<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:atom="http://www.w3.org/2005/Atom">
  <channel>
    <title><![CDATA[કલાકારો સાથે મુલાકાત]]></title>
    <link>https://gujarati.webdunia.com/interviews</link>
    <description><![CDATA[નેતા અભિનેતા, અભિનેત્રીઓ, ડાયરેક્ટર્સ, જાણીતી સફળ વ્યક્તિઓ, મહાનુભાવો સાથેની વિશેષ મુલાકાત. સાથે જુઓ તેમની મુલાકાતનો વીડિયો પણ...]]></description>
    <copyright>Copyright webdunia.com</copyright>
    <lastBuildDate>Tue, 09 Jun 2026 09:50:37 +0530</lastBuildDate>
    <language>en-us</language>
    <image>
      <title>કલાકારો સાથે મુલાકાત</title>
      <url>https://gujarati.webdunia.com/interviews</url>
      <link>https://gujarati.webdunia.com/interviews</link>
    </image>
    <atom:link href="https://gujarati.webdunia.com/rss/interviews-1020801.rss" rel="self" type="application/rss+xml"/>
    <item>
      <title><![CDATA[ગુજરાતનો ઉગતો કંઠ : કવિતા દાસ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/interviews/ગુજરાતનો-ઉગતો-કંઠ-કવિતા-દાસ-109080800032_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/interviews/ગુજરાતનો-ઉગતો-કંઠ-કવિતા-દાસ-109080800032_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મોરના ઇંડા ચીતરવા ન પડે એ કહેવત કંઇ અમસ્થી નથી પડી. સમાજમાં આવા ઉદાહરણ આપણને અચુક જોવા મળે જ છે. આજે આપણે આવા જ એક કોકિલ કંઠની વાત કરવી છે. 

પાટણ તાલુકાના નાનકડા એવા રણુંજ ગામના ધનજીભાઇ દાસની પુત્રી કવિતા દાસનું નામ આજે ગુજરાતી સંગીતમાં ગૂંજી ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/0908/08/images/img1090808032_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> (<font  style='font-size:11pt; color:#0000A0'><b>પુરક માહિતી : અમૃત દેસાઇ દ્વારા) </font><font style=' color:#800040;'></b>મોરના ઇંડા ચીતરવા ન પડે એ કહેવત કંઇ અમસ્થી નથી પડી. સમાજમાં આવા ઉદાહરણ આપણને અચુક જોવા મળે જ છે. આજે આપણે આવા જ એક કોકિલ કંઠની વાત કરવી છે. </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'>પાટણ તાલુકાના નાનકડા એવા રણુંજ ગામના ધનજીભાઇ દાસની પુત્રી કવિતા દાસનું નામ આજે ગુજરાતી સંગીતમાં ગૂંજી રહ્યું છે. દાદીમા અને પિતા તરફથી મળેલા સંગીત વારસાને પોતાની સાધના બનાવી કવિતાએ સંગીત ક્ષેત્રે કાઠું કાઢ્યું છે. </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#800080'></font><br/><font  style='font-size:11pt; color:#800080'>માત્ર 11 વર્ષની ઉંમરે સંગીત આલ્બમમાં પોતાનો સુર આપ્યા બાદ તેણીએ પાછું વળીને જોયું નથી. એક પછી એક સફળતાની જાણે કે વણઝાર લાગી છે. આજે 20 વર્ષની ઉંમરે તેણીએ 50 જેટલી ગુજરાતી ફિલ્મો તથા 500 જેટલા સંગીત આલ્બમમાં પોતાનું સુરીલો સુર આપ્યો છે. </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'>ગણપતિ આયો બાપા....રિધ્ધિ સિધ્ધિ લાયો રે....કે પછી મારા મનડાના મીત મેંતો બાંધી છે પ્રિત...આલ્બમે તો સફળતાની હદ વટાવી હતી. સંગીતની વ્યસ્તતા વચ્ચે પણ પીટીસીનો અભ્યાસ પૂર્ણ કરનાર કવિતા દાસ બાળકોને શિક્ષણના પાઠ શીખવી ઉમદા નાગરિક બનાવવાની ખેવના ધરાવે છે. </font><font style=' color:#004080;'></font><br/><font  style='font-size:11pt; color:#004080'><b>કવિતા દાસ સાથેની મુલાકાતના કેટલાક અંશ.....</font><font style='font-size:11pt; color:#800040;'></b></font><br/>@ <font  style='font-size:11pt; color:#800040'>સંગીત માટે કોઇ તાલિમ લીધી છે ?</font><font style=' color:#0000A0;'></font><br/>#  <font  style='font-size:11pt; color:#0000A0'>સંગીતની મેં કોઇ તાલિમ લીધી નથી, પરંતુ એનાથી પણ મહત્વની વાત એ છે કે મને સંગીત દાદીમા તથા પિતા તરફથી વારસામાં મળ્યું છે. મારા દાદીમા કે જે ગામમાં મરણ પ્રસંગે મરશિયા ગાવા જતા હતા અને મારા પિતા કે જે સાહિત્ય અને સંગીત પ્રત્યે ઉંડો રસ ધરાવે છે. મારી બે બહેનો ક્રિષ્ના અને ડાયેના પણ સંગીતમાં ઉંડો રસ ધરાવે છે. ક્રિષ્ના તો યુવક મહોત્સવમાં વોઇસ ઓફ ગુજરાત પણ બની હતી. અમને સાચે જ સંગીત ગળથૂથીમાં મળ્યું છે.</font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#800040'></font><br/>@ <font  style='font-size:11pt; color:#800040'>આલ્બમમાં પ્રથમવાર ક્યારે સુર આપ્યો હતો ?</font><font style=' color:#0000A0;'></font><br/>#  <font  style='font-size:11pt; color:#0000A0'>હું જ્યારે 5મા ધોરણમાં ભણતી હતી ત્યારે સિપોર ગામે વાહજીભા દાદાના મંદિરની પ્રતિષ્ઠા વખતે તૈયાર કરાયેલ એક કેસેટમાં પ્રથમવાર અવાજ આપ્યો હતો. ત્યાર બાદ વિસનગરના આરોહી સ્ટુડિયો દ્વારા બહાર પડાયેલા આલ્બમમાં સુર આપ્યો હતો.</font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#800040'></font><br/>@ <font  style='font-size:11pt; color:#800040'>અત્યાર સુધીમાં કેટલા આલ્બમમાં કામ કર્યું છે ?</font><font style=' color:#0000A0;'></font><br/># <font  style='font-size:11pt; color:#0000A0'>અત્યાર સુધીમાં મેં 50 જેટલી ગુજરાતી ફિલ્મો તથા 500થી પણ વધુ ગુજરાતી, રાજસ્થાની આલ્બમમાં અવાજ આપ્યો છે. જેમાં ગણપતિ આયો રે બાપા રિધ્ધિ સિધ્ધિ લાયો રે...ગીત ઘણું જ લોકપ્રિય બન્યું હતું. આમાં ખુશીની વાત તો એ છે કે આ ગીત મારા પિતાએ જ લખ્યું છે. મારા પિતા દ્વારા લખાયેલા અનેક ગીતો માટે મેં અવાજ આપ્યો છે. </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#800040'></font><br/>@ <font  style='font-size:11pt; color:#800040'>શુ તમે માનો છો કે ગુજરાતી ફિલ્મ સંગીત લોકોને આકર્ષવામાં ઉણું ઉતરી રહ્યું છે ?</font><font style=' color:#0000A0;'></font><br/># <font  style='font-size:11pt; color:#0000A0'>આજના સંજોગો જોતાં આ હકીકત છે કે ગુજરાતી ફિલ્મ સંગીત લોકોને આકર્ષવામાં પાછળ રહ્યું છે. યોગ્ય કથાવાર્તાનો અભાવ તેમજ માતૃભાષા તરફથી અળગું થઇ રહેલું આપણું માનસ આમાં મહત્વનું પરિબળ છે. </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#800040'></font><br/>@ <font  style='font-size:11pt; color:#800040'>આ માટે શુ પ્રયાસો કરી શકાય ?</font><font style=' color:#0000A0;'></font><br/>#  <font  style='font-size:11pt; color:#0000A0'>ગંભીર કહી શકાય એવો આ સવાલ છે. આ માટે કોઇ એકનું કામ નથી. આ ક્ષેત્રે સાથે સંકળાયેલા તમામ કલાકારો તથા અન્ય વ્યક્તિઓએ સમાજને માટે યોગ્ય તથા સમાજને પ્રિય કલા રજુ કરવા મથામણ કરવી જોઇએ. સાથોસાથ લોકોએ પણ પોતાની નૈતિકતા દેખાડવી જોઇએ. </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#800040'></font><br/>@ <font  style='font-size:11pt; color:#800040'>સંગીતમાં આપના આદર્શ કોણ છે ?</font><font style=' color:#0000A0;'></font><br/># <font  style='font-size:11pt; color:#0000A0'>મારા પિતાની મારી ઉપર ઘણી ઉંડી છાપ છે. એમના દ્વારા જ ગળથૂથીમાંથી મને સંગીતના પાઠ શીખવા મળ્યા છે. જોકે લતાજી અને અલકા યાજ્ઞિક મારા આદર્શ રહ્યા છે.</font>]]></content:encoded>
      <pubDate>Thu, 03 Sep 2009 17:27:35 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:47:00 +0530</updatedDate>
      <category><![CDATA[Interviews]]></category>
      <authorname>હરેશ સુથાર</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[યુવા કવિ અશોક ચક્રઘર સાથે ખાસ મુલાકાત]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/interviews/યુવા-કવિ-અશોક-ચક્રઘર-સાથે-ખાસ-મુલાકાત-109061700044_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/interviews/યુવા-કવિ-અશોક-ચક્રઘર-સાથે-ખાસ-મુલાકાત-109061700044_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[હસવુ જેટલુ સહેલુ છે, હસાવવુ એટલુ જ મુશ્કેલ. આપણી આજુબાજુ તનાવ આપનારા લોકો તો હજારો મળી જશે પરંતુ ટેંશન ઓછુ કરનારા ઘણા ઓછા મળશે.  અમારા આજના મહેમાન તેમના હાસ્યને કારણે જાણીતા છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હસવુ જેટલુ સહેલુ છે, હસાવવુ એટલુ જ મુશ્કેલ. આપણી આજુબાજુ તનાવ આપનારા લોકો તો હજારો મળી જશે પરંતુ ટેંશન ઓછુ કરનારા ઘણા ઓછા મળશે.  અમારા આજના મહેમાન તેમના હાસ્યને કારણે જાણીતા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પોતાની રચનાઓના માધ્યમથી ઉદાસ ચહેરાઓ પર હાસ્ય લાવનારા કવિ અશોક ચક્રધર એક આવી જ વ્યક્તિ છે જેમની હાજરીથી આપણા ચહેરા પર હાસ્ય આવી જાય છે. આવો કરીએ એક ખાસ મુલાકાત કવિ અશોક ચક્રઘરની સાથે. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>પ્ર- તમારુ બાળપણ ક્યાં વીત્યુ ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - મારુ બાળપણ જ્યા વીત્યુ એ વ્રજનુ ક્ષેત્ર હતુ. મારુ જન્મસ્થાન ખુર્જા છે. ખુર્જાથી ઈલિયાજ આવવા માટે ઈલાહાબાદ રસ્તામાં પડતુ હતુ તેથી જ્યા જ્યા વસ્તુઓ પડતી ગઈ ત્યાં ત્યાં અમે પડતા ગયા. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>પ્ર - તમે કેમ તમારી ભાવાભિવ્યક્તિનુ માધ્યમ કાવ્યને જ પસંદ કર્યુ ? શુ કારણ છે કે ગદ્યમાં તમારો રસ પદ્યની સરખામણીમાં ઓછો રહ્યો ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - એવુ નથી કે મેં ગદ્ય રચનાઓ નથી કરી. ગદ્ય વિદ્યાને પણ અપનાવતા મે ઘણી વાર્તાઓ, સંસ્મરણ વગેરે લખ્યા. હા, હુ આ વાતથી સહમત છુ કે મે કાવ્ય રચના વધુ કરી. જેની પાછળ પણ એક કારણ છે.  મારા પિતાજી કવિ હોવાથી અમારી ઘરે કવિઓની અવર-જવર વધુ રહેતી હતી.  બાળપણથી જ મારી છંદ, તુકબંદી વગેરેમાં રસ વધુ હતો. કોઈ પણ વાત જો સરળ શબ્દોમાં કહેવામાં આવે તો એ બેઢંગી લાગતી હતી. તેથી તેના પ્રાસ બેસાડવા તુકબંદી જરૂરી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>પ્ર- આજકાલ તો તુકબંદીનુ જ ચલણ છે. અહીથી શબ્દ ઉઠાવ્યો, પ્રાસ મેળવ્યા અને કવિતા બની ગઈ. તમે આ અંગે શુ કહો છો ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉ- હુ તો એ જ કહીશ કે આજકાલના કવિ તો તુલ મેળવવાના જેટલી તકલીફ પણ નથી કરતા. પહેલા ફિલ્મી ગીતોમાં પણ તુકબંદી હોતી થી, પરંતુ હવે અહીં પણ ત્ક મેળવવાને બદલએ તાલ અને લય પર વધુ ધ્યાન આપવામાં આવે છે. શબ્દ તો જાણે ગૌણ જ થઈ ગયા છે. હવે તો ફક્ત મ્યુઝિક પર જોર આપવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>પ્ર- તમે શુ માનો છો કે એક સારા કવિ હોવા માટે વ્યાકરણનુ જ્ઞાન હોવુ વધુ જરૂરી છે કે પછી કે સારો વિચાર હોવો જોઈએ ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - મારા મુજબ વ્યાકરણના જ્ઞાનને બદલે કવિમાં અંત કરણનુ જ્ઞાન હોવુ જોઈએ. જો તમે કોઈના હૃદયમાં નહી ઉતરી શકતા, કોઈના મનમાં ઉઠતી તરંગો, હૃદયની હલચલ વગેરે નથી જાણી શકતા, તો તમે ક્યારેય એક સારા સાહિત્યકાર નથી બની શકતા.  વ્યાકરણ તો ખૂબ ઉપરની વાત છે. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>પ્ર- મોટાભાગે એવુ સાંભળવા મળ્યુ છે કે વ્યક્તિના જીવનમાં કોઈ એવુ ઘટના બને છે, જે તેને દર્દ આપી જાય છે, એવો વ્યક્તિ કવિ બની જાય છે, કે પછી કોઈના જીવનમાં ખૂબ  વધુ ખુશી મળી જાય છે </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - આ વાત સત્ય છે કે ક્યાય કે ને ક્યાક દર્દ તમારા હાસ્યનુ કારણ આપે છે જ્યારે કોઈ વસ્તુ ખુંચે છે. ત્યારે કવિતા ઉપજે છે. મને તો મારી મા પર થનારા અત્યાચારોએ પહેલી કવિતા લખવાની પ્રેરણા આપી.   એક સંયુક્ત પરિવારમાં મારી મા સાથે જે પણ કંઈ થયુ, તેણે મને કવિતા લખવા પ્રેરિત કર્યો.  એકવાર ગામમાં વાવાઝોડુ આવ્યુ તેથી અમારુ ઘર પડી ગયુ. ઘરની સામે રહેતા કાકાનુ ઘર બચી ગયુ. કાકા ખૂબ જ શાનથી અમારા તૂટેલા ઘર તરફ જોઈને દાઢી બનાવી રહ્યા હતા.  ત્યારે મે મારા મિત્રને બોલાવીને જે કહ્યુ એ પણ કવિતા જ છે... </font><font style=' color:#0000FF;'></font><br/>'<font  style='font-size:11pt; color:#0000FF'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>આ મેરે પ્યારે ભૂચાલ </b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>કાકાજીનુ કપાય જાય ગાલ </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>પ્ર - તમારા મુજબ હાસ્ય શુ છે ? હાસ્ય અને વ્યંગ્યમાં મૂળ રૂપે શુ અંતર છે. </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - હાસ્ય છે નિર્મલ આનંદની એ ક્ષણ જે તમારા શરીરમાં એક એવી ભોતિક રાસાયણિક પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે, જેનાથી તમારો સંપૂર્ણ દેહ  આનંદિત થઈ જાય છે. જેમા વિચાર ખૂબ વધુ ઈંવોલ્વ નથી હોતો, એ નિર્મલ વ્યંગ્યની વાત કરે તો વ્યંગ્ય કરુણાજન્ય હોય છે તેની પાછળ દુ:ખનુ કોઈને કોઈ કારણ જરૂર હોય છે. હાસ્ય અકારણ ક્યાય પણ આવી શક છે, પરંતુ વ્યંગ્ય પાછળ પણ કોઈ કારણ હોવુ જોઈએ અને કારણ પાછળ કરુણા હોવી જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>પ્ર - ઘણીવાર તમે જ્યારે દુ:ખી કે ઉદાસ હોય ત્યારે લોકોને હંસાવવુ તમારા માટે કેટલુ મુશ્કેલ હોય છે ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - જુઓ મારો ઉદ્દેશ્ય હંસાવવાનો નથી હોતો, પરંતુ હસાવવાની બહાને ફસાવવાનો હોય છે. અને પછી હાસ્યના બહાને સમાજની એ વિકૃતિઓને સામે લાવવાની હોય છે, જે જો સુઘરી જાય તો આપણો દેશ સુખી અને ખુશ થઈ જાય અને આપણને સાચુ હસુ આવી જાય. મને હાસ્ય ઉપજાવવુ પડે છે.  હુ બીજા લાફ્ટર કલાકારોની જેમ જન્મજાત હંસોડ નથી. હા, મારી કવિતાની રજૂઆતનો ઢંગ એવો હોય છે કે ગંભીરથી ગંભીર કવિતામાં પણ લોકો હંસી પડે છે.  હુ તો કાયમ એ જ ઈચ્છુ છુ કે બધા હંમેશા હંસતા રહે. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>પ્રશ્ન - તમારા વ્યક્તિત્વ પર શરદ જોશીજીનો શુ પ્રભાવ પડ્યો ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - હુ શરદ જોશીજીને ખૂબ જ પસંદ કરુ છુ, કારણ કે તેમનુ આવવુ કવિતામાં વાંચિક પરંપરાની શરૂઆત હતી.  તેઓ ખૂબ જ સરલ હૃદયના માણસ હતા. તેમની પસંદગી અને નાપસંદગીના મોટા કોમળ તંતુ રહેતા હતા.  અમે લોકોએ ઘણો સમય એકસાથે વીતાવ્યો. મોટાભાગે કવિ સંમેલનમાં અમે સાથે જ રહેતા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>પ્ર- તમારી પસંદગીની કવિતાની થોડી પંક્તિઓ સંભળાવશો ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - </font><font style=' color:#FF0080;'><b>યે ઘર હૈ દર્દ કા, પરદા હટા કે દેખો</b></font><br/>        <font  style='font-size:11pt; color:#FF0080'><b>ગમ હે હંસી કે અંદર, પરદા હટા કે દેખો</b></font><br/>        <font  style='font-size:11pt; color:#FF0080'><b>લહરો કે ઝાગ હી તો પરદે બને હુયે હૈ</b></font><br/>        <font  style='font-size:11pt; color:#FF0080'><b>ગહરા બડા સમંદર પરદા હટા કે દેખો </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>          <font  style='font-size:11pt; color:#FF0080'><b>યે ચક્રઘર, યે માના, હૈ ખામિયા સભી મે</b></font><br/>        <font  style='font-size:11pt; color:#FF0080'><b>કુછ તો મિલેગા બહેતર, પરદા હટા કે દેખ</font><font style=' color:#000000;'>ો. </b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>પ્ર- વેબદુનિયાના પાઠકો માટે તમારો કોઈ સંદેશ ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉ- વેબદુનિયા એક એવુ સપનુ લઈને જન્મ્યુ છે, જેણે હિન્દીની સાથે સાથે અન્ય ભારતીય રીઝનલ ભાષાઓને આકાશ આપ્યુ છે.  હુ ખૂબ જ પહેલાથી જ આ પોર્ટલ સાથે સંકળાયેલો છુ. આ હિન્દીનુ સૌથી પહેલુ પોર્ટલ છે. વિનયજી ની ટીમને મારી ઘણી શુભેચ્છાઓ.  આશા કરુ છુ કે તમે ભવિષ્યમાં વધુ ઉન્નતિ કરો.</font>]]></content:encoded>
      <pubDate>Wed, 17 Jun 2009 16:35:30 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:37:49 +0530</updatedDate>
      <category><![CDATA[Interviews]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[પ્રધાનમંત્રી સશક્ત અને ઈમાનદાર હોય-કિરણ બેદી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/interviews/પ્રધાનમંત્રી-સશક્ત-અને-ઈમાનદાર-હોય-કિરણ-બેદી-109052700045_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/interviews/પ્રધાનમંત્રી-સશક્ત-અને-ઈમાનદાર-હોય-કિરણ-બેદી-109052700045_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[બુદ્ધિ, કૌશલ દરેકમાં કિરણ છોકરાઓ કરતાં પાછળ નથી. ‘લોકો શું કહેશે’ આ વાતની કિરણે ક્યારેય પણ ચિંતા નથી કરી અને પોતાની જીંદગીના નિયમો જાતે જ નક્કી કર્યા છે. પોતાના જીવન અને રોજગારના દરેક પડકારનો હસીને સામનો કરનારી કિરણ બેદી સાહસ તેમજ કુશાગ્રતાની એક ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બુદ્ધિ, કૌશલ દરેકમાં કિરણ છોકરાઓ કરતાં પાછળ નથી. ‘લોકો શું કહેશ</font><font style='font-size:11pt;'>ે</font><font style='font-size:11pt;'>’ આ વાતની કિરણે ક્યારેય પણ ચિંતા નથી કરી અને પોતાની જીંદગીના નિયમો જાતે જ નક્કી કર્યા છે. પોતાના જીવન અને રોજગારના દરેક પડકારનો હસીને સામનો કરનારી કિરણ બેદી સાહસ તેમજ કુશાગ્રતાની એક મિશાલ છે, જેનું સનુસરણ આ સમાજને એક સકારાત્મક બદલાવના રસ્તા પર લઈ જશે. ‘ક્રેન બેદ</font><font style='font-size:11pt;'>ી</font><font style='font-size:11pt;'>’ના નામથી ઓળખાતી આ મહિલાએ જે બહાદુરીના લેખો લખ્યા છે તેને વર્ષો સુધી વાંચવામાં આવશે.   </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમે કરી એક ખાસ મુલાકાત કિરણ બેદીની સાથે. </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'><b>જ્યારે તમારી આઈપીએસ તરીકેની પસંદગી થઈ ત્યારે સમાજમાં મહિલાઓનું પોલીસ સેવામાં જવું સારૂ માનવામાં આવતું નહોતું. શું તમારે પરિવાર તરફથી આવી કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જવાબ: પરિવારે જો વિરોધ કર્યો હોત તો હું કદાચ આ પોઝીશન સુધી ન પહોચી શકી હોત. કિરણ બેદી તેના પરિવારની જ પ્રોડક્ટ હતી પરંતુ આ સાચુ છે કે તે વખતે મહિલાઓ પોલીસ સેવામાં જાય તે સમાજની દ્રષ્ટિએ યોગ્ય માનવામાં આવતું ન હતું.  </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'><b>તમારી સફળતા પાછળ તમારા પતિનો કેટલો હાથ છે? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જવાબ : મારા પતિનું મારી દરેક સફળતા પાછળ ખુબ જ યોગદાન છે. મારી દરેક સફળતાને તેઓ પોતાની સફળતા માનતા હતાં. </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/> <font  style='font-size:11pt; color:#FF8040'></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'><b>તમારી કચેરીના માધ્યમ વડે જનતા સાથે સીધી વાતચીત કરવાનો અનુભવ કેવો રહ્યો? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જવાબ: આ કાર્યક્રમના માધ્યમ વડે અમને એક સામાજીક જરૂરતની જાણ થઈ કે આજે દેશને આવા જ ફોરમની જરૂરત છે. તેઓ ઈચ્છે છે કે કોઈ તુરંત જ ન્યાયવાળા માધ્યમથી તેમની મદદ મળે. એવું કોઈ ફોરમ હોય જેની આગેવાની હેઠળ લોકોને તુરંત જ ન્યાય  મળે. આજે આ કાર્યક્રમ લોકોને ન્યાય અપાવવાનું એક માધ્યમ બની રહ્યો છે. </font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'><b>શું તમને એવું લાગે છે કે ભારતીય ન્યાય પ્રણાલીની સુસતિલ વ્યવસ્થાને કારણે કેટલાયે વર્ષો સુધી ન્યાયાલયમાં જ પ્રકરણૉ લંબિત પડી રહે છે અને લોકો ન્યાય માટે બુમો પાડતાં પાડતાં પોતાના જીવનનો અડધો સમય પસાર કરી દે છે? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જવાબ : આ વાત સાચી છે કે ન્યાય મુદ્દા લંબિત છે અને ન્યાયાલયમાં કેસની સુનવણીમાં વર્ષો લાગી જાય છે. સીનિયર જ્યુડીશરીએ પણ આનો સ્વીકાર કર્યો છે કે અમારે ત્યાં અદાલતોમાં ખુબ જ એરિયર્સ છે. લોકોને વિશ્વાસ નથી કે તેમને ન્યાય મળી જ જશે. એટલા માટે તેઓ બીજા રસ્તાઓ શોધે છે અને તેમને મળતું કંઈ જ નથી. કોર્ટમાં કેસ ઘણાં બધા છે અને તેની સુનવની કરનારા જજોની સંખ્યા ઘણી ઓછી માત્રામાં છે એટલા માટે તો વર્તમાનમાં લોક અદાલતની સંખ્યા વધી રહી છે પરંતુ આજે પણ ઘણી બધી આવી વિજળી અદાલતો અને લોક અદાલતોની જરૂરત છે.  </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'><b>જેવી રીતે તમારા પ્રયત્નોથી તિહાડ જેલ ‘તિહાડ આશ્ર</font><font style='font-size:11pt;'>મ</font><font style='font-size:11pt;'>’ માં બદલાઈ ગઈ. શું તમે માનો છો કે આજે દેશની દરેક જેલને આશ્રમ બનાવવો જોઈએ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જવાબ : જે અમે તિહાડ જેલમાં કર્યું તે દેશની દરેક જેલમાં થઈ શકે છે. તેને માટે જરૂરી છે સ્વયંસેવી સંસ્થાઓને આ કાર્યમાં જોડવામાં આવે. જેટલી વધારે સ્વયંસેવી સંસ્થાઓ આ ઉમદા કાર્યમાં જોડાશે તેટલો વધારે સુધારો થશે તેમજ કેદીઓને શિક્ષાની સાથે સાથે સ્વાવલંબનના અન્ય કાર્યોનું પણ પ્રશિક્ષણ મળશે. આનાથી તેમની અપરાધિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાગી જશે.  </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'><b>આજે પણ ભારતીય મહિલાઓ પાછળ છે અને તેમની પર અત્યાચાર થઈ રહ્યાં છે તેની પાછળનું શું કારણ છે? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જવાબ : તેમનો ઉછેર યોગ્ય નથી. ક્યાંક સ્કુલ દૂર છે તો ક્યાંક તેમને રોજગારમુખી પ્રશિક્ષણ નથી મળી રહ્યું. તેઓ જે ભણવા માંગે છે તે ભણી નથી શકતાં. તેઓ જે કામ કરવા માંગે છે તે કરી નથી શકતી. આ રીતે તેઓ મજબુર થઈને ઘરના કામકાજમાં જ પોતાનું જીવન પસાર કરી દે છે. આજે લગ્ન જ માત્ર ભારતીય મહિલાઓનો આધાર છે. જો લગ્નજીવન સફળ રહ્યું તો તેમનું જીવન પણ સફળ રહ્યું સમજો નહિતર બર્બાદ સમજો.   </font><br/><font  style='font-size:11pt; color:#FF8040'></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'><b>પ્રશ્ન : તમારા અનુસાર દેશનો પ્રધાનમંત્રી કોણ હોવો જોઈએ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જવાબ : દેશનો પ્રધાનમંત્રી ઈમાનદાર અને મજબુત હોવો જોઈએ પરંતુ તેની પાછળ મેજોરીટી પણ હોવી જોઈએ. જો મેજોરીટી નથી અને એવા ગઠજોડ છે જે ક્યારેક હા અને ક્યારેક ના કરે તો એવી સરકાર ક્યાં ચાલવાની? તો આ ગણિત નથી. જો તેઓ જાતે અસુરક્ષિત હોય અને તેમની પાસે નંબર જ ન હોય, ગણિત જ ન હોય તો તેઓ શું કરશે? પ્રધાનમંત્રીની પાછળ આઈડીયોલોજી અને સશક્ત પાર્ટી હોવી જોઈએ.  </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'><b>તમે રાજનીતિમાં રસ કેમ ન દાખવ્યો? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જવાબ : કેમકે મારો આમાં રસ જ નથી. લોકોની જીંદગી પ્રત્યે મારી રૂચિ 100 ટકા છે પરંતુ પોલીટિકલ લાઈફમાં જરા પણ નહિ. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 27 May 2009 17:33:05 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:32:52 +0530</updatedDate>
      <category><![CDATA[Interviews]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મારા બે હથિયાર : મીડિયા અને વોટ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/interviews/મારા-બે-હથિયાર-મીડિયા-અને-વોટ-109042400049_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/interviews/મારા-બે-હથિયાર-મીડિયા-અને-વોટ-109042400049_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સ્ટાર પ્લસના ડેલી સો 'ક્યોકિ સાસ ભી કભી બહુ થી'માં તુલસીનુ પાત્ર ભજવનારી વહુ સ્મૃતિ ઈરાની હવે રાજનીતિના મેદાનમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય સચિવની ભૂમિકા ભજવી રહી છે. તુલસીના રૂપમાં દરેક સાસુની લાડૅલી વહુ કે દરેક વહુની સખી સ્મૃતિ ઈરાને બીજેપીને ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સ્ટાર પ્લસના ડેલી સો 'ક્યોકિ સાસ ભી કભી બહુ થી'માં તુલસીનુ પાત્ર ભજવનારી વહુ સ્મૃતિ ઈરાની હવે રાજનીતિના મેદાનમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય સચિવની ભૂમિકા ભજવી રહી છે. તુલસીના રૂપમાં દરેક સાસુની લાડૅલી વહુ કે દરેક વહુની સખી સ્મૃતિ ઈરાને બીજેપીને માટે જનતા પાસેથી કેટલા વોટ મેળવી શકશે, આ એક પ્રશ્ન છે. રાજનીતિ કે નાના પડદા પર ભૂમિકાઓ નિભાવનારી સ્મૃતિ ઈરાનીના જીવન સાથે સંકળાયેલા કેટલાક આવા જ પ્રશ્નો પર અમે તેમની સાથે એક ખાસ મુલાકાત લીધી. </font><br/><font  style='font-size:11pt; color:#804000'></font><br/><font  style='font-size:11pt; color:#804000'><b>પ્રશ્ન - શુ કારણ છે કે ક્યોકિમાં 'તુલસી'ના પાત્ર એ ખૂબ જ પ્રસિધ્ધિ મેળવી ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નસીબ, કારણ કે મહેનત તો બધા જ કરે છે. ઘણા ઓછા લોકો હોય છે જેમનુ નસીબ ચમકે છે. મને લાગે છે કે મેં મહેનત કરી અને પ્રભુએ મને તેમનો આશીર્વાદ આપ્યો અને આના ફળસ્વરૂપે તુલસી તમારા સૌની વ્હાલી બની ગઈ. </font><br/><font  style='font-size:11pt; color:#804000'></font><br/><font  style='font-size:11pt; color:#804000'><b>પ્રશ્ન - એવુ કયુ કારણ છે જેના કારણે આપ રાજકારણમાં આવ્યા પછી આજે પણ તુલસીના રૂપમાં જ ઓળખ ધરાવો છો ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જે પાત્ર મેં પોતે જ ભજવ્યુ છે, તેનાથી હુ જુદી કેવી રીતે થઈ શકુ છુ. આજના સમયમાં કોઈ પણ મહિલા માટે રાખી સાવંતની ગ્લેમરસ છબિથી અલગ એક ભારતીય વહુની છબિમાં સતત 8 વર્ષો સુધી દર્શકોના દિલ પર રાજ કરતા રહેવુ એ ખૂબ જ મુશ્કેલ હોય છે. એ કામ મેં કર્યુ છે અને સફળતાનો રસ ચાખ્યો છે, જે પાત્રએ મને આટલી ઊંચાઈઓ પર પહોંચાડી, હુ વળી એનાથી અલગ કેવી રીતે થઈ શકુ છુ. </font><br/><font  style='font-size:11pt; color:#804000'></font><br/><font  style='font-size:11pt; color:#804000'><b>પ્રશ્ન - તુલસીનની 'ક્યોકિ..'માંથી અચાનક નીકળી ગયા પછી તમારા પ્રશંસકોની શુ પ્રતિક્રિયા રહી હતી ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક  કલાકારના નાતે મને એ વાતની ખુશી છે કે તેમણે પોતાનો પ્રેમ એક સીરિયલ સુધી જ સીમિત નથી રાખ્યો.  સીરિયલ ચાલી ત્યારે તો તેમણે પ્રેમ આપ્યો પરંતુ સીરિયલ બંધ થયા પછી પણ તેમને પોતાનો પ્રેમ યથાવત રાખ્યો.  આજે પણ હું જ્યા જઉ છુ ત્યાં લોકો મને સન્માન આપે છે. મારો આદર કરે છે. </font><br/><font  style='font-size:11pt; color:#804000'></font><br/><font  style='font-size:11pt; color:#804000'><b>પ્રશ્ન - શુ કારણ છે કે મોટાભાગના અભિનેતા ફિલ્મો કે સીરિયલોમાં નસીબ અજમાવ્યા પછી રાજનીતિના અખાડામાં ઉતરી જાય છે ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એ તો તમે એ કલાકારોને પૂછો જેમને માટે રાજનીતિ બીજો વિકલ્પ છે. હુ એક સ્વયંસેવકના પરિવારમાં જન્મેલી અને ઉછરેલી છુ તેથી મારા માટે આ બધુ નવુ કે અજુગતુ નહોતુ. </font><br/><font  style='font-size:11pt; color:#804000'></font><br/><font  style='font-size:11pt; color:#804000'><b>પ્રશ્ન - જો સ્મૃતિ ઈરાની ટીવી કલાકાર ન હોતી તો શુ હોતી ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નિશ્ચિત રૂપે કે સ્વયંસેવક જ હોત. </font><br/><font  style='font-size:11pt; color:#804000'></font><br/><font  style='font-size:11pt; color:#804000'><b>પ્રશ્ન - પર્સનલ જીવનમાં સ્મૃતિ અને તુલસીમાં શુ સમાનતાઓ છે ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જે સંસ્કારોની પરિભાષા 'ક્યોકિ સાસ ભી કભી બહુ થી'એ લખી હતી એ સંસ્કારોને આપણે રોજ આપણા પરિવારમાં જીવતા આવ્યા છે તેથી લોકોને મારા આ પાત્રમાં સહજતા વધુ લાગી અને એક્ટિંગ ઓછી.  મારા પરિવારના સંસ્કારો અને રહેણી-કરણીને જોતા અને જાણતા મારે માટે આ પાત્ર ભજવવુ વધુ મુશ્કેલ નહોતુ. 'તુલસી અને સ્મૃતિ'માં ફરક એટલો હતો કે એ તુલસીના વાળ સફેદ હતા અને મારા કાળા છે. આ સાથે જ 'ક્યોકિ..'ની તુલસી મંદિરાને પચાવી શકે છે પરંતુ 'સ્મૃતિ' પોતાના જીવનમાં આવી કોઈપણ વ્યક્તિને સહી શકતી નથી. </font><br/><font  style='font-size:11pt; color:#804000'></font><br/><font  style='font-size:11pt; color:#804000'><b>પ્રશ્ન - આજકાલ ચૂંટણી સભાઓમાં ચપ્પલ-જૂતા ઉછળવા સામાન્ય વાત થઈ ગઈ છે. તેની પાછળ શુ કારણ છે, જનતાનો આક્રોશ, બીજાનુ અનુકરણ કે વિરોધી પાર્ટીની કે ચાલ ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આની પાછળ એક જ કારણ છે અને એ છે બીજાનુ અનુકરણ કરીને પોતે એક જ મિનિટમાં મીડિયામાં પ્રકાશિત થઈ જવુ.  જનતા દ્વારા વિરોધ કરવાની આ એક જ રીત નથી, બીજી ઘણી રીતો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોઈ પણ આ વાતનુ સમર્થન નહી કરે કે તમે વડીલો સાથે કે સન્માનીય વ્યક્તિઓ સાથે દુર્વ્યવ્હાર કરે. હુ માનુ છુ કે તમારો વોટ અને મીડિયા દ્વારા ઉઠેલો તમારો અવાજ આ બંને પ્રકારથી સારી કોઈ ત્રીજો પ્રકાર તમારો પક્ષ મૂકવા માટેનો નથી હોઈ શકતો. મને તો આ બે જ પ્રકાર પર વિશ્વાસ છે એક આપણો ઉઠેલો અવાજ, અને બીજો આપણો  કિમતી વોટ. </font><br/><font  style='font-size:11pt; color:#804000'></font><br/><font  style='font-size:11pt; color:#804000'><b>પ્રશ્ન : વેબદુનિયાના પાઠકોને તમે શુ સંદેશ આપવા માંગશો ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવનારી લોકસભા ચૂંટણી ખૂબ જ મહત્વની છે. તમારો એક વોટ દેશના ભવિષ્યને બદલી સકે છે.  હુ જાણુ છુ કે કડક તાપ છે, પરંતુ મારી વિનંતી છે કે આપ સૌ પોતાના પરિવારની સાથે ઘરની બહાર નીકળો અને મતદાન કરો. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 24 Apr 2009 17:44:52 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Interviews]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મલ્લિકા સારાભાઈ સાથે એક મુલાકાત]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/interviews/મલ્લિકા-સારાભાઈ-સાથે-એક-મુલાકાત-109041800051_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/interviews/મલ્લિકા-સારાભાઈ-સાથે-એક-મુલાકાત-109041800051_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાતની ગાંધીનગર લોકસભાની સીટ હાલમાં ગુજરાતમાં ભારે ચર્ચા અને આકર્ષણનો વિષય બની છે. તેનું કારણ એ કે દેશના ભવિષ્યના પ્રધાનમંત્રી બનવાના પ્રબળ દાવેદાર લાલકૃષ્ણ આડવાણીનું મતદાન ક્ષેત્ર ગાંધીનગર છે, અને તેમની સામે ડો.મલ્લિકા સારાભાઈ અપક્ષ ઉમેદવાર તરીકે ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0904/18/images/img1090418051_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતની ગાંધીનગર લોકસભાની સીટ હાલમાં ગુજરાતમાં ભારે ચર્ચા અને આકર્ષણનો વિષય બની છે. તેનું કારણ એ કે દેશના ભવિષ્યના પ્રધાનમંત્રી બનવાના પ્રબળ દાવેદાર લાલકૃષ્ણ આડવાણીનું મતદાન ક્ષેત્ર ગાંધીનગર છે, અને તેમની સામે ડો.મલ્લિકા સારાભાઈ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરી પડકાર ફેંક્યો છે. મલ્લિકા સારાભાઈ સ્વર્ગીય વૈજ્ઞાનિક ડો.વિક્રમ સારાભાઈની સુપુત્રી છે, તેમજ ખ્યાતિપ્રાપ્ત નૃત્યાંગના પણ છે. હવે તેઓ ભાવિ પ્રધાનમંત્રીને કેટલે અંશ સુધી માત આપશે તે વાવની વાત છે. પરંતુ તેમની આડવાણી સામે મેદાન મારવાની શું તૈયારીઓ છે તે જાણી મલ્લિકાની જુબાની...   </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>ગુજરાતમાં અન્ય ઘણી સુરક્ષિત સીટો છે, એને છોડીને આપે આડવાણી સામે બાખડવાનું જ કેમ પસંદ કર્યુ? </font><font style=' color:#000000;'></b></font><br/>  <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હું નહી આડવાણીજી મારા ચૂંટણી ક્ષેત્રમાં ઉભા થયા છે. મારો જન્મ અહી જ થયો છે. 50 વર્ષથી હું અહી કામ કરી રહી છું.  સૌથી મોટુ કારણ આ મારી કર્મભૂમિ છે. બીજુ હું માનું છું કે આજે દેશની સ્થિતિ ખુબ જ ખરાબ છે. દેશ કોમવાદ અને જાતિવાદમાં વહેચાઈ ગયો છે જેનું કારણ પણ આડવાણી પોતે છે. હાલમાં એક ખાનખી ચેનલના ‘એવોર્ડ’ સમારંભમાં પોતાની રથયાત્રાને સૌથી મોટી એચીવમેંટ ગણાવી હતી. પણ મારૂ કહેવું છે કે રથ યાત્રા પહેલા આતંકવાદ હતો જ નહી. તેમણે લોહી વહાવ્યુ છે મારે તો લોહી વધારવાનું છે. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>આપની લડાઈ આડવાણી સામે છે કે મોદી સામે?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મારી લડાઈ દરેક પાર્ટી સાથે છે. હાલનું રાજકારણ એવુ થઈ ગયુ છે માટે મારે દરેક પાર્ટી સામે લડત આપવાની છે. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>આપ પ્રથમવાર લોકસભા ચૂંટણીમાં ઉભા થયા છો આપનો અનુભવ કેવો છે? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મને લાગે છે કે લોકો કંટાળી ગયા છે અને એ પણ એટલી હદ સુધી કે રિજેક્શન અને ડિપ્રેશન છે તે હું સમજી શકી ન હતી કે સુવિધાનો અભાવ આટલો બધો અકળાવનારો હોય છે. આઝાદીના 62 વર્ષ બાદ પણ લોકો પાસે પીવાનું પાણી અને ખોરાકના પ્રશ્નો ખડા છે. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>આપ એક મહિલા ઉમેદવાર છો. શું મહિલાઓ સાથે સંકળાયેલ મુદ્દાઓમાં 33 ટકા અનામત પૂર્ણ રીતે મળી છે? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નથી થઈ. સંસદમાં જ્યારે પગાર વધવાની વાત આવે છે ત્યારે પુરૂષોને પાર્ટીલાઈન યાદ આવી જાય છે. પરંતુ જ્યારે મહિલા અનામતનું બીલ આવે છે ત્યારે તેમને તેમનું જેંડર યાદ આવી જાય છે. છેલ્લા દસ વર્ષથી અમે આ મહિલા અનામત બીલ પાસ કરાવવા મથી રહ્યા છીએ.</font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>ગાંધીનગર લોકસભા ક્ષેત્રથી આપને લાગે છે કે આપ જીતી શકશો? શું નેપથ્યમાં કોંગ્રેસ આપને મદદ કરી રહી છે? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જીતવાની આશા તો છે જ. પણ કોંગ્રેસ મને મદદ નથી કરી રહી. મારી સામે કોંગ્રેસે ગાંધીંગર સીટ માટે પ્રસ્તાવે મૂક્યો હતો. પણ મે ના કહી દીધી હતી કારણ કે ત્યાં પણ ભ્રષ્ઠાચાર, અપરાધીકરણ, અને સાંપ્રદાયિકવાદ છે. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>જો આપ ચૂંટાઈને આવશો એક સાંસદ તરીકે આપના શું મૂદ્દાઓ રહેશે? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સંસદમાં કહેવાય છે કે સ્થાનિય મુદ્દા રાષ્ટ્રીય મુદ્દા નથી. પરંતુ મારૂ માનવું છે કે મહિલાઓની સુરક્ષા, પર્યાવરણની સમસ્યા, બેરોજગારી રાષ્ટ્રીય મુદ્દા નથી? અરે આતો રાષ્ટ્રીય નહી આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ છે. અને આપણે બધાએ લોકલ અને ગ્લોબલ બનવાની જરૂર છે. કારણે સાંસદ ના કરી શકે તે કોર્પોર્ટેર અને વિધાનસભાનો વિધાયક પોલીસી ડીસીઝન અને એંકાઉંટીબીલીટી લાવી શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>આપનો આરોપ છે કે નરેન્દ્ર મોદી આપને પરેશાન કરી રહ્યા છે?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હા તેઓ મને હજી પણ પરેશાન કરી રહ્યા છે. ગુજરાતની પોલીસ જે મને ‘ડિચ’ કરી રહી છે,તે ઉપરથી ઓર્ડર કરી રહ્યા છે. </font><br/></font>]]></content:encoded>
      <pubDate>Sun, 19 Apr 2009 09:32:47 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Interviews]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઉસ્તાદ અહેમદ હુસૈન અને મોહમ્મદ હુસૈન]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/interviews/ઉસ્તાદ-અહેમદ-હુસૈન-અને-મોહમ્મદ-હુસૈન-109041700059_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/interviews/ઉસ્તાદ-અહેમદ-હુસૈન-અને-મોહમ્મદ-હુસૈન-109041700059_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ચલ મેરે સાથ હી ચલ, આયા તેરે દર પર દિવાના...વગેરે ગઝલોમાં સૂરોનો જાદુ જગાવનારા અહમદ હુસૈન અને ઉસ્તાદ મોહમ્મદ હુસૈનની જોડીનુ નામ આજે પણ ગઝલ પ્રેમીઓની પસંદગીની જોડીયોમા ઓળખીતુ છે. આની જોડીએ જ્યાં પણ ગાયુ, ત્યાં પોતાની ગાયકીથી એવુ વાતાવરણ બનાવ્યુ કે ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#8000FF'><b>ગાયત્રી શર્મા </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચલ મેરે સાથ હી ચલ, આયા તેરે દર પર દિવાના...વગેરે ગઝલોમાં સૂરોનો જાદુ જગાવનારા અહમદ હુસૈન અને ઉસ્તાદ મોહમ્મદ હુસૈનની જોડીનુ નામ આજે પણ ગઝલ પ્રેમીઓની પસંદગીની જોડીયોમા ઓળખીતુ છે. આની જોડીએ જ્યાં પણ ગાયુ, ત્યાં પોતાની ગાયકીથી એવુ વાતાવરણ બનાવ્યુ કે દરેક વ્યક્તિ મદહોશ થઈને 'વાહ-વાહ' કરવા લાગ્યો. આવો, આજે આપણે પણ આ જયપુરના ગઝલ ગાયક હુસૈન બંધુઓ સાથે વાત-ચીત કરીએ. </font><br/><font  style='font-size:11pt; color:#008040'></font><br/><font  style='font-size:11pt; color:#008040'><b>પ્રશ્ન - તમારી ગાયકીની યાત્રા વિશે અમને કંઈક બતાવો ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - સૌ પ્રથમ અમારા બધા સંગીત પ્રેમીઓને અમારા નમસ્કાર.  અમે તમારા સૌનો દિલથી આભાર માનીએ છીએ. અલ્લાહના કરમ અને માતા-પિતાના આશીર્વાદથી જ આજે અમે તમારા લોકોની વચ્ચે છીએ. અમે તમારી સામે હાજર થઈએ છીએ, અમારુ પરફોર્મંસ આપીએ છીએ. તમે અમને પસંદ કરો છો. આનાથી વધુ મોટુ અમારુ સૌભાગ્ય નથી હોઈ શકતુ. સંગીતની શિક્ષા અમે બાળપણથી જ અમારા પિતા ઉસ્તાદ મરહૂમ  અફજલ હુસૈન જયપુરવાળા પાસેથી મેળવી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ત્યારબાદ અમે સન 1959મા ચાઈલ્ડ આર્ટિસ્ટના રૂપમાં આકાશવાણી, જયપુરથી પોતાની યાત્રાની શરૂઆત કરી. ત્યારબાદ, યૂથ, બી ગ્રેડ, એ ગ્રેડમાં આવ્યા. પછી ભારત સરકાર દ્વારા અમને ટોપ ગ્રેડથી સન્માનિત કરવામાં આવ્યા. આ રીતે અમને ગાત લગભગ 40-45 વર્ષ થઈ ગયા. </font><br/><font  style='font-size:11pt; color:#008040'></font><br/><font  style='font-size:11pt; color:#008040'><b>પ્રશ્ન - તમારા આલ્બમો અને તમને મળેલ સન્માન વિશે કંઈક બતાવશો ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અત્યાર સુધી અમે બંને ભાઈઓની ગઝલો લગભગ 65 આલ્બમોમાં બજારમાં આવી ચૂકી છે. તેમા કેટલાક આલ્બમોનુ નામ ગુલદ્સ્તા, હમખ્યાલ, મેરી મોહબ્બત, ધ ગ્રેટ ગજલ્સ, કૃષ્ણ જન્મ, જનમ કયો ભયો આજ, કશિસ, રિફાકત, યાદ કરતે રહે, નૂર-એ-ઈસ્લામ વગેરે મુખ્ય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો અમે સન્માનોની વાત કરીએ તો અમને રાજસ્થાન સરકાર દ્વારા સ્ટેટ એવોર્ડ, રાજસ્થાન સંગીત નાટક અકેડમી એવોર્ડ, બેગમ અખ્તર એવોર્ડ, નવી દિલ્લી, ઉપ્ર. સરકાર દ્વારા મિર્જા ગાલિબ એવોર્ડ, મહારાષ્ટ્ર સરકાર દ્વારા 'અપના ઉત્સવ એવોર્ડ વગેરે અનેક સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યા છે. </font><br/><font  style='font-size:11pt; color:#008040'></font><br/><font  style='font-size:11pt; color:#008040'><b>પ્રશ્ન : ગીત-સંગીતના જે મુકામ પર આજે તમે છો, એ મુકામની ઓળખ તમને કંઈ ગઝલથી મળી ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - ઓળખ તો ઈશ્વર આપે છે. આ માણસની વિશેષતા હોય છે કે એ તેને નિખારતો જાય છે. સૌથે પહેલા અમે અમારી 'ગુલદસ્તા' આલ્બમને માટે ગઝલ 'મે હવા હુ, કહા વતાન મેરા' ગાઈ હતી. આ ગઝલમાં અમે હારમોનાઈજેશનના ઘણા પ્રયોગો કર્યા હતા. પહેલા તો લોકોએ અમારા આ નવા પ્રયોગ પર ધ્યાન નહી આપ્યુ પરંતુ પછી જ્યારે લોકોએ તેને સમજ્યુ, ત્યારે ત્યા જ અમારી ઓળખ બની. </font><br/><font  style='font-size:11pt; color:#008040'></font><br/><font  style='font-size:11pt; color:#008040'><b>પ્રશ્ન - છેવટે શુ કારણ છે કે તમારા દરેક કાર્યક્રમ જુગલબંદીથી જ થાય છે ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર : અમે એક જ ઘરમાં જન્મ લીધો છે અને અમારા પિતાજીએ અમને શીખવાડ્યુ છે કે હંમેશા સાથે જ રહેજો અને સાથે જ કામ કરજો.  તેમણે અમારી આ જોડી બનાવી હતી તેથી અમારો આ સંબંધ એક નબળો સંબંધ નહી પરંતુ એક જ લોહી, એક જ વિચાર અને એક જ સૂર નો સંબંધ છે. </font><br/><font  style='font-size:11pt; color:#008040'></font><br/><font  style='font-size:11pt; color:#008040'><b>પ્રશ્ન - સંગીતના ક્ષેત્રમાં આજે પોપ, ઈંડીપોપ, અને રીમિક્સની જે લહેર દોડી રહી છે, તેમા ગઝલનુ શુ સ્થાન છે ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર : આ તો કુદરત છે, જેમા ઋતુ, વિચારો, મગજ અને પરિસ્થિતિ બધુ જ બદલાય જાય છે તો સંગીત ખૂબ જ મોટી વસ્તુ છે. પરંતુ ક્યારેક ક્યારેક આ પ્રકારના અજાણ્યા લોકો પોતાના એક્સપરિમેંટને સામે લાવે છે, જેને તમે પોપ, ઈંડીપોપ, રિમિક્સ વગેરે કહો છો. અમે તો એ જ માનીએ છીએ કે કોઈ પણ સંગીત ખરાબ નથી હોતુ. સંગીત એ ખરાબ છે, જેમા રાગ નથી. એ લય ખરેખર સારો છે જેને સાંભળીને તમને ચેન મળે.  જે લય પર તમારુ શરીર જ માત્ર હલચલ કરે એ લય સારો લય નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>(<font  style='font-size:11pt; color:#000000'>બંને ભાઈઓ ગઝલ ગાય છે) </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>ચલ મેરે સાથ હી ચલ </b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>એ મેરી જાને ગઝલ </b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>ઈન સમાજો કે બનાયે હુયે </b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>બંધન સે નિકલ </b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>ચલ મેરે સાથ ચલ... </b></font><br/><font  style='font-size:11pt; color:#008040'></font><br/><font  style='font-size:11pt; color:#008040'><b>પ્રશ્ન - વેબ દુનિયાના પાઠકોને માટે તમારો કોઈ સંદેશ ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર : વેબદુનિયા સતત આગળ વધતુ જાય અને ઉન્નતિના શિખર પર પહોંચે. અમારી આ જ શુભેચ્છાઓ. સાથે જ અમે પાઠકોને એ પણ વિનંતી કરીએ છીએ કે જો તમે સારુ સંગીત સાંભળશો, સારા કલાકારોને સાંભળશો તો એ અમારા માટે ખૂબ જ ખુશીની વાત હશે.</font>]]></content:encoded>
      <pubDate>Fri, 17 Apr 2009 17:33:05 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Interviews]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[કુશળ અભિનેતા અને ખેલાડી : દારા સિંહ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/interviews/કુશળ-અભિનેતા-અને-ખેલાડી-દારા-સિંહ-109040200049_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/interviews/કુશળ-અભિનેતા-અને-ખેલાડી-દારા-સિંહ-109040200049_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[દારા સિંહ પોતાના જમાનાના એક કુશળ અભિનેતા અન કુશ્તીના પ્રસિધ્ધ ખેલાડી રહ્યા છે. આજે પણ 'રામાયણ' ના 'હનુમાન' ના ચરિત્રને પોતાના કુશળ અભિનયથી અમરતા પ્રદાન કરવાને કારણે હનુમાનના ચિત્રોમાં અમે દારાસિંહની છવિ જોવા મળી છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દારા સિંહ પોતાના જમાનાના એક કુશળ અભિનેતા અન કુશ્તીના પ્રસિધ્ધ ખેલાડી રહ્યા છે. આજે પણ 'રામાયણ' ના 'હનુમાન' ના ચરિત્રને પોતાના કુશળ અભિનયથી અમરતા પ્રદાન કરવાને કારણે હનુમાનના ચિત્રોમાં અમે દારાસિંહની છવિ જોવા મળી છે. આમ તો શ્રેષ્ઠ અભિનેતા, ખેલાડી અને રાજનેતા દારાસિંહ સાથે અમે મુલાકાત કરી. અમે અહીં રજૂ કરીએ છીએ તેમની સાથેના ઈંટરવ્યૂના કેટલાક અંશ. </font><br/><font  style='font-size:11pt; color:#804000'></font><br/><font  style='font-size:11pt; color:#804000'><b>પ્રશ્ન : રમતોથી ફિલ્મોની તરફ રૂખ કરવાનુ તમે કેવી રીતે વિચાર્યુ  ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - મને ફિલ્મોમાં કામ કરવામાં કોઈ રસ નહોતો. હુ મારી રમતોથી ખૂબ જ ખુશ હતો પરંતુ એક પ્રોડ્યૂસરે કહ્યુ કે તમ ફિલ્મોમાં કામ કરો. તેમની જીદ આગળ નમીને મેં ફિલ્મોમાં કામ કરવાનુ શરૂ કર્યુ. આ દરમિયાન મારી રમત (કુશ્તી) જરૂર પ્રભાવિત થઈ પરંતુ ધીરે ધીરે મેં રમત અને અભિનય બંને વચ્ચે સાંમજસ્ય બેસાડી દીધુ. </font><br/><font  style='font-size:11pt; color:#804000'></font><br/><font  style='font-size:11pt; color:#804000'><b>પ્રશ્ન - તમે એક્શન અને ધાર્મિક  બંને પ્રકારની ફિલ્મોમાં કામ કર્યુ છે ? કેવા પ્રકારની ફિલ્મોમાં કામ કરવામાં તમને વધુ મજા આવી ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - જુઓ, ફિલ્મો તો ફિલ્મો હોય છે. બધા પ્રકારની ફિલ્મો સારી હોય છે પરંતુ દર્શકોએ જે પસંદ કરી એ મારી ધાર્મિક ફિલ્મો હતી. મને પણ વધુ મજા તો ધાર્મિક ફિલ્મ કરીને જ આવી. </font><br/><font  style='font-size:11pt; color:#804000'></font><br/><font  style='font-size:11pt; color:#804000'><b>પ્રશ્ન - આજે પણ જ્યારે હનુમાનજીની વાત આવે છે તો તમારો ચહેરો નજર સમક્ષ આવી જાય છે. 'રામાયણ'ના આ પાત્રની આટલી પ્રસિધ્ધિનુ કારણ શુ છે ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જવાબ - 'રામાયણ' બનાવનારા રામાનંદ સાગર ખૂબ જ ધાર્મિક અને પવિત્ર માણસ હતા. તેમનુ કહેવુ હતુ કે બધા આર્ટિસ્ટોએ તેમના નિર્દેશો મુજબ જ કામ કરવુ પડશે અને રહેવુ પડશે. આ સીરિયલના દરેક આર્ટિસ્ટે ખૂબ જ મહેનત અને મન લગાવીને કામ કર્યુ અને 'રામાયણ'ના દરેક ચરિત્રને અમરતા પ્રદાન કરી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દર્શકોએ રામાયણના જે ચરિત્રને પસંદ કર્યુ, એ પ્રસિધ્ધ થઈને દર્શકોની પસંદ બની ગયુ. જો હનુમાનની પ્રસિધ્ધિ ખૂબ જ વધુ થઈ હોય તો હું એને ઈશ્વરની કૃપા જ કહીશ. </font><br/><font  style='font-size:11pt; color:#804000'></font><br/><font  style='font-size:11pt; color:#804000'><b>પ્રશ્ન - તમે પહેલાના જમાનાની અને વર્તમાન સમયની બંને પ્રકારની હીરોઈનો સાથે કામ કર્યુ છે. તમને તેમની સાથે કામ કરવામા શુ બદલાવ અનુભવ્યો ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - જેમા કોઈ બદલાવવાળી તો વાત જ નથી. મેં તાજેતરમાં જ 'જબ વી મેટ' ફિલ્મમા કરીના કપૂરની સાથે કામ કર્યુ. આ રીતે મારા અનુભવ તો હજુ આગળ વધી રહ્યા છે. બંને સમયની અભિનેત્રીઓએ સારુ કામ કર્યુ પરંતુ મારા વ્યક્તિગત અનુભવોની વાત કરીએ તો હુ બીજા કરતા એકદમ જુદુ જ વિચારુ છુ.  મને લાગે છે કે પહેલાવાળા આર્ટિસ્ટોની તુલનામાં કલાકારો વધુ મહેનત અને લગનથી કામ કરીને કામનુ સારુ પ્રદર્શન કરી રહ્યા છે. </font><br/><font  style='font-size:11pt; color:#804000'></font><br/><font  style='font-size:11pt; color:#804000'><b>પ્રશ્ન - હાલ તમે કેવી ફિલ્મોમાં કામ કરી રહ્યા છો ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - મેં હવે ફિલ્મોમાં કામ કરવાનુ ઓછુ કરી નાખ્યુ છે. જો હુ કોઈ રોલ કરી પણ રહ્યો છુ તો એમા દાદા અને નાનાનુ પાત્ર વધુ છે. </font><br/><font  style='font-size:11pt; color:#804000'></font><br/><font  style='font-size:11pt; color:#804000'><b>પ્રશ્ન - કુશ્તીની રમતમાં તમે આજકાલના ખેલાડીઓમાં શુ શક્યતાઓ જુઓ છો ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર- હુ તો માનુ છુ કે આપણા દેશના ખેલાડીઓ કુશ્તીમાં કીર્તિમાન રચી શકે છે પરંતુ ધનાભાવ અને યોગ્ય માર્ગદર્શન નહી મળવાને કારણે તેઓ આગળ વધી નથી શકતા. કુશ્તીમા નામ કમાવનારા અને રસ લેનારા મોટાભાગના ખેલાડી ગરીબ પરિવારના બાળકો હોય છે.  શ્રીમંત ઘરના બાળકોને તો આ રમતમાં રસ જ ઓછો છે.  ગરીબ બાળકોમાં જોશ તો ઘણો જ હોય છે, પરંતુ ક્યાયને ક્યાંક પૈસાની ઉણપ માર્ગમાં અવરોધ બનીને તેમના અંદરના ખેલાડીને મારી નાખે છે. </font><br/><font  style='font-size:11pt; color:#804000'></font><br/><font  style='font-size:11pt; color:#804000'><b>પ્રશ્ન : કુશ્તીને શુ ભારતીય ખેલાડી આંતરાષ્ટીય સ્તર પર લઈ જશે ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર : ભારતીય ખેલાડી પોતાની રમતમાં પૂરી રીતે સક્ષમ છે. કુશ્તીમાં ખેલાડીને સારો ખોરાક અને કુશળ માર્ગદર્શન મળે તો એ દરેક બાજી જીતી શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#804000'></font><br/><font  style='font-size:11pt; color:#804000'><b>પ્રશ્ન : શુ આપણે જૂનિયર દારા સિંહને કુશ્તીના ભાવિ ખેલાડીના રૂપમાં જોઈ શકીશુ ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર : મારા એક બાળકે કુશ્તીની રમતમાં નસીબ જરૂર અજમાવ્યુ હતુ પરંતુ પાછળથી તેણે પર ફિલ્મોમાં ઝુકાવ્યુ. </font><br/><font  style='font-size:11pt; color:#804000'></font><br/><font  style='font-size:11pt; color:#804000'><b>પ્રશ્ન - વેબદુનિયાના પાઠકોના નામ તમારો કોઈ સંદેશ ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - વેબદુનિયા પોર્ટલ ખૂબ જ સારુ કામ કરી રહ્યુ છે. ઈશ્વરને એ જ પ્રાર્થના છે કે ભવિષ્યમાં વધુ સારુ કામ કરે આ જ મારી શુભેચ્છા છે. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 02 Apr 2009 16:01:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Interviews]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[દરેક પ્રકારના સંગીતને પ્રેમ કરો - સોનૂ નિગમ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/interviews/દરેક-પ્રકારના-સંગીતને-પ્રેમ-કરો-સોનૂ-નિગમ-109030500033_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/interviews/દરેક-પ્રકારના-સંગીતને-પ્રેમ-કરો-સોનૂ-નિગમ-109030500033_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સંગીત અને ગાયકીના રિયાલીટી શો સારેગામા અને ઈંડિયન આઈડલ સાથે જોડાયેલા સોનૂ નિગમ હિન્દી ફિલ્મોના પ્રખ્યાત ગાયક કલાકાર છે. તેમના ઘણા ગીતો સુપરહિટ થયા છે. તાજેતરમાં જ તેમને સંગીતના બે ત્રણ આલ્બમ પ્રસ્તુત કર્યા હતા. તેનાથી તેઓ ખૂબ જ ચર્ચિત છે.  આ બધી ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સંગીત અને ગાયકીના રિયાલીટી શો સારેગામા અને ઈંડિયન આઈડલ સાથે જોડાયેલા સોનૂ નિગમ હિન્દી ફિલ્મોના પ્રખ્યાત ગાયક કલાકાર છે. તેમના ઘણા ગીતો સુપરહિટ થયા છે. તાજેતરમાં જ તેમને સંગીતના બે ત્રણ આલ્બમ પ્રસ્તુત કર્યા હતા. તેનાથી તેઓ ખૂબ જ ચર્ચિત છે.  આ બધી વાતોને લઈને વેબદુનિયાના ભીંકા શર્માએ તેમની મુલાકાત કરી. </font><br/><font  style='font-size:11pt; color:#FF8040'></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'><b>શુ તમે કદી મ્યુઝિકને લઈને કોઈ બુક લખીને સંગીતને આગળ વધારવા અંગે વિચાર્યુ ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જરૂર, હું આ અંગે ખૂબ જ વિચારુ છુ પણ મને લાગે છે કે આ યોગ્ય સમય નથી. આ સમયે હુ જે કર્મયોગમાંથી પસાર થઈ રહ્યો છુ, હુ  આટલુ બેસીને પુસ્તક નહી લખુ. આ માટે ઘણો સમય જોઈએ અને હુ ઘણું બધુ એકસાથે કરી રહ્યો છુ. મારો દોઢ વર્ષનો પુત્ર છે. હાલ હુ એવી કોઈપણ વાતમાં પોતાનો સમય નથી વીતાવી શકતો જે મારા પુત્ર માટેનો સમય છીનવી લે.</font><br/><font  style='font-size:11pt; color:#FF8040'></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'><b>વચ્ચે એવુ સાંભળવા મળ્યુ હતુ કે તમે ગીત ગાવાનુ થોડુ ઓછુ કરી દેશો, શુ આ સાચુ છે ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હુ ઓછુ કર્યુ છે. તમે જોયુ હશે કે બે-અઢી વર્ષમાં મેં મારો મોટાભાગનો સમય અમેરિકામાં વિતાવ્યો, મારો પુત્ર અમેરિકામાં જનમ્યો. મેં વર્લ્ડ વાઈડ ટૂર ઘણા કર્યા છે. હાલ હુ એક વર્ષથી ભારતમાં છુ તેથી તમે રાજ અને રબને બના દી જોડીમાં મારુ ગીત  સાંભળ્યુ.  હજુ થોડા વધુ ગીતો આવી રહ્યા છે, પણ હુ હાલ હુ થોડું ઓછુ ગાઈ રહ્યો છુ. </font><br/><font  style='font-size:11pt; color:#FF8040'></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'><b>હાલ તમે તલતજી સાથે એક આલબમ કર્યો છે, તેના વિશે કંઈક બતાવશો ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તલતજીની સાથે હાલ મેં એક ગઝલ આલબમ કર્યો છે. જેમા મારી એક જ ગઝલ છે. તલતજી મારા ખૂબ જ પ્રિય ગાયક અને પ્રિય વ્યક્તિ છે. સેલીબ્રિટી કરતા વધુ એક સારા વ્યક્તિ હોવુ જરૂરી છે.  તલતજી પણ ખૂબ સારા વ્યક્તિ છે. હું  વિચારુ છુ કે જેટલા પણ સારા લોકો છે તેમની સાથે મારે ઉભા રહેવુ જોઈએ. કારણ કે એ એક હકીકત છે કે જે લોકો ખૂબ જ બેનીફિટી હોય છે તેઓ આગળ વધી જાય છે અને સીધા લોકો પાછળ રહી જાય છે.  સીધા લોકોનો સાથ તેઓ આપતા નથી. પરંતુ જ્યારે સીધા લોકો દેખય, સારા દેખાય અને અચીવર્સ દેખાય તો તેમની તરફેણમાં રહેવુ જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#FF8040'></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'><b>દેશ અને સંગીતના વિકાસ માટે તમે કોઈ એવુ કામ કરવા માંગો છો, જેમા સમાજનુ ભલુ પણ થઈ જાય અને સંગીતનુ પણ ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જુઓ, સંગીત માટે તો હું નિરંતર પ્રયત્નશીલ જ રહુ છુ.  મે એકવાર સિંગર યૂનિયન બનાવવની યોજના બનાવી હતી, પરંતુ એ બની ન શકી. કારણ કે સિંગર્સમાં પરસ્પર કેટલાક મનમોટાવ હતા.   હજુ પણ તમે જુઓ તો ગયા વર્ષે હુ પ્રાઈવેટ આલબમની ક્લાસિકલે માઈલ, રફી રી સરેક્ટેડ અને મહા કનેક્શન આ ત્રણે આલબમ બનાવ્યા. સંગીતમાં હું ઈંડિપેંડેટ મ્યૂઝિકના પક્ષમાં વધુ છુ. જે સ્તર પર હોકી સાઈડ લાઈન છે એ જ રીતે ઈંડિપેંડેટ મ્યુઝિક ભારતની સાઈડ લાઈન છે. ભારતમાં મ્યૂઝિક ફક્ત એક સાઈડ લાઈન ફ્રેટિલિટી છે. મ્યૂઝિક સિનેમાનો ભાગ છે તેથી બોલીવુડના માધ્યમથી પ્રથમ પ્રાથમિકતા એક્ટર અને એક્ટ્રેસને મળે છે. જ્યારે કે બીજા દેશોમાં ગાયક-ગાયિકા, અભિનેતા-અભિનેત્રી અને ખેલાડી બધા બરાબર હોય છે, કોઈ ઓછા કે વધારે મહત્વના નથી હોતા.  તેઓ જો બેસબોલ જુએ છે તો શોકર પણ જુએ છે, બાસ્કેટબોલ પણ જુએ છે, એવુ નથી કે ફક્ત ક્રિકેટ જ જુએ છે.  ટેબલ ટેનિસ આપણુ છૂટી ગયુ, બેડમિંટન છૂટી ગયુ, કોઈ નથી જાણતુ કે ગોપીચંદ ફુલેરા કોન છે,  હોકીમાં આપણા કેપ્ટન કોણ છે. કોઈને કશી ખબર નથી.  આ જ રીતે મ્યૂઝિકમાં પણ સાઈડ લાઈન ફ્રેટિલિટી છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF8040'></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'><b>રિયાલિટી શોમાંથી નીકળતા નવા ગાયક-ગાયિકાને માટે મ્યુઝિક આલબમમાં કેટલી શક્યતા છે અને શુ તમે આ બદલાવને અનુભવો છો ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જુઓ, ધીરે ધીરે બદલાવ થાય છે. આજના જમાનામાં પ્રાઈવેટ આલબમ નથી ચાલત</font><font style='font-size:11pt;'>ા. </font><font style='font-size:11pt;'>મેં ગયા વર્ષે ત્રણ આલબમ કાઢ્યા, મારા પિતાજીએ પાંચ વર્ષમાં ચોથો આલબમ કાઢ્યો એ ચાલી રહ્યો છે. જો કોઈ વસ્તુને તમે સારી રીતે રજૂ કરો તો તેને સફળતા જરૂર મળે છે.  જે માટે મન લગાવીને કામ કરવુ જરૂરી છે.  જેમ કે માઁ જો તેના એક જ બાળકને પ્રેમ કરે તો, એવુ નથી ચાલતુ, બધા બાળકોને પ્રેમ કરવો જોઈએ.  બધા પ્રકારના સંગીતને પ્રેમ   આપવો જોઈએ. પછી ભલે એ ફિલ્મી સંગીત હોય, ગઝલ હોય, ભજન હોય,  કવ્વાલી હોય કે સૂફી સંગીત હોય બધા સાથે એક જેવો વ્યવ્હાર કરવાથી જ સંગીત આગળ વધી શકે છે. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 05 Mar 2009 13:07:20 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:21:25 +0530</updatedDate>
      <category><![CDATA[Interviews]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ચિત્રકાર અમરજીત સાથે મુલાકાત]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/interviews/ચિત્રકાર-અમરજીત-સાથે-મુલાકાત-109021100048_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/interviews/ચિત્રકાર-અમરજીત-સાથે-મુલાકાત-109021100048_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[કલા દિલથી ઉપજે છે. બસ જરૂર હોય છે તેને નિખારવાની. આ મનુષ્યને આરામના પલની શાંતિ અને માનસિક સકૂન આપે છે. એવુ માનવુ છે પંજાબના ભંટિડા જિલ્લાના પ્રખ્યાત ચિત્રકાર અમરજીત સિંહનુ, જેમણે પોતાની કલ્પનાઓને સંસારના કેનવાસ પર ઉતાર્યુ છે. અમરજીત સિંહે શિખોના ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કલ</font><font style='font-size:11pt;'>ા </font><font style='font-size:11pt;'>દિલથી ઉપજે છે. બસ જરૂર હોય છે તેને નિખારવાની. આ મનુષ્યને આરામના પળની શાંતિ અને માનસિક શાંતિ આપે છે. એવુ માનવુ છે પંજાબના ભંટિડા જિલ્લાના પ્રખ્યાત ચિત્રકાર અમરજીત સિંહનુ, જેમણે પોતાની કલ્પનાઓને સંસારના કેનવાસ પર ઉતારી છે. અમરજીત સિંહે શિખોના ગુરૂજીના જે ચિત્ર બનાવ્યા છે એ મનમોહક અને અતુલનીય છે. તેમણે પંજાબના પ્રસિદ્ધ સાહિત્યકારો અને કવિઓને પણ પોતાની કલાના માધ્યમથ</font><font style='font-size:11pt;'>ી </font><font style='font-size:11pt;'>ચિત્રિત કરી પોતાનો પંજાબ પ્રેમ દર્શાવ્યો છે. આજકાલ તેઓ શ્રી ગુરૂ ગ્રંથ સાહેબના સંદર્ભો પર આધારિત ચિત્રોની શ્રેણી બનાવી રહ્યા છે. જ્યારે વેબદુનિયાના પ્રતિનિધિ હરકિશન શર્માએ તેમની મુલાકાત કરી તો તેમણે પોતાના વિશે કાંઈક આવી રીતે બતાવ્યુ. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>તમે આ ક્ષેત્ર તરફ કેવી રીતે આકર્ષાયા ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દરેક વ્યક્તિમાં કોમળ ભાવના હોય છે અને ચિત્રકારી એક એવી કલા છે. જેને મનુષ્ય બાળપણમાં જ શીખવાનુ શરૂ કરી દે છે. આ કલા અંદરથી ઉપજે છે. પરંતુ તેને નિખારવા ગુરૂની આવશ્યકતા હોય છે. વયની સાથે સાથે પરિપક્વતા આવતી જાય છે. મને પણ બાળપણથી જ ચિત્રોનો શોખ હતો. મારા મામા રવિન્દ્રસિંહ માને (જે એક સારા ચિત્રકાર હતા) મારા અંદરના ચિત્રકારને ઓળખીને મને આ ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યુ. ત્યારે હું આઠમા ધોરણમાં ભણતો હતો. મે તેમના માર્ગદર્શન હેઠળ કામ કરવાનુ શર</font><font style='font-size:11pt;'>ૂ </font><font style='font-size:11pt;'>કર્યુ અને ચાર પાંચ વર્ષ સુધી પ્રશિક્ષણ લીધુ. આ સાથે જ મેં મારી આજીવિકા માટે વ્યવસાયિક કાર્ય શરૂ કર્યુ અને શોખ ખાતર ચિત્રકારી કરી. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>કલાનુ શુ મહત્વ છે એ વિશે કંઈક બતાવશો ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કલાનુ મહત્વ સંસારમાં ઘણુ છે. વાસ્તવમાં જ્યારે વ્યક્તિને જીંદગીમાં શાંતિની અને ખુશીના ક્ષણની જરૂર હોય છે ત્યારે તે કલાની મદદ લે છે. કલા તેને આરામ અને ખુશી આપે છે અને સાથે સાથે તેનો શોખ પણ પૂરો થાય છે. સભ્યતા, કાવ્યની કલા, મૂર્તિકલા સહિત દુનિયાની સાત કલાઓમાં માણસ જ્યા સુધી રસ નથી લેતો ત્યાં સુધી તેને માનસિક સંતુષ્ટિ નથી મળતી અને એ ભટકતો રહે છે. કલ</font><font style='font-size:11pt;'>ા </font><font style='font-size:11pt;'>આપણને માનસિક શાંતિ પ્રદાન કરે છે. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>પ્રશ્ન - અત્યાર સુધી તમે કયા કયા ચિત્ર બનાવી ચૂક્યા છો ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - હુ ઘણા ચિત્રો બનાવી ચૂક્યો છુ, જેવા કે ભગત પૂર્ણ સિંહ,દરબાર સાહેબ અને તે સિવાય ગુરૂ ગ્રંથ સાહેબની શ્રેણી પર મેં કામ કરવાનુ શરૂ કરી દીધુ છે. ગુરૂ સાહેબ પર તો ઘણા કાર્યો થયા છે પરંતુ ગુરૂવાણી દર્શન પર હજુ કોઈ વિશેષ કાર્ય નથી થયુ અને ભવિષ્યમાં ગુરૂવાણી દર્શન પર કાર્ય કરવાની કોશિશ કરી રહ્યો છુ. મેં બાબા ફરીદ સિંહની શ્રેણીની શરૂઆત કરી છે અને ગુરૂ સાહિબાનો સિવાય ભક્તિ રસના કવિ, સૂફી કવિ જેમા બુલ્લે શાહ, શાહ હુસૈન, ફઝલ શાહથી લઈને આધુનિક સમયના અમૃતા પ્રીતમ, પ્રોફેસર મોહનસિંહ, ગુરબખ્શ સિંહ પ્રીતલડી, શિવ કુમાર બટાલવી, અવતારસિંહ પાશ, ઈશ્વર ચદ્ર નંદા ઉપરાંત અન્ય ચિત્રો પણ ઉકેરવાના પ્રયાસોમાં લાગ્યો છુ. </font><br/></font><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>પંજાબના કવિ, સાહિત્યકારો અને સૂફી સંતોના ચિત્રો બનાવવાનો વિચાર કેમ આવ્યો ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મને બાળપણથી જ સાહિત્ય વાંચવાનો શોખ હતો. મેં ઉચ્ચ શિક્ષા મેળવી ન શક્યો છતા પણ મને વાંચવાનો શોખ હતો. હું માંન</font><font style='font-size:11pt;'>ુ </font><font style='font-size:11pt;'>છ</font><font style='font-size:11pt;'>ુ </font><font style='font-size:11pt;'>ક</font><font style='font-size:11pt;'>ે  </font><font style='font-size:11pt;'>સાહિત્યકાર સમાજના નિર્માતા હોય છે, જો સંસદમાં કાયદો બનતો તો કોઈને કોઈના રૂપે આ સૌ પહેલા સાહિત્યકારોનો વિચાર હોય છે. હું તેમનાથી જ પ્રેરિત થઉં છુ અને મને તેમના ચિત્ર બનાવવાનો વિચાર આવ્યો.  ભવિષ્યમાં દેશના મોટા સાહિત્યકારોનુ ચિત્ર બનાવવાનુ વિચારી રહ્યો છુ. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>ચિત્રકલાનું ભવિષ્ય કેવું છે ? આમાં સરકાર શુ કરી શકે ? </font><font style=' color:#000000;'></b></font><br/>19<font  style='font-size:11pt; color:#000000'>મી સદીમાં જ્યારે કેમેરા આવ્યો તો કેમેરાએ પેંટિગને ખૂબ જ નુકશાન પહોચાડ્યુ. જેના કારણે પ્રસિધ્ધ પેંટરોએ આ વિકલ્પ શોધવો પડ્યો કારણ કે પેંટિગ અને કેમેરામાં વધુ અંતર નથી રહ્યુ. પિકાસો એબસટ્રેક્ટ આર્ટ પેંટિગની તરફ આગળ વધ્યુ અને એબસટ્રેક્ટ આર્ટનુ ભવિષ્ય ઉજ્જવળ છે. મોટા શહેરોમાં પેટિંગો નીલામી દ્વારા વેચાય છે જેનાથી સારી આવક થાય છે. નાના ચિત્રકારના ભવિષ્યનુ કોઈ ઠેકાણુ નથી. સરકારનુ ધ્યાન રાજનીતિ તરફ હોય છે. કલાની તરફ સરકારે ખૂબ જ ઓછુ ધ્યાન આપ્યુ છે. સરકારે કલા તરફ પણ ધ્યાન આપવુ જોઈએ. પંજાબ સરકાર તો આ વિષય પર કામ જ નથી કરી રહી. તેમણે જિલ્લામાં એક કલા મ્યુઝીયમ અને એક આર્ટ ગેલેરી બનાવવી જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>ભવિષ્યમાં તમારી કયા કયા ચિત્રો બનાવવાની યોજના છે  ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મારી યોજના શ્રી ગુરૂ ગ્રંથ સાહેબના માર્ગદર્શન પર ચિત્ર બનાવવાની છે અને આના પર મેં કામ કરવાનુ શરૂ કરી દીધુ છે. આ સિવાય મેં આવનારા સમયમાં સાહિત્યકારો, પંજાબ સાથે જોડાયેલા સભ્યાચાર કે પંજાબમાં જે દેશભક્તિ આંદોલન થયા છે જેવા કે કામાગાટા મારુ, બબ્બર અકાલી લહર કે જલિયાવાલા બાગના અજાણ શહીદોના વિશે ચિત્ર બનાવવાની યોજના બનાવી રહ્યો છુ. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>કલા સાથે જોડાયેલા લોકોને શુ સંદેશ આપશો</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર : મનુષ્યને રોજી-રોટીને માટે કંઈક તો કરવુ જ પડે છે,  જ્યારે કે કલા તો નિસ્વાર્થ થઈને જ કરવી પડે છે. ત્યારે જ તેમા ઉન્નતિ કરી શકાય છે. હુ કલાકારોને એટલુ જ કહીશ કે તમારા સમયમાંથી થોડો સમય કાઢીને  યોગ્ય કલામાં તમારુ યોગદાન આપો.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/></font>]]></content:encoded>
      <pubDate>Tue, 24 Feb 2009 15:12:07 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:15:00 +0530</updatedDate>
      <category><![CDATA[Interviews]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA['મિસ ઈંડિયા અર્થ 2008' તન્વી વ્યાસ સાથે મુલાકાત]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/interviews/મિસ-ઈંડિયા-અર્થ-2008-તન્વી-વ્યાસ-સાથે-મુલાકાત-109012100032_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/interviews/મિસ-ઈંડિયા-અર્થ-2008-તન્વી-વ્યાસ-સાથે-મુલાકાત-109012100032_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA['મિસ ઈંડિયા અર્થ 2008' બનવાનુ ગૌરવ મેળવનારી તન્વી એક એવી છોકરી છે, જેણે  પોતાના સપનાને હકીકતનુ રૂપ આપ્યુ છે.  વ્યવસાયિક રૂપે ગ્રાફિક ડિઝાનર તન્વીને  માટે મિસ ઈંડિયા અર્થ બની ત્યારે ઘણાને નવાઈ લાગી. કહેવાય છે કે જ્યારે તમારુ  ભાગ્ય અને તમારી મહેનત ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/>'<font  style='font-size:11pt; color:#000000'>મિસ ઈંડિયા અર્થ 2008' બનવાનુ ગૌરવ મેળવનારી તન્વી એક એવી છોકરી છે, જેણે  પોતાના સપનાને હકીકતનુ રૂપ આપ્યુ છે.  વ્યવસાયિક રૂપે ગ્રાફિક ડિઝાનર તન્વીને  માટે મિસ ઈંડિયા અર્થ બની ત્યારે ઘણાને નવાઈ લાગી. કહેવાય છે કે જ્યારે તમારુ  ભાગ્ય અને તમારી મહેનત બંને સાથે હોય તો તમારું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાઈ  જાય છે.  અમે અહીં રજૂ કરી રહ્યા છે સાદગી અને સૌદર્યની મલ્લિકા તન્વી વ્યાસ સાથે  અમારી એક ખાસ મુલાકાત. </font><br/><font  style='font-size:11pt; color:#408080'></font><br/>1 <font  style='font-size:11pt; color:#408080'><b>એક નાનકડા શહેરમાંથી 'મિસ ઈંડિયા અર્થ' બનવા સુધીની લાંબી યાત્રા તમારે માટે  કેવી રહી ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - મારે માટે ફેમિના મિસ ઈંડિયા બનવા સુધીની યાત્રા ઘણી જ સારી રહી. મને  ઘણા લોકોને મળવાની અને તેમની પાસેથી ઘણું બધુ શીખવાની તક મળી. આ  અનુભવે મને એક નટખટ કોલેજ ગોઈંગ છોકરીમાંથી એક જવાબદાર છોકરી બનાવી  છે. હવે મને સમજાયુ છે કે મારું પણ નામ છે, મારી એક અલગ ઓળખ છે, જેના કારણે  મારી કેટલીક જવાબદારીઓ બને છે, જે મારે નિભાવવાની છે. </font><br/><font  style='font-size:11pt; color:#408080'></font><br/>2 <font  style='font-size:11pt; color:#408080'><b>તમે ફેમિના મિસ ઈંડિયા કોંટેસ્ટમાં ભાગ લેવા અંગે કેવી રીતે વિચાર્યુ ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - હું પહેલાથી જ આ હરીફાઈમાં ભાગ લેવા માટે તૈયાર નહોતી પરંતુ મારી મમ્મી  અને કાકીની ઈચ્છા હતી કે હુ ફેમિના મિસ ઈંડિયાના ઓડિશનમાં ભાગ લઉ. તેમણે મને  પ્રોત્સાહન આપ્યુ અને મેં અમદાવાદમાં આ હરીફાઈ માટે ઓડિશન આપ્યુ. </font><br/><font  style='font-size:11pt; color:#408080'></font><br/>3 <font  style='font-size:11pt; color:#408080'><b>દુર્ભાગ્યથી મળેલુ આ સૌભાગ્ય તમારે માટે કેવુ રહ્યુ ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - મને લાગે છે કે હું ખૂબ જ સૌભાગ્યશાળી છુ, જેને કારણે મને આ સન્માન મળ્યુ.  મારી મહેનત અને તેના પર ઈશ્વરની કૃપાએ મને આ મુકામ સુધી આવવાની તક  આપી છે. હુ તો માનુ છુ કે જો તમારામાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા છે  તો તમને સફળતાની શિખર સુધી પહોંચતા કોઈ રોકી નહી શકે. </font><br/><font  style='font-size:11pt; color:#408080'></font><br/>4 <font  style='font-size:11pt; color:#408080'><b>મિસ ઈંડિયા બન્યા પછી તમારો શુ અનુભવ રહ્યો ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - આ ખિતાબને જીત્યા પછી મને દુનિયા ફરવાની તક મળી. આ ખિતાબે મને  પોતાની એક જુદી જ ઓળખ અપાવી, જે મારે માટે જીંદગીનો એક સારો અનુભવ હતો. </font><br/><font  style='font-size:11pt; color:#408080'></font><br/>5 <font  style='font-size:11pt; color:#408080'><b>દેશની સુંદરીનો આ ખિતાબ જીત્યા પછી તમને કંઈ-કંઈ મોટી ઓફરો મળી ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - મને ઘણી બધી સારી ઓફરો મળી. તાજેતરમાં જ મેં ટાટા ઈંડિકોમના 'ગરવી ગુજરાત' નામના એક વીડિયોમાં કામ કર્યુ છે. જેમા ગુજરાતની બધી સફળ વ્યક્તિઓની સફળતાની વાર્તાને બતાવવામાં આવી છે. આ સિવાય સારી ઓફરોની હું રાહ જોઈ રહી છુ. જો મને કોઈ સારી ઓફર મળે છે તો હુ જરૂર તેમા કામ કરીશ.</font><br/><font  style='font-size:11pt; color:#408080'></font><br/>6 <font  style='font-size:11pt; color:#408080'><b>ચિકિત્સકોના પરિવાર ધરાવનારી તન્વીના મિસ ઈંડિયા અર્થ બનતા પરિવારની પ્રતિક્રિયા કેવી રહી ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - એ મારા પરિવારનું પ્રોત્સાહન અને મદદ જ હતી કે મેં આજે આ મુકામ સુધી પહોંચી છુ કારણ કે પરિવાર અને મિત્રોની મદદ વગર કોઈ આગળ વધી નથી શકતુ. </font><br/><font  style='font-size:11pt; color:#408080'></font><br/>7 <font  style='font-size:11pt; color:#408080'><b>તમે શુ માનો છો કે સૌદર્યની મલ્લિકાના ખિતાબવાળી આ હરીફાઈમાં આપણા દેશની રાષ્ટ્રીય ભાષાનો પ્રયોગ અનિવાર્ય રૂપે કરવો જોઈએ કે નહી ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - આપણે ભારતીય છે અને આપણને આપણી રાષ્ટ્રભાષા પર ગર્વ હોવું જોઈએ. હિન્દી એક ખૂબ જ સુંદર અને મીઠી ભાષા છે, જેને પ્રોત્સાહન મળવું જોઈએ. જ્યારે હું આંતરાષ્ટ્રીય સ્તરની પ્રતિયોગિતામાં ગઈ હતી, ત્યારે હું ત્યા ઘણી એવી છોકરીઓને મળી હતી, જેમણે અંગ્રેજી બોલતા નહોતુ આવડતુ. તેમણે ત્યાં પોતાની રાષ્ટ્રભાષામાં પોતાની જાતને અભિવ્યક્ત કરી.  એવુ કરવામાં તેમણે કોઈ પણ જાતની શરમ કે સંકોચ ન અનુભવ્યો. જ્યારે  વિશ્વસ્તરીયની હરીફાઈમાં એ લોકો પોતાની રાષ્ટ્રભાષામાં પોતાના વિચારો રજૂ કરે છે તો પછી આપણે હિન્દી બોલવામાં શરમ કેમ અનુભવીએ છીએ ? </font><br/><font  style='font-size:11pt; color:#408080'></font><br/>8. <font  style='font-size:11pt; color:#408080'><b>શુ કારણ છે કે એશ્વર્યા રાય, સુષ્મિતા સેન અને પ્રિયંકા ચોપડા પછી કોઈ બીજી સુંદરીએ પોતાની ખ્યાતિ ન મેળવી ? શુ તમે મલ્ટીનેશનલ કંપનીઓની ભારતીય સુંદરીઓના પ્રત્યે અનદેખી કરશે ?  </b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - મને લાગે છે કે તેનું એકમાત્ર કારણ મલ્ટીનેશનલ કંપનીની અનદેખી જ નથી. બની શકે કે આ અનદેખીનુ કારણ કોઈ બીજુ જ રહ્યુ હોય.  </font><br/><font  style='font-size:11pt; color:#408080'></font><br/>9. <font  style='font-size:11pt; color:#408080'><b>શુ અમે તન્વીને કોઈ ફિલ્મ, સીરિયલ કે જાહેરાતમાં જોઈ શકીશુ ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - હું જાહેરાતોમાં કામ કરવાનો પ્રયત્ન કરી રહી છુ. જેમ જેમ મને સારી ઓફર મળશે, હુ તેમા જરૂર કામ કરીશ. તમે મને ટૂંક સમયમાં જ ટીવી પર જોશો.  </font><br/><font  style='font-size:11pt; color:#408080'></font><br/>10 <font  style='font-size:11pt; color:#408080'><b>વ્યવસાયિક રૂપે ગ્રાફિક ડિઝાઈનર તન્વી હવે કયા ક્ષેત્રમાં પોતાનું કેરિયર બનાવવા માંગે છે ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - હું એક બિઝનેસ વૂમન બનવા માંગુ છુ. મારી ખૂબ જ ઈચ્છા છે કે હું પોતે એક લાઈફ સ્ટાઈલ ડિઝાઈનર સ્ટોર ખોલુ. જ્યા દરેક ડિઝાઈનિંગ  સંબંધી દરેક પ્રકારની પ્રોબલેમનો હલ હોય. એ સ્ટોર પર લોકોને સારામાં સારું પ્રોડક્ટ અને સારી સુવિદ્યાઓ મળે. મારા આ ક્ષેત્રમાં જેટલો પણ અનુભવ છે. હું ઈચ્છુ છુ કે એ સ્ટોરના માધ્યમથી હુ એ અનુભવોને લોકોમાં વહેચી શકુ. આજે આપણા દેશમાં ગ્રૂમિંગની ખૂબ જ જરૂર છે. કારણ કે અહીં ઘણા લોકોને ખબર જ નથી હોતી કે તેમને શુ કરવુ જોઈએ તેથી હુ એક ગ્રૂમિંગની શાળા પણ ખોલવા માંગુ છુ.  </font><br/><font  style='font-size:11pt; color:#408080'></font><br/>11 <font  style='font-size:11pt; color:#408080'><b>નાના શહેરમાં પણ શક્યતા છે. તન્વી એ વાતની મિસાલ છે, પરંતુ આજે પણ દેશમાં ઘણી મહિલાઓ પાછળ છે, તેનુ શુ કારણ છે ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - પહેલાના મુકાબલે હવે ભારતમાં છોકરીઓની સ્થિતિમાં ઘણો સુધાર આવ્યો છે. હુ ઘણી જગ્યાએ ફરી છુ, જેનાથી મને લાગે છે કે આજે છોકરીઓ દરેક ક્ષેત્રમાં વિકાસ કરી રહી છે. તેમને જોઈને લાગે છે કે અમે સ્ત્રીઓએ પણ ઘણું બધુ મેળવ્યુ છે. જો કે આજે પણ આપણા દેશમાં ઘણા એવા રાજ્યો છે જ્યા મહિલાઓની સ્થિતિ ખરાબ છે. મહિલાઓના પાછળ રહેવાનુ એક કારણ આપણા સમાજના સંકુચિત વિચારો પણ છે જો લોકો આજે પણ સ્ત્રીઓને આગળ નથી વધવા દેતા. હુ એમને એટલુ જ કહીશ કે તમે સ્ત્રીઓને કંઈ કરવાની તક તો આપો પછી જુઓ એ પોતાનુ લક્ષ્ય જાતે જ મેળવી લેશે. </font><br/><font  style='font-size:11pt; color:#408080'></font><br/>12 <font  style='font-size:11pt; color:#408080'><b>વેબદુનિયાના પાઠકોને તમે શુ કહેવા માંગશો ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - વેબદુનિયાના બધા પાઠકોને મારા અને મારા પરિવાર તરફથી નવવર્ષની શુભેચ્છાઓ. તમારે માટે આ નવુવર્ષ ખૂબ જ સારુ રહે અને આ વર્ષે તમને ઘણી બધી ખુશીઓ મળે. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 22 Jan 2009 10:59:57 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:08:35 +0530</updatedDate>
      <category><![CDATA[Interviews]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભારત પાક. પર આક્રમણ કરે - રામદેવબાબા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/interviews/ભારત-પાક-પર-આક્રમણ-કરે-રામદેવબાબા-109010700020_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/interviews/ભારત-પાક-પર-આક્રમણ-કરે-રામદેવબાબા-109010700020_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મુંબઈમાં થયેલ આતંકી હુમલાઓ વિશે યોગાચાર્ય બાબા રામદેવજીએ જ્યારે અમારા સંવાદદાતા કિરણ જોશીને તેમની પ્રતિક્રિયા જાણવા માંગી તો તેમણે સ્પષ્ટ રીતે બે શબ્દોમાં જવાબ આપ્યો કે ભારતે પાકિસ્તાન પર તરતજ હુમલો કરી ત્યાં આવેલ આતંકવાદીઓના પ્રશિક્ષણ શિબિરોને ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મુંબઈમાં થયેલ આતંકી હુમલાઓ વિશે યોગાચાર્ય બાબા રામદેવજીએ જ્યારે અમારા સંવાદદાતા કિરણ જોશીને તેમની પ્રતિક્રિયા જાણવા માંગી તો તેમણે સ્પષ્ટ રીતે બે શબ્દોમાં જવાબ આપ્યો કે ભારતે પાકિસ્તાન પર તરતજ હુમલો કરી ત્યાં આવેલ આતંકવાદીઓના પ્રશિક્ષણ શિબિરોને ધ્વસ્ત કરી દેવુ જોઈએ. તેમણે આ પણ કહ્ય કે હાલ સરકાર ફક્ત સમય વેડફી રહી છે જેના કારણે આગળ જતા દેશને ભારે નુકશાન ઉઠાવવું પડી શકે છે.  કિરણ જોશીએ આતંકવાદને જ મુખ્ય મુદ્દો બનાવીને યોગાચાર્ય સાથે વિસ્તૃત ચર્ચા કરી જેનો સારાંશ આ રીતે છે.  </font><br/><font  style='font-size:11pt; color:#008080'></font><br/><font  style='font-size:11pt; color:#008080'><b>મુંબઈના આતંકી હુમલાઓ વિશે તમારી શુ પ્રતિક્રિયા છે ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હુ તો કહુ છુ કે પાકિસ્તાનમાં જે આતંકવાદી શિબિર છે તેને નષ્ટ કરી દેવુ જોઈએ. કોઈ કહે છે 25 છે તો કોઈ 50 બતાવે છે, અને આપણે તેની ગણતરી કરી રહ્યા છે. અમેરિકા સાથે આ વિશે ચર્ચા કરીને સમસ્યાનું સમાધાન કરવાની કોશિશ કરી રહ્યા છે. અરે, હુ તો કહુ છુ કે જે અમેરિકા કરોડો ડોલર ખર્ચીને પણ એક આતંકવાદી ઓસામા બિન લાદેનને પકડી નહી શક્યો, તે અમારા આંતકવાદી શોધવામાં કેવી રીતે મદદ કરી શકે છે ? એક વાત તો ચોખ્ખી છે કે અમારી સરકાર એટલી બધી અસંવેદનશીલ થઈ ગઈ છે કે જે ગોળીઓ શહીદોની છાતી અને માથામાં વાગી,  તે ગોળીઓ જો કોઈ રાજનેતાને છાતીમાં વાગી હોત તો અત્યાર સુધી તો પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓ પર હુમલો થઈ ચૂક્યો હોત. કેમ કે દેશનો સામાન્ય માણસ મરે છે, દેશના નવયુવાન, સેનાઓ મરે છે, કમાંડોઝ મરે છે તો તેમને આપણી સરકાર મરવા માટે છોડી દે છે. આ માટે આપણે હવે કોઈ કડક પગલું ભરવુ પડશે.  અને જો ફરી આવો કોઈ હુમલો થાય તો સમજી લેવુ પડ્શે  કે અમારી સરકાર જ ઈચ્છે છે કે આપણી પર આવા હુમલાઓ થતા રહે. પરંતુ જો બીજીવાર આવો હુમલો થશે તો દેશ નિયંત્રણ બહાર થઈ જશે અને સરકાર માટે દેશને નિયંત્રણમાં રાખવુ અશક્ય થઈ જશે.   </font><br/><font  style='font-size:11pt; color:#008080'></font><br/><font  style='font-size:11pt; color:#008080'><b>શુ તમને લાગે છે કે કેન્દ્ર સરકાર આ મુદ્દે નિષ્ફળ સાબિત થઈ છે ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રધાનમંત્રી મનમોહનસિંહની ઈમેજ ધણી સારી છે. પરંતુ જો તેમને હવે આક્રમક ભૂમિકા ન અપનાવી તો જનતા તેમને ક્યારેય માફ નહી કરી શકે. આતંકવાદી સતત અમને નિશાના પર મૂકી રહ્યા છે અને  આવા સમયે આપણા દ્વારા પાકિસ્તાનની મદદની આશા રાખવી બેવકૂફી છે. આતંકવાદી પોતાની કાર્યવાહીને સતત અંજામ આપી રહ્યા છે.  બાંગ્લાદેશ અને પાકિસ્તાનની તરફથી ધુસપેઠ સતત વધતી જઈ રહી છે. જેના કારણે ક્યારેક પણ ગૃહ યુધ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. તેથી આ જરૂરી છે એક તેમણે તેમની ભાષામાં જ જવાબ આપી દેવામાં આવે. </font><br/><font  style='font-size:11pt; color:#008080'></font><br/><font  style='font-size:11pt; color:#008080'><b>તમારા મુજબ કોઈ પણ પગલું ઉઠાવતા પહેલા અમેરિકાની સલાહ લેવી ક્યા સુધી યોગ્ય છે ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમેરિકાની સલાહથી દરેક કામને અંજામ આપવુ પણ આતંકવાદ જેટલુ જ દગો આપનારુ છે. આપણે આપણા વિચાર-નિર્ણયથી પણ આગળ વધતા શીખવુ જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#008080'></font><br/><font  style='font-size:11pt; color:#008080'><b>શુ તમે ભવિષ્યમાં ક્યારેય રાજનીતિમાં આવવા માંગશો ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હું રાજનીતિમાં તો નહી આવુ, પરંતુ રાજનીતિ બેકાર છે આવુ માનતા એટલુ તો જરૂર કહીશ કે આમાં સારા લોકોની જરૂર છે. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 07 Jan 2009 14:12:07 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:08:35 +0530</updatedDate>
      <category><![CDATA[Interviews]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[રાહત ઈન્દોરી, ઉર્દૂના પ્રખ્યાત શાયર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/interviews/રાહત-ઈન્દોરી-ઉર્દૂના-પ્રખ્યાત-શાયર-108122400029_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/interviews/રાહત-ઈન્દોરી-ઉર્દૂના-પ્રખ્યાત-શાયર-108122400029_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[રૂબરૂમાં આ વખતે મળો, ઉર્દૂના જાણીતા શાયર  રાહત ઈન્દોરીને, જેમની શાયરીએ હિન્દુસ્તાન જ  નહી પરંતુ દુનિયાના 45 દેશોમાં ધૂમ મચાવી છે.  રાહત સાહેબે પોતાની શાયરીનો જે જાદૂ ફિલ્મી  દુનિયામાં વિખેર્યો છે તે ખરેખરે વખાણવા લાયક  છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>રૂબર</font><font style=' color:#000000;'>ૂમાં આ વખતે મળો, </font><font style=' color:#8000FF;'>ઉર્દૂના જાણીતા શાયર  રાહત ઈન્દોરીન</font><font style=' color:#000000;'>ે, જેમની શાયરીએ હિન્દુસ્તાન જ નહી પરંતુ દુનિયાના 45 દેશોમાં ધૂમ મચાવી છે. રાહત સાહેબે પોતાની શાયરીનો જે જાદૂ ફિલ્મી  દુનિયામાં વિખેર્યો છે તે ખરેખરે વખાણવા લાયક  છે. વેબદુનિયાના ભીકા શર્માએ તેમની સાથે એક ખાસ મુલાકાત કરી છે, એ મુલાકાતના કેટલાક અંશ... </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>તમે દસ વર્ષની વયમાં જ ચિત્રકારી કરવી શરૂ કરી દીધી હતી ?  </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચિત્રકારી ક્યારેય પણ મારો શોખ નથી રહ્યો  પરંતુ મારુ પ્રોફેશન છે. પ્રોફેશનલ આર્ટિસ્ટની  હેસિયતથી મને નવ વર્ષમાં જ પોતાના હાથમાં  બ્રશ લઈ લીધો હતો.  અને વર્ષો સુધી આ જ  કામ કરતા રહ્યા. આ દરમિયાન મેં ફિલ્મોના  બેનર્સ પણ બનાવ્યા. </font><font style=' color:#8000FF;'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>તમે તમારી પ્રથમ શાયરી ક્યાં અને ક્યારે વાંચી  ? શુ ત્યારે તમે વિચાર્યુ હતુ કે આને જ તમારું  લક્ષ્ય બનાવવું છે ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મારુ એજ્યુકેશનનો મિડિયમ ઉર્દૂ જ રહ્યુ. અને  ત્યાં આલમ એ હતુ એક જ્યારે હુ ઉર્દૂની શાયરીનું  કોઈ પુસ્તક વાંચતો હતો તો એક વારમાંજ મને  આખી ચોપડી યાદ થઈ જતી હતી. અને અચાનક  બીજાના શેર વાંચતા વાંચતા મેં મારો પોતાનો જ  શેર વાંચી લીધો અને ક્યારે શાયર બની ગયો  એની જાણ જ ન થઈ.  હું તો આમ જ કાંઈને કાંઈ  લખ્યા કરતો હતો, પરંતુ પછી જાણ થઈ કે આ  શાયરી ચ હે અને પછી તો દુનિયાએ તેના પર  મોહર લગાડી દીધી. પછી હું પેંટરમાંથી શાયર  બની ગયો. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>કોલેજના જમાનામાં પોતાની શાયરી વિશે કંઈક  બતાવો ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1972-73<font  style='font-size:11pt; color:#000000'>માં કોલેજ દરમિયાન જ મેં મંચ પર  શાયરી વાંચવાનું શરૂ કરી દીધુ હતુ. પહેલીવાર  દેવાસમાં કોઈ મુશાયરામાં શાયરી વાંચી હતી.   અને એ પછી જ મને શ્રોતાઓ તરફથી બ્રેક મળ્યો. મારા કદી પણ કોઈ ગોડ ફાધર નથી  રહ્યા. બે વર્ષની અંદર હું આખા દેશમાં જાણીતો  થયો. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>તમારી પ્રથમ પાકિસ્તાન યાત્રાના થોડા અનુભવો  બતાવશો ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ લગભગ 1986ના સમય હતો. તેમા પહેલા  યુધ્ધને કારણે લગભગ 10 વર્ષો સુધી ભારત-પાક  સંબંધોમાં એક દરાર આવી ગઈ હતી. એક લાંબા  અંતર પછી શાયરોનું એક દળ પાકિસ્તાન ગયુ  જેમા ઘણા મહાન શાયર જેવા સરદાર કૌર,  મહેન્દ્ર સિંહ બેદે, ફજા નિજામી, પ્રોફેસર જગન્નાથ  આઝાદ વગેરે હતા અને હું આ બધાની સામે  એકદમ જ નવો નિશાળીયો હતો.  તમને જાણીને  નવાઈ લાગશે કે આઝાદી પછી હિન્દુસ્તાનમાં  જન્મેલા મુશાયરા પાકિસ્તાનમાં જઈને પૂરો થઈ  ગયો હતો.  અને જ્યારે અમે ત્યાં પહેલીવાર ગયા તો કરાંચીમાં એક ક્લબમાં લગભગ વીસ હજાર  લોકો હાજર હતા. આ જાદૂ તો હિન્દુસ્તાની  પરફોર્મંસનો હતો. હિન્દુસ્તાની રાઈટર્સંનો હતો. એટલેકે કહી શકો છો કે મુશાયરો પાકિસ્તાની  જમીનમાં હિન્દુસ્તાને વાવ્યો હતો. આ મારો  અનુભવ છે.  </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>દુનિયાના કયા કયા દેશોમાં તમે શાયરી કરી અને  બધા સ્થળોના શ્રોતાઓમાં તમને શુ અંતર જોવા  મળ્યુ ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દુનિયાના કોઈ પણ દેશમાં જાવ, શાયરીને  સાંભળનારા તો એક જેવા જ હોય છે. ભલે તે  આજમગઢમાં સાંભળવામાં આવે કે લખનૌ,  હૈદરાબાદ, ન્યૂયોર્ક, ન્યૂજર્સીમાં કે પછી નોર્વેમાં.  કારણ કે તે હિન્દુસ્તાની કે પાકિસ્તાની હોય છે.  તેથી તેઓ ભલે ક્યાય પણ જઈને વસે, તેમના  વિચારો, તેમનુ વાતાવરણ, રહેવાની રીત, અને  તેમના સંસ્કારો તેમના હૃદયમાં વસેલા હોય છે.   બસ એક જ ફરક હોય છે કે બહારના દેશમાં  શ્રોતાઓની સંખ્યા ઓછી હોય છે.  તમને જાણીને  આશ્ચર્ય થશે કે હિન્દુસ્તાન અને પાકિસ્તાનમાં  અમે સામસામે એક લાખ શ્રોતાઓને કલાકો  શાયરી સાંભળતા જોયા છે. તેઓ શાયરીના ઘેલા  હોય છે. કોઈ પણ મોટી વ્યક્તિને માતે જેવા  અમિતાભ બચ્ચન, લતા મંગેશકર હોય કે સચિન  તેંડુલકર હોય તેમને ચાહનારાનો એક અલગ વર્ગ  હોય છે, પરંતુ થોડા સમય પછી તે જતો રહેશે. હું  લગભગ 40-45 દેશોમાં જઈ ચૂક્યો છુ. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>તમે ફિલ્મો તરફ કંઈ રીતે વળ્યા ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મને ફિલ્મો સાથે કોઈ વિશેષ પ્રેમ નહોતો.  ગુલશન કુમાર એક ફિલ્મ બનાવી રહ્યા હતા  'શબનમ', અને મારી એક શાયરીની બે પંક્તિઓ  તેમની ફિલ્મની થીમ પર એકદમ ફીટ બેસી રહી  હતી. તેમણે ઘણીવાર સંદેશ મોકલ્યા પછી હું  મુંબઈ ગયો. તેમણે એક અઠવાડિયામાં મારા 14  ગીતો અનુરાધાના અવાજમાં રેકોર્ડ કરી ને  'આશિયાના' નામનો એક આલ્બમ શરૂ કર્યો હતો.  એ જ મારી મુલાકાત અનુ મલિક સાથે પણ થઈ.  અને આજે પણ તેમની સાથે જોડાયેલો છુ. હું  આજે પણ તેમની સાથે જોડાયેલો છું, પરંતુ આજે  પણ હુ મારી શર્તો અનુસાર કામ કરૂ છું. સાચું કહુ  તો મે ક્યારેય ફિલ્મોમાં કામ કરવા સ્ટ્રગલ નથી  કરી. મહેશ ભટ્ટ સાથે મે ઘણી ફીલ્મો કરી છે.  તેમની સાથે મે પહેલી 'સર' થી કામ ચાલુ કર્યુ  હતું. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>આપે કઈ-કઈ ફિલ્મો માટે ગીતો લખ્યા છે?</font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મારી લગભગ 33 ફિલ્મ રિલિઝ થઈ છે. જેમાંથી  10 ફિલ્મો એવી છે જે ગોલ્ડન જુબલી રહી છે.  'ઈશ્ક', 'મે ખેલાડી તુ અનાડી', 'મિશન કશ્મિર',  અને 'મર્ડર' આ બધી જ ફિલ્મો લોકોને પસંદ  આવી છે. મુન્નાભાઈના તો તમામ ગીતો હીટ રહ્યા  હતાં. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>આપે શાયરીમાં ખુબ નામના મેળવી છે. શું આપ  આ વિરાસત આપના બાળકોને સોપશો ?</font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જુઓ આ રાજનીતિ નથી કે જ્યાં હુ સીએમ છુ  અને મારી સીટ હું મારા પુત્રને આપી દઉ. આ  કળા ખુદાની બક્ષીસ છે. જેમજેમ વિજ્ઞાનજગતનો  વિકાસ થતો જાય છે તેમ તેમ સાહિત્ય જગત  લુપ્ત થતુ જાય છે. હું આ પૂરેપૂરી જવાબદારી  સાથે કહુ છું કે સાહિત્યજગતની આ છેલ્લી બહાર  છે. કારણ કે સામાન્ય રીતે જોઈ શકાય છે કે જે  છોકરાઓ સાહિત્ય સાથે એમએ કરે છે, તેમને  માટે નોકરી મેળવવી ઘણી મૂશ્કેલ હોય છે.  શાયરી દ્વારા પૈસા કમાવવાનો જમાનો હવે ગયો.  ફિલ્મોમાં પણ શાયરીઓનું કોઈ મહત્વ નથી રહ્યુ.  માટે હું-અમે એવુ નથી ઈચ્છતા કે આવનાર  પેઢીને એવી મંજીલ તરફ મોકલીયે જેના રસ્તાની  શરૂઆત અંધકારમય હોય. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>તે છતાં આપ નવા જમાના શાયરોને શું સંદેશ આપવા માંગશો.    </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મે કહ્યુ કે આ છેલ્લી બહાર છે. અને તેને  સંભાળનાર જે લોકો છે તેઓ તેમની ફરજ સમજી  તેને સંભાળી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે શાયરીની  જે અંતિમ પંક્તિ તેમના કલમમાંથી છૂટે તે દમદાર હોય, સમાજ માટે પ્રેરણાત્મક હોય. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>આપના મનપસંદન શાયરમાં આપ કોનું નામ  મૂકશો? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વાંચ્યા તો બધાને છે, પણ બે-ચાર જંકશન એવા  આવે કે જ્યા થોભવું પડે. પહેલુ સ્ટેશન છે  ગાલિબ. જ્યાં ઘણુ બધુ રોકાયા પછી, લગભગ સો  વર્ષ બાદ એક બીજુ સ્ટેશન આવે છે ફિરાક  ગોરખપૂરીના નામે. શાયર જગતમાં બે મોટા  ખ્યાતનામ શાયર વચ્ચે સો વર્ષનો અંતરાલ  આવે છે. અને ત્યારબાદ સમય આવ્યો. જેમાં  ઘણાબધા મહાન શાયર થઈ ગયા. અહી હું થોડો  શ્વાસ લઈ રહ્યો છું. મોટી શાયરી માટે એક સદીનું  અંતર હોવું જોઈએ ત્યારે આપણે કહી શકીએ કે  કાલિદાસથી લઈને મહાદેવી વર્મા સુધી કે નિરાલા  સુધી કઈ કેટલાઈ જંકશનો આવે છે.  </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>નવા જમાના શાયરોમાંથી કોઈ એવા શાયર કે  જેમની આપ સરાહના કરવા ઈચ્છતા હોવ?</font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ પ્રવાહમાં ઘણા લોકો છે જે સારા શાયર છે. જેમકે કરાંચીના અહમદ મુસ્તાક, લાહોરના ઝફરે  ઈકબાલ, જુબે રિજ્મી વગરે શાયરો વગર આ  સમયના શાયરજગતની વાત ન થઈ શકે.  </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>વેબદુનિયાના દર્શકો માટે કોઈ સંદેશ આપવા ઈચ્છશો? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ ઝડપી દુનિયાની સાથે સાથે આપ પણ ઝડપી  વિકાસ કરી રહ્યા છો. હુ જ્યારે દેશની બહાર જાઉ  છુ ત્યારે મને જાણવા મળે છે કે આપણા દેશની દરેક જાણકારી ઈંટરનેટ દ્વારા દેશદુનિયાના ખૂણે  ખૂણે પહોચે છે. મારી હ્રદયથી પ્રાર્થના છે કે  આપની </font><font style=' color:#8000FF;'>વેબદુનિયા સમાજની સારી સેવા કર</font><font style=' color:#000000;'>ે. </font><br/></font>]]></content:encoded>
      <pubDate>Wed, 24 Dec 2008 23:53:37 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:03:30 +0530</updatedDate>
      <category><![CDATA[Interviews]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શાહરૂખ સાથે એક મુલાકાત]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/interviews/શાહરૂખ-સાથે-એક-મુલાકાત-108121600024_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/interviews/શાહરૂખ-સાથે-એક-મુલાકાત-108121600024_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[રબ ને બના દી જોડીમાં સુરિંદર સાહનીનું પાત્ર ભજવી પોતાની  અલગ જ છાપ પ્રસ્તુત કરનારો શાહરૂખ ખાનના વિચારોમાં હાલ  ઘણા જ ફેરફાર જોવા મળ્યા છે. તેમને માટે મહત્વની એવી આ  ફિલ્મમાં કામ કરીને તેમને કેવો અનુભવ થયો, આવો જાણીએ તેમના  જ મુખેથી]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રબ ને બના દી જોડીમાં સુરિંદર સાહનીનું પાત્ર ભજવી પોતાની  અલગ જ છાપ પ્રસ્તુત કરનારો શાહરૂખ ખાનના વિચારોમાં હાલ  ઘણા જ ફેરફાર જોવા મળ્યા છે. તેમને માટે મહત્વની એવી આ  ફિલ્મમાં કામ કરીને તેમને કેવો અનુભવ થયો, આવો જાણીએ તેમના  જ મુખેથી :- </font><br/><font  style='font-size:11pt; color:#008040'></font><br/><font  style='font-size:11pt; color:#008040'><b><i>તમે ખૂબ જ સમજી-વિચારીને ફિલ્મો સાઈન કરો છો. 'રબ ને બના  દી જોડી'ને કરવાનું કારણ શુ છે ?</font><font style=' color:#000000;'></b></i></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હું જ્યારે યશરાજ ફિલ્મસની ફિલ્મમાં કામ કરુ છુ તો હું કોઈ કારણ  નથી જોતો. વાતો વાતોમાં જ અમે ફિલ્મ કરી લઈએ છીએ.  હું  યશજીને પૂછુ છુ કે યશજી તમે કંઈ ફિલ્મ બનાવી રહ્યા છો કે પછી  યશજી મને કહે છે કે 'તુ શુ કરી રહ્યો છે' અને હું કહ્યુ છુ કે 'કશુ નહી'.  તો પછી તેઓ કહે છે કે 'આવી જા ફિલ્મ કરી લે'.  જાન્યુઆરીની વાત  છે. આદિત્યએ મને કહ્યુ કે તેણે એક ફિલ્મ લખી છે. મેં વિચાર્યુ કે તે  એક વધુ ફિલ્નનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. પરંતુ આદિએ કહ્યુ કે  આ ફિલ્મ તેણે મારા માટે લખી છે અને આ અંગે મારી સાથે વાત  કરવા માંગે છે. મેં વાર્તા સાંભળી અને કહ્યુ કે વાર્તા ઘણી જ સરસ  છે.  આદિએ કહ્યુ કે ત્રણ મહિના પછી આપણે  આ ફિલ્મ શરૂ કરીશુ  અને બસ હું ફિલ્મમાં આવી ગયો.  બોલીવુડમાં એવા કેટલાક લોકો  છે, જેમની ફિલ્મ કરતા પહેલા હું કશું જ નથી વિચારતો. કરણ,  ફરહા, યશજી અને આદિત્ય મને કહે છે કે ચાલો યાર એક ફિલ્મ  કરીએ અને હું હા કહી દઉ છું.  </font><br/><font  style='font-size:11pt; color:#008040'></font><br/><font  style='font-size:11pt; color:#008040'><b><i>અનુષ્કા શર્માએ પોતાના કેરિયરની શરૂઆત તમારી સાથે આ ફિલ્મ  દ્વારા કરી રહી છે. તમે શુ કહેશો અનુષ્કા વિશે ? </font><font style=' color:#000000;'></b></i></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઈમાનદારીથી કહુ તો હુ જ્યારે પહેલીવાર અનુષ્કાને મળ્યો તો મને  તેની અંદર ગજબનો આત્મવિશ્વાસ જોવા મળ્યો. હું મારા કેરિયરના  એ સમયેથી પસાર થઈ રહ્યો છુ જ્યા મને યુવા પેઢી સાથે કામ  કરવાની તક મળી રહી છે.  જેમના વિચારો જુદા છે.  મને લાગે છે કે  હું એમનાથી જુદી પેઢીનો છુ.  અનુષ્કા સાથે મેં જ્યારે કામ કર્યુ તો  મને લાગ્યુ કે કોઈ દ્રશ્યને જુદી રીતે પણ કરી શકાય છે.  બની શકે કે  મારા અભિનયમાં હવે એક જેવો અભિનય વારંવાર જોવા મળતો  હોય.  અથવા તો મારા અભિનયમાં એક સ્ટાઈલ વિકસી ગઈ હોય.   મને ઘણા લોકોએ પૂછ્યુ કે આ ફિલ્મમાં નવી છોકરી છે તો તમે તેને  અભિનયના પાઠ ભણાવ્યા હશે, પરંતુ હું તો કહીશ કે અનુષ્કા આ  વાત નથી જાણતી કે તેણે મને અભિનય કરાવ્યો છે.  એક દ્રશ્ય પૂરૂ  થયા પછી હુ અનુષ્કા પાસે ગયો અને તેણે કહ્યુ કે અમારી ફિલ્મને  આટલી સુંદર બનાવવા માટે આભાર.  </font><br/><font  style='font-size:11pt; color:#008040'></font><br/><font  style='font-size:11pt; color:#008040'><b><i>આદિત્યની આ ત્રીજી ફિલ્મ છે અને ત્રણેમાં તમે કામ કર્યુ છે. આ  જુગલબંદી વિશે તમારુ શું કહેવુ છે ? </font><font style=' color:#000000;'></b></i></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આદિત્ય ચોપડા અને મારી મિત્રતા 'ડર' દરમિયાન થઈ હતી. જ્યારે  આદિ આ ફિલ્મના મુખ્ય સહાયક નિર્દેશક હતા. અમે બંને એક જેવા  જ છીએ. એક જેવુ વિચારીએ છીએ તેથી બંને સારા મિત્રો બની ગયા.   આદિત્યની જેમ હું પણ શર્માળ અને એકાંતપ્રિય છુ. આ વાત બીજી  છે કે હું અભિનેતા હોવાથી લોકો મારા વિશે વધુ જાણે છે અને આદિ  વિશે ઓછુ.  સેટ પર હું હંમેશા આદિને સર કહીને સંબોધિત કરુ છુ.   આદિત્ય હું  તારો આભાર માનીશ કે તે મને તારી ત્રીજી ફિલ્મમાં પણ  તક આપી.  હું તારી છેલ્લી ફિલ્મમાં પણ કામ કરીશ જે તુ  પચાસ-સાહીઠ વર્ષ પછી બનાવીશ. હું મારી જાતને ભાગ્યશાળી  સમજુ છુ કે મને તારી દરેક ફિલ્મનો એક ભાગ બનવાની તક મળી. </font><br/><font  style='font-size:11pt; color:#008040'></font><br/><font  style='font-size:11pt; color:#008040'><b><i>આ ફિલ્મમાં તારો દેખાવ ચર્ચાનો વિષય છે. તમે આ વિશે કંઈક  બતાવશો ? </font><font style=' color:#000000;'></b></i></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફિલ્મના બે પાત્રો એક બીજાથી બિલકુલ જુદા છે. તેથી બંનેને અલગ  લુક આપવું જરૂરી હતુ. અમે આ પ્રકારના પાત્રને કેરિકેચર કે  કોમેડિયન બનાવવા નહોતા માંગતા. કારણ કે વાર્તા માટે લુકનું ખૂબ  જ મહત્વ હતુ. મે એક દિવસ મૂંછ લગાડી અને થોડા જુદી જ રીતે  વાળ બનાવીને  આદિત્યને બતાવ્યા તો આદિએ કહ્યુ એમને આવા જ  લુકની જરૂર હતી. </font><br/><font  style='font-size:11pt; color:#008040'></font><br/><font  style='font-size:11pt; color:#008040'><b><i>પંજાબમાં શૂટિંગ કરવાનો અનુભવ કેવો રહ્યો ? </font><font style=' color:#000000;'></b></i></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હું પંજાબ શૂટિંગ કરવા માટે વારંવાર ગયો છુ. પંજાબના લોકો ઘણા  જ સારા છે. તેઓ હંમેશા તમારી સારસંભાળ કરે છે.  સારુ જમવાનુ,  અઢળક પ્રેમ અને શાનદાર લોકેશન પંજાબની વિશેષતા છે. શૂટિંગના  સમયે ભીડ થઈ જતી હતી, પરંતુ કદી કોઈ તકલીફ ન પડી,  ખાલસ  કોલેજની બિલ્ડિંગ જોઈને હું નવાઈ પામ્યો.  મએન સુવર્ણ મંદિર  જવાની પણ તક મળી. ત્યાં મે માથુ ટેકાવ્યુ અને મારા પરિવાર  માટે, ફિલ્મ માટે અને સૌને માટે પ્રાર્થના કરી જેમને હું જાણું છુ. ત્યાં  જઈને મને ખૂબ જ શાંતિ અનુભવી.  </font><br/><font  style='font-size:11pt; color:#008040'></font><br/><font  style='font-size:11pt; color:#008040'><b><i>આ ફિલ્મ સાથે સંકળાયેલી ખાસ ઘટના જણાવો. </font><font style=' color:#000000;'></b></i></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શૂટિંગના પ્રથમ સાત-આઠ દિવસ મારી માટે ખૂબ જ યાદગાર રહ્યા.  હું સુરિન્દર સાહનીના લુકમાં સેટ પર જતો હતો અને મને કોઈ પણ    ઓળખી નહોતુ શકતુ.    આ અનુભવ જે ત્રીસ વર્ષ પછી થતો તે  આજે જ થઈ ગયો. ત્રીસ વર્ષ પછી જ્યારે હું સ્ટાર નહી રહુ તો મને  કોઈ નહી ઓળખે.  જેનો અનુભવ મેં શૂટિંગના શરૂઆતના દિવસોમાં   જ કરી લીધો.  હું નથી ઈચ્છતો કે  મારી સાથે કદી પણ આવુ થાય. </font><br/><font  style='font-size:11pt; color:#008040'></font><br/><font  style='font-size:11pt; color:#008040'><b><i>રોમાંટિક આયકોન શાહરૂખે એક પ્રેમકથામાં સાધારણ માણસનુ પાત્ર  ભજવ્યુ છે.  આ અંગે શુ કહેવા માંગો છો  ? </b></i></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b><i></b></i></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હું કાયમ કહેતો આવ્યો છુ કે હું સુપરસ્ટાર, જેનુ નામ શાહરૂખ ખાન છે  નો કર્મચારી છુ. હુ એ સુપરસ્ટાર કે હીરો કે રોમાંટિક આયકોનને માટે  કામ કરું છુ. મેં કદી નથી વિચારતો કે હું સુપરસ્ટાર છુ.  મારા વિશે  કહું તો હું ખૂબ જ સાધારણ વ્યક્તિ છુ.  જે સાધારણ વિચારે છે અને  સાધારણ કામ કરે છે.  જે મિડલ ક્લાસ બેકગ્રાઉંડથી આવ્યો છે.  હું  એ વાતને કદી નથી ભૂલતો.  બહારથી ભલે લોકોને લાગતુ હોય કે હુ  એક લાખ સ્કવેયર ફીટમાં બનેલા મકાનમાં રહુ છુ.  મારી પાસે મોટી  અને મોંધી કારો છે,  પરંતુ આ બધુ તો એ અભિનેતાને મળ્યુ છે.  રોમાંટિક આયકોનનો એવોર્ડ પણ એ અભિનેતાને મળ્યો છે, જેને માટે  હું કામ કરુ છુ.  મેં જેટલા પણ રોમાંટિક પાત્રો ભજવ્યા છે એને તમે  ધ્યાનથી જોશો તો તમને જોવા મળશે કે બધા મિડલ ક્લાસના   હાવ-ભાવ સાથે જ છે.  મને તો 'રબ ને બના દી જોડી' નો સૂરી મારા  જેવો જ લાગે છે.   જો હુ સ્ટાર ન હોત તો હું પણ સૂરી જેવા વાળમાં  મૂંછ લગાવીને રહેતો હોત.  હું ઈચ્છુ છુ કે રાજ અને રાહુલ હવે  તેમનો ક્રાઉન સૂરીને સોંપી દે. કારણ કે તે દિલનો ખૂબ જ સારો  માણસ છે. </font>]]></content:encoded>
      <pubDate>Tue, 16 Dec 2008 19:03:03 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:03:30 +0530</updatedDate>
      <category><![CDATA[Interviews]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ટેપા શર્માના પ્રણેતા શર્માજી સાથે મુલાકાત]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/interviews/ટેપા-શર્માના-પ્રણેતા-શર્માજી-સાથે-મુલાકાત-108121000006_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/interviews/ટેપા-શર્માના-પ્રણેતા-શર્માજી-સાથે-મુલાકાત-108121000006_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[રૂબરૂમાં આ વખતે મળો પ્રસિધ્ધ હાસ્યકાર ડો. શિવ શર્માને, જે ઉજ્જૈનમાં દરવર્ષે આયોજિત થનારા ટેપા  સંમેલનના પ્રણેતા છે. શર્માજી છેલ્લા 38 વર્ષોથી સમાજની મોટી મોટી વ્યક્તિઓ હાસ્યને ટેપા સંમેલનના  મંચ પર બોલાવીને તેમની ઉણપો પર હાસ્ય વ્યંગના માધ્મમથી ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રૂબરૂમાં આ વખતે મળો પ્રસિધ્ધ હાસ્યકાર ડો. શિવ શર્માને, જે ઉજ્જૈનમાં દરવર્ષે આયોજિત થનારા ટેપા  સંમેલનના પ્રણેતા છે. શર્માજી છેલ્લા 38 વર્ષોથી સમાજની મોટી મોટી વ્યક્તિઓ હાસ્યને ટેપા સંમેલનના  મંચ પર બોલાવીને તેમની ઉણપો પર હાસ્ય વ્યંગના માધ્મમથી પ્રહાર કરતા આવી રહ્યા છે. વેબદુનિયાના  ભીકા શર્માએ તેમની એક ખાસ મુલાકાત કરી... રજુ છે તેમના મુખ્ય અંશ.... </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'><b>તમારા છાત્ર જીવન વિશે કશુંક બતાવો ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મારી શરૂઆતની શિક્ષા બ્યાવરામાં અને મિડિલ અને હાય શાળા શિક્ષા નરસિંહગઢમાં થઈ. આમ તો મારૂ  બાળપણ કંઈ ખાસ નથી રહ્યુ.  મને મારૂ બાળપણ કાળુ દેખાય છે અને અમે ઘણા જ અભાવમાં જીવ્યા. તેથી  મેં આને યાદ નથી કરતો. જ્યારે હું આઠમામાં ભણતો હતો ત્યારે શાકિર અલી ખાન અને હોમી દાજીના  સંપર્કમાં આવીને માર્ક્સવાદી થઈ ગયો. અને ત્યારથી મને વાંચવાનો શોખ લાગી ગયો.  દસમા ધોરણમાં  સીધો ઉજ્જેન ચાલ્યો આવ્યો. મારુ શરૂઆતથી જ ઉજ્જેન પ્રત્યે આકર્ષણ રહ્યુ છે.  એક તરફ કમ્યૂનિસ્ટ પાર્ટી  અને બીજી બજુ અહીંની પ્રાચીનતા બંનેએ મને આકર્ષિત કર્યો. અહીંના માધવ કોલેજને મને વિદ્યાર્થીથી લઈને  આચાર્યના રૂપમા મેં પૂરા 50 વર્ષ સમર્પિત કર્યા. શરૂઆતથી જ આ કોલેજ સ્વતંત્રતા આંદોલનનું કેન્દ્ર રહ્યુ.  અને અહીં મહાન હિન્દી સાહિત્યન વિદ્વાન રહ્યા અને તેમનો પ્રભાવ મારા પર પડ્યો. થોડો સમય  પત્રકારિકાની ફરી ઘણા લોકોની મદદથી ટેપા સંમેલનની શરૂઆત કરી જે પ્રક્રિયા 38 વર્ષોથી ચાલુ છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'><b>આ ટેપા સંમેલન શુ છે ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મૂખ્યત્વે ગોપાલ પ્રસાદ મિશ્ર દિલ્લીમાં મહામૂર્ખ સંમેલનનુ આયોજન કરતા હતા. પરંતુ અમારી દેશ અશિક્ષાને  કારણે લોકો આને મહત્વ નથી આપતા પરંતુ મારું માનવુ છે કે વિશ્વમાં મૂર્ખોનો બહુમત છે. બુધ્ધિમાન લોકો  મૂર્ખાઓને કારણે જ ફૂલેફાલે છે. ટેપા એક માલવી શબ્દ છે. જેનો અર્થ થાય છે સીધો સાદો માણસ.  ભારતનો  કોઈ પણ વ્યંગકાર, સાહિત્યકાર, સંપાદક એવો નથી કે જે મારા સંમેલનમાં આજે વીસ હજાર લોકો ભાગ લે  છે. આમાં અમે ઉચ્ચ પદો પર બેસેલા લોકોની વ્યંગાત્મક રૂપે પોલ ખોલીએ છીએ. બસ લોકોને હસાવવું એજ  અમારો ઉદ્દેશ્ય હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'><b>તમે વ્યંગકાર કેવી રીતે બન્યા ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આમ તો સફળ પ્રોફેસર બનવા માંગતો હતો. એ રીતે કોઈ ખાસ રસ નહોતો તેથી હું વિદ્વાન તો ન બની શક્યો  તો વિચારુ કે મૂર્ખાઓનો શિરોમણિ કેમ ન બની જાઉ. માલવામા લોકો વાચનથી વિમુખ થઈ રહ્યા હતા જેથી  મેં આ તરફ પ્રયાસ કર્યો અને જ્યારે મારો વ્યંગ છપાવવાનો શરૂ થઈ ગયો તો લોકોએ મને જણાવ્યુ કે આપ  તો વ્યંગકાર છો. મારા પિતાજી પણ વ્યંગકાર હતા. તેઓ રાજા-મહારાજાને જોક્સ સંભળાવતા હતા.  કદાચ  આ વંશાનુગત ગુણ મારામાં આવી ગયા. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'><b>તમે યુવા વ્યંગકારોને શુ સંદેશ આપવા માંગશો ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આમ તો પોતાને કોઈ જૂનો વ્યંગકાર નથી માનતો. પરંતુ આજે તો વ્યંગકારો પાસેથી મને ઘણી આશાઓ છે.  વ્યંગ નિરર્થક હાસ્ય નથી હોતુ. કલર્ક, પ્રેમિકા અને પત્નીઓ પર હાસ્ય કરવાને બદલે સમાજની વિકૃતિયો પર  વ્યંગ કરાવવાનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. વ્યંગ આક્રમણની શૈલી હોય છે. લોકો આજે હાસ્યને વ્યંગ સમજી રહ્યા  છે. હાસ્યના માધ્યમથી વ્યંગ કરવો એ જ ઉત્તમ વ્યંગ કરવો કહેવાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'><b>વેબદુનિયા માટે તમે શું સંદેશ આપવા માંગશો ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હું વેબદુનિયાને શુભેચ્છાઓ આપવા માંગુ છુ. વેબદુનિયા દ્વારા સૌથી પહેલું હિન્દી પોર્ટલ ચાલુ કરવું એ  પ્રશંસનીય છે. અને હવે તો આ નવ ભાષાઓમાં પોતાની સેવા આપી રહ્યુ છે. જ્યારે હું લંડન ગયો હતો તો  ત્યાંના લોકોએ મને કહ્યુ કે અમે વેબદુનિયાના માધ્યમથી જ ભારતના સમાચાર, સાહિત્ય અને સંસ્કૃતિ સાથે  જોડાયેલા છીએ. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 10 Dec 2008 12:13:45 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:03:30 +0530</updatedDate>
      <category><![CDATA[Interviews]]></category>
      <authorname>ભીકા શર્મા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[અમિત ટંડન સાથે મુલાકાત]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/interviews/અમિત-ટંડન-સાથે-મુલાકાત-108111900009_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/interviews/અમિત-ટંડન-સાથે-મુલાકાત-108111900009_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મારો આલ્બમ તન્હા રીલીઝ થયો છે. ઈંડિયન આઈડલ ખત્મ થયા બાદ મારી ઈચ્છા હતી કે હુ એક આલ્બમ બનાવુ. આ આલ્બમની અંદર મારા જ પસંદનું સંગીત છે. આની અંદર એક ગુલસ્તાની જેમ અલગ-અલગ ગીતો છે. ગીતોની સાથે સાથે આનો વિડિયો પણ ખુબ જ સુંદર છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#FF00FF'></font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'>તમારા આલ્બમ વિશે જણાવો </font><font style=' color:#000000;'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>મારો આલ્બમ તન્હા રીલીઝ થયો છે. ઈંડિયન આઈડલ ખત્મ થયા બાદ મારી ઈચ્છા હતી કે હુ એક આલ્બમ બનાવુ. આ આલ્બમની અંદર મારા જ પસંદનું સંગીત છે. આની અંદર એક ગુલસ્તાની જેમ અલગ-અલગ ગીતો છે. ગીતોની સાથે સાથે આનો વિડિયો પણ ખુબ જ સુંદર છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'></font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'>એક કલાકાર માટે તેનો પહેલો આલ્બમ તેના હૃદયની ખુબ જ નજીક હોય છે અને તમારો તો ખુશીથી ભરેલો એક પરિવાર પણ છે તો પછી તમે તમારા આલ્બમનું નામ તન્હા કેમ રાખ્યું? </font><font style=' color:#000000;'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>હા હુ મારા લગ્નથી ખુબ જ ખુશ છુ. મારા આલ્બમનું નામ તન્હા એટલા માટે રાખ્યુ કેમકે આ આલ્બમનું ટાઈટલ ટ્રૈક અને ટાઈટલ વીડિયો ‘ તન્હા હુ મૈ ’ છે. આ ગીતને વિચારીને મે મારા આલ્બમનું નામ તન્હા રાખ્યુ કેમકે જ્યારે લોકો ગીત અને વીડિયોને જોવે છે અને સાંભળે છે તો આલ્બમનું નામ પણ યાદ આવી જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'></font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'>આ આલ્બમની અંદર કેટલા ગીતો છે? </font><font style=' color:#000000;'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>આની અંદર કુલ 14 ગીતો છે. તેમાંથી ચાર ઓરીજીનલ ગીતોના રીમિક્સ છે. આની અંદર અલગ અલગ પ્રકારના ગીતો છે. પોપ રોક ગીતો છે, પંજાબી ગીતો અને પોપ રોમેંટીક હીંદી ગીતો પણ છે. પોપ રોક ગીતોની સાથે સાથે સુફિયાના ગીતો પણ છે. હુ જેવી રીતે ગીતો સાંભળવાનું પસંદ કરૂ છું તે જ રીતે મે ગીતનો આલ્બમ પણ બનાવ્યો છે. પંજાબી મ્યુઝીકનો હુ ખુબ જ મોટો ફેન છું. ગુરૂદાસમાનજીને હુ સાંભળતો આવી રહ્યો છું. હુ આજકાલનું પંજાબી મ્યુઝીક પણ સાંભળુ છું. બસ આ જ બધી બાબતોનું ધ્યાન રાખતાં મે બધા જ ગીતો આ આલ્બમની અંદર મુક્યા છે. ‘તન્હા હુ મૈ ’માં હીપ હોપનું ફ્લેવર આવે છે. ગીતોના શબ્દો પર પણ અમે ઘણું ધ્યાન આપ્યુ છે કે જેથી કરીને તેની અંદર અર્થ પણ હોય. અમે ગીતોના શબ્દો અને તેના સંગીત પર ઘણી મહેનત કરી છે અને ‘તન્હા’ તેનું પરિણામ છે.  </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0811/19/images/img1081119009_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#FF00FF'></font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'>સામાન્ય રીતે પહેલાં મ્યુઝીક આલ્બમ આવે છે અને પછી તે રીમિક્સ થઈ જાય છે. પરંતુ તમે તો ચાર રીમિક્સ તેની અંદર જ નાંખી દિધા. તેનું શું કારણ છે? </font><font style=' color:#000000;'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>મે વિચાર્યું કે ઓડિયંસને જરા પણ નિરાશ નથી કરવી. કેમકે આ મારી જીંદગીનો સૌથી પહેલો આલ્બમ છે અને મારા હૃદયની ખુબ જ નજીક છે. જ્યારે તમે પહેલી વખત કોઈ કામ કરો છો ત્યારે તમારા અલગ વિચારો હોય છે. મે વિચાર્યુ હુ ઓડિયંસને પહેલી વખત જે કંઈ પણ આપીશ તેમાં કોઈ જ ઉણપ નહી છોડુ પછી ભલે ને તે ગીતમાં હોય, રીમિક્સમાં હોય કે વિડીયોમાં. શરૂઆતમાં બે જ વિડીયો બનાવ્યા છે અને ઝડપથી ત્રીજો અને ચોથો વિડિયો પણ બની જશે.  </font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'></font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'>‘તન્હા’ ગીતના વિડીયો વિશે કંઈ જણાવશો ? </font><font style=' color:#000000;'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>મે વિચાર્યું હતું કે આનો વિડીયો બધા કરતાં અલગ હોવો જોઈએ. આજકાલ ફિલ્મોનો એટલો બધો પ્રભાવ છે કે પોપ આલ્બમ ક્યાંક ને ક્યાંક સંતાઈ જાય છે. તો મને લાગ્યુ કે મારી ઓળખાણ બનાવવા માટે મારો વિડીયો પણ અલગ હોવો જોઈએ. અમે આનો લુક ઘણો ઈંટરનેશનલ રાખ્યો છે. ‘તન્હા’ના ટાઈટલ વિડીયો ટ્રૈકમાં બ્લેક અને વ્હાઈટ સેટિંગ રાખ્યું છે. આખા વિડીયોને મારી પર જ ફિલ્માવવામાં આવ્યો છે. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 19 Nov 2008 11:34:01 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:00:14 +0530</updatedDate>
      <category><![CDATA[Interviews]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[રામગોપાલ વર્મા સાથે મુલાકાત]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/interviews/રામગોપાલ-વર્મા-સાથે-મુલાકાત-108111100035_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/interviews/રામગોપાલ-વર્મા-સાથે-મુલાકાત-108111100035_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[વિજ્ઞાન અને અંધવિશ્વાસની લડાઈ હંમેશાથી થતી આવી રહી છે. 'માનો યા ન માનો'ના આધારે આ વિષય કાયમ વિવાદાસ્પદ જ રહ્યો છે. ભૂત, ડરના મના હૈ, વાસ્તુશાસ્ત્ર વગેરે ભયાનક ફિલ્મો બનાવી ચૂકેલા રામૂની ફિલ્મ 'ફૂંક' અંધવિશ્વાસ અને કાળા જાદૂ પર આધારિત છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિજ્ઞાન અને અંધવિશ્વાસની લડાઈ હંમેશાથી થતી આવી રહી છે. 'માનો યા ન માનો'ના આધારે આ વિષય કાયમ વિવાદાસ્પદ જ રહ્યો છે. ભૂત, ડરના મના હૈ, વાસ્તુશાસ્ત્ર વગેરે ભયાનક ફિલ્મો બનાવી ચૂકેલા રામૂની ફિલ્મ 'ફૂંક' અંધવિશ્વાસ અને કાળા જાદૂ પર આધારિત છે. આ નવા વિષયને લઈને ફિલ્મ બનાવનારા નિર્દેશક રામગોપાલ વર્મા સાથે વેબદુનિયાની થયેલ મુલાકાતના થોડાક અંશ. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>પ્રશ્ન - તમારી ફિલ્મ 'ફૂંક'ની વાર્તામાં વિશેષ શું છે ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જવાબ - ફૂંક મેલી વિદ્યા પર આધારિત ફિલ્મ છે. મેલી વિદ્યામાં આજે પણ ઘણા લોકો વિશ્વાસ કરે છે. જો તમારી કોઈની સાથે દુશ્મની હોય તો તે તમને મારવા કે નુકશાન પહોંચાડવા આ રીતે જાદૂ-ટોણાંનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો સામેથી તો કેટલાક લોકો પીઠ પાછળ કોઈનું ખરાબ કરવા આ મેલી વિદ્યાનો પ્રયોગ કરે છે. ફિલ્મ 'ફૂંક'ની વાર્તા પણ અંધવિશ્વાસો પર વિશ્વાસ ન કરનારા માણસણી છે. પરંતુ તેની સાથે એવી ઘટનાઓ ઘટે છે, જેનાથી તે ચોંકી જાય છે. વિજ્ઞાન અને ડોક્ટરો પણ આ વિશે કંઈજ સફાઈ નથી આપી શકતા. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>પ્રશ્ન તમે મેલી વિદ્યા વિશે શુ માનો છો ? શુ હકીકતમાં સાચે જ આવી કોઈ અદ્રશ્ય શક્તિ હોય છે. </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - મારી ફિલ્મ એ નથી કહેતી કે અંધવિશ્વાસ કે મેલી વિદ્યા સાચુ છે કે ખોટું.  જેની સાથે કે તેના પડોશી કે મિત્રો સાથે કોઈ આવી વિચિત્ર ઘટનાઓ ઘટે છે તો એ આવી વાતો પર વિશ્વાસ કરવા માંડે છે અને જેની સાથે આવુ કાંઈ બનતું નથી તે આનો વિરોધ કરે છે. આ તો માનો કે ન માનો જેવી વાત છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>પ્રશ્ન - તમે તમારી ફિલ્મ બનાવવા માટે આ વિષયને કેમ પસંદ કર્યો ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - મેલી વિદ્યા  પર અત્યાર સુધી કોઈએ ફિલ્મ નથી બનાવી. આ વિષય નવો છે અને હું આના પર આવી ફિલ્મ બનાવવા માંગતો હતો, જેનાથી જોનારાને લાગે કે આ બધુ મારા પરિવાર પર વીતી રહ્યુ છે.  આ ફિલ્મનો વિષય એવો છે જેના પર ઘણી ચર્ચા અને વાદ-વિવાદ થઈ શકે છે. મારા મુજબ આ ખૂબ જ સારો વિષય છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>પ્રશ્ન - આ ફિલ્મમાં નવા કલાકારોને લેવાનુ કારણ ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - કલાકારોની પસંદગી હું વાર્તાને અનુરૂપ કરૂ છુ. 'ફૂંક' માટે મને એવા કલાકારો જોઈતા હતા, જેની કોઈ ઈમેજ ન હોય અને જેને દર્શકો વધુ ન જાણતા હોય. તેથી મેં નવા કલાકારો લીધા. </font>]]></content:encoded>
      <pubDate>Tue, 11 Nov 2008 17:38:47 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:00:14 +0530</updatedDate>
      <category><![CDATA[Interviews]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[એક મુલાકાત - ડો. હાર્ડિયા સાથે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/interviews/એક-મુલાકાત-ડો-હાર્ડિયા-સાથે-108110400026_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/interviews/એક-મુલાકાત-ડો-હાર્ડિયા-સાથે-108110400026_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આ સુંદર દુનિયાની રંગીત જોવા માટે જરૂરી છે આંખો. આંખોને નવજીવન પ્રદાન કરનારા ડો. પ્રતાપ સિંહ હાર્ડિયા આજ સુધી સાડા છ લાખથી પણ વધુ સફળ ઓપરેશન કરી ચૂક્યા છે]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સુંદર દુનિયાની રંગ</font><font style='font-size:11pt;'>ીત </font><font style='font-size:11pt;'>જોવા માટે જરૂરી છે </font><font style='font-size:11pt;'>આંખો. </font><font style='font-size:11pt;'>આંખોને નવજીવન પ્રદાન કરનારા ડો. પ્રતાપ સિંહ હાર્ડિયા આજ સુધી સાડા છ લાખથી પણ વધુ સફળ ઓપરેશન કરી ચૂક્યા છે. ચિકિત્સા ક્ષેત્રમાં પોતાનુ અમૂલ્ય યોગદાન આપવા માટે ગિનિઝ બુક ઓલ્ફ વર્લ્ડ રેકોર્ડ પણ પોતાને નામે નોંધાવી ચૂકેલા ડો. હાર્ડિયા સાથે વાતચીતના થોડાક અંશ :</font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>શાળાન સમયે તમે શુ બનવાનું સપનુ જોતા હતા ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ખૂબ તોફાની પ્રકારનો છોકરો હતો હું.  તેથી મારા પપ્પાએ મને મલ્હારાશ્રમમાં દાખલ કર્યો. જ્યાં રહેવાથી મને એકલા રહીને જાતે કામ કરવાની આદત પડી ગઈ. અને તેમની ઈચ્છા અને આશીર્વાદથી જ હું મેડિકલ કોલેજમાં દાખલ થઈ ગયો. પરંતુ ત્યારે હું એવુ માનતો હતો કે ડોક્ટર બની જઈશ તો ઈશ્વરની બરાબરી કરી લઈશ. ત્યારે મારા પિતાજીએ મને સમજાવ્યુ કે ડોક્ટર એટલેકે બીજી માઁ હોય છે. તેથી ગરીબોને સેઅ કરજે અને પૈસા પાછળ કદી ન ભાગીશ. બસ, આજે જે પણ કંઈ છુ એ એમના માર્ગદર્શનને કારણે જ છુ. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>અત્યાર સુધી તમે કેટલા સફળ ઓપરેશન કરી ચૂક્યા છો ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અત્યાર સુધી સાડા છ લાખથી પણ વધુ સફળ ઓપરેશન કરી ચૂક્યો છુ, અને હવે તો ગણતરી કરવાની જરૂર નથી, અને એવોર્ડ મેળવવાની ઈચ્છા પણ બચી નથી. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>તમે તો ગ્રિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તમારું નામ નોંધાવી ચૂક્યા છો, કેવુ અનુભવો છો ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હા, પણ તેમા નામ નોંધાવવાથી કાંઈ હું મોટો નથી થઈ ગયો. મારુ તો કામ જ મોટું છે.  જો હું મારું કામ નિષ્ઠ અને ઈમાનદારીથી કરીશ તો એ જ મોટી વાત હશે. મારા પપ્પાએ મને ધુન લગાવી દીધી હતી કે શરીરમાં આંખ જ સૌથી મહત્વપૂર્ણ હોય છે. વિઝન વગર આંખ બેકાર હોય છે.  મારો એ પ્રયત્ન રહે છે કે વિશ્વાસ લઈને દૂર-દૂરથી આવતા દર્દીઓને હું કદી નિરાશ નથી કરતો. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>શુ તમારા હોસ્પિટલમાં ગરીબોને વિશેષ છૂટ આપવામાં આવે છે  ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જી, હા. હોસ્પિટલમાં આવનારા બધા રોગીઓને હું મદદ કરું છુ.  જો હું 24 કલાક કામ કરીને પગાર મેળવતા પોલીસ કર્મચારીઓ પાસેથી ફી લઉં તો તેઓ કોઈ બીજાને લૂંટીને મારી ફી ભરશે. તો મને એવો પૈસો નથી જોઈતો જે મહેનતનો ન હોય. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>તમારી ઉપલબ્ધિયો વિશે કંઈક જણાવો  ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હા, કેટલીક સુવિદ્યાઓ એવી છે જેની શરૂઆત મેં કરી પછી તેનુ અનુકરણ થયુ. જીએ એશિયમાં લેઝર મશીન પહેલા મેં જ શરૂ કરી હતી અને આર્કની સર્જરી તો ફક્ત રશિયા કે અમેરિકામાં જ થતી હતી.  બાળકોના નંબર વધવાની ફરિયાદને કેવી રીતે રોકવી અને તેના પર રિસર્ચ કર્યુ અને તેમની મદદ માટે સતત કાર્ય કરતો રહ્યો છુ. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>મફત શિબિરનુ આયોજન કરવા પાછળનો ઉદ્દેશ્ય શુ છે ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમે બે વાર શિબિરનુ આયોજન કરીએ છીએ. એક 19 માર્ચના રોજ જ્યારે મારા પિતાજીનો જન્મદિવસ હોય છે અને બીજો તેમની પુણ્યતિથિ એટલેકે 10 ઓગસ્ટ પર શિબિરનુ આયોજન કરીએ છીએ.  આ પ્રક્રિયા 1981થી સતત ચાલુ છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>તમારી સક્રિયતાનુ રહસ્ય શુ છે ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મારા જવાનીના દિવસોમાં વેટ લિફ્ટીંગ કરતો હતો. અને સૌથી મોટી વાત છે શુધ્ધ ભાવના હોવી.  ભાવના શુધ્ધ હોય તો મનુષ્ય પોતાના દરેક કામ ઠીક રીતે જ કરશે.  </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>આજની તારીખે લોકો કલાકો સુધી કોમ્યુટરની સામે બેસીને કાર્ય કરે છે આવામાં આંખોને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આંખોની વચ્ચે એક 1 મિમીનો પડદો હોય છે, જેને મૈક્યૂલા કહે છે. તેથી સતત મૈક્યૂલાને વ્યસ્ત રાખવુ નુકશાનદાયક છે. તેથી સતત કોમ્યુટર પર કામ કરનારાઓએ  થોડા-થોડા અંતરે આંખોને આરામ આપવો જોઈએ. અહીં સુધી કે ડાયરેક્ટ લાઈટનો સામનો કરવો અને ટીવી જોવાથી પણ મેક્યૂલા ખરાબ થવાની સંભાવના રહે છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>શુ સર્જરી કર્યા વગર ચશ્મા છોડાવી શકાય છે ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સર્જરી તો કરવી જ પડે છે. હું નથી માનતો કે તંત્ર-મંત્ર, તાવીજ કે કોઈ પન પ્રકારની દવાઓથી ચશ્માના નંબર ઉતરી શકે છે. કારણ કે ચશ્મા લાગવાનુ કારણ જ આંખો મોટી કે નાની થવી હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>વેબદુનિયાના દર્શકોને શું સંદેશો આપવા માંગશો ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કદી ધનને મહત્વ નહી આપવુ જોઈએ અને પોતાના કામ પ્રત્યે ઈમાનદાર રહેવુ જોઈએ. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 05 Nov 2008 14:56:26 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:00:14 +0530</updatedDate>
      <category><![CDATA[Interviews]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભવરલાલ જૈન સાથે મુલાકાત]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/interviews/ભવરલાલ-જૈન-સાથે-મુલાકાત-108110400029_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/interviews/ભવરલાલ-જૈન-સાથે-મુલાકાત-108110400029_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[જૈન ઈરિગેશન સ્ટીમ્સ લિમિટેડ ખેતી ક્ષેત્રની એક મહત્વની કંપની છે. લગભગ 2200 કરોડ રૂપિયાની આ કંપની 22  ઉત્પાદન એકમોની સાથે વિશ્વના 150 દેશોને પોતાની સેવાઓ પ્રદાન કરે છે.  માઈક્રો ઈરિગેશનના ક્ષેત્રમાં આજે આ કંપનીનુ વિશ્વમાં બીજુ સ્થાન છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'>જૈન ઈરિગેશન સ્ટીમ્સ લિમિટેડ ખેતી ક્ષેત્રની એક મહત્વની કંપની છે. લગભગ 2200 કરોડ રૂપિયાની આ કંપની 22  ઉત્પાદન એકમોની સાથે વિશ્વના 150 દેશોને પોતાની સેવાઓ પ્રદાન કરે છે.  માઈક્રો ઈરિગેશનના ક્ષેત્રમાં આજે આ કંપનીનુ વિશ્વમાં બીજુ સ્થાન છે. વેબદુનિયા ચેનલ માટે આ કંપનીના સંસ્થાપક અને અધ્યક્ષ ભવરલાલ જૈન (ભાઉ)ની સાથે ડો. ઉષા શર્માને ખાસ વાતચીત. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>પ્રશ્ન - 7000 રૂપિયાની નાનકડી મૂડીથી શરૂઆત કરેલ આ વ્યવસાયમા તમને કંઈ કંઈ મુસીબતોનો સામનો કરવો પડ્યો ? સંઘર્ષથી ઉત્કર્ષ સુધીના તમારી આ યાત્રા વિશે તમે શુ કહેવા માંગશો ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - મનુષ્યને ઈચ્છા હોય તો તે કંઈ પણ કરી લે. જ્યારે તેને સંપત્તિ મળે છે તો તે પોતાનુ અતીત ભૂલીને હવામાં ઉડવા લાગે છે. અને આવુ કરવાથી ધીરે ધીરે તેનો વિકાસ રોકાય જાય છે.  હું મારી જાતને ભાગ્યશાળી માનુ છુ કારણકે મેં યશની સાથે અપયશને સમાનતાથી સ્વીકાર્યો છે. આનાથી જ મનુષ્ય મહાન પણ બને છે. મનમોહન અને ચિંદબરમે પણ આવુ જ કર્યુ.  આજે હું પણ એમનુ જ અનુકરણ કરુ છુ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સપના જોવા કોઈ ખોટી વાત નથી, હું પણ પોતાના વ્યવસાયથી સંબંધિત ઉન્નતિના સપના જોઉં છુ. મેં દરેક ક્ષેત્રમાં મારો હાથ અજમાવ્યો પછી ભલે તે હાર્ડવેયર, સોફ્ટવેયર, બેંકિંગ, માઈંસ કે જાહેરાત કેમ ન હોય. તે દરમિયાન ઈક્વિટીનુ વાતાવરણ પણ બદલાય ગયુ. આઈ.ટી અને ટેલીકોમ્યુનિકેશને મેં લીડરશીપ નથી આપી શક્યો. આ કારણે મારા ઘણા શેર હોલ્ડર, સપ્લાયર વગેરેને આથિક સંકટનો સામનો કરવો પડ્યો. આ આર્થિક સંકટની જવાબદરી મેં પોતે જ લેતા એક જાહેર સૂચનાના માધ્યમથી સૌની માફી માંગી. તમે જોશો કે એ વખતે મારા ઈરિગેશનનો શેર 9 રૂપિયા થઈ ગયો હતો, પછી વધીને 700 રૂપિયા થઈ ગયો. આજે આ 450 પર સ્થિર છે. સખત મહેનત કે દ્રઢ ઈચ્છાશક્તિની મદદથી જ અમે એ સંકટથી ઉગરીને સામાન્ય દિવસોમાં આવી ગયા. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>પ્રશ્ન - સમાજસેવામાં પણ તમારી રુચિ છે. તમારા દ્વારા શરૂઆત કરવામાં આવેલ 'અનુભૂતિ નિવાસી' શિક્ષણ સંસ્થા કેવી રીતે ભાવિ નાગરિકોનુ નિર્માણ કરી શકશે ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - આજકાલ કોર્પોરેટ જગતમાં એક નવી વસ્તુ ઉભરીને સામે આવી છે, જેને તેઓ સામાજિક ઉત્તરદાયિત્વના રૂપમાં જુએ છે. દરેક આ વિશે કહે છે. મારું આ વિશે માનવું છે કે જો તમે સામાજિક ઉત્તરદાયિત્વને કર્તવ્ય સમજીને કરશે તો આ ઠીક નથી. સમજ આપણી અનિવાર્યતા છે. સમજ અને કુંટુંબ વગર આપણે જીવી નથી શકતા.  આ અમારા નિત્ય વ્યવહારનુ એક અનિવાર્ય અંગ છે.  જ્યારે તમારી પાસે ધન-દોલત આવી જય તો તમે સામાજિક કાર્ય ન્યૂઝ કટિંગ અને સમૃધ્ધિ મેળવવા માટે કરો છો, તમારી જવાબદારી સમજીને નહી. જે રીતે આપણે આપણા બાળકો અને કુટુંબની જવાબદારી ઉઠાવીએ છીએ તે જ રીતે આપણે સમાજની પણ જવાબદરી ઉઠાવીએ. સરકાર પણ હવે આ જવાબદારીમાંથી મુક્ત થવા માંગે છે તેથી આ કામ માટે દરેક કંપનીએ આગળ આવવુ જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સમાજસેવા નફો કે પબ્લિસીટી મેળવવા માટે નહી પરંતુ સમાજના માટે સેવા સમજીને કરવી જોઈએ. મેં 25-26 વર્ષની વયથી જ સમાજસેવામાં રસ લેવાનું શરૂ કરી દીધુ હતુ. ધર્મ અને સમાજના નામ પર મેં ઘણા કાર્ય કર્યા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મારી સૌથી મોટી ઉપલબ્ધિ કે એવી રેસીડેંસી શાળાની સ્થાપના કરવાની હતી, જેમા વિદ્યાર્થીઓને શિક્ષાની સાથે સાથે સંસ્કાર મળે.  મારુ આ સ્વપ્ન 'અનુભૂતિ નિવાસી' શિક્ષણ સંસ્થાના માધ્યમથી સાકાર થયુ. આમાંથી ભણીને નીકળેલો દરેક વિદ્યાર્થી શિક્ષિત અને સંસ્કારવાન નાગરિક બનશે. હવે હું નિર્ધન વિદ્યાર્થીઓ માટે પણ એક શિક્ષણ સંસ્થા શરૂ કરવા માંગુ છુ. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>પ્રશ્ન -રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલન હાથે 'પદ્મશ્રી'થી સન્માનિત થયા ત્યારે તમે શુ અનુભવ્યુ ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - ભલે સરકારે મને સન્માન યોગ્ય સમજ્યો હોય પરંતુ હું આજે પણ નથી માનતો કે હું આ સન્માનને યોગ્ય છુ. આ સન્માન મારુ નહી પરંતુ એ કાર્યનુ છે જે મેં ખેતી ક્ષેત્રમાં કરી રહ્યો છુ. આને હું મારુ નહી પરંતુ ખેતી દેવતા અને ખેડૂતનુ સન્માન સમજુ છુ. ખેડૂત પરિશ્રમની નિશાની છે અને હું એમને જ આ સન્માન અર્પિત કરુ છુ. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 05 Nov 2008 14:20:36 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:00:14 +0530</updatedDate>
      <category><![CDATA[Interviews]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[રાજુ કોમેડિયન સાથે એક મુલાકાત]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/interviews/રાજુ-કોમેડિયન-સાથે-એક-મુલાકાત-108102100043_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/interviews/રાજુ-કોમેડિયન-સાથે-એક-મુલાકાત-108102100043_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[એનડીટીવી ઈમેજિન પર મારો એક નવો શો રાજુ હાજિર હો  શરૂ થવા જઈ રહ્યો છે.  આના દરેક એપિસોડમાં બે અતિથિ  જોવા મળશે. શો માં અતિથિ અને હું પરફોર્મંસ આપીશુ.  અમે અત્યાર સુધીમાં તેના 20 એપિસોડ શૂટ કરી લીધા છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>તમારા </font><font style='font-size:11pt;'>નવા શો વિશે કંઈક બતાવશો ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એનડીટીવી ઈમેજિન પર મારો એક નવો શો રાજુ હાજિર હો  શરૂ થવા જઈ રહ્યો છે.  આના દરેક એપિસોડમાં બે અતિથિ  જોવા મળશે. શો માં અતિથિ અને હું પરફોર્મંસ આપીશુ.  અમે અત્યાર સુધીમાં તેના 20 એપિસોડ શૂટ કરી લીધા છે. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>આમા બતાવવામાં આવી રહ્યુ છે કે તમે જુદા-જુદા શહેરોમાં  જઈને હાસ્ય શોધી રહ્યા છો આ શુ વાત છે ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ તો મારી આદત જ છે.  હું વધારેમાં વધારે લોકોને  મળવા માંગુ છુ અને દરેક પ્રકારના લોકો મારા મિત્રો છે. હું  આ બધાની અંદર હાસ્ય શોધવાના પ્રયત્નો કરું છુ. આ શો  માં તાજગી લાવવા માટે હું છેલ્લા છ મહિનાથી પડદાં પર  નથી આવ્યો. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>તમને લાગે છે કે આજકાલની ફિલ્મો કોમેડી હોવા છતાં  તેમા હાસ્ય કલાકારોને માટે તક ઓછી રહે છે ?</font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એવુ નથી. મને તો લાગે છે કે અમારા જેવા સ્ટેંડઅપ  કોમેડિયંસે ફિલ્મોમાં જવુ જ ન જોઈએ કારણ કે લોકોની  વચ્ચે જઈને હસાવવાનુ કામ  ફિલ્મોથી પણ ઉંચુ છે.  અને  આને જ અધિક ઉંચાઈએ લઈ જવુ જોઈએ.  હું તો ઈચ્છુ છુ  કે એક એવો સમય આવી જાય કે જ્યારે ફિલ્મ નિર્માતા કહે  કે અરે આ કલાકાર ફિલ્મ કેમ કરશે. એટલે કે અમે એટલા  સ્થાપિત થઈ જઈએ.   કારણ કે વિદેશોમાં તો સ્ટેંડઅપ  કોમેડિયન પોતેજ એક સંપૂર્ણ કલાકાર હોય છે, જેને  ફિલ્મોના આધારની જરૂર નથી હોતી. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>શુ ટીવી દ્વારા નવા યોગ્ય હાસ્ય કલાકારો મળી રહ્યા છે ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વર્તમાન સમયમાં એક સંપૂર્ણ કોમેડી ઈડસ્ટ્રી બની ગઈ છે.  મિમિક્રી કરનારાઓને હવે સ્ટેંડઅપ કોમેડિયન કહેવામાં  આવે છે. હવે તો એ દિવસો દૂર નથી જ્યારે આને માટે  સંસ્થા ખુલતી થઈ જશે અથવા તો અભ્યાસક્રમમાં તો  જોડાઈ જ જશે. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>હાસ્ય કલાકારોને બીજા કલાકારોની જેમ પ્રતિષ્ઠા નથી મળી  શકતી, તો શુ હવે તેમા થોડા ફેરફાર જોવવા મળે છે ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હવે તો લોકો હાસ્યના મહત્વને સમજતા થઈ ગયા છે, જો  કે આને ઓળખવામાં મોડુ થયુ છે. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>મોટાભાગના હાસ્ય કાર્યક્રમોમાં ફૂહડતાને હાસ્યના આભૂષણો  પહેરાવવામાં આવી રહ્યા છે, આ અંગે તમે શુ કહો છો ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હું તો અશ્લીલતા વિરુધ્ધ છુ, પરંતુ મારા મિત્રોનુ કહેવુ છે કે  આ તો વિકાસ છે. કારણ કે આજકાલના બાળકોને બધી જ  ખબર હોય છે. જો અમે આવુ પ્રદર્શન નહી કરીએ તો આ  પેઢી અમને ડાઉનમાર્કટ સમજશે.  હવે અશ્લીલતા અને  વિકાસની વચ્ચે મોટી પાતળી દીવાલ છે. અમે ભારતીય   હજુ દરિયાના વચ્ચે ફસાયેલા છે. હુ તો કહુ છુ કે  અશ્લીલતા વગર પણ લોકોને હસાવી શકાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>હાસ્ય જોક્સ બનાવતી વખતે તમે કોઈ સંદેશ આપવો  પસંદ કરો છો ?</font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બિલકુલ, અમને આટલું મોટુ માધ્યમ મળ્યુ હોય તો પછી  અમારી ફરજ છે કે કલાની સાથે સાથે લોકોને હસાવતા  સમાજને સંદેશો પણ આપવામાં આવે. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>તમારો પ્રિય કોમેડિયન કોણ છે ? </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કિશોર કુમાર, મહેમુદ, અને સ્ટેજ પર જોની લીવર. તમને  જણાવુ કે તે સ્ટેજ પર જે પરફોર્મ કરતા હતા, તેનો હુ  દિવાનો હતો.  એમાંથી તો તેઓ ફિલ્મોમાં થોડુક પણ નથી  આપી શક્યા.  </font>]]></content:encoded>
      <pubDate>Tue, 21 Oct 2008 18:05:49 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:56:46 +0530</updatedDate>
      <category><![CDATA[Interviews]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સુંદર શિલ્પા સાથે મુલાકાત]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/interviews/સુંદર-શિલ્પા-સાથે-મુલાકાત-108101500001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/interviews/સુંદર-શિલ્પા-સાથે-મુલાકાત-108101500001_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[કદી પોતાના કદ તો કદી પોતાના અવાજ માટે ફિલ્મ  ઈંડસ્ટ્રીની એક સામાન્ય અભિનેત્રીના રૂપમાં ઓળખાતી હતી  શિલ્પા. પરંતુ રિયાલીટી શો બિગ બ્રધરમાં ભાગ લીધેલ  શિલ્પાના નસીબે અચાનક વળાંક લીધો અને તે રાતો રાત  પ્રસિધ્ધ થઈ ગઈ.  આવો આજે અમને તમને મળાવીએ  છીએ બિગ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કદી પોતાના કદ તો કદી પોતાના અવાજ માટે ફિલ્મ  ઈંડસ્ટ્રીની એક સામાન્ય અભિનેત્રીના રૂપમાં ઓળખાતી હતી  શિલ્પા. પરંતુ રિયાલીટી શો બિગ બ્રધરમાં ભાગ લીધેલ  શિલ્પાના નસીબે અચાનક વળાંક લીધો અને તે રાતો રાત  પ્રસિધ્ધ થઈ ગઈ.  આવો આજે અમને તમને મળાવીએ  છીએ બિગ બોસ દ્વારા ફરીથી ચર્ચામાં આવેલી એક સુંદર  અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે વાતચીતના થોડા અંશ - </font><br/><font  style='font-size:11pt; color:#008000'></font><br/><font  style='font-size:11pt; color:#008000'><b>તમે હંમેશા કૉંટ્રીવર્સીસ સાથે સંકળાયેલી રહો છો આવુ કેમ  ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ તો બધી મીડિયાવાળાઓની મહેરબાની છે. જ્યારે કશુ  ન હોય તેવા સમયે પણ તમે લોકો વિવાદ ઉભો કરી દો છો.   આમ તો આ બધી વસ્તુઓ શો શરૂ કરતી સમયે નથી  વિચારવામાં આવતી પરંતુ આ રિયાલીટી શો હોવાને કારણે  આ અંગે ઘણી ચર્ચા થઈ છે.  કેટલીક ચર્ચાઓ તેમણે કરી  જે આ શો માં જોડાવવા માંગતા હતા, અને ફાયદો ઉઠાવવા  માંગતા હતા અને થોડી ઘણી વાતો તમે લોકોએ કરી છે. </font><br/><font  style='font-size:11pt; color:#008000'></font><br/><font  style='font-size:11pt; color:#008000'><b>મોનિકા બેદી અને રાહુલ મહાજનનુ બિગ બોસમાં આવવા  પાછળ કારણ શુ હતુ ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોનિકાને જોવા માટે લોકોમાં ઘણો ઉત્સાહ હતો, અને છેવટે  તેને ઘરની અંદર મોકલવાનો નિર્ણય તો ચેનલવાળાઓનો  જ હતો.  આમ પણ મોનિકા અને રાહુલ અગાઉથી જ  ચર્ચામાં હતા. તેમને માટે આ એક સારો પ્લેટફોર્મ છે લોકો  સાથે પરિચિત થવા માટે. તેથી મને લાગે છે કે આ બંને  માટે આ શો ખૂબ જ ફાયદાકારક રહ્યો છે. અહીં સુધી કે મારે  માટે પણ મોનિકાની બીજી બાજુથી પરિચિત થવુ ઘણુ જ  રોમાંચક હતુ. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0810/15/images/img1081015001_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>IFM</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#008000'><b>તમે ફિલ્મોથી દૂર થઈ રહ્યા છો, આનુ શુ કારણ છે ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એવુ તમને લાગી રહ્યુ છે. મને નથી લાગતુ કે હું ફિલ્મોથી  દૂર થઈ અહી છુ. પણ હા, 'મેટ્રો' અને 'અપને' પછી હું  ફિલ્મોમાં જોવા ન મળી કારણ કે હું યૂકે માં મ્યુઝિકલ કરી  રહી હતી. જેનાથી વચ્ચે અંતર આવી ગયુ.  હવે તમે મને  આવતા વર્ષે ફેબ્રુઆરીમાં મારી હોમ પ્રોડક્શનની ફિલ્મમાં  જોશો. આ પહેલા હું 'રૂખસાના'માં મહેમાન કલાકાર રૂપમાં  આવીશ. વાત એમ છે કે મેં આઈટમ સોંગ કરવા બંધ કરી  દીધા હતા પરંતુ ફેંસની માંગ પર મેં તેમા એક સોંગ કર્યુ  છે. આ સિવાય હું સની દેઓલના હોમ પ્રોડક્શનની એક  ફિલ્મ કરી રહી છુ.  તેથી તમે મની ટૂંક સમયમાં જ  ફિલ્મોમાં જોશો. </font><br/><font  style='font-size:11pt; color:#008000'></font><br/><font  style='font-size:11pt; color:#008000'><b>સાંભળ્યુ છે કે તમને મોડેલિંગમાં ખૂબ જ રસ છે ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નહી એવુ કશુ નથી. હા, મેં થોડાક દિવસો માટે ક્લાસેસ  પણ કરી  હતી. કારણ કે મને દરેક વસ્તુમાં પરફેક્શન  પસંદ છે. તેથી હુ વાયોલિન પણ શીખી છુ. આ બધુ એટલુ  સરળ નથી પરંતુ પ્રયત્નો ચાલુ છે. </font><br/><font  style='font-size:11pt; color:#008000'></font><br/><font  style='font-size:11pt; color:#008000'><b>તમે યોગ શિખવાની સીડી પણ રજૂ કરી છે, શુ કારણ છે  તેની પાછળ ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>યોગની સીડી ખૂબ જ સારો બિઝનેસ કરી  રહી છે. હું ઈચ્છતી હતી કે યોગના પ્રત્યે લોકોમાં જાગૃતતા  આવે અને લોકો આપણા દેશના આ અણમોલ વિજ્ઞાનનું  મહત્વ સમજે.  આમ તો પહેલા અમે આને આંતરરાષ્ટ્રીય  સ્તર પર રજૂ કર્યુ હતુ પરંતુ ભારતમાં સીડી રિલીઝ થયા  પછી જોવા મળ્યુ છે કે ઘણા યુવાઓનો યોગ તરફ પસંદગી  વધી છે. </font><br/><font  style='font-size:11pt; color:#008000'></font><br/><font  style='font-size:11pt; color:#008000'><b>યોગથી તમને શુ ફાયદા થયા ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આનાથી ઘણા જ ફાયદા થયા. જ્યારે પણ લોકો મારા  વખાન કરે છે તો હું કહુ છુ કે આમાં યોગનુ જ યોગદાન છે.  મારા યોગ શરૂ કરવાનુ કારણ મારા ગરદનનો દુ:ખાવો  હતો. પછી આના ફાયદા જાણ્યા પછી આને થોડુ  વ્યવસાયિક રૂપ આપી દીધુ. </font><br/><font  style='font-size:11pt; color:#008000'></font><br/><font  style='font-size:11pt; color:#008000'><b>કોઈ પણ પ્રકારની વિપદા આવે તો બોલીવુડની શુ ભૂમિકા  રહે છે  ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોઈ પણ પ્રકારની વિપદા આવે પછી તે પૂર હોય કે બોમ્બ  બ્લાસ્ટ કે કારગિલ યુધ્ધ, બોલીવુડ ઈંડસ્ટ્રી ફંડ એકઠુ કરી  હંમેશા મદદ માટે તૈયાર રહે છે. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 15 Oct 2008 10:54:44 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:56:46 +0530</updatedDate>
      <category><![CDATA[Interviews]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઉદ્યોગપતિ અનિલભાઈ પટેલ સાથે એક મુલાકાત]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/interviews/ઉદ્યોગપતિ-અનિલભાઈ-પટેલ-સાથે-એક-મુલાકાત-108100800021_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/interviews/ઉદ્યોગપતિ-અનિલભાઈ-પટેલ-સાથે-એક-મુલાકાત-108100800021_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[પાક્કા ગુજરાતી, સ્વભાવે શરમાળ પ્રકૃતિ, વાત કર્યા પછી લાગે એક અદ્દલ ગુજરાતી. પરંતુ શાંત દેખાતી આ વ્યક્તિમાં ખંતનો દરિયો ઘુઘવી રહ્યો છે. એક સમયે બાંધકામ માટે આપણે વિદેશમાંથી મશીનો આયાત કરવા પડતા હતા. પરંતુ ગુજરાતના આ સાહસવીરે આ ક્ષેત્રે ઝંપલાવી ચિત્ર ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પાક્કા ગુજરાતી, સ્વભાવે શરમાળ પ્રકૃતિ, વાત કર્યા પછી લાગે એક અદ્દલ ગુજરાતી. પરંતુ શાંત દેખાતી આ વ્યક્તિમાં ખંતનો દરિયો ઘુઘવી રહ્યો છે. એક સમયે બાંધકામ માટે આપણે વિદેશમાંથી મશીનો આયાત કરવા પડતા હતા. પરંતુ ગુજરાતના આ સાહસવીરે આ ક્ષેત્રે ઝંપલાવી ચિત્ર બદલી નાખ્યું. ગુજરાત એપોલો રોડ પેવર સહિતના મશીનોનું સફળતા પૂર્વક ઉત્પાદન કરી આયાતને નિકાસમાં ફેરવી, આ સાહસવીર એટલે મહેસાણાના વતની અને ગુજરાત રાજ્યના માજી ઉદ્યોગમંત્રી અનિલભાઇ પટેલ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ત્રણ દાયકા અગાઉ શરૂ કરેલી ગુજરાત એપોલોમાં બનતા રોડ પેવર મશીનો આજે 25 જેટલા દેશોમાં નિકાસ થાય છે. તો આવો આજે અદના ઉદ્યોગપતિ, સફળ ઉદ્યોગમંત્રી સાથે તેની સફળતાના રહસ્યો માણીએ....</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>પ્રશ્ન : આપને રોડ પેવર જેવા મોટા મશીન બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હું અમેરિકામાં એંજિનિયરીંગનો અભ્યાસ કરી આવ્યો હતો. કંઇક નવું કરવાની તમન્ના હતી. અમેરિકન કંપનીઓનો સંપર્ક કરીને ગુજરાત સરકારના જી.આઇ.આઇ.સી સાથે રહીને ગુજરાત એપોલો કંપનીની સ્થાપના કરી. અને એમાં અમેરિકન  ટેકનોલોજી આધારીત મશીનરી બનાવવાનું શરૂ કર્યું. જે સમગ્ર ભારતમાં બાંધકામ ક્ષેત્રે ખૂજ જ સ્વીકૃતી પામી. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>પ્રશ્ન : ગુજરાત એપોલોના શરૂઆતના દિવસો કેવા હતા ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શરૂઆતની સફળતાથી પ્રેરાઇને અમે એ પ્રકારના મશીનોને વધારેને વધારે માર્કેટમાં મુક્યા, પરતું 1980ના દાયકા પછી ખાસ કરીને 1985 પછી જ્યારે ભારતના વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી આવ્યા ત્યારે કેન્દ્ર સરકારે પણ આધુનિકરણનો એક કોન્સેપ્ટ "બાંધકામ ક્ષેત્રે આધુનિકરણ" દાખલ કરવાનું નક્કી કર્યું. ભારતમાં રોડ, રસ્તા બનાવવા માટે વાજપાઇ સરકારે ગોલ્ડન કોર્ડએંગલ અને ઇસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ હાઇવેના મોટા કામોની શરૂઆત કરી ત્યારે આવા આધુનિક મશીનરી દ્વારા ઝડપથી રસ્તા બની શકે એ પ્રકારની મશીનરીની જરૂરીયાત ઉભી થઇ, એ વખતે એંજિનિયરોને તાલીમ આપવામાં, કામદારાને તાલીમ આપવામાં ખાસી જરૂરી સ્પેરપાર્ટસ મેળવવામાં તકલીફ પડી હતી. પરંતુ દરેક ક્ષેત્રે અન્ય કંપની સાથે સહયોગ કરી મુશ્કેલીઓ હલ કરી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>પ્રશ્ન : સરકાર તરફ કોઇ પ્રોત્સાહન મળ્યું હતું ખરૂ ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1990<font  style='font-size:11pt; color:#000000'>ના દાયકામાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામે જ્યારે ટાઇફ્કેટ (ટેકનોલોજી ફોર ઇન્ફોર્મેશન એસેસમેન્ટ કાઉન્સિલ) માં બાંધકામ ક્ષેત્રે આધુનિકરણનો કોન્સેપ્ટ આપી જે મશીનો 1980-90ના દાયકામાં વિદેશથી આયાત થતા હતા તે મશીન ભારતમાં કેવી રીતે બની શકે એ માટે અમને પ્રોત્સાહિત કર્યા. અમે આ પડકાર ઉપાડ્યો હતો અને તનતોડ મહેનતના અંતે ધારી સફળતા મેળવી સ્વદેશી બનાવટની મશીનરી બનાવી હતી.</font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>પ્રશ્ન : આ કાર્યમાં કોઇ વિદેશ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે ખરો ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જાપાનીઝ કંપની સાથે પણ સહયોગ કરી પેવર સાથે આસફાલ્ટ બેચ મીક્સ પ્લાન્ટ પણ અમે આજે ગુજરાત એપોલોમાં બનાવીએ છીએ. આ ક્ષેત્રે દેશની જે જરૂરીયાતો હતી તે આજે અમે મહંદઅંશે પુરી કરીએ છીએ. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>પ્રશ્ન : સ્વદેશી રોડ પેવર મશીનોની વિદેશમાં કેવી ડિમાન્ડ છે ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાત એપોલોમાં બનેલા મશીનોનો આજે દુનિયાના 25 કરતાં વધુ દેશોમાં ઉપયોગ થાય છે. ઓસ્ટ્રેલીયા, થાઇલેન્ડ, મીડલ ઇસ્ટમાં આફ્રિકન દેશ, યુરોપના પણ કેટલાક દેશોમાં પણ અમારી મશીનરીને મોકલી શક્યા છીએ. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>પ્રશ્ન : વિદેશની સામે આપણી મશીનરી કેવી છે ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ મશીનરીને ભારતમાંથી આયાત કરી આ મશીનરીને જે પ્રકારની બનાવટ છે એમાં ભારતને ખર્ચની દ્રષ્ટિએ ફાયદો છે. આટલા ખર્ચમાં બીજા દેશો આ ઉત્પાદન ના કરી શકે. આપણા ત્યાં જે સ્કીલ્ડ વર્કસ છે તે અન્ય કોઇ ના કરી શકે. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>પ્રશ્ન : આ સફળતા બાદ આપ શુ અનુભવો છો ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતના ઇજનેરો દ્વારા બનાવેલી બાંધકામ ક્ષેત્રની મશીનરી વિશ્વના અન્ય દેશોમાં સ્વીકૃતિ પામી છે અમારે મન ગૌરવ છે. જે મારૂ સપનું હતું તે પૂર્ણ થયેલું લાગ્યુ, ત્યાંથી આગળ વધી અન્ય વિદ્યાર્થીઓને પણ ઉચ્ચ શિક્ષણનો લાભ મળી રહે એ માટે ગણપત યુનિવસિર્ટીની સ્થાપના કરી.</font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>પ્રશ્ન : સફળતાનો શ્રેય આપ કોને આપો છો ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સફળતાનો ક્ષેય જે મેં એંજિનિયરીંગની તાલીમ લીધી તે, હુ એંજિનિયર થયો, મને એ વખતે મારા પરિવારના સભ્યોએ એંજિનિયરીંગ માટે પ્રોત્સાહિત કર્યો. મારા વડીલ બંધુ મણીભાઇએ પરદેશ જવા માટે પ્રોત્સાહિત કર્યો અને પરદેશમાં ગયા પછી મને વિશ્વના ઉદ્યોગો અંગેની જાણકારી પ્રાપ્ત થઇ એના કારણે હું માનું છું કે હું આ સફળતા મેળવી શક્યો છું.</font><br/> <font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>પ્રશ્ન : સફળ ઉદ્યોગપતિ બનવા યુવાનોને આપ શુ કહેશો ?</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મારૂ તો એવું માનવું છે કે યુવાને પોતાની યુવાનીમાં શિક્ષણ પ્રત્યે સવિશેષ ધ્યાન આપવું જોઇએ. અને પોતાની રૂચિ જોઇને જે પ્રકારના વ્યવસાયમાં તે સફળ થઇ શકે. પરંતુ એના માટે એને પ્રાથમિક તાલીમ જોઇએ, કારણકે તાલીમ વિના સફળતા હવેના જમાનામાં શક્ય બનાવાની નથી., કોમ્પ્યુટરનું એજ્યુકેશન, અંગેજીનું જ્ઞાન અને સામાન્ય પર્સનાલીટી ડેવલપમેન્ટ તેમજ જે તે વિષયમાં નિપુણતા મેળવવી જરૂરી છે. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>પ્રશ્ન : ગુજરાતી યુવાનો અંગે આપ શુ કહેશો ?</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતીઓના સ્વભાવમાં સાહસિકતા પડેલી છે, અને એના કારણે તેઓ ટેકનીકલ ક્ષેત્રે, ફાર્મસીના વ્યવસાયમાં, મેનેજમેન્ટ, નાણાકીય વિભાગમાં પોતાનું કે વ્યાપર રોજગારમાં પણ આગળ વધી શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>પ્રશ્ન : આપ એક ઉદ્યોગમંત્રી રહી ચુક્યા છો, તો ઉદ્યોગમંત્રીની નજરે ગુજરાતનો વિકાસ કેવો છે ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉદ્યોગમંત્રી તરીકે મેં ગુજરાતના મુખ્યમંત્રીની પ્રેરણાથી જે ઉદ્યોગ નીતિ બનાવી હતી. એના ખૂબ સારો પરિણામો ગુજરાત રાજ્યે જોયા છે. ગુજરાત આજે ઔદ્યોગિક ક્ષેત્રે ડબલ ડીઝીટ ગ્રોથ, જેને કહેવાય 10 ટકા કરતાં વધુ વિશેષ વિકાસ દર, જે નવિશ્વના જે ભાગ્યે જ કોઇ દેશ હાંસલ કરી શક્યું છે.</font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>પ્રશ્ન : આગામી સમયમાં લઘુ ઉદ્યોગો ટકી રહે છે ખરા ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લઘુ ઉદ્યોગોને જરૂર સમસ્યા છે. જે માટે ભારતક સરકારે માઇક્રો સ્મોલ મીડિયમ ઇન્ટરપ્રાઇઝનો કાયદો બનાવ્યો છે. અને રાજ્ય સરકારે પણ આ અંગે અનુસાંગિક પગલાં ભર્યા છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'><b>વેબ દુનિયાને શુભેચ્છા</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મને જણાવતાં હર્ષ થાય છે કે વેબ દુનિયા મારફતે જુદા જુદા વિષયોને લઇને પ્રજા સુધી પહોંચવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે ત્યારે હું આ વેબ ચેનલ અને દર્શકો સુધી પહોંચવાના તેમના અભિગમને હાર્દિક અભિનંદન પાઠવું છુ. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 08 Oct 2008 18:26:58 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:56:46 +0530</updatedDate>
      <category><![CDATA[Interviews]]></category>
      <authorname>હરેશ સુથાર</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[લેખિકા ઉર્મિ કૃષ્ણ સાથે મુલાકાત]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/interviews/લેખિકા-ઉર્મિ-કૃષ્ણ-સાથે-મુલાકાત-108100100030_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/interviews/લેખિકા-ઉર્મિ-કૃષ્ણ-સાથે-મુલાકાત-108100100030_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સાહિત્યમાં ઉર્મિ કૃષ્ણ સુધી એક એવી વ્યક્તિનુ નામ છે જેમણે સરળ, સહજ લેખની દ્વારા એક વિશેષ સ્થાન મેળવ્યુ છે. અનેક પુરસ્કાર અને સન્માન કરવામાં આવ્યા છે. ઉર્મિજીનું જીવન પ્રરણાસ્પદ ઉદાહરણોથી સજેલુ છે. વર્તમાનમાં ઉર્મિજી અંબાલા છાવણીમાં આવેલ વાર્તાલેખન ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સાહિત્યમાં ઉર્મિ કૃષ્ણ સુધી એક એવી વ્યક્તિનુ નામ છે જેમણે સરળ, સહજ લેખની દ્વારા એક વિશેષ સ્થાન મેળવ્યુ છે. અનેક પુરસ્કાર અને સન્માન કરવામાં આવ્યા છે. ઉર્મિજીનું જીવન પ્રરણાસ્પદ ઉદાહરણોથી સજેલુ છે. વર્તમાનમાં ઉર્મિજી અંબાલા છાવણીમાં આવેલ વાર્તાલેખન મહાવિદ્યાલયના નિદેશક છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>છેલ્લા 36 વર્ષોથી નિયમિતરૂપે પ્રકાશિત પત્રિકા'શુભતારિકા'ની સંપાદક છે. 40 વર્ષોથી ઉર્મિજીની સૃજનયાત્રા નિર્વિરૂપે ગતિમાન છે. તેઓ લેખનની લગભગ દરેક વિદ્યામાં આકર્ષક અને સ્પષ્ટ રૂપે અભિવ્યક્ત થઈ છે. ખાસ કરીને, હાસ્ય-વ્યંગ્ય, યાત્રાવૃત, વાર્તા, સંસ્મરણ, ઉપન્યાસ અને બાળ સાહિત્ય તેમની સૃજન વિદ્યાઓ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગૃહનગર ઈન્દોર આગમનના દરમિયાન ઉર્મિજી સાથે વેબદુનિયા ટીમે વિવિધ વિષયોને લઈને વિસ્તારપૂર્વક વાતચીત કરી. પ્રસ્તુત છે વરિષ્ઠ લેખિકા ઉર્મિ કૃષ્ણ સાથે વાતચીત - </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>તમારી સૃજનયાત્રાના મુખ્ય પડાવો શુ રહ્યા ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મારી યાત્રા ઈન્દોરના સાહિત્ય સમિતિથી દ્વારા શરૂ થઈ. તે દિવસો દરમિયાન હું નાની-નાની વાર્તાઓ લખતી હતી. રેડિયો સ્ટેશન પરથી પ્રસારિત થવી શરૂ થઈ. અહીંથી રજૂ યાત્રા મહારાજ કૃષ્ણ જૈન સુધી પહોંચી અને ત્યારબાદ હવે શુભતારિકાનુ સંપાદનના ભાર સાથે આ યાત્રા ચાલુ છે.  શ્રી કૃષ્ણ વાર્તા મહાવિદ્યાલયના નિદેશક હતા. મેં તેમની પાસેથી ઘણું માર્ગદર્શન મેળવ્યું.  તે દરમિયાન તેમની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યુ.  વાત એમ હતી કે મહારાજ કૃષ્ણ જૈન પોલિયો ગ્રસ્ત  હતા તેથી આ નિર્ણયે મારા પરિવારને ઘણું પ્રભાવિત કર્યુ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>આ ક્ષણ કેટલી પડકારરૂપ હતી, જયારે જાતિ, ધર્મ, સંપ્રદાય અને શાસકીય સેવાથી નિવૃતિ લઈને તમે આ નિર્ણય લીધો હશે. </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તે ક્ષણ ખૂબ જ સંઘર્ષપૂર્ણ હતી અને તનાવવાળા પણ. એક શ્રીમંત પરિવારની છોકરીનો નિર્ણય એક એવી વ્યક્તિની પસંદગી, જે ચાલી-ફરી શકતો પણ નથી, જરૂર પરિવારને માટે કષ્ટદાયક હતી. બે વર્ષ મને એડજસ્ટ થવામાં લાગ્યા,પછી સામાન્ય થઈ ગયુ. પરિવાર સિવાય સાસરીવાળાઓએ પણ ખૂબ જ સહયોગ અને સન્માન આપ્યુ. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>લેખનની એ કંઈ વિદ્યા છે જેમા તમે પોતાની જાતને સહજ અનુભવો છો ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આમ તો મેં બાળ સાહિત્ય, વ્યંગ્ય, ઉપન્યાસ, યાત્રાવૃત નાના-નાના આલેખ લખ્યા. પરંતુ વાર્તા-લેખન એક એવી વિદ્યા રહી જે મેં સરળતાથી અપનાવ્યું. મારી જાતને વધુને વધુ અભિવ્યક્ત કરવામાં વાર્તા સક્ષમ રહી.  કારણ કે આપણે જે કાંઈ જોઈએ છીએ, અનુભવીએ છીએ  એ જ વાર્તાના માધ્યમથી રેખાંકિત કરીએ છીએ. એક સ્ત્રી બીજાનુ ચરિત્ર અને જીવનને ઊંડાણથી અનુભવી શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>વર્તમાન સમયમાં સ્ત્રી લેખન અને સ્ત્રી પર લેખન એક અભિયાન બની ગયુ છે. તમે લેખિકા છો, સ્ત્રી પણ છો, શુ તમે માનો છો કે સાહિત્યને આ રીતે વિભાજીત કરી શકાય છે ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>મને લાગે છે કે ભાવનાઓમાં સ્ત્રી એક જ સ્તર પર જીવે છે પરંતુ લેખનમાં તેમનો પોતાનો પરિવેશ અને અનુભવ વ્યક્ત થાય છે.  હું સાહિત્યને આ રીતે વિભાજીત કરવાના પક્ષમાં નથી. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>સાહિત્યમાં હાલ મૂલ્યો વિઘટિત થઈ રહ્યા છે, શુ આપ એવુ માનો છો ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સાહિત્ય એક દર્પઁણ છે. સમાજ પણ, સમયની જે સ્થિતિ છે તેનુ ઘણી અસર સાહિત્ય પર પડે છે. જે રીતે દર્પણમાં જોઈને આપણે ચહેરાના ડાગ-નિશાનોને ઠીક કરીએ છીએ. તે જ રીતે સાહિત્ય પણ સમાજનો ચહેરો બતાવે છે. પરંતુ જરૂરી છે કે સાહિત્ય પોતાની અંદર પણ સુધાર લાવે નહી તો ટકી નહી શકે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સમયની ચારણીમાં ચળાઈને જે સાહિત્ય બચશે તે જ સાહિત્ય અસલી સાહિત્ય હશે. સમયની આંધીમાં સમાજ પોતે પતનશીલ છે તો સાહિત્યમાં પણ તેનો પડછાયો આવે છે. પરંતુ સાહિત્યએ માર્ગદર્શકનુ કામ કરવું જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>તમે વાર્તા લેખન મહાવિદ્યાલયની નિદેશક છો, શુ તમે માનો છો કે વાર્તામાં પ્રશિક્ષણ દ્વારા વધુ નિખાર લાવી શકાય છે ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વાર્તા લખવી એ એક રચનાત્મક લેખન છે અને રચનાત્મક લેખન પ્રશિક્ષણથી વધુને વધુ નિખરે છે. માર્ગદર્શનની જરૂર દરેક વિદ્યામાં હોય છે. લેખનમાં નિપુંણ હોવુ એ ઈશ્વરીય વરદાન હોઈ શકે છે, પરંતુ તેને સાચવી રાખવાની જવાબદારી આપણી છે. તેથી પ્રશિક્ષણની જરૂર હંમેશા દરેક ક્ષેત્રમાં હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સાહિત્ય એક એવો દિવો છે, જે હથેળીની ઓટથી પ્રકાશ આપે છે. સાહિત્ય પર સમાજને દિશા આપવાની જવાબદારી છે તેથી તેમા નિખાર લાવવા માટે સુયોગ્ય માર્ગદર્શન જરૂરી છે. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>છેલ્લા 36 વર્ષોથી પત્રિકા શુભંતારિકા નિયમિત રૂપે પ્રકાશિત થઈ રહ્યુ છે. સંપાદન દરમિયાન મુખ્ય રૂપે તમને કયા પડકારોનો સામનો કરવો પડ્યો ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આમ તો મહારાજ કૃષ્ણજીની સામે જ હું પત્રિકાને થોડુ-ઘણું કામ જોઉં છુ. શરૂઆતમાં સાઈક્લોસ્ટાઈલ નીકળતી હતી. આજે તેનુ ક્ષેત્ર એટલુ વ્યાપક થઈ ગયુ છે કે ભારત સિવાય લગભગ 15 દેશો સુધી પહોંચી રહ્યુ છે. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>શુભંતારિકાના તત્વાવધાનમાં અહિન્દી ક્ષેત્રોમા લેખન શિબિર આયોજીત થાય છે, તેની રૂપરેખા જણાવો ? </b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ બે ત્રણ દિવસનો કાર્યક્રમ હોય છે.  એક તરફ કાર્યશાળા હોય છે જેમા નવા લેખકો અને સ્થાપિત લેખકો વચ્ચે સંવાદમાં મદદ મળી રહે છે. નવા લેખક પોતાની ઉણપોને જાણી લે છે. અને તાત્કાલિક સુધાર પણ કરી શકે છે. સાથે સાથે અનુભવી લેખકોની સાથે રહીને જીવન અને સાહિત્યના વિવિધ વિષયો પર પણ ચર્ચા કરી શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>આમ તો તમને અનેક પુરસ્કારો મળ્યા છે પરંતુ સૌથી વધુ કંઈ કૃતિના સન્માનિત થવાથી તમને આનંદ થયો ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આમ તો દરેક પુરસ્કાર આનંદ આપે છે કારણ કે તે અમારા સૃજનની વ્યાપક સ્વીકૃતિ હોય છે. પરંતુ 'મન યાયાવર' યાત્રા વૃતાંતના સન્માનિત થવાથી વિશેષ ખુશી થઈ કારણકે તે મારા પોતાના યાત્રા સંસ્મરણ હતા. જે યાત્રા મેં મારા પતિની સાથે સંપન્ન કરી હતી અને લેખનના ઘણા બીજ આ યાત્રાઓમાંથી એકઠા કર્યા હતા. તેથી જ્યારે 'મન યાયાવર' સન્માનિત થયુ તો મારી પ્રશંસા ચરમ સીમા પર હતી. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>નવ લેખકોને શુ સંદેશો આપવા માંગો છો ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હું પણ તમારા લોકોની વચ્ચેથી જ આવી છુ, તેથી સંદેશ આપવાની શ્રેણીમાં હુ પોતાની જાતને સમાવતી નથી. છતાં એટલુ કહેવા માંગુ છુ કે લેખન હોય કે ગમે તે ક્ષેત્ર હોય અચાનક સફળતા ક્યારેય મળતી નથી. એવુ કહેવાય છે કે શિખર પર હંમેશા જગ્યા ખાલી જ હોય છે. પરંતુ તમે સીધા ત્યાં નથી પહોંચી શકતા. તમને પગ પહેલા તો પ્રથમ પગથિયા પર જ મુકવો પડશે. નીચે થઈને જ તમે ઉપર જઈ શક્કો છો. તેથી તત્કાલ સફળતાના સપના જોવાને બદલે તમારા કાર્યમાં ઈમાનદારીથી સફળતા મેળવો. શિખરનો પથ સરળ થઈ જશે.</font>]]></content:encoded>
      <pubDate>Fri, 03 Oct 2008 18:07:46 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:56:46 +0530</updatedDate>
      <category><![CDATA[Interviews]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[એક મુલાકાત શ્રદ્ધા શર્મા સાથે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/interviews/એક-મુલાકાત-શ્રદ્ધા-શર્મા-સાથે-108092400003_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/interviews/એક-મુલાકાત-શ્રદ્ધા-શર્મા-સાથે-108092400003_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[એક મુલાકાત અભિનેત્રી શ્રદ્ધા શર્મા સાથે]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0809/24/images/img1080924003_1_1.jpg' Alt='sharaddhaa' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#FF8000'></font><br/><font  style='font-size:11pt; color:#FF8000'>પ્રશ્ન: </font><font style=' color:#000000;'>શ્રદ્ધાજી તમારા વિશે કઈક જણાવો?</font><font style=' color:#8000FF;'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>જવાબ: </font><font style=' color:#000000;'>હું જાતે પોતાના વિશે શું કહું?....... મારૂ નામ શ્રદ્ધા શર્મા છે, અને જાતિએ હું બ્રાહ્મણ છું, મારા  માતાપિતા બને વ્યવસાયે તબિબ છે. તાજેતરમાં જ મેં જયપુરમાં હિમેશ રેશમિયા અને કુમાર શાનુ સાથે  સ્ટેજ શૉ કર્યો છે. સાથે સાથે સહારા વનના 'સુનો હર દિલ કુછ કહેતા હૈ' અને સ્ટાર પ્લસના 'સાથી' જેવા  કાર્યક્રમમાં દેખાઈ રહી છું. તેમાં દર્શકોએ મને પુત્રવધૂના રોલમાં વધારે પસંદ કરી છે. અભિનય સિવાય  મને ડ્રાઈવિંગ, સંગીત સાંભળવું અને ડાંસ કરવો, શોપિંગ કરવું તથા લોકોને મળવાનો વધારે સોખ છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF8000'></font><br/><font  style='font-size:11pt; color:#FF8000'>પ્રશ્ન: </font><font style=' color:#000000;'>હાલમાં આપ જે ફિલ્મ માટે શુંટીંગ કરી રહ્યા છો તેના વિશે કઈ જણાવો. </font><font style=' color:#8000FF;'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>જવાબ: </font><font style=' color:#000000;'>તાજેતરમાં હું એક મ્યુઝિક ફિલ્મ 'તુમ્હારા પ્યાર મેરી જિન્દગી' માં જુડવા રોલ કરી રહી છું. જેમાં  એક છોકરી સીધી સાધી અને બીજી છોકરીને મોર્ડન બતાવાઈ છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF8000'></font><br/><font  style='font-size:11pt; color:#FF8000'>પ્રશ્ન: </font><font style=' color:#000000;'>જી.પી. સિપ્પી ફિલ્મ્સ સાથેની આપની આગામી ફિલ્મ વિશે કઈ કહેશો. </font><font style=' color:#8000FF;'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>જવાબ: </font><font style=' color:#000000;'>તેના વિશે કઈ કહી શકાય નહી. આ ફિલ્મની વાર્તા કહેવાની મનાઈ કરાઈ છે. માટે હું ફિલ્મ  વિશે કાઈ કહેવા માંગતી નથી. </font><br/><font  style='font-size:11pt; color:#FF8000'></font><br/><font  style='font-size:11pt; color:#FF8000'>પ્રશ્ન: </font><font style=' color:#000000;'>મીડિયામાં એવી ચર્ચા છે કે બોલ્ડ ઈમેજના કારણે આપ ફેમશ થઈ રહ્યા છો, તેના વિશે આપનું શું  કહેવુ છે?</font><font style=' color:#8000FF;'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>જવાબ: </font><font style=' color:#000000;'>હોઈ શકે છે, કારણ કે મને શોર્ટ ડ્રેસીસ પહેરવા ગમે છે, અને મને તેમાં કઈ ખોટુ નથી લાગતું. </font><br/><font  style='font-size:11pt; color:#FF8000'></font><br/><font  style='font-size:11pt; color:#FF8000'>પ્રશ્ન: </font><font style=' color:#000000;'>એટલે કે તમે ફિલ્મોમાં એક્સોપોઝ કરવું ખોટુ નથી ગણતાં. </font><font style=' color:#8000FF;'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>જવાબ: </font><font style=' color:#000000;'>જરાય નહી. જો હું શોર્ટ સ્કર્ટ અને મોર્ડન ડ્રેસીસમાં સારી દેખાતી હોઉ તો તેમાં કઈ ખોટું  નથી. </font><br/><font  style='font-size:11pt; color:#FF8000'></font><br/><font  style='font-size:11pt; color:#FF8000'>પ્રશ્ન: </font><font style=' color:#000000;'>આપ કોઈ પણ કોન્ટ્રોવર્સી સાથે સંકળાયેલા નથી, શું એના કારણે જ તમારી બીગબોસમાં પસંદગી  કરવામાં આવી નથી?</font><font style=' color:#8000FF;'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>જવાબ: </font><font style=' color:#000000;'>જુઓ, બીગબોસ કોઈ બ્યુટી કોંટેસ્ટ તો છે નહી, અહીં તેવા લોકોની જ પસંદગી કરવામાં આવે જે  કોઈને કોઈ કોન્ટ્રોવર્સી સાથે સંકળાયેલ હોય. </font><br/><font  style='font-size:11pt; color:#FF8000'></font><br/><font  style='font-size:11pt; color:#FF8000'>પ્રશ્ન: </font><font style=' color:#000000;'>આપ તો તેમાં ભાગ લેવાના હતા, તો કયા કારણોસર તમારે તે છોડવું પડ્યું?</font><font style=' color:#8000FF;'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>જવાબ: </font><font style=' color:#000000;'>હું એમ ન કહી શકું કે મને તેના માટે ઈગ્નોર કરવામાં આવી છે. 'બીગ બોસ' એ મારો ફેવરેટ  શૉ છે અને તે લોકો ખુબ સારા છે. હું તે જ કહેવા માંગીશ કે તેમણે જે નિર્ણય લીધો તે સાચો જ હતો. </font><br/><font  style='font-size:11pt; color:#FF8000'></font><br/><font  style='font-size:11pt; color:#FF8000'>પ્રશ્ન: </font><font style=' color:#000000;'>આપના અફેયર વિશે કઈ કહેવાનું પસંદ કરશો? </font><font style=' color:#8000FF;'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>જવાબ: (</font><font style=' color:#000000;'>હસતા હસતા....) હાલમાં તો શીંગલ છું. પણ મને સાચા પ્રેમની શોધ છે,એક એવા પ્રેમની જે  મને સાચા દિલથી ચાહે..</font><br/><font  style='font-size:11pt; color:#FF8000'></font><br/><font  style='font-size:11pt; color:#FF8000'>પ્રશ્ન: </font><font style=' color:#000000;'>કહેવાય છે કે મુંબઈની લાઈફ ખુબ જ સ્ટ્રઘલવાળી હોય છે,ખાસકરીને છોકરીઓ માટે તે સુરક્ષિત  મનાતી નથી, આપને શું લાગે છે?</font><font style=' color:#8000FF;'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>જવાબ: </font><font style=' color:#000000;'>મને તો મુંબઈ ખુબ જ સુરક્ષિત શહેર લાગે છે, મને અહીયા આજ સુધી કોઈ પણ સમસ્યાનો  સામનો કરવો પડ્યો નથી, હું ઘણીવાર રાતમાં ઘરથી બહાર નીકળુ છું પણ મને ક્યારેય ખરાબ અનુભવ  નથી થયો. </font><br/><font  style='font-size:11pt; color:#FF8000'></font><br/><font  style='font-size:11pt; color:#FF8000'>પ્રશ્ન: </font><font style=' color:#000000;'>તને રાતમાં એકલા ફરો છો કે સાથે કોઈ....</font><font style=' color:#8000FF;'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>જવાબ: </font><font style=' color:#000000;'>ના ના કોઈ નથી હોતું, હું અહીં એકલી જ રહું છું, અને એકલી જ ફરું છું, જ્યારેય પણ રાત્રે ઉંઘ  નથી આવતી ત્યારે હું બહાર ફરવા નીકળી જાઉ છું. </font><br/><font  style='font-size:11pt; color:#FF8000'></font><br/><font  style='font-size:11pt; color:#FF8000'>પ્રશ્ન: </font><font style=' color:#000000;'>ડેટિંગ વિશે તમે શું માનો છો? </font><font style=' color:#8000FF;'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>જવાબ: </font><font style=' color:#000000;'>ડેટિંગને હું જરા પણ ખોટું નથી માનતી. </font><br/><font  style='font-size:11pt; color:#FF8000'></font><br/><font  style='font-size:11pt; color:#FF8000'>પ્રશ્ન: </font><font style=' color:#000000;'>આપ પહેલીવાર ડેટિંગ પર ક્યારે ગયા હતાં? </font><font style=' color:#8000FF;'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>જવાબ: </font><font style=' color:#000000;'>જ્યારે હું પંદર વર્ષની હતી ત્યારે.</font><br/><font  style='font-size:11pt; color:#FF8000'></font><br/><font  style='font-size:11pt; color:#FF8000'>પ્રશ્ન: </font><font style=' color:#000000;'>હવે તમને ડેટિંગ પર જવાનો મોકો મળે તો તમે કોની સાથે જવાનું પસંદ કરો?</font><font style=' color:#8000FF;'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>જવાબ: </font><font style=' color:#000000;'>ટૉમ ક્રૂઝ સાથે.. કારણ કે તે હેંડસમ છે અને મને બહુ ગમે છે.   </font>]]></content:encoded>
      <pubDate>Wed, 24 Sep 2008 01:40:42 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:53:58 +0530</updatedDate>
      <category><![CDATA[Interviews]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA['તૂતક તૂતક તૂતિયા'નો જાદુ ઉતર્યો નથી - મિલ્કીત સિંહ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/interviews/તૂતક-તૂતક-તૂતિયા-નો-જાદુ-ઉતર્યો-નથી-મિલ્કીત-સિંહ-108091100029_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/interviews/તૂતક-તૂતક-તૂતિયા-નો-જાદુ-ઉતર્યો-નથી-મિલ્કીત-સિંહ-108091100029_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[પંજાબી આલ્બમોમાં પોતાના અવાજનો જાદુ પાથરી રહેલા જાણીતા પંજાબી ગાયક મિલ્કીતસિંહે વેબદુનિયાના સંવાદદાતાને આપેલી મુલાકાતના થોડાક અંશ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0809/11/images/img1080911029_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>પંજાબી આલ્બમોમાં પોતાના અવાજનો જાદુ પાથરી રહેલા જાણીતા પંજાબી ગાયક મિલ્કીતસિંહે વેબદુનિયાના સંવાદદાતાને આપેલી મુલાકાતના થોડાક અંશ..</font><br/>. <font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>પ્રશ્ન - આગામી સમયમાં તમે કયો નવો આલ્બમ લાવી રહ્યા છો ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - આ મહિનાના અંત સુધી હુ એક નવો આલ્બમ લઈને આવી રહ્યો છુ. જેનું શૂટિંગ મુંબઈ અને ન્યૂયોર્કમાં થયુ છે. આ આલ્બમમાં 10 નવા ગીતો છે. ભારતમાં આ આલ્બમને હું 10 ઓક્ટોબરના રોજ રજૂ કરી દઈ</font><font style=' color:#0000FF;'>શ. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>પ્રશ્ન - પોપ ગીતોમાં તમે ઘણી પ્રસિધ્ધિ મેળવી પરંતુ ફિલ્મી ગીતો કે ગઝલ કેમ ગાતા નથી ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - આમાં મને રસ છે. જો હું હિન્દી ફિલ્મોમાં ગાઉં તો તેને માટે મને થોડા સમય સુધી ભારતમાં જ રોકાવું પડે. જેના વિશે હું હવે વિચારી રહ્યો છુ. અત્યાર સુધી હું લંડનમાં રહેતો હતો. તેથી મારુ હિન્દી ફિલ્મોમાં ગાવું શક્ય નહોતુ.  મેં એક અંગ્રેજી ફિલ્મ માટે પણ ગીત ગાયુ છે. જેનુ શૂટિંગ ન્યૂયોર્કમાં થયુ હતુ. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>પ્રશ્ન - ફિલ્મી ગીત અને આલ્બમ બંનેમાં શુ અંતર લાગે છે ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - જ્યારે આપણે ફિલ્મ માટે ગાઈએ છીએ તો દર્શકોની સંખ્યા ખૂબ જ વધુ હોય છે. અમારો પ્રાઈવેટ આલ્બમ તો ફક્ત પંજાબી લોકો સુધી જ સીમિત થઈને રહી જાય છે. ફિલ્મ અને આલ્બમ બંનેના ગીતોનુ રેકોર્ડિંગ તો એક જેવુ જ હોય છે. બંને માટે ગાવામાં એક જેવી જ મહેનત પડે છે, પણ ફિલ્મ માટે ગાતી વખતે ઉત્સાહ બમણો થઈ જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>પ્રશ્ન - જો તમને હિન્દી ફિલ્મો માટે ગાવા મળે તો તમે કયા કલાકાર માટે ગાવું પસંદ કરશો ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - આ તો પરિસ્થિતિ પર નિર્ભર કરશે. જેને માટે હું અહીંના પ્રોડ્યુસર માટે પણ કામ કરી રહ્યો છુ. તમને ખબર હોય તો હું ખુશ કિસ્મત છુ. જેનો આલ્બમ પંજાબીમાં પહેલો આલ્બમ હતો જે સન. 1987માં બન્યો હતો. મેં મુંબઈના બધા સ્ટુડિયોમાં શૂટિંગ કર્યા છે. ઉત્તમજી અને આદેશજી સાથે પણ મેં કામ કર્યુ છે.  </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>પ્રશ્ન - તમારું કયુ ગીત સૌથી વધુ વખણાયુ ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર - હુ અત્યાર સુધી 36 દેશોમાં પોગ્રામ આપવા ગયો છુ. ત્યાં મેં ઘણા ગીતો ગાયા છે, પરંતુ 'તૂ તક, તૂ તક તૂતિયા' જ એક માત્ર એવુ ગીત છે, જેનો જાદુ આજ સુધી દર્શકોના મગજમાં છવાયેલો છે.  આ ગીત મને પણ ખૂબ જ પસંદ છે. દર્શકોની માંગને કારણે ઘણી વાર એક જ શો માં મને આ ગીતને ત્રણથી ચાર વાર ગાવું પડે છે. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 17 Sep 2008 11:15:12 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:53:58 +0530</updatedDate>
      <category><![CDATA[Interviews]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
  </channel>
</rss>
