથી પ્રસરી શકે. તમે જ્યારે પણ ગાર્ડન બનાવો ત્યારે તમારા ઘરને  ધ્યાનમાં રાખીને બનાવો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગાર્ડન બનાવવાનો અને છોડ ઉગાડવાનો એક ફાયદો એ પણ છે કે તે ફેંગશુઈના પ્રભાવને  વધારી દે છે. ફેંગશુઈ પ્રમાણે સ્વસ્થ્ય અને મજબુત છોડ તમારા ઘરની અંદર ખુશી લાવે છે  અને ઘરના દરેક ખુણાને ઉત્સાહથી ભરી દે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે વૃક્ષો જૈવિક  તત્વો અને તેજને ખુબ જ શક્તિશાળી રૂપની અંદર સંચારિત કરે છે અને નકારાત્મક પ્રભાવોને  દૂર કરી દે છે. એટલા માટે ઘરની બહારના ખાલી ભાગમાં છોડ લગાવી દેવા જોઈએ.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વૃક્ષો ધ્વનિ અને વિકિરણોને પણ પ્રભાવશાળી ઢંગથી અવશોષિત કરી લે છે. દિવાલ પર  ચઢવાવાળી વેલો જેને ક્લાઈમબર્સ કહેવામાં આવે છે જેવી રીતે કે 'મની પ્લાંટ' તેને ખુણામાં  લગાવીને તે જ્ગ્યાની ઉદાસીનતા ઓછી કરી શકાય છે. ઘરના દક્ષિણ-પૂર્વ ખુણાને ધન અને  સમૃધ્ધિનો ખુણો માનવામાં આવે છે એટલા માટે અહીં પહોળા પાનવાળા છોડ લગાવવા  જોઈએ.      </font><br/>    <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કરમાઈ ગયેલા અને સુકાઈ ગયેલા વૃક્ષો અને છોડવાઓને તુરંત જ દૂર કરી દો. ઘરની સામે  કાંટાળા અને અણીદાર પાનવાળા છોડ ક્યારેય પણ ન રાખશો. આ થોડીક વાતોને તમે  અજમાવીને ફેંગશુઈનો વધારે ફાયદો ઉઠાવી શકો છો.  </font>]]></content:encoded>
      <pubDate>Wed, 05 Dec 2007 11:47:44 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ફેંગશુઈની જીવંત ભેટ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશુઈની-જીવંત-ભેટ-107112800002_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશુઈની-જીવંત-ભેટ-107112800002_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[આજે તમારે કોઇની બર્થડે પાર્ટીમાં જવાનું હોય છે અને કાલે કોઇની મેરેજ એનીવર્સરીમાં. આવા સમયે તમાતે કોઈને શું ભેટ આપવી તેની તમને ચિંતા થતી હોય છે. તો ફેંગશુઈમાં ઘણી બધી એવી વસ્તુઓ છે જે તમે કોઇને ગીફ્ટમાં આપી શકો છો...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0711/28/images/img1071128002_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top'>W.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે તમારે કોઇની બર્થડે પાર્ટીમાં જવાનું હોય છે અને કાલે કોઇની મેરેજ એનીવર્સરીમાં. આવા સમયે તમાતે કોઈને શું ભેટ આપવી તેની તમને ચિંતા થતી હોય છે. તો ફેંગશુઈમાં ઘણી બધી એવી વસ્તુઓ છે જે તમે કોઇને ગીફ્ટમાં આપી શકો છો અને તેના ભાગ્યની વૃધ્ધિમાં સહભાગી થઈ શકો છો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમે અહીં તમને પર્યાવરણ અને સૌભાગ્યના સંગમ પર આધારિત થોડાક ઉપહારની જાણકારી અહીં આપીએ છીએ જેને મેળવીને તમારા મેજબાનનું મન ખુશ થઈ જશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અવસર ચાહે ગમે તે હોય જન્મ દિવસ, લગ્ન, ઉદઘાટન, ધન્યવાદ, સ્વાસ્થ્ય-લાભ કે પ્રેમનો સંદેશ આપવો હોય, દિવાળી કે કોઇ પણ તહેવાર, ખુશીનો પ્રસંગ હોય તો ગુડલક વાંસ કે પ્લાંટ્સ કરતાં આદર્શ ઉપહાર કોઇ જ ન હોઈ શકે. દિવાળી, નવુંવર્ષના ઉપલક્ષ્ય પર તો વ્યાપાર અને કોર્પોરેટ સંસ્થાનો માટે ગુડલક પ્લાંટ્સ સૌથી સારા ઉપહાર છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફેંગશુઈના અનુસાર ગુડલક વાંસ તમારા જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને પ્રગતિની કામના કરે છે. ગુડલક પ્લાંટસ શાંતિ, સદભાવના, સુરક્ષા અને ઉર્જાથી ભરપુર વાતાવરણનું નિર્માણ કરે છે. સૌભાગ્ય અને સદઈચ્છાના પ્રતિક આ વાંસને ઘરમાં ક્યાંય પણ મુકી શકાય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઘરમાં કે ઓફીસમાં તેને રાખવાથી તમારી ઉન્નત્તિની સંભાવના વધી જાય છે. કેરીયરમાં સફળતા, લાંબા આયુષ્યની કામનાની સાથે ગુડલક પ્લાંટસ સકારાત્મક વિચારમાં પણ તમારી મદદ કરે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જીવનમાં ખુશી અને સમૃધ્ધિની કામના માટે ગુડલક વાંસની ત્રણ સ્ટિક્સ, સારા સ્વાસ્થ્યની કામના માટે સાત સ્ટિક્સ, બધા જ પ્રકારની ઈચ્છાપુર્તિ માટે 21 સ્ટિક્સ ઉપહારમાં ભેટ તરીકે આપી શકો છો. ઘરમાં પુરવ દિશાની અંદર ગુડલક વાંસ રાખવાથી જીવનમાં સંતુલન અને સકારાત્મતા ઉર્જાની નવી અનુભૂતિ થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લાલ પટ્ટીની અંદર લપેટેલ વાંસ જોશ, ઉમંગ અને ઉત્તેજનાનું પ્રતિક છે. લાલ પટ્ટીમાં બાંધેલ ગુડલક પ્લાંટ્સ મનમાં રહેલ ઈચ્છાપુર્તિની સંભાવના ઘણી હદે વધારે દે છે.</font>]]></content:encoded>
      <pubDate>Wed, 28 Nov 2007 13:43:13 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:26:59 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સજાવટ પણ અને ફેંગશુઈ પણ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/સજાવટ-પણ-અને-ફેંગશુઈ-પણ-107112100001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/સજાવટ-પણ-અને-ફેંગશુઈ-પણ-107112100001_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[આજના યુગમાં આમ તો જોવા જઈએ તો ખાસ કરીને લોકો એ ધ્યાન રાખતાં હોય છે કે તેમના મકાનની દિશા બિલકુલ અનુરૂપ હોય. લોકો વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખીને પોતાના ઘરનું નિર્માણ કરે છે. પરંતુ દરેક દિશા દરેક વ્યક્તિ માટે યોગ્ય...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0711/21/images/img1071121001_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top'>W.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજના યુગમાં આમ તો જોવા જઈએ તો ખાસ કરીને લોકો એ ધ્યાન રાખતાં હોય છે કે તેમના મકાનની દિશા બિલકુલ અનુરૂપ હોય. લોકો વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખીને પોતાના ઘરનું નિર્માણ કરે છે. પરંતુ દરેક દિશા દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી હોતી. આ સિવાય એ પણ હકીકત છે કે જે વ્યક્તિ સ્વયંનું ઘર નથી બનાવી શકતી તેમણે ભાડાનું મકાન ગમે ત્યાં મળે તે પણ સ્વીકારી લેવું પડે છે. આવી સ્થિતિની અંદર ઘરવાળા ખુબ જ હેરાન થઈ જાય છે. શું કરવું છે તે સમજવું મુશ્કેલ થઈ જાય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઘરની અંદર કોઇ પણ તોડફોડ વિના ફેંગશુઈના સાધનોનો ઉપયોગ કરીને તમે ઘરને તમારા અનુરૂપ બનાવી શકો છો. આ સાધનોનો ઉપયોગ કરીને ફેંગશુઈની સકારાત્મક ઉર્જાના પ્રવાહમાં વૃધ્ધિ કરી શકાય છે. આનાથી તમારી આર્થિક સમસ્યા, વૈવાહિક જીવન, બાળકોનું સ્વાસ્થ્ય વારંવાર બગડવું, ઘરમાં સમૃધ્ધિ, કોઇ પણ વાત વિના લડાઈ ઝગડો, પડોશી સાથે અણબન વગેરે સમસ્યાઓથી છુટકારો મળી શક છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>માછલીઓ, દર્પણ, ક્રિસ્ટલ, ઘંટડી, બાંસુરી, કાચબો, હાસ્ય વેરતાં બુધ્ધ, ચીની સિક્કા, જીવન યાન આ બધા જ મૂળભુત નિવારક છે જે તમારી સમસ્યા દુર કરીને તમારા જીવનને સુખી બનાવે છે. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 21 Nov 2007 08:55:43 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:26:59 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ફેંગશુઈ પ્રમાણે કાચબાનું મહત્વ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશુઈ-પ્રમાણે-કાચબાનું-મહત્વ-107111400004_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશુઈ-પ્રમાણે-કાચબાનું-મહત્વ-107111400004_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[આજના યુગમાં માણસને કામ કરવા માટે ચોવીસ કલાક કલાક પણ ઓછા પડે છે અને બીજી બાજુ મોંઘવારી વધું ને  વધું વધતી જ જાય છે. સામાન્ય માણસની તો કમર તોડી નાંખે તેટલી બધી મોંઘવારી વધી ગઈ છે. માણસ મહેનત તો  ખુબ જ કરી છે તે છતાં પણ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0711/14/images/img1071114004_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top'>PTI</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજના યુગમાં માણસને કામ કરવા માટે ચોવીસ કલાક કલાક પણ ઓછા પડે છે અને બીજી બાજુ મોંઘવારી વધું ને  વધું વધતી જ જાય છે. સામાન્ય માણસની તો કમર તોડી નાંખે તેટલી બધી મોંઘવારી વધી ગઈ છે. માણસ મહેનત તો  ખુબ જ કરી છે તે છતાં પણ તે સંતુષ્ટ જોવા મળતો નથી. તેનું કારણ એ પણ છે કે તેને વાસ્તુદોષ વિશે પુરતી  જાણકારી નથી અને તેના કારણે તે પોતાની મુશ્કેલીઓમાંથી નીકળી નથી શકતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો તમારા ઘરમાં પણ કોઇ સમસ્યા હોય જેમકે સ્વાસ્થ્યને લઈને કે પછી ઘરમાં પુરતી શાંતિ ન હોવાથી તમે મુશ્કેલીમાં  હોય તો આવો અમે તમને તેના વિશે થોડીક ફેંગશુઈને લગતી ટીપ્સ જણાવીએ છીએ જે તમારા માટે ખુબ જ ઉપયોગી  સાબિત થશે. સાથે સાથે તમારા જીવનને તે ખુશનુમા અને સમૃધ્ધ બનાવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* આજે દરેક માણસ સુખી રહેવા માંગે છે તેના માટે લાફીંગ બુધ્ધા ખુબ જ ઉપયોગી સિદ્ધ થઈ શકે છે પરંતુ ત્યારે કે જ્યારે તે તમને કોઇ દ્વારા ગીફ્ટમાં મળેલ હોય. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ફેંગશુઈમાં વાસ્તુ દોષ નિવારણ માટે બીજો નંબર કાચબાનો આવે છે. આવામાં જો તમારા ઘરમાં કાચબાની ઉપસ્થિતિ હશે તો સમજો કે તમારી બિમારીઓ અને શત્રુઓથી મુક્તિ થઈ ગઈ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* જો તમે તમારા કેરીયર અને વ્યવસાયમાં વધારો કરવા માંગતા હોય તો ધાતુનો કાચબો લઈને તેને પાણીથી ભહ્રેલા વાસણની અંદર મુકીને ઉત્તર દિશામાં મુકવાથી લાભ થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* કાચબોએ લાંબા આયુષ્યનું પ્રતિક છે. જો તમારા ઘરમાં કાચબો મુક્યો હશે તો તમે લાંબી ઉંમર મેળવશો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* જો તમારે કાચબાને તમારા બેડરૂમમાં મુકવો હોય તો તમે તેને પાણીમાં રાખ્યા વિના પણ મુકી શકો છો. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 14 Nov 2007 11:37:39 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:26:59 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[પવનઘંટડી ક્યાં લગાવશો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/પવનઘંટડી-ક્યાં-લગાવશો-107092600004_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/પવનઘંટડી-ક્યાં-લગાવશો-107092600004_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[ઘણા લોકો પવનઘંટડીને માત્ર શોભા માટે ઘરમાં ગમે ત્યાં લટકાવી દે છે. પરંતુ ફેંગશુઈ પ્રમાણે તેની એક ચોક્કસ દિશા છે  જે દિશામાં લગાવવાથી તમને ચોક્કસ ફાયદો થશે. ફેંગશુઈમાં તેને લટકાવવાનું મહત્વ કંઇક અલગ જ છે તે માત્ર એક શો  પીસ તરીકે ઘરમાં....]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0709/26/images/img1070926004_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PARUL</td><td valign='top'>W.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઘણા લોકો પવનઘંટડીને માત્ર શોભા માટે ઘરમાં ગમે ત્યાં લટકાવી દે છે. પરંતુ ફેંગશુઈ પ્રમાણે તેની એક ચોક્કસ દિશા છે  જે દિશામાં લગાવવાથી તમને ચોક્કસ ફાયદો થશે. ફેંગશુઈમાં તેને લટકાવવાનું મહત્વ કંઇક અલગ જ છે તે માત્ર એક શો  પીસ તરીકે ઘરમાં ન લટકાવવી. તેને લટકાવવાથી તમારા સદભાગ્યમાં વધારો થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફેંગશુઈમાં પવનઘંટડીની ભુંગળીઓની સંખ્યાને પણ ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જેમકે પશ્ચિમ દિશામાં સાત  ભુંગળીવાળી પવનઘંટડી લગાવવાથી બાળકોની સર્જનવૃત્તિમાં વધારો થાય છે. કેમકે પશ્ચિમનો વિસ્તાર બાળકો અને  સર્જનવૃત્તિ સાથે સંકળાયેલો છે. </font><br/>   <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઘરના લીવીંગ રૂમના ઉત્તર-પશ્ચિમ ખુણામાં પવનઘંટડી લગાવવી જોઈએ. તેનાથી સારૂ ફળ પ્રાપ્ત થાય છે. આ ખુણો  ધાતોનો માનવામાં આવે છે એટલા માટે આ ખુણામાં ધાતુમાંથી બનતી પવનઘંટડી રાખવાથી તે ખુણાની ઉર્જા તેને સક્રિય </font><font style='font-size:11pt;'>કરે છે.  </font>]]></content:encoded>
      <pubDate>Wed, 26 Sep 2007 11:13:42 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:23:34 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[લાફીંગ બુધ્ધા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/લાફીંગ-બુધ્ધા-107091900003_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/લાફીંગ-બુધ્ધા-107091900003_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[ફેંગશુઇમાં સુખ, શાંતિ, લાભ અને ધનના દેવતા લાફીંગ બુધ્ધા કહેવામાં આવે છે.  લાફીંગ બુધ્ધા એટલે કે હાસ્ય વેરતાં બુધ્ધ જેમને ઘરમાં રાખવીથી આપણને લાભ અને સુખ શાંતિ પ્રદાન થાય છે. પરંતુ તેમને ઘરમાં કઈ જગ્યાએ અને ક્યાં રાખવા જોઈએ તેનું ધ્યાન....]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0709/19/images/img1070919003_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PARUL</td><td valign='top'>W.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફેંગશુઇમાં સુખ, શાંતિ, લાભ અને ધનના દેવતા લાફીંગ બુધ્ધા કહેવામાં આવે છે.  લાફીંગ બુધ્ધા એટલે કે હાસ્ય વેરતાં બુધ્ધ જેમને ઘરમાં રાખન</font><font style='font-size:11pt;'>ોવ</font><font style='font-size:11pt;'>ાથી આપણને લાભ અને સુખ શાંતિ પ્રદાન થાય છે. પરંતુ તેમને ઘરમાં કઈ જગ્યાએ અને ક્યાં રાખવા જોઈએ તેનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હાસ્ય વેરતાં બુધ્ધની પ્રતિમા ઘરના મુખ્ય દરવાજાની સામે જ રાખવી જોઈએ. જો દરવાજાની સામે તેમને મુકવા મટે કોઇ યોગ્ય સ્થાન ન હોય તો દરવાજાની સામેના ખુણામાં પણ તમે તેમને રાખી શકો છો. લાફીંગ બુધ્ધા ઘરમાં પ્રવેશતી ઉર્જાનું સ્વાગત કરે છે. તેથી તેમને મુખ્ય દરવાજાની સામે રાખવા જોઇએ. </font><br/></font>]]></content:encoded>
      <pubDate>Wed, 19 Sep 2007 08:31:44 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:23:34 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[રોપાથી વધારો ઘરની શોભા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/રોપાથી-વધારો-ઘરની-શોભા-107073000003_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/રોપાથી-વધારો-ઘરની-શોભા-107073000003_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[વાસ્તુ અને ફેંગશુઇમાં વૃક્ષોનું મહત્વ ખુબ જ આંકવામાં આવ્યું છે. ફેંગશુઇમાં તેનું કેટલુ મહત્વ છે અને ફેંગશુઇ પ્રમાણે  કયા  કયા છોડ આપણને ઉપયોગી છે અને કયા કયા છોડ લગાવવા જોઇએ, ક્યાં લગાવવા જોઇએ વળી તેનાથી શું ફાયદાઓ  થાય છે તે વિશે અહી થોડી]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વાસ્તુ અને ફેંગશુઇમાં વૃક્ષોનું મહત્વ ખુબ જ આંકવામાં આવ્યું છે. ફેંગશુઇમાં તેનું કેટલુ મહત્વ છે અને ફેંગશુઇ પ્રમાણે  કયા  કયા છોડ આપણને ઉપયોગી છે અને કયા કયા છોડ લગાવવા જોઇએ, ક્યાં લગાવવા જોઇએ વળી તેનાથી શું ફાયદાઓ  થાય છે તે વિશે અહી થોડી ટુંકમાં માહિતી આપી છે. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0707/30/images/img1070730003_1_1.jpg' Border=0 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top'>W.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ફેંગશુઇ પ્રમાણે ઘરના મુખ્ય દ્વારની સામે કદાપી પણ વૃક્ષ  લગાવવું જોઈએ નહી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* વળી જો કોઇ ઝાડનું પ્રાકૃતિક સ્વરૂપ બદલાય તો તેનાથી બચવું જોઇએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* જો તમારા ઘરનો લીવીંગ રૂમ અને રસોડું જોઇન્ટ હોય તો તેની વચ્ચે તમે પાર્ટીશન કરવા માટે રોપાઓ અને વેલાઓનો  ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારા ઘરમા ઇનડોર પ્લાન્ટ પણ આવી જશે અને તમારુ ઘર બધા કરતાં અલગ દેખાશે.  </font><br/>    <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* જો તમારે રસોઇ ઘરમાં કોઇ રોપા લગાવવા હોય તો તેને માટે જડીબુટ્ટીઓના રોપા શ્રેષ્ઠ છે. તો તમે જડીબુટ્ટીઓના  રોપાઓને તમારા રસોડામાં રાખીને તમારા ઘરની શોભા વધારી શકો છો અને વળી પાછુ અમુક બિમારીમાં તે રોપાઓ પણ  કામ લાગી શકે છે આ રીતે બે તરફ કામ થઇ શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* હા એ વાતનું હંમેશા ધ્યાન રાખો કે તમારા ઘરમાં કે તેની આસપાસ પણ કોઇ જ સુકાયેલું ઝાડ કે રોપાઓ ક્યારેય ન  હોવા જોઇએ. તે નકારાત્મક ઉર્જાને ઉત્પન્ન કરે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* વાંસના ઝાડને દીર્ધાયુ આપવાવાળો માનવામાં આવે છે તો તમે તેને પણ તમારા ઘરની આસપાસ લગાવી શકો છો. હા  પરંતુ તેને હંમેશા દક્ષિણ કે પશ્ચિમ દિશામાં જ લગાવવો જોઇએ. ઘરમાં રાખવા માટે પણ વાંસનાં નાના છોડ મળે છે જે  ફક્ત ઘરની અંદર જ લગાવવામાં આવે છે તો તમે તેને પણ ઘરમાં રાખી શકો તે તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર  કરશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ઘરમાં કદી પણ કાંટાવાળા રોપાઓ ન રાખવા જોઇએ તે તમારી સમૃધ્ધીમાં રુકાવટ ઉત્પન્ન કરે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>    <font  style='font-size:11pt; color:#000000'></font><br/></font>]]></content:encoded>
      <pubDate>Mon, 30 Jul 2007 09:42:31 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:19:45 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ફેંગશુઈમાં વસ્‍તુઓનું સ્‍થાન]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશુઈમાં-વસ્‍તુઓનું-સ્‍થાન-107051200012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશુઈમાં-વસ્‍તુઓનું-સ્‍થાન-107051200012_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[કેલી ગ્રાફી -પોતાના રહસ્યમય શક્તિને કારણે કેલીગ્રાફીએ લોકોના દૈનિક જીવનમાં મહત્વનુ સ્થાન મેળવ્યું છે. કેલિગ્રાફી તમને મનગમતુ સૌભાગ્ય અને પ્રસન્નતા આપે છે. આ શબ્દો પર આઘારિત છે પણ જરુરી નથી કે તમને પ્રત્યેક શબ્દના અર્થની જાણ હોય. જ્યારે કોઈ]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફેંગશુઈના મુજબ કંઈ વસ્તુ ક્યા મુકવી? અને કેટલી લાભપ્રદ ?</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>કેલી ગ્રાફી -પોતાના રહસ્યમય શક્તિને કારણે કેલીગ્રાફીએ લોકોના દૈનિક જીવનમાં મહત્વનુ સ્થાન મેળવ્યું છે. કેલિગ્રાફી તમને મનગમતુ સૌભાગ્ય અને પ્રસન્નતા આપે છે. આ શબ્દો પર આઘારિત છે પણ જરુરી નથી કે તમને પ્રત્યેક શબ્દના અર્થની જાણ હોય. જ્યારે કોઈ કેલીગ્રાફી ના નમૂનાને જુઓ તો તેની શકિત, પ્રવાહ અને પ્રત્યેક વર્ણ ને જુઓ.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હેપ્પી મેન - આ એક ભપકાદાર પ્રતિક ચિહન છે. આ ઘણુ લોકપ્રિય છે. જે સકારાત્મક  દૃષ્ટિકોણ, ઉત્સાહ અને રંગીન જીવન પ્રદર્શિત કરે છે. આ દુખને દૂર કરે છે અને ખુશ રહેવા માટે પ્રેરિત કરે છે. તમે આને તમારા કાર્યાલય અથવા ઘરમાં રાખી શકો છો અને આવું કરવા પર તમે તમારા જીવનમાં જલ્દી જ પરિવર્તન જોશો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કાચબાની ખોલ - કાચબાની ખોલની વિશે કહેવામાં આવે છે કે આની પર સ્વર્ગ અને ધરતીની છાપ હોય છે. કાચબો સંપત્તિ, દીર્ઘાયુ, શક્તિ અને સહનશક્તિનું પ્રતીક છે. આ ભાગ્યશાળી કાચબાને તમે તમારી સામે વાળા દરવાજાની પાસે રાખો અથવા તમારા ઘર નાં સંપત્તિ ક્ષેત્રમાં મૂકો</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વેલ્થ શિપ  -  સામાન્ય રીતે ડ્રેગન નાં આકારમાં ઉપલબ્ધ હોય છે. આ ભાગ્યશાળી પ્રતીક સંપત્તિ પ્રાપ્ત કરવાનો એક સારો સ્ત્રોત છે. તમે આને તમારા કાર્યાલય અથવા ઘરમાં રાખી શકો છો. એક વાત યાદ રાખો કે તમારે તેને એવી રીતે મૂકવાનું છે કે તે તમારા ઘરમાં પ્રવેશ કરતી હોય તેમ લાગે</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ત્રણ પગવાળો દેડકો  -  ફેંગશુઈનો ત્રણ પગો વાળો દેડકો તમારા જીવનમાં સંપત્તિને વધારો આપે છે. દેડકાને સક્રિય કરવા માટે તેને એવી જગ્યાએ મૂકો, જ્યાંથી તે તમારી સામે વાળા દરવાજાથી જોઈ શકાય. દરરોજ સવારે તેના મોઢામાં 'આઈ ચિંગ' નો સિક્કો મૂકો, જેથી તે તમને હંમેશા સંપન્ન રાખે. સાંજે સિક્કો હટાવીને તેને અંદરની તરફ મૂકી દો, જેથી તેની ઊર્જાને સમાપ્ત થવાથી બચાવી શકાય</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પિરામિડ - પિરામિડ યંત્ર કોઈ ત્રુટિ નાં પ્રભાવને ન્યૂનતમ કરી દે છે અને આનો ઉપયોગ પોતાની કોઈ મનોકામનાની પૂર્તિ માટે પણ કરવામાં આવે છે. પિરામિડ સકારાત્મક ઊર્જા આપે છે. ઊર્જાને ન તો બનાવી શકાય છે અને ન તો તેને નષ્ટ કરી શકાય છે. કોઈ નકારાત્મક વાતાવરણમાં રાખવા પર પિરામિડ નકારાત્મક કંપનને સકારાત્મક કંપનમાં બદલી દે છે અને આવી રીતે સારો ઉકેલ આપે છે</font>]]></content:encoded>
      <pubDate>Sun, 03 Jun 2007 10:41:21 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:15:26 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ફેંગશુઈ પ્રમાણે તમારો બેઠક ખંડ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશુઈ-પ્રમાણે-તમારો-બેઠક-ખંડ-107051200011_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશુઈ-પ્રમાણે-તમારો-બેઠક-ખંડ-107051200011_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[બેઠક ખંડને હંમેશા સારા ચિત્રોથી સજાવો. ફેંગશુઈમાં ચિત્રો (પેંટિંગ્સ) ની પણ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા છે. ફૂલો નાં ચિત્ર સંપન્નતાના પ્રતીક હોય છે, તેમ જ કબૂતરની જોડીને શાંતિનો પ્રતીક માનવામાં આવે છે. ઉત્તરની તરફ દોડતા નૌ ઘોડાના ચિત્રને ઓરડાની પશ્ચિમી]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>કિચન અને બેઠક ખંડને જોડાયેલુ ન રાખો અને હોય તો પાર્ટીશન દ્વારા અલગ કરી દો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>બેઠક ખંડમાં ફર્નિચર એવી રીતે મુકો કે સમ્માનનીય અતિથિનો ચહેરો દ્વારની તરફ રહે. બેઠક ખંડને ફર્નીચરથી ભરી ન દેવું જોઈએ. ઓરડામાં ટીવીને બહુ મહત્વ ન આપો. ટીવી કેબિનેટમાં મૂકવું જોઈએ. ઓરડાને ચિત્રો અને આભૂષણોથી શણગારવું જોઈએ  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>બેઠક ખંડને હંમેશા સારા ચિત્રોથી સજાવો. ફેંગશુઈમાં ચિત્રો (પેંટિંગ્સ) ની પણ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા છે. ફૂલો નાં ચિત્ર સંપન્નતાના પ્રતીક હોય છે, તેમ જ કબૂતરની જોડીને શાંતિનો પ્રતીક માનવામાં આવે છે. ઉત્તરની તરફ દોડતા નૌ ઘોડાના ચિત્રને ઓરડાની પશ્ચિમી દિવાલ પર લગાવવાથી વિકાસ અને પ્રગતિ નિરંતર થતી રહે છે </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>બેઠક ખંડને સાફસુથરુ રાખવા હંમેશા કારપેટ બિછાવી રાખો. એવા કારપેટનું ચયન ન કરો, જેની ડિઝાઇન અને પેટર્ન જટિલ હોય, કારણ કે આ ભ્રમિત ઊર્જાનું કારણ બની શકે છે. પોતાની દિવાલ માટે તમે જે પણ રંગનું ચયન કરો, પોતાના કારપેટ અને ફર્નીચરને તેની અનુસાર જ સમાયોજિત કરો. </font>]]></content:encoded>
      <pubDate>Sun, 03 Jun 2007 10:41:09 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:15:26 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ફેંગશુઈ પ્રમાણે ઘર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશુઈ-પ્રમાણે-ઘર-107051200010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશુઈ-પ્રમાણે-ઘર-107051200010_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[દરેક વ્યકિતનુ એક સપનુ હોય છે કે તેનુ પોતાનુ પણ એક ઘર હોય. ઘરમાં જે શાંતિ અને હાશ ! મળે છે તે આલીશાન હોટલોમાં પણ નથી મળતી. કેટલીવાર એવુ થાય છે કે આપણે ઉતાવળે કોઈ ઘર ખરીદી તો લઈએ છીએ પણ તેમ છતાં આપણને તે ઘરમાં જોઈએ તેવી ખુશી નથી મળતી અથવા તો ઘર]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દરેક વ્યકિતનુ એક સપનુ હોય છે કે તેનુ પોતાનુ પણ એક ઘર હોય. ઘરમાં જે શાંતિ અને હાશ ! મળે છે તે આલીશાન હોટલોમાં પણ નથી મળતી. કેટલીવાર એવુ થાય છે કે આપણે ઉતાવળે કોઈ ઘર ખરીદી તો લઈએ છીએ પણ તેમ છતાં આપણને તે ઘરમાં જોઈએ તેવી ખુશી નથી મળતી અથવા તો ઘર ખરીદ્યા પછી જીવનમાં કોઈ ને કોઈ આપત્તિ આવી જાય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમારા જીવનમાં આવી મુશ્કેલીઓ ન આવે તે માટે ફેંગશુઈ તમને બતાવે છે કેટલીક ધ્યાન રાખવા યોગ્ય બાબતો. તમે જ્યારે પણ મકાન ખરીદ્યો ત્યારે નીચેની બાબતોનો જરુર ખ્યાલ રાખો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>ક્યારેય એવું મકાન ન  ખરીદ્યો જેના મકાન માલિકે દેવાળિયા થવાના કારણે મકાન વેચ્યુ હોય. એવુ મકાન પણ ન ખરીદ્યો જેનો માલિક 40 વર્ષ પહેલા કોઈ અકસ્માતમાં મરી ગયો હોય. આ ઉપરાંત જો મકાનમાં એકથી વઘારે વારઆગ લાગી હોય તો ભવિષ્યમાં પણ આ ઘટના ફરી વાર થઈ શકે છે. એટલા માટે આવુ મકાન ખરીદવાથી બચવુ જોઈએ.-</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>નવી સંપત્તિ ખરીદતી વખતે ત્યાં રહેવાવાળાઓનો ઈતિહાસ જાણી લેવો જોઈએ. જો તેમને એ ઘરમાં સુખમય જીવન ગાળ્યુ હશે તો તમારા જીવનમાં પણ સુખી રહેવાની સંભાવનાઓ રહે છે., જોતે મુશ્તેલીઓથી ધેરાયેલા હશે તો તેવું જ થાય છે કારણ  કે ઈતિહાસ પોતાનુ પુનરાવર્તન કરે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>એવી મકાનની શોધ કરો જેની આસપાસ મેદાનના બદલે કોઈ વિશાળ પ્રર્વત અથવા ઈમારત હોય. અગ્નિ સિવાય કશુ પણ જે પર્વતની આકારમાં હોય તે સારુ માનવામાં આવે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>ઘરેલુ પાઈપ સિવાયના ભૂગર્ભીય પાણીના પાઈપ જે પાછળથી આગળની તરફ સ્થિત હોય અને તે મુખ્ય દરવાજાની બરાબર નીચે હાજર હોયુ તો તે ઘરના આર્થિક સ્ત્રોતોને સળંગ ઓછા  કરી શકે છે.  તમે આ સમસ્યાનો ઉકેલ ન કરી શકતા હોય તો બીજુ ઘર જોવુ સારુ.</font>]]></content:encoded>
      <pubDate>Sun, 03 Jun 2007 10:41:02 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:15:26 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ફેંગશૂઈ પ્રમાણે તમારા ઘરનો દરવાજો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશૂઈ-પ્રમાણે-તમારા-ઘરનો-દરવાજો-107051200009_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશૂઈ-પ્રમાણે-તમારા-ઘરનો-દરવાજો-107051200009_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[દરવાજા હંમેશા ઓરડાના આકારના પ્રમાણમાં હોવા જોઈએ, જો દરવાજો બહુ મોટો હોય તો તે ઊર્જાને ઝડપથી બહાર નીકળવા દેશે, અને નાનો હશે તો તે ઊર્જાનો પ્રવશ રોકે છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/>-  <font  style='font-size:11pt; color:#000000'>દરવાજા હંમેશા એકબીજાથી વિપરિત દિશામાં ખૂલવા જોઈએ દરવાજા હંમેશા સહેલાઈથી ખૂલવા અને બંધ થવા જોઈએ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-  <font  style='font-size:11pt; color:#000000'>દરવાજા હંમેશા ઓરડાના આકારના પ્રમાણમાં હોવા જોઈએ, જો દરવાજો બહુ મોટો હોય તો તે ઊર્જાને ઝડપથી બહાર નીકળવા દેશે, અને નાનો હશે તો તે ઊર્જાનો પ્રવશ રોકે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>દરવાજા પર લાલ રંગની સજ્જા ફેંગશુઈ મુજબ ઘણી સારી માનવામાં આવે છે. -</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>ઘરના દરવાજાની સામે ક્યારેય ઝાડ ન લગાવો.</font>]]></content:encoded>
      <pubDate>Sun, 03 Jun 2007 10:40:52 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:15:26 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ફેંગશુઈ પ્રમાણે રસોઇઘર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશુઈ-પ્રમાણે-રસોઇઘર-107051200008_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશુઈ-પ્રમાણે-રસોઇઘર-107051200008_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[કીચન મહિલા માટે મંદિર જેવું છે. મંદિર જેટલુ સાફ હોય તેટલી ભગવાન પ્રત્યે શ્રધ્ધા વધે છે. તેવી જ રીતે રસોડુ જેટલુ સાફ-સુથરુ હોય
તેટલી ખાવા પ્રત્યે રુચિ વધે છે. આડેઘડ રીતે ગોઠવેલુ રસોડુ ગૃહિણીની પ્રકૃતિને અસર કરે છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કીચન મહિલા માટે મંદિર જેવું છે. મંદિર જેટલુ સાફ હોય તેટલી ભગવાન પ્રત્યે શ્રધ્ધા વધે છે. તેવી જ રીતે રસોડુ જેટલુ સાફ-સુથરુ હોય</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેટલી ખાવા પ્રત્યે રુચિ વધે છે. આડેઘડ રીતે ગોઠવેલુ રસોડુ ગૃહિણીની પ્રકૃતિને અસર કરે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફંગસુઈ પ્રમાણેનુ રસોડુ રસોઈ પર જ નહિ, ખાનાર વ્યક્તિ પર પણ અસર કરે છે. ફેંગસુઈ પ્રમાણે તમારુ રસોડું આ પ્રમાણે હોવુ જોઈએ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>રસોઈ ઘર માટે શ્રેષ્ઠ સ્થાન ઘરની પૂર્વ, દક્ષિણ-પૂર્વ અથવા ઉત્તર દિશા છે, રસોઈ ઘરના દરવાજા સહેલાઈથી ખૂલવા જોઈએ.કારણ કે આ રસોઈ ઘરમાં ચિ  નો પ્રવાહ નક્કી કરે છે. ઓવન અને સિંક વિપરીત દિશામાં ન હોવા જોઈએ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>પ્રાકૃતિક પ્રકાશ રસોઈ ઘરમાં શ્રેષ્ઠ ચી   લાવે છે એટલા માટે બારીનુ હોવું પણ આવશ્યક છે. રસોઈ ઘરમાં લગાવવા માટે જડીબૂટીના રોપા શ્રેષ્ઠ હોય છે.-</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ગેસ ઉપકરણની વિપરીત દિશામાં ફ્રિઝ, વોશિંગ મશીન, વોશ બેસિન અને ટોયલેટ ન હોવા જોઈએ, સિંક અને ગેસ ઉપકરણની વચ્ચે  લગભગ 6 ઈંચ અથવા વધારે દૂરી હોવી જોઈએ.ક્યારેય પણ ગેસ ઉપકરણને કોઈ બારીની નીચે ન રાખો, કારણકે કાંચ અને બહારની દિવાલો દ્વારા ઉર્જાનો ક્ષય થાય છે. સ્ટવના નોબને ઉપરની તરફ રાખવુ, બધી ચિંતાઓથી મુકિત મેળવવાની આ શ્રેષ્ઠ રીત છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ફ્રિઝના દરવાજાનું મોઢુ, રસોઈ ઘરમાં સ્થાપિત દેવતા અને કચરો ફેંકવાના સ્થાનની તરફ ન હોવુ જોઈએ. ફ્રિઝ જળ તત્વનુ પ્રતિક છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>એટલે તેનુ મોઢુ કોઈ પણ એવી દિશામા ન હોવુ જોઈએ જે પરિવારના રસોઈના વિપરિત હોય. ફ્રિઝ્માં પૂરતી સામગ્રી સ્ટોર કરીને રાખવી જોઈએ., આનાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિ  બની રહે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>રસોઈ ઘરમાં ગ્રેનાઈટૅ સિંકના સ્થાન પર સ્ટેનલેસ સ્ટીલ ના સિંકનો ઉપયોગ કરવો જોઈએ. કારણકે સ્ટેનલેસ સ્ટીલ પર કાંઈ નથી લાગતી  ફેંગશુઈ પ્રમાણે સિંકને રસોઈ ઘર ના ઉત્તર-પૂર્વી ખૂણામાં સ્થાપિત કરવુ જોઈએ. સિંકને સ્ટોવની વિપરીત દિશામાં સ્થાપિત ન કરવું </font><br/><font  style='font-size:11pt; color:#000000'>જોઈએ.</font>]]></content:encoded>
      <pubDate>Sun, 03 Jun 2007 10:40:40 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:15:26 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ફેંગશુઈ પ્રમાણે શયનકક્ષ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશુઈ-પ્રમાણે-શયનકક્ષ-107051200007_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશુઈ-પ્રમાણે-શયનકક્ષ-107051200007_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[ફેંગશુઈ કહેછે કે તમારા પલંગને તમારા દરવાજાની સામે ન રાખતા., જ્યાં તમે તમારા પગ મૂકતા હોય. પલંગની દિશામાં દર્પણ લગાવવાથી બચો. પલંગને હંમેશા એક ખૂણામાં રાખો.  પલંગને બારીની દિશામાં નહિ રાખવો જોઈએ કારણકે ચમક ઉર્જાને આકર્ષિત કરે છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફેંગશુઈ બતાવશે તમારો શયનકક્ષ (બેડરુમ) કેવો હોવો જોઈએ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ફેંગશુઈ કહેછે કે તમારા પલંગને તમારા દરવાજાની સામે ન રાખતા., જ્યાં તમે તમારા પગ મૂકતા હોય. પલંગની દિશામાં દર્પણ લગાવવાથી બચો. પલંગને હંમેશા એક ખૂણામાં રાખો.  પલંગને બારીની દિશામાં નહિ રાખવો જોઈએ કારણકે ચમક ઉર્જાને આકર્ષિત કરે છે. </font><br/>-  <font  style='font-size:11pt; color:#000000'>શયનકક્ષ પશ્ર્ચિમ દિશામાં હોવો જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>પલંગ નક્કર હોવું જોઈએ તથા તે વધારે લચીલું ન હોવું જોઈએ. ' વોટર-બેડ'   ની ભલામણ ત્યાં સુધી નથી કરવામાં આવતી, જ્યાં સુધી કે કોઈ સ્વાસ્થ્ય સંબંધી કારણ હાજર ન હોય. નક્કર તકિયાને પ્રાથમિકતા આપવી જોઈએ. પલંગ અભરાઈ, કબાટ અથવા વજનદાર ચિત્રો નાં ઉંબરાની નીચે સ્થિત ન હોવું જોઈએ. પલંગમાં દર્પણ લગાવેલું ન હોવું જોઈએ </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>સંગીતમય ઘડિયાળ શયનકક્ષમાં રાખવી જોઈએ, કારણ કે આ સકારાત્મક ઊર્જાનું નિર્માણ કરે છે. યાદ રાખો કે ઘડિયાળની અવાજ મૃદુ અને મીઠી હોવી જોઈએ, કારણ કે યોગ્ય સંતુલન ફેંગશુઈનો આધાર છે. ઘડિયાળને દરવાજા નાં ઉપરના ભાગ પર ન મૂકવી જોઈએ. જે ઘડિયાળોએ કામ કરવાનું બંધ કરી દીધું છે, તેમને તાત્કાલિક બદલી દેવી જોઈએ, કારણ કે તે ખોટું પરિણામ આપી શકે છે, નહીં તો તેમને જલ્દીથી સુધરાવી લો</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એવું દર્પણ ન લગાવવું જોઈએ, જે તમારા પલંગની છબી પરાવર્તિત કરતું હોય. ફેંગશુઈ ભલામણ કરે છે કે પોતાના શયન કક્ષમાં ક્યારેય પણ ટીવી ન રાખો, કારણ કે આ દર્પણની જેમ પરાવર્તનનું કાર્ય કરે છે અને આમાં ઘણી વધારે ઊર્જા સમાવેલી રહે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>શયનકક્ષમાં પ્રકાશનો સ્ત્રોત બાજુમાં હોવો જોઈએ. પલંગની બરાબર ઉપર હાજર લાઇટ, ઊંઘ અને તાણને જન્મ આપી શકે છે અને ઊંઘ ન આવવાનું કારણ બની શકે છે. આછી પ્રકાશ વ્યવસ્થા આરામ અને શાંતિ આપે છે.</font>]]></content:encoded>
      <pubDate>Sun, 03 Jun 2007 10:40:25 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:15:26 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[પિરામિડ દ્વારા જીવનમાં ખુશી લાવો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/પિરામિડ-દ્વારા-જીવનમાં-ખુશી-લાવો-107051200006_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/પિરામિડ-દ્વારા-જીવનમાં-ખુશી-લાવો-107051200006_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[પિરામિડ યંત્ર કોઈ ત્રુટિ નાં પ્રભાવને ન્યૂનતમ કરી દે છે અને આનો ઉપયોગ પોતાની કોઈ મનોકામનાની પૂર્તિ માટે પણ કરવામાં આવે છે. પિરામિડ સકારાત્મક ઊર્જા આપે છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પિરામિડ યંત્ર કોઈ ત્રુટિ નાં પ્રભાવને ન્યૂનતમ કરી દે છે અને આનો ઉપયોગ પોતાની કોઈ મનોકામનાની પૂર્તિ માટે પણ કરવામાં આવે છે. પિરામિડ સકારાત્મક ઊર્જા આપે છે. ઊર્જાને ન તો બનાવી શકાય છે અને ન તો તેને નષ્ટ કરી શકાય છે. કોઈ નકારાત્મક વાતાવરણમાં રાખવા પર પિરામિડ નકારાત્મક કંપનને સકારાત્મક કંપનમાં બદલી દે છે અને આવી રીતે સારો ઉકેલ આપે છે</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>નૌ ઇંચનો પિરામિડ પ્રતીક દોષો નાં સમાધાન માટે સૌથી શક્તિશાળી રીત છે. શ્રેષ્ઠ પરિણામો માટે આને દક્ષિણ-પશ્ચિમ અથવા   ઉત્તર-પૂર્વ રેખામાં મૂકવું જોઈએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>પિરામિડનો ઉપયોગ નકારાત્મક ઊર્જાને અવશોષિત કરવા માટે કરવામાં આવે છે. પિરામિડ, ઊર્જા નાં સ્વરૂપને બદલવા વાળો હોય છે.  પોતાની સ્થિતિ પર નિર્ભર ન રહેતા પિરામિડથી નિકળવા વાળી ઊર્જા સમાન રહે છે. પિરામિડની શક્તિ ક્ષીણ નથી થતી. પિરામિડનો  શીર્ષ ભાગ ગરમ અને સકારાત્મક પ્રકારની ઊર્જા આપે છે, તેમજ નીચેનો ભાગ ઠંડી અને નકારાત્મક પ્રકારની ઊર્જા આપે છે</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>નાઇન પિરામિડ પ્લેટનો ઉપયોગ વાતાવરણથી વધારે સકારાત્મક ઊર્જા ખેંચવા અને સકારાત્મક ઝોનનું નિર્માણ કરવા તથા કોઈ ત્રુટિ  નાં પ્રભાવને ન્યૂનતમ કરવા માટે કરવામાં આવે છે. આ નૌ પિરામિડ પ્લેટો નૌ ગ્રહોનું પ્રતીક છે, જેનો આપણા જીવન પર ખૂબ ઉંડો  પ્રભાવ થાય છે. આ પ્લેટનો ઉપયોગ કરી તમે ઘણું સારું પરિણામ પ્રાપ્ત કરી શકો છો</font>]]></content:encoded>
      <pubDate>Sun, 03 Jun 2007 10:40:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:15:26 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ફેંગશૂઈ ઘર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશૂઈ-ઘર-107042200012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશૂઈ-ઘર-107042200012_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[વાસ્‍તુશાસ્‍ત્ર જેવી રીતે ભારતીય સ્‍થાપત્‍ય કળા છે તેવી રીતે ફેંગશૂઇ ચાઇનીઝ સુશોભન પદ્ધતિ છે. ફેંગશૂઇ એ ચાઇનીઝ શબ્‍દ છે તેનો અર્થ પવન અને પાણી થાય છે. ફેંગશૂઇમાં પ્રકૃતિના તત્‍વોને ધ્‍યાનમાં રાખવામાં આવે છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'>વાસ્‍તુશાસ્‍ત્ર જેવી રીતે ભારતીય સ્‍થાપત્‍ય કળા છે તેવી રીતે ફેંગશૂઇ ચાઇનીઝ સુશોભન પદ્ધતિ છે. ફેંગશૂઇ એ ચાઇનીઝ શબ્‍દ છે તેનો અર્થ પવન અને પાણી થાય છે. ફેંગશૂઇમાં પ્રકૃતિના તત્‍વોને ધ્‍યાનમાં રાખવામાં આવે છે. ફેંગશૂઇમાં મુખ્‍ય પ્રાધાન્‍ય તેના નામના અર્થ પ્રમાણે પાણી અને પવનનો યોગ્‍ય સુમેળ કરીને સુશોભન કરવામાં આવે છે. કારણકે, આ બંને તત્‍વોના કારણે પૃથ્વિ પરની સમગ્ર જીવ સૃષ્‍િટ અસ્‍િતત્‍વ ધરાવે છે. માટે જ ફેંગશૂઇમાં આ બંને તત્‍વોને ધ્‍યાનમાં રાખવાથી નકારાત્‍મક ઊર્જાથી  મુક્તિ પામીને હકારાત્‍મક ઊર્જા મેળવી શકાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપણા નિવાસ્‍થાનમાં પ્રવેશ દ્વારનું સ્‍થાન પ્રથમ આવે છે. માટે પ્રવેશ દ્વારની બાબતમાં ફેંગશૂઇ પ્રમાણે ખાસ ધ્‍યાન રાખવામાં આવે છે. ફેંગશૂઇ કહે છે કે, ઘરના દરવાજા એક-બીજાની વિરૂદ્ધ દિશામાં ખુલવા જોઇએ. ઘરનાં અન્‍ય ફર્નિચરને દરવાજાથી શક્ય હોય તેટલા દૂર રાખવું જોઇએ. દરવાજાનું માપ રૂમના આકાર પ્રમાણે રાખવું. દરવાજો જરૂરત કરતા વધારે મોટો હોય તો હકારાત્‍મક ઊર્જા દ્વારથી બહાર જતી રહે છે. અને જો દરવાજો બહુ નાનો હોય તો સારી ઊર્જાને ઘરમાં પ્રવેશ કરતા રોકે છે. માટે પ્રવેશ દ્વારનો દરવાજો યોગ્ય સાઇઝનો દરવાજો રાખો. મુખ્‍ય પ્રવેશ દ્વારની સામે ક્યારે પણ વૃક્ષ ન લગાવો અથવા વૃક્ષ હોય તો તેને દૂર કરો. ફેંગશૂઇ પ્રમાણે દ્વારની સામે વૃક્ષને અશુભ માનવામાં આવે છે. દરવાજા પર લાલ રંગની સાજ સજાવટને ફેંગશૂઇમાં સારી માનવામાં આવે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રવેશ દ્વારથી ઘરમાં અંદર પ્રવેશ કરી ત્‍યાં બેઠક રૂમ (ડ્રોઇંગ રૂમ) આવે છે. આ રૂમમાં જરૂરી ફર્નીચર રાખવું, બીનજરૂરી ફર્નીચરનો ખડકલો કરવો જોઇએ નહીં. આ રૂમને સારા ચિત્રો અને કલાત્મક આભૂષણોથી શણગારવો જોઇએ. ભયાનક અને વિકરાળ પ્રાણી ના ચિત્રો પસંદ ન કરવા. આ રૂમમાં કાંટાળા છોડવાઓ ન રાખવા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રસોઇ ઘર બેડકરૂમ સાથે જોડાયેલ હોય તો બંનેને અલગ કરવા તેમની વચ્‍ચે વેલાઓનું પાર્ટીશન કરવું જોઇએ. રસોડા માટે ઘરનો પૂર્વ, ઉત્તર અથવા અગ્નિ ખૂણો શ્રેષ્‍ઠ છે. રસોડામાં હંમેશા ઓવન અને સિંક એક દિશામાં રાખવા જોઇએ. કુદરતી પ્રકાશ રસોઇ ઘરમાં પૂરતા પ્રમાણમાં આવવો જોઇએ. માટે ત્‍યાં બારી હોવી જરૂરી છે. રસોડામાં ઔષધીના છોડવાઓ જેવાકે, હળદર, અજમો, આદુ, એલચી, વગેરેના છોડવા રોપવા જોઇએ. </font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફેંગશુઈ પદ્ધતિ પ્રમાણે શયન કક્ષમાં સુવાનો પલંગ લાકડાનો પસંદ કરો. પલંગની સામે અરીસો કદી પણ ન રાખો. શયનકક્ષ માટે પશ્ચિમ દિશા સર્વ શ્રેષ્‍ઠ છે. આ કક્ષમાં કબુતરના જોડાનું ચિત્ર રાખવાથી પતિ-પત્ની વચ્‍ચે પ્રેમ વધે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સ્નાનઘર હંમેશા ઉત્તર દિશામાં રાખવું જોઇએ. કારણકે આ દિશા સ્‍નાનઘર માટે સારી છે. સ્‍નાનઘરમાં પાણીને અનુરૂપ વાદળી રંગ ઉત્તમ છે. તેમાં નળમાંથી પાણી ટપકવું જોઇએ નહીં. બાથરૂમના દરવાજા હંમેશા બંધ રાખવા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બગીચાનો આકાર ફેંગસૂઇમાં ગોળ અથવા અષ્‍ટકોણને ઉત્તમ કહ્યોં છે. બગીચામાં પંચતત્‍વનો યોગ્ય ઉપયોગ કરીને તેની સજાવટ કરો. તમારા બગીચામાં વૃક્ષો અને છોડવાઓ લાલ અને નારંગી કલરના વધુ પસંદ કરો. થોર જેવા કાંટાળા પ્લાન્ટ ન રાખવા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ પ્રમાણે તમારા ઘરમાં ફેંગશૂઇ કળાનો યોગ્ય ઉપયોગ કરીને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવી શકાય છે. ભારતીય સમાજમાં ભલે વાસ્‍તુનો બહોળો ઉપયોગ થતો હોય, છતાં વાસ્‍તુશાસ્‍ત્રની સાથે-સાથે ચાઇનીઝ ફેંગશૂઇ કળાનો ઉપયોગ કરવાથી નુકશાન નથી થતું.</font><br/></font>]]></content:encoded>
      <pubDate>Sun, 03 Jun 2007 08:52:20 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:11:53 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>દેવાંગ મેવાડા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ફેંગશૂઈ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશૂઈ-107042200011_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/fengsui-article/ફેંગશૂઈ-107042200011_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2015-02/02/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1_1/1422880633-0149.jpg</image>
      <description><![CDATA[આપણી આસપાસની વસ્તુઓની જગ્યામાં આપણે થોડો ફેરફાર કરીએ તો તેની નકારાત્મક અસર દૂર થાય અને આપણા માટે તે ફાયદાકારક બની શકે છે]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'>પ્રકૃતિના દરેક તત્વો જીવંત છે અને વ્યક્તિના નસીબ પર તથા તેના લાભ-હાનીમાં આ તમામ તત્વો થોડે-ઘણે અંશે અસર કરે છે. જો આપણી આસપાસની વસ્તુઓની જગ્યામાં આપણે થોડો ફેરફાર કરીએ તો તેની નકારાત્મક અસર દૂર થાય અને આપણા માટે તે ફાયદાકારક બની શકે છે તેવી ચીનની પ્રાચિન માન્યતાને આધારે ફેંગશૂઇ પધ્ધતી વિકસાવાઇ છે. પ્રાકૃતિક તત્વોને અનુરૂપ થવાની આ પધ્ધતી કેટલી અસરકારક છે, તે કદાચ વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે કહેંવું મુશ્કેલ છે, પરંતુ જુની માન્યતાઓ પ્રમાણે તે અસરકારક છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફેંગશૂઇ એક એવી ચાઈનીઝ જીવન પધ્ધતી છે, જેમાં ભૌગોલિક,ધાર્મિક,તત્વશીલ,ગાણિતીક તથા જ્યોતિષશાસ્ત્રનાં કેટલાક અંશો પણ રહેલા છે. ફેંગશૂઇને ચાઇનીઝ શબ્દ ગણી શકાય.આપણી ભાષામાં તેને સમજીએ તો ફેંગ એટલે પવન અને શૂઇ એટલે પાણી. પ્રકૃતિના આ બન્ને તત્વોને અનુરૂપ થવાની આ કોઇ સીધીસાદી સુશોભન પધ્ધતી નથી,પરંતુ તેમાં સુશોભનની જુદી-જુદી ઘણી માર્ગદર્શક રીતોને અનુસરવામાં આવે છે. એક ચાઇનીઝ લેખકનાં મંતવ્ય અનુસાર હવાની કોઇ સીમા નક્કી કરી શકાતી નથી. એટલા માટે એમ મનાય છે કે જ્યાં પાણીને હવાનો સ્પર્શ થાય ત્યાં જ હવાની મર્યાદા આવી જાય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હવા અને પાણીનું ધરતી પર આધિપત્ય હોવાથી તે સર્વત્ર વ્યાપ્ત છે, તેથી જ આ રીતને ફેંગ શૂઇ કહેવામાં આવે છે. પકૃતિનો સુમેળ સાધીને યોગ્ય જગ્યાનો ઉપયોગ કરીને ફેંગશૂઇની હકારાત્મક અસર પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે પ્રકૃતિથી વિપરીત જવાથી ફેંગશૂઇની નકારાત્મક અસર પ્રાપ્ત થાય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેટલીક વ્યક્તિઓ એ જણાવી શકતી નથી કે તેમના માટે ફેંગશૂઇ કેટલી હકારાત્મક કે નકારાત્મક છે, પરંતુ ફેંગશૂઇમાં માનનારી વ્યક્તિઓ જણાવે છે કે વ્યક્તિની પર્સનાલિટી અને તેના હકારાત્મક અભિગમમાં તેની આસપાસની વસ્તુઓ તથા ફેંગશૂઇની અસર થાય તે શક્ય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફેંગશૂઇમાં પવન અને પાણીને અનુરુપ થવાની વાતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કેમકે પૃથ્વી પર જીવન માત્ર આ બન્ને તત્વોને કારણે જ શક્ય છે અને આ બન્ને તત્વોને અનુરુપ થવાની પ્રક્રિયા આપણને ફેંગશૂઇ દ્વારા જાણવા મળે છે. જમીન પર કોઇપણ વસ્તુની જગ્યા અને દિશા નક્કી કરવી, જેના દ્વારા આપણે ફેંગશૂઇનો મહત્તમ હકારાત્મક પ્રવાહ મેળવી શકીએ. આધુનિક વિચારધારા પ્રમાણે વિચારીએ તો જ્યારે આપણે જગ્યા ખરીદવા જઇએ ત્યારે જો કોઇ બાબતને સૌથી વધારે પ્રાધાન્ય આપતા હોઇએ તો તે માત્રને માત્ર જગ્યા જ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફેંગશૂઇમાં દિશાઓની કરેલી પ્રાથમિક વહેંચણી પ્રમાણે ઉત્તરમાં પાણી, દક્ષિણમાં અગ્નિ, પૂર્વમાં લાકડું, પશ્વિમમાં ધાતુ, ઉત્તર-પશ્વિમમાં ધાતુ, ઉત્તર-પૂર્વ તથા દક્ષિણ-પશ્વિમમાં પૃથ્વીતત્વ, દક્ષિણ-પૂર્વમાં લાકડાનું તત્વ રાખવાનું કહેવાયું છે.</font>]]></content:encoded>
      <pubDate>Sun, 03 Jun 2007 08:52:11 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:11:53 +0530</updatedDate>
      <category><![CDATA[Fengsui Article]]></category>
      <authorname>દેવાંગ મેવાડા</authorname>
    </item>
  </channel>
</rss>
