<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:atom="http://www.w3.org/2005/Atom">
  <channel>
    <title><![CDATA[ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007]]></title>
    <link>https://gujarati.webdunia.com/gujarat-election-2007</link>
    <description><![CDATA[ગુજરાતની ચૂંટણી અંગે વેબ દુનિયાનું સ્પેશિયલ કવરેજ. જ્યાંથી તમે ચૂંટણી અંગે વિવિધ માહિતી મેળવી શકશો.]]></description>
    <copyright>Copyright webdunia.com</copyright>
    <lastBuildDate>Tue, 16 Jun 2026 09:54:14 +0530</lastBuildDate>
    <language>en-us</language>
    <image>
      <title>ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007</title>
      <url>https://gujarati.webdunia.com/gujarat-election-2007</url>
      <link>https://gujarati.webdunia.com/gujarat-election-2007</link>
    </image>
    <atom:link href="https://gujarati.webdunia.com/rss/gujarat-election-2007-1021106.rss" rel="self" type="application/rss+xml"/>
    <item>
      <title><![CDATA[કોંગ્રેસના મુખ્યમંત્રીપદના દાવેદારો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/કોંગ્રેસના-મુખ્યમંત્રીપદના-દાવેદારો-107120800019_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/કોંગ્રેસના-મુખ્યમંત્રીપદના-દાવેદારો-107120800019_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે આગામી વિધાનસભાની ચૂંટણી અર્જુનની માફક મહાભારત યુદ્ધ સમાન પુરવાર થશે. એક તરફ ભાજપમાંથી બહાર ફેંકાયેલા અસંતુષ્ટોનો સામનો અને બીજી તરફ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષો, અપક્ષોનો સામનો. છતાં મોદી એકલે હાથે આગામી]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/08/images/img1071208019_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td valign='top'>PTI</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ(વેબદુનિયા) </font><font style='font-size:11pt;'>ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે આગામી વિધાનસભાની ચૂંટણી અર્જુનની માફક મહાભારત યુદ્ધ સમાન પુરવાર થશે. એક તરફ ભાજપમાંથી બહાર ફેંકાયેલા અસંતુષ્ટોનો સામનો અને બીજી તરફ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષો, અપક્ષોનો સામનો. છતાં મોદી એકલે હાથે આગામી ચૂંટણીમાં ભાજપના પ્રચારનો ભાર લઈને ફરવા માંગે છે અને મોદીના નામથી જ ભાજપમાં નવા ચહેરાઓને તક આપી વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી મેળવવા માગે છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપની હંમેશાં નીતિ રહી છે કે મુખ્યમંત્રી તરીકે નામ જાહેર કરીને ચૂટંણી લડે છે. કોંગ્રેસ પાસે સેનાપતિ જ નથી સેનાપતિ વગરની સેના કેવી રીતે લડી શક</font><font style='font-size:11pt;'>ે? </font><font style='font-size:11pt;'>એવા આક્ષેપો થઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીને દૂર કરવા ભાજપના જ સિનિયર નેતાઓ, ધારાસભ્યોને વારંવાર બળવો કર્યા છતાં મોવડીમંડળે અડવાણીના દબાણવશ થઈને મોદીના નેતૃત્વ હેઠળ જ આગામી ગુજરાતની વિધાનસભાની ચૂંટણી લડાશે એવું જાહેર કર્યું. પરિણામે નરેન્દ્ર મોદી માટે આ ચૂંટણી મહત્વની પુરવાર થશે. એકલે હાથે પક્ષને સત્તા આપવવાનો પ્રયોગ કોર્પોરેશનની ચૂંટણીમાં મોદીએ કર્યો છે. હવે એ જ પ્રયોગ વિધાનસભાની ચૂંટણીમાં પ્રયોજશે. માત્ર અને માત્ર નરેન્દ્ર મોદી, તેમની આગવી પ્રચાર શૈલી, પ્રજાની નાડ પારખી મુદ્દાઓ વહેતા કરવામાં માહિર છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોંગ્રેસ અને તેના નેતાઓ આગામી ચૂંટણીમાં મોદીની પ્રચાર - પ્રસાર શૈલીનો કેવો સામનો કરશે એ તો માત્ર સમય જ નક્કી કરશ</font><font style='font-size:11pt;'>ે? </font><font style='font-size:11pt;'>જો કે મોદીએ સરકારના કરોડો રૂપિયા ખર્ચીને ચૂંટણી પ્રચારમાં પહેલો રાઉન્ડ તો પૂરો કરી દીધો જ છે.</font><font style=' color:#FF0080;'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'><b>કોંગ્રેસમાંથી મોદીની સામે મુખ્યમંત્રી પદના દાવેદાર</font><font style='font-size:11pt;'></b></font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/08/images/img1071208019_1_4.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#FF0080'><b>અહમદ પટેલઃ </font><font style=' color:#000000;'></b>એસાઈસીસીના જનરલ સેક્રેટરી, ટ્રબલ શૂટર, ગુડ મેનેજર, ઈફેક્ટીવ લીડર, લૉ-પ્રોફાઈલ ગુજરાતી લીડર, પબ્લિક રિલેશનમાં હોંશિયાર, કોંગ્રેસ અને યુપીએ સરકારના ચેરપર્સન, સુપ્રીમો સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એવા અહમદ પટેલે અંકલેશ્વર પાસેના પિરામણ નામના નાના ગામડામાંથી દિલ્હી સુધીની રાજકીય સફર કરી. ભરૂચથી દિલ્હી મેડમના અંતરંગ વર્તુળોમાં મહત્ત્વનું સ્થાન મેળવનાર તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બનવા ઈચ્છુક છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર આગવી છાપ ધરાવનાર અહમદ પટેલનું રાજકીય વજન ગુજરાતના અને દેશના અન્ય કોંગ્રેસી નેતાઓ કરતા વધારે છે. 1977-79માં છઠ્ઠી લોકસભાના સભ્ય, 1980-84માં આઠમી લોકસભાના સભ્ય અને  1985-89માં આઠમી લોકસભાના સભ્ય રહેલા અહમદ પટેલ સતત ચાર વાર ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાઈને ગયો છે. એ જ એમની રાજકીય તાકાત બતાવે છે. લૉ-પ્રોફાઈલ છતાં અહમદ પટેલની તાકાતને કોઈ નજરઅંદાજ કરી શકે એમ નથી. કોંગ્રેસમાં વિવિધ સ્થાન શોભાવનાર અહમદ પટેલ ગુજરાત અને કેન્દ્રની રાજનીતિમાં બહું મોટું નામ ધરાવે છે. જો કોંગ્રેસ સત્તાની નજીક પહોંચે તો આગામી વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી તેમની આગવી ભૂમિકા મહત્ત્વની સાબિત થશે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/08/images/img1071208019_1_2.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#FF0080'><b>શંકરસિહ વાઘેલાઃ </font><font style=' color:#000000;'></b>મૂળ ગોત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જનસંઘ સમયથી સક્રિય, ગુજરાતમાં ભાજપના મૂળિયા મજબૂત કરનાર મોભી, વર્ષો સુધી કોંગ્રેસની સામે આંદોલન કરી વિપક્ષમાં રહીને ગુજરાતમાં ભારતીય જનતા પક્ષને સત્તાના સિંહાસન સુધી પહોંચાડવામાં અગ્ર ભૂમિકા ભજવનાર શંકરસિંહ વાઘેલા માનનીય અટલ બિહારી વાજયેપીને આજે પણ આદર્શ માને છે. 1995માં ભાજપને ગુજરાતમાં સ્પષ્ટ બહુમતી મળતા મુખ્મંત્રીપદના પોતે દાવેદાર છતાં પક્ષના વડીલ મોભી કેશુભાઈ પટેલ માટે થઈને મુખ્યમંત્રી પદ જતું કર્યું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગાંધીનગર સંસદીય જતું કર્યું. ગાંધીનગર સંસદીય મતક્ષેત્ર લાલકૃષ્ણ અડવાણી માટે ખાલી કર્યુ. ભાજપને સત્તા પ્રાપ્ત થતાંની સાથે જ રાજકીય કાવાદાવાની શરૂઆત થઈ. નોબત ત્યાં સુધી આવી કે શંકરસિંહ વાઘેલાને ભાજપ સાથે છેડો ફાડવા મજબૂર થવું પડ્યું અને અલગ "રાષ્ટ્રીય જનતા પાર્ટ</font><font style='font-size:11pt;'>ી' </font><font style='font-size:11pt;'>બનાવી. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસના ટેકાથી ટનાટન સરકાર ચલાવી. ત્યારબાદ સાગમેટે રાજપાનું કોંગ્રેસમાં વિલીનીકરણ કર્યું. "બાપ</font><font style='font-size:11pt;'>ુ'</font><font style='font-size:11pt;'>ના હુલામણા નામે જાણીતા શંકરસિંહ વાઘેલા એક માત્ર એવા વ્યક્તિ રહ્યા છે કે જેઓએ ભાજપ, રાજપા અને કોંગ્રેસ એમ ત્રણેય પક્ષોના પ્રદેશ પ્રમુખનું સ્થાન ભોગવ્યું છે. ગુજરાતના રાજકારણમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા કેન્દ્રીય કપડાં મંત્રી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં પણ પોતાનું મજબૂત સ્થાન જાળવી રાહ્યું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આગામી વિભાનસભાની ચૂંટણીમાં ભાજપ અને મુખ્યમત્રી નરેન્દ્ર મોદી સામે ટક્કર લઈ શકે એવું એકમાત્ર વ્યક્તિત્વ શંકરસિંહ વાઘેલા છે. ભાજપ અને નરેન્દ્ર મોદીની સ્ટ્રેટજીને નખશિખ જાણનાર શંકરસિંહ વાઘેલા ગુજરાત વિધાનસબાની આઘામૂ ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચારમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી રહ્યા છે. કોંગ્રેસમાંથી ગુજરાત લોકપ્રિય નામ હોય તો તે એકમાત્ર શંકરસિંહ વાઘેલાનું છે. જે મુખ્યમંત્રીના મજબૂત દાવેદાર પણ બની શકે છે તેમ છતાં કોંગ્રેસની નીતિ રહી છે કે ચૂંટણી પહેલાં મુખ્યમંત્રીના દાવેદારનું નામ રજૂ કરતો નથી. પાર્ટી પક્ષના સિમ્બોલ પર જ ચૂંટણી લડે છે. જો કે શંકરસિંહ વાઘેલાને મુખ્યમંત્રી તરીકે સ્વીકારવા મૂળ કોંગ્રેસીઓ તૈયાર ન થાય કારણ કે "બાપ</font><font style='font-size:11pt;'>ુ'</font><font style='font-size:11pt;'>ને તેમનું ગોત્ર નડી શકે છે. કોંગ્રેસમાં હંમેશા ગ્રૂપીઝમ જોવા મળે છે. સત્તાની નજીક પહોંચી રહ્યા છે તેવું લાગે કે તરત જ ગ્રૂપીઝમ જોવા મળે છે. સત્તાની નજીક પહોંચી રહ્યા છે તેવું લાગે કે તરત જ ગ્રૂપીઝમની ગતિવિધિ તેજ બની જાય છે. જો કે આખરી નિર્ણય રાજમાતા સોનિયા ગાંધી અને તેમના સલાહકારો જ કરે છે. બાપુ અને તેમના ટેકેદારો પર લાગેલો રાજપાનો સિક્કો કોંગ્રેસમાં હજુ પણ અસિતત્વ ધરાવે છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0712/08/images/img1071208019_1_3.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#FF0080'><b>દિનશા પટેલઃ </font><font style=' color:#000000;'></b>સિનિયર કોંગ્રેસી લીડર દિનશા પટેલ પાંચ વખત વિધાનસબાની ચૂંટણી જીત્યા છે. કોંગ્રેસના દિગ્ગજ અને વર્તમાન કેન્દ્રની યુપીએ સરકારમાં રાજ્યકક્ષાના પેટ્રોલિયમ મંત્રી દિનશા પટેલ ભૂતકાળમાં ગુજરાત સરકારમાં પણ મંત્રી પદે રહી ચૂક્યા છે. નડીયાદમાં 10 વર્ષ સુધી નગરસેવક રહી ચૂકેલા દિનશા પટેલની રાજનીતિ ગ્રાસરૂટ પરથી શરૂ થાય છે. સામાન્ય નગરસેવકથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર દિનશા ધારાસભ્ય, કેબિનેટમંત્રી, સંસદ સભય અને કેન્દ્ર સરકારમાં પણ હાલમાં રાજ્યકક્ષાના મંત્રી કપીરે ફરજ નિભાવી રહ્યા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દિનશા પટેલનું કાર્યક્ષેત્ર ખેડા જિલ્લા પૂરતું સીમિત રહેતા દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ કે ઉત્તર ગુજરાતમાં તેમના નામનો પ્રભાવ જોવા મળતો નથી. તેઓ પટેલ હોવાને લીધે ગુજરાતના પટેલોમાં લોકપ્રિય રહ્યા છે. ચીમનભાઈ પટેલ પછી કોંગ્રેસમાં વરિષ્ઠ પટેલ નેતા તરીકે દિનશા પટેલનું નામ લઈ શકાય છે. સરદાર પટેલ નામ સાથે હકથી જોડાયેલા દિનશા પટેલ મુખ્યમંત્રીની હરોળના ઉમેદવાર ખરા પરંતુ અંતિમ નિર્ણય મેડમ નક્કી કરે એ જ થઈ શકે.</font><font style='font-size:11pt;'></font><br/></font><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/08/images/img1071208019_2_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#FF0080'><b>અર્જુન મોઢવાડિયાઃ  </font><font style=' color:#000000;'></b>વિધાનસભામાં વિરોધક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી નેતા અર્જુન મોઢવાડિયા વિધાનસભામાં ભાજપ અને મુખ્યમંત્રી મોદી સામે આંકડાકીય માહિતી સાથે કોઈપણ પ્રશ્નની ધારદાર રજૂઆત કરી વિધાનસભા ગજવી શકે છે. કાબેલ, હોશિયાર અને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે અસરકારક ભૂમિકા અદા કરવામાં સફળ રહ્યા છે. ભારતના બંધારણ અનુસાર જાગૃત વિપક્ષી નેતા, પ્રજાના પ્રહરી તરીકે ગુજરાત વિધાનસભામાં જ્યારે ગૃહની બેઠક મળવાની હોય એવા સમયે જરૂરી અભ્યાસ કરીને એકલે હાથે સરકારને મૂંઝવણમાં મૂકી દેવાની ક્ષમતા ધરાવે છે. અર્જૂન મોઢવાડિયા 1998માં યોજાયેલી ચૂંટણીમાં પોરબંદર બેઠકમાં 16.18% મત મેળવી શક્યા હતા.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ત્રિપાંખિયા જંગમાં રાજપાના ઉમેદવાર હીરાલાલ શિયાળ 21.71% મત, ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખરિયા 53.48% મત મેળવી વિજયી બન્યા હતા. જ્યારે 2002ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વાવાઝોડા સામે પણ અર્જુન મોઢવાડિયા ભાજપના બાબુભાઈ બોખરિયાને હરાવવામાં સફળ થયા હતા. મોદી સામે જાહેરમાં ચર્ચા કરવાનો વારંવાર પડકાર ફેંકનાર મોઢવાડિયા વિધાનસભાની પહેલી ટર્મથી જ કોંગ્રેસમાં મહત્ત્વના સ્થાને પહોંચી ચૂક્યા છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0712/08/images/img1071208019_2_2.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td valign='top'>W.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#FF0080'><b>નરહરિ અમીનઃ </font><font style=' color:#000000;'></b>સામાન્ય કોર્પોરેટમાંથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પદે પહોંચનાર નરિહરિ અમીન નવનિર્માણના આંદોલન સમયે ભૂતપૂર્વ સ્વ. મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની નનામીને કાંધ આપનાર એક યુવા નેતા રહ્યા છે. સમય વહી જતાં એ જ નરહરિ અમીન 1990માં ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી બનતાં તેમના ડાબા હાથ સમાન ગણાતા. ચીમનભાઈ પટેલનો પડછાયો બની રહેલા નરહરિ અમીનનું નામ પણ ગુજરાતના રાજકારણમાં આગળ પડતું રહ્યું. 67, સાબરમતી વિધાનસભા  મતવિસ્તારમાંથી 2001માં યતીન ઓઝાએ રાજીનામું આપતાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના બાબુભાઈ જમનાદાસ પટેલને પરાજિત કરી પુનઃ વિધાનસભામાં પ્રવેશ્યા હતા. જેમાં તેમને 56.81% અને 59203 મત  મળ્યા હતા. જ્યારે ભાજપના બાબુભાઈ જમનાદાસને 40733,  39.08% મત મળ્યા હતા. ત્યારબાદ 2002ની વિધાનસભાની યોજાયેલી અમીનનો ટેકેદાર યતીન ઓઝા મણિનગરથી નરેન્દ્ર મોદીની સામે ચૂંટણી લડી રહ્યા હતા.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1990<font  style='font-size:11pt; color:#000000'>માં જનતાદળના ઉમેદવાર રહેલા નરહરિ અમીન 44.90% મત મેળવીને ભાજપના નટુમામાને પરાજિત કર્યા હતા. 1995માં ભાજપના યતીન ઓઝા સામે હારી ગયા હતા. આમ, નરહરિ અમીન ભાજપના યતીન ઓઝા સામે હારી ગયા હતા. આમ, નરહરિ અમીન ગુજરાત કોંગ્રેસમાં મજબૂત સ્થાન ધરાવે છે. પણ હાલમાં સાબરમતી વિધાનસભાની બેઠક પરથી વિજયી બનવામાં મુશ્કેલીઓના સામનો કરવો પડે. કારણકે સાબરમતી ભાજપના ગઢ રહી છે અને હજી પણ હિંદુત્વના સજ્જડ ટેકેદાર સાબરમતી વિસ્તારમાં છે. આ વખતે નરહરિ અમીનને પોતાનો મતવિસ્તાર બદલાવની પણ ફરજ પડે. નરહરિ અમીન પર લાગેલો મૂળ ગોત્ર જનતાદળનો સિક્કો કોંગ્રેસમાં મુખ્યમંત્રી બનતાં નડી શકે છે. રાજકીય કાવાદાવામાં માહિર નરહરિ અમીન કોંગ્રેસને સંગઠનમાં વધુ ઉપયોગી સાબિત થઈ શકે છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/08/images/img1071208019_2_3.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#FF0080'><b>ભરતસિંહ સોલંકીઃ </font><font style=' color:#000000;'></b>કોંગ્રેસ પક્ષને ફિનિક્સ (દેવહૂમા) પંખીની જેમ રાખમાંથી બેઠો કરનાર આણંદના યુવા કોંગ્રેસી સાંસદ ભરતસિંહ સોલંકી ગુજરાતમાં કોંગ્રેસને સંગઠિત કરવામાં તમામ તાકાત લગાવીને કામગીરી કરી રહ્યા છે. કોંગ્રેસમાં સૌને સાથે લઈને ચાલવાનો અભિગમ ધરાવનાર ભરત સોલંકી પ્રદેશ પ્રમુખ બન્યા પછી કોંગ્રેસમાં નવું જોમ ફૂંકવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અવનવાં કાર્યક્રમો યોજીને આગામી વિધાનસભામાં સત્તાની નજીક પહોંચવા પ્રયત્નો કરી રહ્યા છે. 1995થી સત્તાવિહીન કોંગ્રેસના નેતાઓ, કાર્યકરોને આગામી ચૂંટણીમાં સત્તા હાથવેંત દેખાય છે ત્યારે પ્રમુખ તરીકે ભરત સોલંકીની કામગીરી મહત્ત્વની પૂરવાર થશે. પિતા માધવસિંહ સોલંકી અને દાદા ઈશ્વરસિંહ ચાવડાનું નામ પણ ભરત સોલંકી માટે મહત્ત્વનું સાબિત થઈ રહ્યું છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શક્તિસિંહ ગોહિલઃ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા બાપુ મીડિયામાં લોકપ્રિય છે. પરંતુ 2002ની વિધાનસબાની ચૂંટણીમાં 58,  ભાવનગર દક્ષિણની બેઠક પરથી ભાજપના સુનિલ ઓઝા સામે હારી ગયા હતા. જ્યારે શક્તિસિંહ ગોહિલ 1990માં  જનતા પક્ષના ઠાકરસી પટેલ સામે 8628 મતોની સરસાઈથી ચૂંટાઈ આવ્યા હતા. 1995માં ભજાપના પ્રચંડ વાવાઝોડા સામે પણ શક્તિસિંહ ગોહિલ ભાજપના હરુભાઈ ગોંડલિયા સામે 5217 મતોને સરસાઈથી ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ 2002માં યોજાયેલી ચૂંટણીમાં ગોધરાકાંડ બાદના તોફાનોમાં ભાવનગર દક્ષિણ વિસ્તાર સળગતો રહ્યો હતો. જેની અસર શક્તિસિંહને પણ દઝાડી ગઈ. હાલ કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ ભાજપ અને મુખ્યમંત્રી મોદી સામે પત્રકાર પરિષદો યોજીને મોદીના જુઠ્ઠાણાને ઉજાગર કરી રહ્યા છે અને વાસ્તવિકતા શું છે એ પ્રજા સમક્ષ મીડિયાના માધ્યામથી રજૂ કરે છે.</font><br/></font>]]></content:encoded>
      <pubDate>Fri, 25 Jan 2008 14:40:50 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[21મી સદીનું ગુજરાત-સ્વર્ણિમ ગુજરાત]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/21મી-સદીનું-ગુજરાત-સ્વર્ણિમ-ગુજરાત-107120700020_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/21મી-સદીનું-ગુજરાત-સ્વર્ણિમ-ગુજરાત-107120700020_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[પાંચ વર્ષ દરમિયાન ગુજરાતે સારો એવો 10.7 ટકાનો વિકાસદર પ્રાપ્ત કર્યો છે. વળી કૃષિ ક્ષેત્રે પણ એટલો જ વિકાસ કર્યો છે. વહીવટ તંત્ર એટલે જનતાએ ચુંટેલા પ્રતિનિધિઓમાં મૂકેલો વિશ્વાસ... અને આ ઉત્તરદાયિત્વ પંચામૃત સિધ્ધાંતોન આધાર પર કાર્ય કરીને સરકારે...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/07/images/img1071207020_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) નરેન્દ્ર મોદીએ તેમના એક સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાતની જનતાએ ભાજપ પર વિશ્વાસ મુકીને જે મુખ્યમંત્રી પદની જવાબદારી નરેન્દ્ર મોદીને સોંપી તે તેમનું મોટુ સૌભગ્ય છે. તેઓ ગુજરાતના વિકાસ માટે બધું જ કરી છુટવા તૈયાર છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતે સારો એવો 10.7 ટકાનો વિકાસદર પ્રાપ્ત કર્યો છે. વળી કૃષિ ક્ષેત્રે પણ એટલો જ વિકાસ કર્યો છે. વહીવટ તંત્ર એટલે જનતાએ ચુંટેલા પ્રતિનિધિઓમાં મૂકેલો વિશ્વાસ... અને આ ઉત્તરદાયિત્વ પંચામૃત સિધ્ધાંતોન આધાર પર કાર્ય કરીને અમારી સરકારે નિભાવ્યું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રાપ્ત માહિતી મુજબ ભાજપે આજે વર્ષ 2007 થી 2012 સુધીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. જેમાં નીચેના વિકાસલક્ષી મુદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.</font><br/><font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'>નાગરિક સુરક્ષા - </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપે ગુજરાતને આતંકવાદ અને માફિયાઓથી મુકત કરવાનો સંકલ્પ કર્યો છે. મતબેંકની રાજનીતિથી પ્રેરાઈને સામાન્ય નાગરિકોના હિતના ભોગે અમે ક્યારેય પણ સમાધાન નથી કર્યું.  </font><br/><font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'>કુશળ વહીવટ - </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જડ તંત્રને કડકાઈથી ગતિશીલ બનાવ્યું છે. ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરી છે. વહીવટ પારદર્શક બનવ્યો છે. લોકહિતને ધ્યાનમાં રાખી વર્ષો જુની ઓક્ટ્રોય પધ્ધતિ આબુદ કરી છે. સાર્વજનિક કાર્ય નએ નિર્માણમાં હંમેશા શ્રેષ્ઠત્તમ આગ્રહ રાખ્યો છે.  </font><br/><font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'>અનોખી યોજનાઓ - </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાજ્યની વ્યવસ્થા માટે જનતા પોતાની કમાણીનો પરસેવો ચુકવે છે. તેથી તેઓએ રાજ્યનું વહીવટી તંત્રએ રીતે ગોઠવ્યું છે કે જેનાથી દરેક નાગરીકની જરૂરીયાત સંતોષી શકાય. જેમકે સાંજની અદાલત, સગર્ભા માતાઓની સંભાળ માટે ચિરંજીવી યોજના, ગુજરાતના 18000 ગામડાઓને વીજળીની સુવિધા અને નર્મદ વોટર ગ્રીડ જેવી યોજનાઓ દ્વારા સરકારે જનતાની સમસ્યાઓને ઉકેલવાના પ્રયત્નો કર્યા છે. સામાજીક ક્ષેત્રના વિકાસ માટે મોટા પાયે મૂડીરોકાણ કર્યું છે.</font><br/><font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'>અસરકારક વહીવટ - </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નબળા અને જરૂરતમંદ લોકોની જરૂરીયાતોને પુરી કરવા માટે સરકાર વિશેષ પ્રયત્નશીલ રહી છે. ભુકંપ પછી પુનર્નિમાણની પ્રક્રિયા હાથ ધરાઈ તે દેશની અંદર ઉદાહરણરૂપ નમુનો છે. ગયા વર્ષથી શહેરી ગરીબી સમૃધ્ધ યોજના, વનબધું વિકાસ યોજના અને સાગરખેડુ કલ્યાણ યોજનાનો પ્રારંભ કર્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'>લોકભાગીદારી દ્વારા વિકાસ - </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બીજા રાજ્યો જ્યાં નિષ્ફળ ગયાં ત્યાં ગુજરાતે સફળતા મેળવી છે.દર વર્ષે કૃષિ મહોત્સવને કારણે કૃષિ ઉત્પાદનમાં વધારો થયો છે. ચેક ડેમથી ખેડુતોને ઘણી મદદ મળી છે. કન્યા કેળવણી દ્વારા સમાજ અને નારી શક્તિને ઉજાગર કરી છે. બેટી બચાવો અભિયાન દ્વારા સ્ત્રીભૃણ  હત્યા સામે પડકાર ફેંક્યો છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અમારા વહીવટી આદર્શો અને અભિગમને કારણે ગુજરાતના નાગરિકો સુખ અને સમૃધ્ધિના ફળ પામી રહ્યાં છે. ગુજરાતના વિકાસના સંકલ્પને મૂર્તિમંત કરવા પંચામૃત શક્તિનો સમન્વય કર્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'>જન શક્તિ...</font><br/><font  style='font-size:11pt; color:#0000FF'>જળ શક્તિ... </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'>ઉર્જા શક્તિ... </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'>જ્ઞાન શક્તિ... </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'>રક્ષા શક્તિ... </font><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/07/images/img1071207020_2_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપનો સંકલ્પ 2010 ની અંદર ગુજરાતમાં સુવર્ણ જ્યંતિના અવસરે ગુજરાતના નંબર 1 અને શ્રેષ્ઠ રાજ્યના સ્વપ્નને સાકાર કરવા માટે વચનબધ્ધ અને સંકલ્પબધ્ધ છે. ગુજરતાને ગૌરવશાળી રાજ્ય બનાવવા માટે તેમનો સંકલ્પ છે... </font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ અહીં રજુ કરવામાં આવ્યા છે ઘોષણા પત્રકના ટૂકા મુદાઓ... </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* સમૃધ્ધ, સુરક્ષીત અને સલામત ગુજરાત...</font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ગુજરાત 12 તકા વિકાસકદર હાંસલ કરશે.. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ગુજરાતનું ઘરેલું ઉત્પાદન બમણું કરીને માથાદીઠ આવક 80,000 થશે... </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* પારદર્શક અને પ્રામાણિક રાજ્ય વ્યવસ્થા...</font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ગરીબી મુક્ત ગુજરાત... </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* તમામ ઘર વિહોણા કુટુંબોને ઘર... </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* પ્રાથમિક શિક્ષણમાં 100 ટકા નોંધણી અને શૂન્ય ડ્રોપ આઉટ... </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* તમામ ઘરની અંદર નળ દ્વારા પીવાનું શુધ્ધ પાણી... </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ગરીબી રેખા નીચે જીવતાં કુટુંબો માટે સર્વગ્રાહી આરોગ્ય વીમા કવચ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>* તમામ ગામોને બારમાસી કાયમી રસ્તા... </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* સ્વસ્થ, સ્વચ્છ અને નિર્મળ ગુજરાત.. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* યુવાશક્તિનો વિકસશીલ ઉપયોગ, રીવોલ્વીંગ ફંડની રચના... </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* બાળકો અને વડીલોની વિશેષ કાળજી... </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* વંચિતોના વિકાસ માટે ખાસ યોજનાઓ... </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ઉદ્યોગ, વાણીજ્ય અને માળખાકીય ક્ષેત્રે વૈશ્વિક સ્તર... </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* સ્થાપિત વીજશક્તિમાં બે ગણો વધારો કરી 20,000 મે.વો.કરાશે... </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ગુજરાતના દરેક ઘરને વીજ જોડાણ... </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* નાણાંકીય અને તકનીકી સેવાઓમાં શ્રેષ્ઠતા...  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* સિંચાઈ ક્ષમતામાં દોઢ ગણો વધારો તેમજ ખેડુતોને સિંચાઈના પાણીના દરોમાં રાહત... </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ખેતી ઉત્પાદનમાં હરણફાળ...</font><br/><font  style='font-size:11pt; color:#000000'>* મહિલા સશક્તિકરણ... </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારોનું કલ્યાણ... </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* શૈક્ષણિક સર્વ વ્યાપકતા અને આંતરરાષ્ટ્રીય સ્તર... </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિશ્વસ્તરે ગ્લોબલ ગુજરાત કેન્દ્ર સ્થાને બનશે...  </font>]]></content:encoded>
      <pubDate>Fri, 25 Jan 2008 14:39:13 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>પારૂલ ચૌધરી</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[કોણ ક્યાં કેટલા પાણીમાં ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/કોણ-ક્યાં-કેટલા-પાણીમાં-107120700017_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/કોણ-ક્યાં-કેટલા-પાણીમાં-107120700017_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આ વર્ષે ભા.જ.પમાં આંતરિક અસંતોષ અને કેશુભાઈ જૂથના અસંતુષ્ટોના કારણે જિલ્લાની દરેક બેઠકો ઉપર મતદાન પર અસર થશે અને કેટલાંક આશ્રર્યજનક પરિણામો મળે તો નવાઈ નહીં.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>ઝાલાવાડ ઝટકો આપી શકે છ</font><font style='font-size:11pt;'>ે</font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/07/images/img1071207017_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td valign='top'>PTI</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>પાણીની ખેંચને કારણે ખેતી કે ઉદ્યોગમાં કોઈપણ રીતે કાઠું નહી કાઢી શકનાર સુરેન્દ્રનગર જિલ્લાને પછાત જિલ્લાનું લેબલ લાગી ગયેલું છે. ચીનમાં જિલ્લાના કપાસની નિકાસ થાય છે. આવા આ જિલ્લામાં વર્ષ 2002માં ગોધરકાંડ પછીના હિન્દુત્વના મોજામાં છમાંથી ત્રણ બેઠક ઉપર ભા.જ.પ. વિજયી બન્યું હતું. બે કોંગ્રેસ પાસે રહી હતી અને એક અપક્ષના ફાળે ગઈ હતી. આ વર્ષે ભા.જ.પમાં આંતરિક અસંતોષ અને કેશુભાઈ જૂથના અસંતુષ્ટોના કારણે જિલ્લાની દરેક બેઠકો ઉપર મતદાન પર અસર થશે અને કેટલાંક આશ્રર્યજનક પરિણામો મળે તો નવાઈ નહીં.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણની સીટ ઉપર ધનરાજભાઈએ બળવો કરતાં ત્રિપાંખિયો જંગ થશે. જ્યારે ધ્રાંગધ્રા અને હળવદની બેઠક ઉપર મતદાનમાં અસર થશે. લીંબડી, દસાડા - પાટડી અને સાયલા - ચોટીલાની બેઠક ઉપર ભા.જ.પ.ના આંતરિક ડખાની ન્યુનત્તમ અસર થશે. ક્યા મત વિસ્તારમાં કોના મતદારો કેટલા પ્રમાણમાં મતદાન કરશે તેના ઉપર પરિણામનો આધાર છે. આમ આ ચૂંટણીમાં જ્ઞાતિવાદની સાથે બૂથ મેનેજમેન્ટ અગત્યનું પરિબળ બની ગયું છે.</font><font style=' color:#FF0080;'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>વઢવાણ</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વઢવાણ મત વિસ્તાર વરસોથી ભા.જ.પ.નો ગઢ રહ્યો છે. 1998માં ભા.જ.પ.ના ધનરાજભાઈ કેલા 17000 મતે ચૂંટાઈ આવ્યા હતા તે વખતે ભા.જ.પ. કોંગ્રેસ અને રા.જ.પા. વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો. રા.જ.પા. ત્રીજા ક્રમે રહ્યું હતું. ખજુરાહો પ્રકરણને કારણે કેશુભાઈ પ્રત્યેની સહાનુભૂતિનું મોજું હતું. વર્ષ 2002માં હિન્દુત્વના તીવ્ર મોજામાં ધનરાજભાઈ ફરીવાર 17000 જેટલા મતે ચૂંટાઈ આવ્યા. તેમને અગાઉ 1998ની ચૂંટણી કરતા 25 ટકા જેટલા વધુ મતો મળ્યા હતાં, જ્યારે કોંગ્રેસના રણજીતસિંહ ઝાલા બીજા ક્રમે રહ્યા હતાં. આ વેળા ધનરાજભાઈને ટિકીટ ન મળતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભા.જ.પ.ના ચૂસ્ત જનસંઘી પરિવારના વર્ષાબેન દોશીને ટિકીટ અપાઈ છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે કોંગ્રેસમાંથી 10, જનપથના વફાદારી હિમાંશુભાઈ વ્યાસ લડી રહ્યા છે. વર્ષાબેન શાળાના આચાર્ય અને આર.એસ.એસ.નો પાયો ધરાવતા હોવાને કારણે ભા.જ.પ.ના નિશ્ચિત મનાતા મતો તેમને મળી શકે. આર.એસ.એસ. તેમને પૂરેપૂરી મદદ કરશે. જ્યારે સુરેન્દ્રનગરના વતની અને અમદાવાદ વસેલા હિમાંશુભાઈ વ્યાસ સામે સ્થાનિક કોંગ્રેસમાં અસંતોષ છે. આ સીટ ઉપર બ્રાહ્મણોના મત બળવાખોર ઉમેદવાર ધનરાજભાઈ કેલા કોને કેટલું નુકશાન કરે છે એ પરિણામ માટે નિર્ણાયક બની રહેશે.</font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>સાયલા - ચોટીલા</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સાયલા - ચોટીલાની બેઠક ઉપર કોળી જ્ઞાતિનું પ્રભુત્વ રહ્યું છે. છેલ્લી બે ચૂંટણીમાં ભા.જ.પ. ત્રીજા નંબરે રહ્યું છે. અહીં પક્ષ ઉમેદવારનું કામ અને જ્ઞાતિ જોવાય છે. 1998માં સવશીભાઈ 134558 મતે જીત્યા હતાં. 2002ના હિન્દુત્વના મોજામાં પોપટભાઈ ઝીંજરિયા અપક્ષ ચૂંટાઈ આવ્યા હતાં. આ વર્ષે પોપટભાઈ ઝીંજરિયાને કોંગ્રેસ તરફથી ટિકીટ મળી તો કરમશીભાઈ મકવાણાના દીકરી કલ્પનાબેન ધોરિયાને ટિકિટ ભા.જ.પે. આપી છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સાયલા - ચોટીલા વિસ્તારમાં સ્વ. કરમશીભાઈ મકવાણાના પરિવારના સંસ્થાકીય માળખાખિય નેટવર્ક, તેમની લોકો માટે કામ કરવાની નિષ્ઠા તેમની તરફેણ કરતું પરિબળ છે. જ્યારે પોંપટભાઈ ઝીંઝરિયા 2002ના વર્ષના હિન્દુત્વના મોજામાં ભા.જ.પ.ને હરાવી અપક્ષ ચૂંટાયા હતાં. તેમનું આગવું સગઠન આ વર્ષે શું પરિણામ આપશે તે એક સવાલ છે.</font><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>હળવદ - મૂળી</font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/07/images/img1071207017_2_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>હળવદ - મૂળી મત વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં પહોંચતો અનિયમિત વીજ પુરવઠો અને જર્જરિત રસ્તાઓ તથા ખેતી માટેની તંગી મુખ્ય સમસ્યાઓ છે. અહીં ભાજપના જયંતભાઈ કવાડિયા ત્રણ ટર્મથી ચૂંટાઈ આવે છે અને પરંતુ આ વર્ષ કોંગ્રેસે દેવજીભાઈ ફતેપરાને ઉમેદવાર બનાવી સરપ્રાઈઝ આપ્યું છે. 1998માં જયંતિભાઈ કવાડિયા એકાદ હજાર જેટલી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતાં. જ્યારે 2002માં હિન્દુત્વના મોજામાં પાંચ હજાર મતે ચૂંટાઈ આવ્યા હતા. છેલ્લી બન્ને ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ધીરુભા ઝાલાએ ઉમેદવારી કરી હતી. આ વર્ષે કોંગ્રેસે દેવજીભાઈ ફતેપરાને ટિકિટ આપતાં ચૂંટણીમાં સ્પર્ધા થઈ છે. બહુજન સમાજ પાર્ટી તરફથી દલવાડી મતોનું વિભાજન પરિણામ પર અસર કરશે. આ બેઠક પર કોળી મતદારોની સંખ્યા રહેલી છે. જેનો લાભ દેવજીભાઈને મળે તેવી સંભાવના છે. હળવદનું પરિણામ આશ્રર્ય આપી શકે.</font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>લીંબડી</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લીંબડીમાં પીવાના પાણીની તંગી, બંધ થઈ ગયેલી મિલ અને અલ્પવિકસિત ઉદ્યોગના કારણે વિકાસ અટકી ગયો છે. 1998માં ભા.જ.પ.ના કિરીટસિંહ રાણા 7280 મતે ચૂંટાઈ આવ્યા હતાં. પરંતુ 2002ના હિન્દુત્વના મોજામાં ભા.જ.પ.ના કિરીટસિંહ રાણાને કોંગ્રેસના ભવાનભાઈ ભરવાડે 19743 મતે હરાવ્યા હતાં. આ વર્ષે કિરીટસિંહ રાણા અને ભગવાનભાઈ ભરવાડ વચ્ચે સીધી જ સ્પર્ધા છે. આ ઉપરાંત કોળી ઉમેદવારો પણ ઉભા છે. કોળી મતદારોનું વિભાજન પરિણામ પર અસર કરશે.</font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>ધ્રાંગધ્રા</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ધ્રાંગધ્રામાં આઈ.કે. જાડેજા શહેરી વિકાસ મંત્રી થયા બાદ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ છે. શહેરને પીંક સિટી બનાવાયું છે. નપાણીયા ઝાલાવાડના મલકમાં પીવાનું પાણી નિયમિત મળે છે. તાલુકાના વિસ્તારોમાં મંત્રીએ ટિફીન બેઠકો યોજી આગવો લોકસંપર્ક કર્યો છે અને બાકી હતું તો ભરઉનાળામાં બે પુત્રી અને એક પુત્રને લઈ "બેટી બચાવો-માતૃવંદના યાત્ર</font><font style='font-size:11pt;'>ા' </font><font style='font-size:11pt;'>યોજીને આખો તાલુકો આવરી લીધો હતો </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1998<font  style='font-size:11pt; color:#000000'>માં આઈ.કે. જાડેજા માત્ર 1197 મતે જીત્યા હતાં. ત્યારે બાદ 2002ના હિન્દુત્વના મોજામાં ધ્રાંગધ્રામાં ત્રિપાંખિયો જંગ થયો હતો. તેમાં અપક્ષ ઉમેદવાર ઈશ્વરભાઈ પટેલ અને કોંગ્રેસના શ્રી પરાક્રમસિંહ ઝાલા વચ્ચે ગળાકાપ હરિફાઈ થઈ હતી. જેમાં આઈ.કે. જાડેજાનો 1505 મતે વિજય થયો હતો. આ વર્ષે હિરાભાઈ પટેલને ટિકિટ આપતા ભા.જ.પ.ના અસંતુષ્ટ મતો અને પટેલ મતો પરિણામ પર મહત્વનો ભાગ ભજવશે. મંત્રીશ્રી આઈ.કે. જાડેજા કટ્ટર સ્પર્ધા વચ્ચે પાતળી બહુમતિથી જીતવાનો રેકોર્ડ ધરાવે છે. આ વેળા શુ થાય, કહેવાય નહીં.</font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>પાટડી - દસાડા</font><font style='font-size:11pt; color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગરીબ અગરિયા અને બેહાલ પાટડી-દસાડાના વિકાસ માટે કોઈએ કાંઈ નક્કર કર્યું નથી. રાજકારણમાં મુકામ પર પહોંચવા માટે જાણે આ વિસ્તારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 1998માં ફકીરભાઈ વાઘેલા આશરે 23000ની જંગી બહુમતિથી જીત્યા હતા. પરંતુ 2002માં હિન્દુત્વનું મોજુ હોવા છતાં કોંગ્રેસના મનહરલાલ મગનલાલ મકવાણા સામે ફકીરભાઈ માત્ર 600 મતથી હારી ગયા હતા. કેટલાંક અજ્ઞાત આંતરિક પરિબળો અસર કરી ગયા હતા. આ વર્ષ ભાજપે ફકીરભાઈ વાઘેલાને રિપીટ કરવાને બદલે ધંધુકા પાસે ઝાંઝરકા મંદિરના મહંત શ્રી શંભુ મહારાજ ટુંડિયાને ટિકીટ આપીને કોંગ્રેસને ઉંઘતી ઝડપી લીધી છે. એકજ કોમના બન્ને ઉમેદવારો હોવા છતાં શંભુ મહારાજને મહંત હોવાનો લાભ મળશે.</font><br/></font>]]></content:encoded>
      <pubDate>Fri, 25 Jan 2008 14:36:57 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગુજરાતમાં 17મો મુખ્યપ્રધાન કોણ બનશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ગુજરાતમાં-17મો-મુખ્યપ્રધાન-કોણ-બનશે-107112200010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ગુજરાતમાં-17મો-મુખ્યપ્રધાન-કોણ-બનશે-107112200010_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આગામી મહિને 11મી ડિસેમ્બર અને 16મી ડિસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાંનસભાની ચૂંટણીનું  શું પરિણામ આવશે તે તો આગામી 23મી ડિસેમ્બરના રોજ જ જાણવા મળશે. ગુજરાતની સ્થાપનાનાં 47  વર્ષમાં ગાંધીનગરની ગાદીએ સૌથી વધુ સમય...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0711/22/images/img1071122010_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top'>N.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આગામી મહિને 11મી ડિસેમ્બર અને 16મી ડિસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાંનસભાની ચૂંટણીનું  શું પરિણામ આવશે તે તો આગામી 23મી ડિસેમ્બરના રોજ જ જાણવા મળશે. ગુજરાતની સ્થાપનાનાં 47 વર્ષમાં ગાંધીનગરની ગાદીએ સૌથી વધુ સમય માટે જૉ કોઈ ટકી શકયું હોય તો એ માત્ર નરેન્દ્ર મોદી  છે. ઓકટોબર 2001થી અત્યાર સુધી તેઓ બિરાજમાન છે. તેમની જેમ બે વાર મુખ્ય પ્રધાન બનનારા  મહાનુભાવોમાં જીવરાજ મહેતા, બાબુભાઈ જ. પટેલ, ચીમનભાઈ પટેલ તેમજ કેશુભાઈ પટેલનો  સમાવેશ થાય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે જુદા જુદા 16 મહાનુભવો મુખ્ય પ્રધાનની ગાદી પર બિરાજમાન થઈ ચૂકયા છે. આમાના કેટલાક  બબ્બે વાર પણ નસીબદાર બની શકયા છે. એક માત્ર માધવસિંહ સોલંકી ચાર વખત અને હિતેન્દ્રભાઈ  દેસાઈ ત્રણ વખત મુખ્ય પ્રધાન બનવાનો વિક્રમ ધરાવે છે. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0711/22/images/img1071122010_1_2.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top'>W.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હવે નરેન્દ્ર મોદીનો સૌથી વધુ દિવસ માટે મુખ્યપ્રધાનપદે રહેવાનો રેકોર્ડ કોણ તોડશે તેની સ્પર્ધા  જામેલી છે. કોંગ્રેસ : 7 સરકાર : ગુજરાત રાજયની સ્થાપના સાથે જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે રાજયમાં  સત્તાની ધૂરા સંભાળી લીધી હતી. રાજયના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા 1 મે, 1960થી 19  સપ્ટેમ્બર 1963 સુધી બે વાર મુખ્યમંત્રી બન્યા. કોંગ્રેસમાં જ વિખવાદને કારણે અંતે ગુજરાતના આ  પ્રથમ મુખ્યમંત્રીએ ગાદી છોડવી પડી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ત્યારબાદ બળવંતરાય મહેતા રાજયના બીજા મુખ્યમંત્રી બન્યા હતા. તેમનું કચ્છ સરહદે વિમાન  અકસ્માતમાં મૃત્યુ થયા બાદ હિતેન્દ્ર દેસાઈ1967થી 1971ના ચાર વર્ષના ગાળામાં ત્રણ વાર મુખ્યમંત્રી  બન્યા હતા. તેમની સામે બળવો થયો છતાં તેમણે ફરી સત્તા સંભાળી હતી. 1973માં ચીમનભાઈ પટેલે  કોંગ્રેસમાં બળવો કરીને મુખ્યમંત્રીની ખુરશી કબજે કરી હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>માધવસિંહ સૌથી વધુ વાર રાજયના મુખ્યમંત્રી બનવાનો વિક્રમ ધરાવે છે, પણ એક જ વાર તેમણે પાંચ  વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. એ સિવાય તેમનો કાર્યકાળ પાંચ મહિના, 4 મહિના અને ત્રણ મહિનાનો  રહ્યો છે. 1985માં પ્રચંડ અનામત આંદોલનને પગલે માધવસિંહે રાજીનામું આપી દેવું પડયું હતું અને  અમરસિંહ ચૌધરીએ તેમનું સ્થાન લીધું હતું. </font><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જનતા મોરચા : 1 સરકાર, 1 મુખ્યમંત્રી - 1975માં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી  દીધા બાદ સત્તા પરિવર્તન થયું તે સાથે ગુજરાતમાં બાબુભાઈ જશભાઈ પટેલના મુખ્યમંત્રીપદે જનતા  મોરચાની સરકાર રચાઈ. પરંતુ તેનું આયુષ્ય મોરારજીભાઈ દેસાઈની કેન્દ્ર સરકાર જેટલું જ રહ્યું.  માધવસિંહ સોલંકીએ ફરી કોંગ્રેસને સત્તા પર લાવી દીધી, પણ એક જ વર્ષમાં ફરી તેમની સામે બળવો  થતાં જનતા મોરચાની બિનકોંગ્રેસી સરકાર રચાઈ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જનતા દળ - કોંગ્રેસની સંયુકત સરકાર - ચીમનભાઈ પટેલના જનતાદળે કોંગ્રેસ સાથે મળીને 1994માં  સૌપ્રથમ સંયુકત સરકાર રચી હતી. છેવટે જનતાદળનો મૃત્યુઘંટ વાગી જશે તેનો અણસાર આવી જતા  તેનું કોંગ્રેસમાં વિલિનીકરણ થઈ ગયું હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાષ્ટ્રીય જનતા પાર્ટી : 1 સરકાર, 2 મુખ્યમંત્રી - ગુજરાતમાં ભાજપનો પાયો નાંખવામાં મહત્ત્વની  ભૂમિકા ભજવનારા શંકરસિંહ વાધેલાએ અંતે છેડો ફાડીને રાષ્ટ્રીય જનતા પાર્ટી(રાજપા)ની સ્થાપના કરી.  કોંગ્રેસના ટેકાથી બાપુ મુખ્યમંત્રી બની ગયા. કોંગ્રેસે એક વર્ષ સુધી બાપુની સરકાર ટનાટન ચાલવા દીધી  અને પછી 1997ના ઓકટોબરમાં શંકરસિંહને હટાવવાની માગણી કરી, જે નાછૂટકે રાજપાએ માનવી પડી  અને દિલીપ પરીખ મુખ્યમંત્રી બન્યા. 1998માં મતદારોએ પક્ષપલટાની ગુલાંટબાજીઓને હડસેલી દઈ  ફરીથી ભાજપને જીતાડયો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપ : 3 સરકાર, પાંચ મુખ્યમંત્રી - બાબરી ઘ્વંસ પછી દેશભરમાં હિન્દુત્વની પ્રચંડ લહેર ફેલાઈ  ગઈ, જેને પગલે 1995માં ભારતીય જનતા પક્ષ(ભાજપ)ની ભગવા સરકાર રચાઈ હતી. કેશુભાઈ પટેલ  મુખ્યમંત્રી બન્યા હતા. સાત જ મહિનામાં શંકરસિંહ વાધેલાએ બળવો પોકાર્યોઅને કેશુભાઈ પટેલે  મુખ્યમંત્રી પદેથી હટી જવું પડયું. હજુરિયા-ખજુરિયાના સમાધાનની ફોમ્ર્યુલારૂપે સુરેશભાઈ મહેતાને  મુખ્યમંત્રી બનાવાયા. છતાં બળવાખોરી બેકાબૂ બનતાં સરકારનું પતન થયું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે બાદમાં કેશુભાઈએ ફરી પક્ષને સત્તા પાર લાવી દીધો. રાજયમાં કથળતા વહીવટને લીધે નરેન્દ્ર  મોદીને કેન્દ્રીય રાજનીતિમાંથી બોલાવીને ઓકટોબર- 2002માં મુખ્યમંત્રી બનાવાયા. બાદમાં  ગોધરાકાંડની હચમચાવનારી ઘટના બની અને રાજકીય ધ્રુવીકરણ થયું. મોદીને હટાવવાના અનેક  પ્રયાસો થયા, પરંતુ 2002ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે જબરદસ્ત બહુમતી સાથે ભાજપને સત્તા પર  લાવી દીધો.</font>]]></content:encoded>
      <pubDate>Fri, 25 Jan 2008 14:35:15 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:26:59 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>એજન્સી</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભાજપ ચૂંટણી જીત્યાં બાદ ભુલી ના જાય]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ભાજપ-ચૂંટણી-જીત્યાં-બાદ-ભુલી-ના-જાય-107112200004_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ભાજપ-ચૂંટણી-જીત્યાં-બાદ-ભુલી-ના-જાય-107112200004_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભાજપના યુવામોર્ચાએ વર્ષ 2007ની વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન એક કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીના માસ્કને પહેરીને કાર્યકરોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. આમ, એક સાથે વધુ મોદીને જોઇને લોકોને આશ્ચર્ય થયું હતું....]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપના યુવામોર્ચાએ વર્ષ 2007ની વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન એક કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીના માસ્કને પહેરીને કાર્યકરોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. આમ, એક સાથે વધુ મોદીને જોઇને લોકોને આશ્ચર્ય થયું હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વર્ષ 2002માં ગુજરાતમાં થયેલ ચૂંટણીમાં પ્રજાથી મત મેળવવા બાબતે ભારતીય જનતા પક્ષ( ભાજપ)એ તેનો ઢંઢેરો કરતાં ઘણાં બધાં વચનો આપ્યાં છે; પણ ખરી રીતે જોતાં આ વચનોનું પાલન કરવામાં એકંદરે ભાજપે નિષ્ફળતા જ પામી છે. એકંદરે, તેનાં વચનોમાં બહુ મોટી-મોટી વાતોના દાખલા આપવામાં આવ્યાં છે અને તેણે પ્રજાને ભ્રમમાં જ મૂકી રાખ્યું છે.       </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અને હવે ફરી એક વાર નવેમ્બર, 2007 માં ગુજરાતની વિધાનસભાની ચુંટણીઓ યોજવવામાં આવી છે, જે માટે ભાજપની સરકાર અને તેમજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કેટલાંક વચનો આપતાં તેમને અમલમાં લેવાનો નાટકીય દેખાવ કરે છે. જો કે તેની આર્થિક અથવા વહીવટીય ક્ષમતા પણ એવી નથી, કે જે આ ઢંઢેરામાં આપેલાં વચનોનું પાલન કરી શકે. આ પાછળનું કારણ એ છે કે રાજ્યની તિજોરી સામે રૂપિયા 85,000 કરોડ પાછાં આપવા માટેનો બોજો બનેલો છે! અને અંતે, આ બધું કરવા છતાં ભાજપે રાજ્યની પ્રજાના કલ્યાણ માટે કોઇ કામ કર્યું નથી.  ખરી રીતે જોતાં ભાજપના શાસનમાં વહીવટ સામે ગેરવહીવટ અને ભ્રષ્ટાચારમાં વધારો જ થયો છે.  ખેત તલાવડીના નામે પાર્ટીના કાર્યકર્તાઓને રળવા માટેની છૂટ મળી છે! જ્યારે કે તે બાબતે ફકત કાગળિયા પર જ કામ થયું છે, જે જૂનમાં પુરૂં થશે. આની પાછળનું કારણ એ છે કે વરસાદ પછી તે ધોવાઇ ગઇ હોય, એવું બહાનું આપવામાં આવી શકાશે અને તેનું સાચું માપ પણ લેવું શક્ય બનશે નહિ!  આ રીતે ભ્રષ્ટાચારને પણ "વ્યવસ્થિત" કરી શકાય છે. શિક્ષણ ખાતામાં પણ વ્યાપ્ત થયેલાં ભ્રષ્ટાચારની બધાંને જાણ છે. ભાજપના ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવાને પોલિસ અધિકારી ડી.જી. વણઝારાની અઢળક સંપત્તિ ખુલ્લો પાડે છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતના મુખ્યમંત્રી નરેંદ્ર મોદીએ "સ્વપ્નનો સૌદાગર" બનીને પ્રજાને વિકાસના નામે ફકત સ્વપ્ન જ દેખાડ્યા છે, કે જાણે તે પોતે કોઇ જાદૂગર એન. કુમાર હોય અને તરત ને તરત જ રાતોરાત જાદુઇ છડીથી ગુજરાતનો આર્થિક વિકાસ કરી નાંખશે...!  પ્રજાને સતત કેફમાં રાખવામાં મોદી સફળ પણ રહ્યા છે અને તેમની શાસન પદ્ધતિની પણ ખાસી ચર્ચા થઇ છે. વિરોધીઓને વેતરી નાંખવાની કાર્યપદ્ધતિએ તેમના જ પક્ષમાં વિરોધીઓ પેદા કર્યા છે. આવનાર ચુંટણીમાં મોદીને કોંગ્રેસ કરતાં ભાજપમાં જ રહેલા એમના વિરોધીઓ વધુ નુકસાન પહોંચાડશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>2007<font  style='font-size:11pt; color:#000000'>ની વિધાનસભાની ચૂંટણીમાં પુન: બહુમતિ પામવા માટે સત્તા જાળવી રાખવા માટે ફરી એક વાર પ્રજા સામે ભાજપ ઢંઢેરો રજૂ કરશે! આ પહેલાં 2002ના ચૂંટણી ઢંઢેરામાં આપેલાં વચનોમાંથી મોટા ભાગના વચનો નહિ પાળી શકનાર ભાજપએ ગુજરાતની સાત મહાનગર પાલિકાઓમાંથી ઓક્ટ્રોય નાબૂદીનું પણ એક વચન અગાઉનાં ચૂંટણી ઢંઢેરામાં આપ્યું હતું. ઓક્ટ્રોયને નાબૂદ કરવાનો સૈદ્ધાંતિક સ્વીકાર્ય કર્યો જ હતો, છતાં સાડા ચાર વર્ષના શાસનમાં વેટ નાંખ્યાં પછી ઓક્ટ્રોય નાબૂદ ન કરી તે ન કરી; અને હવે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે લાભપાંચમના દિવસે ઓક્ટ્રોય નાબૂદીનો અમલ કરવાની સરકારની વાત પણ વેપારીઓ માટે એક "લોલીપોપ" જેવી છે!  સરકાર ખરી રીતે વીપારીઓને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરે છે. નવેમ્બર મહિનામાં લાભપાંચમના સમયે ગુજરાત વિધાનસભાની ચુંટણીઓની પ્રક્રિયા શરૂ થઇ હોય, તે સમયે ગુજરાતમાં આચારસંહિતા નો અમલ ચાલતો હશે- જેથી સરકાર કોઇ જાહેરાત કરી ન શકે અને ત્યાં સુધીમાં વેપારીઓને મૂર્ખ બનાવવામાં સફળ રહી છે. આ તો એક માત્ર ઉદાહરણ જ છે. 2002ના ચૂંટણી ઢંઢેરામાં આપેલાં વચનોમાંથી કંઇ કેટલાંય વચનો એવાં છે કે જેનો અમલ આજ દિવસ સુધી થયો જ નથી! </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હવે ફરી એક વાર પ્રજાએ વચનોની લ્હાણી મેળવવા માટે આવનાર દિવસોમાં તૈયાર રહેવું પડશે. ભલે ને પછી એ વચનો બીજાં પાંચ વર્ષો સુધી લંબાઇ જાય....! પ્રજા વ્યક્તિપૂજામાં માને છે અને નરેંદ્ર મોદી ગુજરાતના રાજકરણમં મોટા કીમીયાગાર છે. પ્રચાર-પ્રસાર અને પ્રસિદ્ધિના આ "યુદ્ધ" ની હવે શરૂઆત થઇ ચૂકી છે. મહિલા સમ્મેલનો, તેમજ જ્ઞાતિ સમ્મેલનોની હારમાળા ગુજરાતના રાજકરણને આગામી સાત મહિનામાં ગરમ રાખશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1 <font  style='font-size:11pt; color:#000000'>જાન્યુઆરી, 2006 થી 31 જાન્યુઆરી, 2007 સુધીમાં રાજ્યમાં હત્યાઓના 1216 પ્રકરણો, લૂંટના 980 પ્રકરણો, બળાત્કારના 423 પ્રકરણો,  અપહરણના 1171 પ્રકરણો અને તેમજ આત્મહત્યાના 5308 પ્રકરણો બન્યાં હતા. તેમાંથી ધરપકડ કરાયેલાં ગુનેગારો- અનુક્રમે હત્યાના 2261, લૂંટના 1450, બળાત્કારના 935, અપહરણના 1547, અને આત્મહત્યાના 790 હતા. આ સિવાય, ગુનો નોંધાવ્યાં પછી ત્યારથી જ ખૂનના 132, લૂંટના 159, બળાત્કારના 25, અપહરણના 248 અને આત્મહત્યાના 20 ગુનેગારો પકડવામાં આવ્યા નથી.   છેલ્લાં બે વર્ષમાં આ રાજ્યમાં જાન્યુઆરી 2007 સુધી 11 સાધુ સંતોની હત્યા થઇ છે, જેમાં સુરતમાં 1, સાબરકાઠામાં, જામનગરમાં 1, રાજકોટમાં 1, બનાસકાંઠામાં 1, કચ્છમાં 1, ભાવનગરમાં 1, જૂનાગઢમાં 1, ભરૂચમાં 1 અને વલસાડમાં 1 નો સમાવેશ થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અત્યાર સુધીમાં 11 સામે કુલ 4 સંતોના હત્યારાઓની જ ધરપકડ થઇ છે, જેમાંથી જામનગરમાં 2 અને રાજકોટમાંથી પણ 2નો સામાવેશ થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>છેલ્લાં એક વર્ષમાં 31 જાન્યુઆરી, 2007 સુધીમાં રાજ્યમાં જિલ્લાવાર સ્ત્રી આત્મહત્યાના કુલ 526 ગુના નોંધાયા છે, જેમાંથી 1329 ગુનેગારો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં અમદાવાદ (શહેર)ના 50, રાજકોટ (શહેર)ના 19, સુરતના (શહેર) 15, વડોદરા (શહેર)ના 12, અમદાવાદ (ગામ)ના 17, ખેડાના 18, આણંદના 25, ગાંધીનગરના 6, સાબરકાઠાના 33, મહેસાણાના 10, જામનગરના 38, રાજકોટ (ગામ) ના 20, સુરેંદ્રનગરના 18, બનાસકાંઠાના 49, કચ્છ અને ભુજના 15, પાટણના 12, અમરેલીના 10, ભાવનગરના 37, જૂનાગઢના 19, વડોદરા (ગામ)ના 21, ભરૂચના 3, ગોધરાના 23, દાહોદના 17, સુરત (ગામ)ના 11, વલસાડના 9, નવસારીના 8, ડાંગ-આહવાના 3 અને વડોદરા (પશ્ચિમ રેલ્વે) ના 2 નો સમાવેશ થાય છે.        </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે રાજ્યમાં સન 2005-06 દરમિયાન વીજળીનું ઉત્પાદન 59,072 મિલીયન યુનિટ હતું અને તેની સામે નિયંત્રણના દાયરાંથી બહાર માંગણી 63,313 મિલીયન યુનિટની હતી- ત્યારે વર્ષ 2006-07માં ફકત 1842 મિલીયન યુનિટ વિજળીનું વધુ ઉત્પાદન થયું હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ ઉપરાંત રાજ્યમાં 1-1-2007ના રોજે છેલ્લાં એક વર્ષ દરમિયાન અપમૃત્યુંના કિસ્સા અનુક્રમે અમદાવાદ(શહેર)ના 912, રાજકોટ શહેરના   843, સુરત(શહેર)ના 421, વડોદરા(શહેર)ના 509, અમદાવાદ(ગામ)ના 257, ખેડાના 122 અને આણંદના 439 કિસ્સાઓ નોંધાયા છે.  આ સામે જીલ્લાઓમાં અનુક્રમે ગાંધીનગરમાં 432, સાબરકાંઠામાં 429, મહેસાણામાં 412, જામનગરમાં 646, રાજકોટ(ગામ)માં 948, </font><br/><font  style='font-size:11pt; color:#000000'>સુરેંદ્રનગરમાં 384, બનાસકાંઠામાં 275, કચ્છ-ભુજમાં 577, પાટણમાં 43, અમરેલીમાં 335, ભાવનગરમાં 767, પોરબંદરમાં 239, વડૉદરા(ગામ)માં 288, ભરૂચમાં 101, નર્મદામાં 4, ગોધરામાં 245, દાહોદમાં 199, સુરત(ગામ)માં 521, વલસાડમાં 291, નવસારીમાં 121, ડાંગ-આહવામાં 32, વડોદરા( પ. રેલ્વે)માં 1341 - એમ કુલ 12,402 અપમૃત્યુના કિસ્સાઓ નોંધાયેલ છે.    </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાજ્યમાં 2004 થી ડિસેમ્બર 2006 સુધીમાં લૂંટ અને તેમજ ઘરફોડ ચોરીઓના બનાવો, અનુક્રમે 2004માં લૂંટ- 1166, ઘરફોડ ચોરી -5630; તેમજ 2005માં લૂંટ- 923, ઘરફોડ ચોરી- 5135 અને 2006માં લૂંટના 977, ઘરફોડ ચોરી- 5323 જેટલાં બનાવો થયાં છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ આંકડાઓ ભાજપ સરકારે ગુજરાતની પ્રજાને આપેલું વચન "સુખ, શાંતિ અને સમૃદ્ધિ" ની તદ્દન વિરુદ્ધના છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે. જૂનાગઢમાં દાતાર ખાતે બનેલી બળાત્કારની ઘટના અને તેમાં સંડોવાયેલાં મોહન હજારે જેવા ગુનેગારની ધરપકડ કરી શકતી નથી- એ ગુજરાત પોલિસની લાચારી કે પછી કમજોરી દેખાડે છે. અમદાવાદ શહેરમાં સાબરમતી વિસ્તારમાંથી સશસ્ત્ર ટોળકી જ્વેલર્સની દુકાનમાંથી દસ લાખ જેવી માતબર રકમના દાગીનાની લૂંટ કરીને અંતે ભાગી જવામાં સફળ થાય છે- એ શું દર્શાવે છે? ગોધરાકાંડથી શરૂ કરીને નકલી એંકાઉંટર બાબતે સાચી-ખોટી રીતે નરેંદ્ર મોદીના શાસનની ટીકા થઇ છે. નરેન્દ્ર મોદીની વર્તમાન સમયમાં પહેલા જેવી ચમકદમક બરકરાર રહી છે કે એમાં ક્યાંક બાકોરાં પડ્યાં છે? એ પ્રજા સમજી શકે છે.       </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આગામી ચૂંટણીઓમાં મોદીની હિન્દુત્વ અને વિકાસની રાજનીતિ શું એમને ફરી સફળતા અપાવશે? કે પછી મોદીનું હવે પછીનું લક્ષ્ય રાષ્ટ્રીય સ્તરે જવાનું છે? આવનાર સમયમાં જ આનો જવાબ મળી શકે છે. મૂળભૂત સવાલ એ છે કે ગુજરાતની પ્રજા શું ઇચ્છે છે? 2002ના ચૂંટણી ઢંઢેરામાં, સંકલ્પપત્રમાં આપેલા વચનોનું પુનરાવર્તન ફરીથી થાય કે પછી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાનું અમલીકરણ થાય? ગુજરાતની પ્રજાની એ કમનસીબી રહી છે કે ચુંટણી સમયે અવનવી રીતભાત અપનાવીને રાજકીય પક્ષો મત મેળવવામાં સફળ થાય છે; પણ સત્તા મળ્યા પછી તે અંતે પાંચ વર્ષ માટે ઊંઘી જાય છે, જ્યારે કે પ્રજાએ જાગવું પડતું હોય છે! પાંચ કરોડથી વધુ ગુજરાતીઓના હિતરક્ષકનો દાવો કરતાં ભાજપ અંતે 2002ની વિધાનસભાની ચૂંટણી વખતે ભરેલાં સંકલ્પ પત્રના વચનોને નિભાવવામાં અસફળ જ રહી છે. ભાજપના નેતાઓ અને પ્રજાએ જ્યારે ફરીથી ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ભાજપે આપેલાં અને તેમજ "શબ્દોના સૌદાગર" નરેંદ્ર મોદીએ આપેલાં વચનોને યાદ કરાવવાનો પ્રયાસ કર્યો છે.         </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ભાજપનો ચૂંટણી ઢંઢેરો - </font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સંકલ્પપત્ર માત્ર ચૂંટણી ઢંઢેરો નથી કે પાંચ વર્ષની સરકારની કાર્ય-યોજના પણ નથી, પણ તે ઉપરાંત આ ઢંઢેરો 21મી સદીના ગુજરાતના વિકાસની દિશાનો પાયો નાંખે છે! આ પાયો મજબૂત જ બનશે, કારણ કે ગુજરાતની ક્ષમતાનો પરિચય દેશને આપી દેવામાં આવ્યો છે.  10મી પંચવર્ષીય યોજનામાં ગુજરાતની વિકાસ દર 10 ટકાથી વધુ દેખાડવામાં આવી છે, તે જ તેની સાબિતી છે. ગુજરાત સર્વાંગી વિકાસની તાકાત ધરાવે છે. બધા જ વિસ્તારોમાં તેનો વિકાસ થઇ શકે છે. દેશ અને દુનિયાની વિકાસ યાત્રાનું આપણું આગવું ગુજરાત એક બિંદુ બન્યું છે.    </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દુ:ખની વાત એ છે કે આ વિકાસ યાત્રાને અવરોધવા કેટલાંક તત્વો મથામણ કરે છે. આપણે તેમને પરાસ્ત કરવાં છે. ગુજરાતની આ વિકાસયાત્રા માટે આજે જરૂરત બને છે- સલામતીની, શાંતિની, વિકાસની અને પરિશ્રમની. આ સરહદી રાજ્યમાંથી મોતના સોદાગરોને દેશવટો દેવો છે! આંતર્રાષ્ટ્રીય કુતત્વોને જોર કરવા છે. અસામાજિક તત્વોને પાસાપોટા બતાવવો છે. આટલી પાયાની વાત કર્યા પછી શાંતિ અને સમૃદ્ધિ આવે જ છે!   </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ શાંતિ અને સમૃદ્ધિની વિકાસ યાત્રા માટે જરૂરિયાત છે વ્યક્તિત્વની ક્ષમતાની, રાજ્યની ક્ષમતાની અને માળખાગત સુવિધાની આ ત્રણેય જરૂરિયાત </font><font style='font-size:11pt;'>ભાવ</font><font style='font-size:11pt;'>ી ગુજરાત માટેના ત્રણ મુખ્ય રંગો છે. ગુજરાતે શિક્ષણમાં ક્રાંતિ કરવાની છે; તેમજ સિંચાઈમાં, વીજળીમાં અને કૃષિમાં પણ- કુલ ચાર ક્ષેત્રની ગુજરાતની ક્રાંતિ ગરીબીની રેખા નીચે જીવતાં લોકોને ગરીબીમાંથી મુક્ત કરશે.  </font><br/>    <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજના આર્થિક જગતમાં મધ્યમ વર્ગ પણ "નામશેષ" થતો જાય છે, તે માટે તેને જીવન આપીશું; લાખો લોકોને કામ આપીશું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતના વિધવા, ત્યક્તા, વડીલ નાગરિકો અને તેમજ અપંગોને સામાજિક સુરક્ષાનું કવચ આપીશું. આ સંકલ્પ પ્રજાની સામે મૂકીને તેના સમર્થનના આધારે તે સંકલ્પોની પૂર્તિ કરીશું.    </font><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નમામિ દેવી નર્મદે - </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* સરદાર સરોવર બંધ સમયબદ્ધ રીતે પૂર્ણ કરીશું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* નર્મદાની નહેરો અને નેટવર્કને સમયબદ્ધ રીતે પૂર્ણ કરીશું.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* નર્મદાની મુખ્ય અને તેની સહાયક નહેરોમાંથી બનાસ સુધીની તમામ નદીઓમાં પાણી છોડવામાં આવશે અને તેની નદીઓ </font><br/>   <font  style='font-size:11pt; color:#000000'>ઉપર બંધ બાંધીને પાણી રોકવામાં આવશે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* નર્મદા કેનાલના પાણીને સુસંગત એવા વોટર સ્પોર્ટ્સ, પ્રવાસન, રિક્રિએશન સેંટર્સ, એમ્યુઝમેંટ પાર્ક્સ, એગ્રો પ્રોસેસીંગ    ઉદ્યોગો વગેરેનો વિકાસ થાય- તે માટે અભ્યાસ જૂથ રચીશું.     </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વન અને પર્યાવરણ - છોડમાં રણછોડ - </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* વન ઔષધિ બોર્ડની રચના કરવી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* નર્મદા કેનાલની આજુબાજુમાં હરિયાળી વિકસાવવા જનસંપર્ક અભિયાન.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* પર્યાવરણ લોકશિક્ષણ સેવા માટે શહેરી વિસ્તારોમાં "ગ્રીન કાર્ડ" યોજના. ( યુવાનોને પર્યાવરણથી પ્રેરિત રોજગારી)   </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>યુવા ઉત્કર્ષ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ - </font><br/><font  style='font-size:11pt; color:#000000'>બજરંગ યુવા ઉત્કર્ષ યોજના - </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* નવી યુવા નીતિ સાથે નવી રમત-ગમત નીતિની ઘોષણા થશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* રાજ્યના જુદાં-જુદાં ઉદ્યોગગૃહો એક એક રમતને "દત્તક" લેતાં તેના વિકાસ માટે રમતવીરોને પ્રોત્સાહન આપશે.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* શ્રેષ્ઠ રમતવીરોને અગ્રિમતાના ઘોરણે નોકરી મળે, તે બાબતે પગલાં લેવામાં આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અનુસૂચિત જાતિના કલ્યાણ માટે - </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ખાદી અને હાથવણાટના વણકારોને રોજી મળે, તે રીતે ખાદી હાથ વણાટ અને હસ્તકલા ઉદ્યોગને આગળ વધારવામાં   આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* સફાઈના કામદારોને સેવાપોથી મળશે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* અનુસૂચિત જાતિના ખેડૂતોની જમીનના સંજોગના દબાણની સામે રક્ષણ મળે, તેવું આયોજન. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ચમાર ભાઇઓને ચમારકામ માટે વાડાની જમીન નીમ કરી આપીશું.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* વણકારોની બાકી રિબેટની રકમ ચૂકવી આપવામાં આવશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વનવાસી કલ્યાણ માટે -</font><br/><font  style='font-size:11pt; color:#000000'>* આદિવાસીને તેમની જમીનની સનદો આપેલ છે, તેમાંથી બાકી રહેતાને તેમની સનદો આપીશું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* આદીવાસીઓની પર્વતીય ખેતીને પાણી આપવા માટે વરસાદની સીઝનના પાણીનો ચેક ડેમ કે ટાંકા દ્વારા સંગ્રહ કરીશું.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* આદિવાસીઓ માટે "એકલવ્ય સ્પોર્ટ્સ એકેડમી" ની સ્થાપના થશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* આદીવાસી વિસ્તારમાં વન્ય પેદાશ પર આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* આદિવાસીઓ માટે શામળાજી મુકામે સૈનિક શાળા બનશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* મહિળાઓ નિર્ણય માટે અને તેમજ વિકાસ માટે ભાગીદાર બને- તે બાબતે નવી નીતિ જાહેર થશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રિદ્ધિ સિદ્ધિ યોજના -</font><br/><font  style='font-size:11pt; color:#000000'>* રિદ્ધિ સિદ્ધિ યોજનાની મારફત ગામોમાં 20-25 બહેનોની મંડળી બને, બહેનો સંગઠિત થઇને પોતાનો વિકાસ કરે- તે માટેની ખાસ યોજના.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગોપીધર યોજના -</font><br/><font  style='font-size:11pt; color:#000000'>* સંપૂર્ણ રીતે મહિળાઓથી સંચાલિત ગોપીઘરો સાત શહેરોમાં બનાવીશું. તેમાં ગ્રામ્ય વિસ્તારની મહિળાઓ અને મહિળા સંસ્થાનોની મારફત ઉત્પાદિત વસ્તુઓનું વેંચાણ કરવામાં આવશે. તેના લીધે મહિળાઓને પ્રોત્સાહન મળશે અને આવી વસ્તુઓની માંગણી પણ બનશે.    </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આંગણવાડી મહિળા કલ્યાણ બોર્ડ - </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* આંગણવાડીમાં હજારો બહેનો બાળજીવનને સંસ્કાર સિંચવાની અદકેરી કામગિરી કરે છે. બહેનોનો વિકાસ અને આર્થિક સુરક્ષા માટે ચિંતન કરે, તેવું વેલ્ફેર બોર્ડ બનાવવામાં આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* દરેક ગામમાં આંગણવાડી અનેબધી આંગણવાડીને એ ક મકાન!    </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* 78 ટકા બાળાઓમાં પોષણ ઓછું હોય છે અને તેમને ખૂટતું પોષણ મળી રહે, તે માટે ખોરાક અને દવાનું આયોજન.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* અહિળા કલ્યાણ માટે સામાજિક મુશ્કેલીમાં મુકાયેલ મહિળાઓને આપાતી કાયદાકીય સહાયનો વ્યાપ વધશે.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પછાત જાતિ કલ્યાણ - </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* બક્ષી પંચની 132 જ્ઞાતીઓની પુન: સમીક્ષા કરી તેમાંથી અતિ પછાત જ્ઞાતિઓના વિકાસ માટે ખાસ પગલાં લેવામાં આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* પછાત જ્ઞાતિઓને સ્વાવલંબી બનાવવા માટે ખાસ યોજનાઓ બનશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* બક્ષી પંચના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોનની સગવડ કરી આપવામાં આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અલ્પસંખ્યક કલ્યાણ : </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમને સક્ષમ બનાવીને તેની મારફત અલ્પસંખ્યકોને સ્વરોજગારની વધુ તકો મળે, તેની   </font><br/><font  style='font-size:11pt; color:#000000'>વ્યવસ્થા કરવી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* અલ્પસંખ્યકોમાં શિક્ષણનો વ્યાપ વધારવા જન આંદોલન હાથ ધરાશે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ધર્મ અને ભાષા પર આધારિત લઘુમતીઓને શાંતિ અને સલામતી, તેમજ વિકાસ અને પ્રગતિની પૂરતી તકો મળે, તેવું આયોજન કરવું.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગરીબી અને બેકારીનું નિવારણ :  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* "ગ્રામ ત્યાં જ રોજી" ની નીતિ સામે અમલ કરવું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ગ્રામમિત્રની યોજનાથી દરેક ગામમાં પાંચ યુવાનોને પર્યાવરણ જાળવણી, જળ અને ભૂમિ સંરક્ષણ, તેમજ વૉટરશેડના કામોમાં લોકોને ભાગીદાર બનાવી તેમને રોજગારી આપવા તેમ જ ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમો બનાવવા.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સ્વશક્તિ પરિવાર યોજના - </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* 33 લાખ ગરીબીની રેખાથી નીચે રહેતાં પરિવારોમાંથી એકને રોજગારી આપવા બાબતે પાંચ વર્ષમાં કુલ 1.5 લાખ "સેલ્ફ હેલ્પ જૂથ"ની રચના.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિશ્વકર્મા યોજના - </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* પરંપરાગત વેપાર-ધંધામાં સ્વરોજગારની તકો સુનિશ્ચિત રીતે મળે, તે માટે કારીગરોને સાધન અને ઓજારોની કિટ મળશે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગ્લોબલ એજ્યુકેશન એંડ એમ્પ્લોયમેંટ બોર્ડની ગોઠવણ -</font><br/><font  style='font-size:11pt; color:#000000'>* વિશ્વને બૌદ્ધિક કૌશલ્યની જરૂર છે, તે ગુજરાતના યુવાનો પાસે છે. ગુજરાતનો યુવાન, ઉચ્ચ શિક્ષણ પામવા માટે કે પછી નોકરી કરવા માટે પરદેશ ન જાય અને કોઇ રીતે લાલચમાં આવતાં લેભાગુ દલાલોના હાથમાં ન ફસાય, તે માટે રાજ્ય પોતે  જ આવા યુવાનોને સહાયરૂપ થશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નાગરિક પુરવઠો અને ગ્રાહક સેવા  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* વાજબી ભાવ સપાટી જાળવી રાખવા બાબતે માર્કેટ ઇંન્ટરવેંશન.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* નાગરિકોને વાજબી ભાવે જીવન જરૂરિયાતોની ચીજો મળી રહે, તેવી પ્રતિબદ્ધતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ભેળસેળ, કાળા બજાર અને તેમજ જમાખોરી કરનાર લોકો સામે કડક પગલાં લેવાં.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે બે રૂપિયે કિલો ઘઉં અને ત્રણ રૂપિયે કિલો ચોખા.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* કલ્પતરુ મોબાઇલ વાનનો લાભ ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ગ્રામ્ય અને શહેરી કક્ષાએ નાગરિક પુરવઠા તંત્રના વહીવટમાં નાગરિકોની ભાગીદારી.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સામાજિક સુરક્ષા ... શ્રવણની ભક્તિ -</font><br/><font  style='font-size:11pt; color:#000000'>* વડીલ નાગરિકોને સહાયરૂપ થવા સ્પેશિયલ પેકેજ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* વિધવા, ત્યકતા, ડિસેબલ પેંશન જેવા સમાજ સુરક્ષાના કવચો મેળવવા માટેની નીતિમાં સુધારો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* આગમાં નાશ પામેલાં મકાનોના માલિકને નવા મકાન માટે સરદાર આવાસનો લાભ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વડીલ નાગરિક સેવા સમિતિ - </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* અનુભવોનું ભાથું મેળવીને નિવૃત્ત બની ગયેલા તંદુરસ્ત નાગરિકોના સ્વૈચ્છિક જૂથો બનાવી સાર્વજનિક જનસુખાકારીના સેવાક્ષેત્રોમાં પ્રવૃત્તિ થાય અને સમાજને તેમના અનુભવોનો લાભ પણ મળી શકે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સહકાર - </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* નવી સહકાર નીતિ જાહેર કરીશું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* સહકારી બેંકોના થાપણદારોના હિતમાં હોય, તેવો સરકારી કાયદો લાવવામાં આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* નાગરિક સહકારી બેંકો સાથે નાણાકીય ઠગાઇ કરનારા ડિરેક્ટરો, ઘિરાણ લેનારાઓ કે અન્ય કોઇ પણ સંકળાયેલ વય્ક્તિની </font><br/><font  style='font-size:11pt; color:#000000'>સામે પાસા જેવા કાયદા સહિત કડકમાં પગલાં ભરાશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* હાલમાં બંધ થયેલી નાગરિક સહકારી બેંકોના થાપણદારોને વીમા કવચના રૂ. 1 લાખ સુધીના થાપણના નાણાં 6 મહીનામાં ચૂકવી દેવાય, તેવો પ્રબંધ કરીશું.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* જે સહકારી બેંકો નબળી પડી હોય, તે બેંક અને એકસબળ બેંક બેનું જોડાણ કરીશું અથવા પગભેર બચાવવાની કામગિરી કરે, તેવી વ્યવસ્થા કરીશું. </font><br/>  <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પશુપાલન અને ડેરી વિકાસ - </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* પશુપાલન અને ડેરી વિકાસની મારફત મહિળાઓની આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરીશું.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* પશુ ઉછેર માટે મોબાઇલ ટ્રેનિંગ ઇંસ્ટીટ્યૂટ ફૉર વિમેન શરૂ કરવામાં આવશે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* પશુપાલન યુનિવર્સિટીની સ્થાપના થશે. .      </font><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રવાસન - </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* પ્રવાસન ઉદ્યોગના નક્શામાં ગુજરાતને વૈશ્વિક પ્રવાસનના આકર્ષણનું કેંદ્ર બનાવીશું.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* વિશાળ દરિયા કાંઠાનો પ્રવાસન યોગ્ય વિકાસ કરવા આંતર માળખાકીય સવલતો ઊભી કરાશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વાહનવ્યવહાર - </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* છકડા અને જીપે વાહનવ્યવહારના માધ્યમ તરીકે મહત્વનું સ્થાન મેળવી લીધું છે. પ્રજાજનોને રાહત રહે, તે માટે વિચાર કરીને યોગ્ય કાયદાકીય ફેરફારો કરીશું.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* અમદાવાદ અને વડૉદરા વચ્ચેના ઑટોબન પ્રોજેક્ટને આવતાં બે વર્ષમાં પૂરો કરવાનું અને બીજાં ત્રણ વર્ષમાં સુરત સુધી લંબાવીને પૂર્ણ કરવાનું લક્ષ્ય. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શહેરી વિકાસ - </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* બધાં શહેરોમાં રસ્તા, પાણી, વિજળીની સગવડો મળે, તેવું આયોજન કરીશુ.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* શહેરી વિસ્તારોમાં હયાત ઝૂંપડપટ્ટી વિસ્તાર માટે અલગ યોજના તૈયાર કરવામાં આવશે અને તેમાં રહેનારા લોકોને પાકું ઘર મળે. આવશ્યક નાગરિક સેવાઓ મળે અને આરોગ્યની સુરક્ષા થાય, તે માટે ખાસ નીતિનું ઘડતર કરીશું.     </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પંચાયત મહેસૂલ ... નંદગાંવનો આદર્શ - </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ગ્રામસભાઓ મજબૂત થાય, તેવી નીતિ અપનાવશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>* પંચાયતી રાજને વિકેંદ્રીકરણથી સક્ષમ બનાવવા "અભ્યાસ સમિતિ" બનશે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ન્યાય અને કાયદો -</font><br/><font  style='font-size:11pt; color:#000000'>* રાજકોટ અને સુરતમાં હાઈકોર્ટની બેંચ.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* દરેક જીલ્લામાં કાયદાનું શિક્ષણ આપતી કૉલેજ.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* જેલના કેદીઓની સુનાવણી માટે વિડીયો કોંફરેંસનું માધ્યમ ન્યાયતંત્રમાં કાર્યરત કરીશું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લોકોભિમુખ વહીવટ ... ગુજરાતી કૌશલ્ય બુદ્ધિસાગર પરિષદ- </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ગુજરાત રાજ્યનો સર્વાંગી વિકાસ અસરકારક રીતે થાય, તે માટે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત અને અગ્રણી નાગરિકોની એક </font><br/><font  style='font-size:11pt; color:#000000'>બિનસરકારી સ્વાયત્ત "થિંક ટેંક" ની રચના કરવામાં આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* રાજ્યમાં વિવિધ સામાજિક, ઔધિગિક અને તેમજ આંતરમાળખાકીય વિકાસ માટે અને તેનો ફાયદો સમાજના નિમ્નસ્તર સાથે છેવાડાના નાગરિકોને સહેલાઈથી મળે, તે માટે જે તે વિષયોના તજજ્ઞોની બિનસરકારી પેનલની રચના કરવામાં આવશે. </font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કર્મયોગી યોજના - </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* રાજ્ય સરકારના કર્મચારી મંડળૉ સાથે પરામર્શ કરીને તેમના લોકમિત્ર ભાવનાવાળા વહીવટ, સામાન્ય નાગરિકના પ્રશ્નો ઝડપથી નિકાલ થાય અને વહીવટને વધુ માનવીય બનાવવા અગ્રિમતાના ઘોરણે પગલાં લઇશું.     </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* બિન જરૂરી વિલંબ ટાળવા વહીવટી પ્રક્રિયાનું સરળીકરણ કરાશે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ - </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* આવનાર વર્ષોમાં એક પણ કતલખાનાને મંજૂરી અપાશે નહિ અને જે ગેરકાયદેસર છે, તેને બંધ કરાશે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* પવિત્ર યાત્રાધામોના દસ કિલોમીટરના વિસ્તારમાં કતલખાના બંધ કરવા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પોલિસતંત્રનું આધુનિકીકરણ - </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* આર્થિક ગુનાઓ ડામવા માટે અસરદાયક વ્યવસ્થા.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* અસામાજિક તત્વો સામે સલામતી રાખવી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ગુજરાતની સરહદ અને પાકિસ્તાન વચ્ચે કાંટાળી વાડ કરવા માટેના કાર્યમાં રાજ્ય સરકાર આગળ વધે, તેના પ્રયત્નો કરવા.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સુદર્શન સુરક્ષા કવચ - </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* રાજ્યમાં આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કરવું. ત્રાસવાદ સામે લડવાની યુવાનોને તાલીમ આપવી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* સરહદે આવેલાં વિસ્તારના રહીશો માટે ખાસ ઓળખપત્ર અને હથિયારની તાલીમ સાથે પરવાનગી આપવી.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* સરહદે આવેલાં વિસ્તારમાં સેન્ય પ્રશિક્ષણ આપવું અને તેની સ્કૂલોની સ્થાપના કરવી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શક્તિગ્રામ યોજના - </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* સંરક્ષણને ઉપયોગી સરંજામ બનાવતા ઉદ્યોગોને ગુજરાતમાં આકર્ષવા માટે ખાસ યોજના બનાવવી.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* દેશના હિતમાં શહીદ થયાં શહીદોના કુટુંબોની સાજ-સંભાળ માટે અલગથી એક વિભાગ બનશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઇંફર્મેશન ટેક્નોલોજી - </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* સંચાર અને સૂચનાની વ્યવસ્થાઓને વિશ્વ સ્તરે લાવવું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* રાજ્યનો છેવાડાનો માનવી પણ સરકાર સાથે જીવંત સંપર્કમાં રહી શકે અને વહીવટમાં પારદર્શકતા આવે, તે માટે ઈ-ગવર્નંસ ( ઈલેક્ટ્રોનિક્સ વહીવટ) ના માધ્યમોનો વ્યાપ વધારીશું.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વીજળી ... સૂર્યદેવની ઊર્જા : </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ગામડામાં 24 કલાક સિંગલ ફીએજ વીજ પુરવઠો આપવા માટે શ્રેણીબદ્ધ પગલાં લેવાશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* વીજ વિતરણમાં હાલમાં થતો ડિસ્ટ્રીબ્યુશન અને ટ્રાંસમિશન લોસ ઓછો કરવા માટે સઘન અને કડક વ્યવસ્થા અને પગલાં  લેવામાં આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ખેતી માટેનો વીજ પુરવઠો 14 કલાક આપવાનું આયોજન કરીશું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આદિત્ય નારાયણ ઊર્જા પેકેજ - </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* દર વર્ષે 1000 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા વધારીને આવતા 10 વર્ષોમાં કુલ બમણી ક્ષમતા કરવાની સાથે નવું વીજ ઉત્પાદન ઓછા ખર્ચે થાય- તે માટે લિગ્નાઇટ, ગૈસ, અણુ, દરિયાઈ મોજાં, સૂર્ય ઊર્જા, પવન, જૈવિક ઉર્જા, ગોબર ગૈસ, જીયો થર્મલ અને બીજાં બિન પરંપરાગત સ્ત્રોતોનો પૂરી રીતે લાભ લેવાના પ્રયાસો બનશે.       </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ચાર-પાંચ બેકાર યુવાનોના જૂથને સસ્તા ભાવમાં પવન ચક્કી મળે અને તે માટે ધિરાણ મળે, તેની ગોઠવણ કરવામાં આવશે. આ સામે યુવાનોને રોજગાર મળે અને રાજ્યને સસ્તી વિજળી મળે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉદ્યોગ અને ઇંફ્રાસ્ટ્રક્ચર -  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* સાગર કાંઠાના સર્વાંગી વિકાસ માટે કોસ્ટલ એરિયા ડેવલપમેંટ બોર્ડની સ્થાપના. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* વૈશ્વિક મંદીથી માંદા પડેલાં લઘુ ઉદ્યોગને ફરીથી જીવંત બનાવવા તકનીકી રીતે આધુનિકીકરણ, ફાયનેંસ, માર્કેટીંગ, કાચાં માલની વ્યાજબી ભાવે વ્યવસ્થા કરવી અને "ઇંસ્પેક્ટર રાજ" માંથી મુક્તિ જેવાં ઘણાં પગલાંનું ખાસ પેકેજ જાહેર કરવામાં આવશે.     </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ઔદ્યોગિક મૂડીના રોકાણમાં ગુજરાત દેશમાં પહેલાં ક્રમે આવી જાય, તેવી નીતિ બનાવવી.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કૃષિ અને ગ્રામવિકાસ ... બલરામનો પુરુષાર્થ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* કૃષિ અને પશુપાલનની ગ્રામીણ અર્થતંત્રમાં નિર્ણાયક ભૂમિકા હોવાથી ખેત ઉત્પાદનની વાર્ષિક વિકાસ અદર 4 ટકા કરવી અને પશુપાલન-ડેરી ઉદ્યોગ સાથે 7 ટકાની વિકાસ દર પામવી. રાજ્યમાં ઘરેલું ઉત્પાદન બાબતે કૃષિ અને આનુષાંગિક પ્રવૃત્તિઓનો હિસ્સો વધીને 10 વર્ષોમાં બમણો થાય, તેવો કાર્યક્રમ બનાવવો.    </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* રાજ્યની હાલની સિંચાઈ યોજનાઓની ક્ષમતા વધારવી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ખેડૂતોને ચિંતા કરાવતી વિજળીમાં "મીટર પ્રથા" અંગે રાષ્ટ્રીય નીતિ બનવી જોઇએ, એમ અમે સ્પષ્ટ રીતે માનીએ છીએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>આખા દેશના રાજ્યોમાં જ્યાં સુધી રાષ્ટ્રીય નીતિ નક્કી ન થાય અને તેનું અમલીકરણ બધે ન થાય, ત્યાં સુધી ગુજરાતમાં ખેતી માટે વિજળીમાં "મીટર પ્રથા" દાખલ નહિ થાય. જો ખેતી માટે વિજળીમાં મીટર પ્રથા દાખલ થાય તો આખા દેશમાં થાય નહિતર ક્યાંય પણ ન થાય, જે માટે ભાજપ વચનબદ્ધ છે!     </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શિક્ષણ .... મા સરસ્વતી દેવીની ઉપાસના </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* આદિવાસી વિસ્તારોમાં કોલેજ શરૂ કરવા માટે ગ્રાંટ આપવામાં આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* દરેક શાળામાં સેનિટેશન સંકુલ સાથે પાણીની સુવિધા રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* આંગણવાડીની બહેનો અને હેલ્પરના વેતનમાં વધારો થશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* હાલમાં ગુજરાતમાં પ્રાદેશિક ઘોરણે યુનિવર્સિટીઓ છે. વિશ્વમાં ચાલતા નવા અભિગમ પ્રમાણે વિષયવાર યુનિવર્સિટી બનશે. * એંજીનિયરીંગ, મેડીકલ સાથે અહિંસા અને યોગા યૂનિવર્સિટીઓ પણ બનશે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સિંચાઈ અને જળક્રાંતિ ... ગંગા-જમનાનું સામર્થ્ય </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ખંભાતના અખાતને મીઠા પાણીનું સરોવર બનાવવા અભ્યાસ જૂથ બનશે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ગામડાનું પાણી ગામમાં, શહેરનું પાણી શહેરમાં અને તેમજ સીમનું પાણી સીમમાં સંગ્રહ થાય- એવું આયોજન કરવું.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ગુજરાતની સમુદ્રને મળતી નદીઓના પાણીને રોકીને સમુદ્ર કિનારાને કેરાલાની જેમ લીલુડી વાડી બનાવવા દરિયાને નાથીશું. આના લીધે સેલીનીટીનો પ્રશ્ન હળવો થશે અને ભૂગર્ભમાં જળ વધશે.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપના બુદ્ધિજીવીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ 2002 ના સંકલ્પપત્રમાં થોકબંધ વચનો આપવામાં આવ્યાં હતાં; જ્યારે કે હવે ફરી એક વાર રાજ્યની વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે...તેમ છતાં આ વચનોને પૂરાં પાડવામાં ભાજપ સરકાર નિષ્ફળ રહી છે. હવે ફરી 2007નો ચૂંટણી ઢંઢેરો રજૂ કરી પ્રજા સમક્ષ ભાજપ અને કોંગ્રેસ, બન્ને પક્ષો તરફથી વચનોની લહાણી કરવામાં આવશે. હવે ગુજરાતની પ્રજાને ખરેખર જાગૃત થવાનો સમય આવી ગયો છે. પાંચ વર્ષે મળતો આ "મતદાન"નો   લહાવો મેળવીને આ રાજકીય પક્ષોને તેમની યોગ્ય જગ્યા બતાવવી પડશે</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>(<font  style='font-size:11pt; color:#000000'>સૌજન્ય : ધર્મેન્દ્ર વ્યાસ, અમદાવાદ) </font>]]></content:encoded>
      <pubDate>Fri, 25 Jan 2008 14:34:21 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:26:59 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>એજન્સી</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગુજરાતમાં 177 ધારાસભ્યોના શપથગ્રહણ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ગુજરાતમાં-177-ધારાસભ્યોના-શપથગ્રહણ-108011800005_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ગુજરાતમાં-177-ધારાસભ્યોના-શપથગ્રહણ-108011800005_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[તા. 17મી જાન્યુ.ના રોજ ગુજરાત વિધાનસભામાં 12મી વિધાનસભાની ચૂંટણીમાં  જીતેલા 182માંથી 177 સભ્‍યોએ  ધારાસભ્‍યપદના બંધારણીય શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં કોઇકારણોસર 4 સભ્‍યો ગેરહાજર હોવાથી તેઓ હવે પછી નવા અધ્‍યક્ષ  પાસેથી શપથગ્રહણ કરશે...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/18/images/img1080118005_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગાંધીનગર (એજંસી) તા. 17મી જાન્યુ.ના રોજ ગુજરાત વિધાનસભામાં 12મી વિધાનસભાની ચૂંટણીમાં  જીતેલા 182માંથી 177 સભ્‍યોએ  ધારાસભ્‍યપદના બંધારણીય શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં કોઇકારણોસર 4 સભ્‍યો ગેરહાજર હોવાથી તેઓ હવે પછી નવા અધ્‍યક્ષ  પાસેથી શપથગ્રહણ કરશે. ગઇકાલ બપોરે 12 વાગે શરૂ થયેલી શપથવિધિ 3 કલાક સુધી ચાલી હતી. સૌ પ્રથમ મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર  મોદીએ ધારાસભ્‍યપદના શપથગ્રહણ કર્યા અને ત્‍યારબાદ પૂર્વ અધ્‍યક્ષ પ્રો. મંગળભાઈ પટેલે અને ત્‍યારબાદ મંત્રીમંડળના સભ્‍યોએ  શપથગ્રહણ કર્યા હતા.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગત વર્ષની 23મી ડિસેમ્‍બરેના રોજ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા તેમાં ભાજપે 117 બેઠકો મેળવીને સ્પષ્ટ બહુમતી  પ્રાપ્ત કરી હતી. પરિણામ જાહેર થયાના 24 દિવસ પછી ગઇકાલે 12મી વિધાનસભાનું પ્રથમસત્ર બપોરના 12 વાગે શરૂ થયું ત્‍યારે  સૌથી મોટી વયના અને વરિષ્ઠ ધારાસભ્‍ય દોલતભાઈ દેસાઈએ પ્રોટેમ સ્‍પીકર (કામચલાઉ અધ્‍યક્ષ) ની જવાબદારી સંભાળી હતી.  તેઓ સભાગૃહમાં આવ્‍યાં તે અગાઉ રાજ્‍યપાલ નવલકિશોર શર્મા દ્વારા તેમને પ્રોટેમ સ્‍પીકરપદના શપથ લેવડાવ્‍યા હતા.  સભાગૃહમાં  આવ્‍યા બાદ તેમણે શપથવિધિની પ્રક્રિયા વાંચી સંભળાવી હતી. અને ત્‍યારબાદ સૌ પ્રથમ સભાગૃહના નેતા તરીકે મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર  મોદીએ વિધાનસભાના સચિવના સ્‍થાન પાસે જઇને ઈશ્વરના નામે સોગંદ લીધા હતા. ત્‍યારબાદ તેઓ પ્રોટેમ સ્‍પીકરને મળીને બીજી  તરફ મૂકવામાં આવેલા રજિસ્‍ટરમાં હસ્‍તાક્ષર કરીને પોતાના મૂળસ્‍થાને ગોઠવાયા હતા. આજ પ્રક્રિયા તમામ સભ્‍યોએ અનુસરી હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મુખ્‍યમંત્રી બાદ ગત 11મી વિધાનસભાના અધ્‍યક્ષ પ્રો. મંગળદાસ પટેલે શપથ ગ્રહણ કર્યા  હતા. તે પછી  તમામ કેબિનેટ કક્ષાના  મંત્રીઓએ શપથ લીધા હતા અને ત્‍યારબાદ વિપક્ષના નેતા શક્‍તિસિંહ ગોહિલે શપથગ્રહણ કર્યા હતા. ત્‍યારબાદ ભાજપના 15 અને  કોંગ્રેસના 1 મળીને તમામ મહિલા ધારાસભ્‍યોએ શપથગ્રહણ કર્યા હતા અને ત્‍યારબાદ વિધાનસભાની બેઠકના ક્રમાનુસાર સૌ પ્રથમ  કચ્‍છની અબડાસાની બેઠકના ધારાસભ્‍ય જયંતીભાઈ ભાનુશાળીએ શપથ લીધાં અને સૌથી છેલ્લે 182મી બેઠકના ધારાસભ્‍ય રમણભાઈ  પાટકરે શપથગ્રહણ કર્યા બાદ પ્રોટેમ સ્‍પીકર દ્વારા શપથવિધિ પૂર્ણ થયેલી જાહેર કરાઈ હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિધાનસભા ગૃહમાં 182માંથી 4 ધારાસભ્‍યો દિનુ સોલંકી (કોડીનાર), સિદ્ધાર્થ પટેલ (ડભોઈ), છોટુ વસાવા (ઝઘડિયા) અને ઈશ્વરસિંહ  પટેલ (અંકલેશ્વર) ગેરહાજર રહેતાં તેઓ પ્રથમ તબક્કામાં ધારાસભ્‍યપદના શપથ લઈ શક્‍યા નહોતા. આ ચાર સભ્‍યોએ હવે આજે  શુક્રવારે નવા અધ્‍યક્ષ તરીકે અશોક ભટ્ટ દ્વારા શપથગ્રહણ કરવાના રહે છે. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 18 Jan 2008 13:12:09 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગુજરાતના ધારાસભ્‍યોની 17મીએ શપથવિધિ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ગુજરાતના-ધારાસભ્‍યોની-17મીએ-શપથવિધિ-108011100003_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ગુજરાતના-ધારાસભ્‍યોની-17મીએ-શપથવિધિ-108011100003_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાતની વિધાનસભાની ચૂંટણી-2007માં ચૂંટાયેલા તમામ ધારાસભ્‍યોની શપથવિધિ અને નવા અધ્‍યક્ષની વરણી માટે આગામી 17 અને 18મી જાન્‍યુઆરીએ દિવસ માટે વિધાનસભાની બેઠક બોલાવવાની બાબતને આજે મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં મંજૂરી આપવામાં...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/11/images/img1080111003_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગાંધીનગર (વેબદુનિયા) ગુજરાતની વિધાનસભાની ચૂંટણી-2007માં ચૂંટાયેલા તમામ ધારાસભ્‍યોની શપથવિધિ અને નવા અધ્‍યક્ષની વરણી માટે આગામી 17 અને 18મી જાન્‍યુઆરીએ દિવસ માટે વિધાનસભાની બેઠક બોલાવવાની બાબતને આજે મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રાપ્ત વિગતો મુજબ 17મી જાન્‍યુઆરીના રોજ વિધાનસભામાં સૌપ્રથમ ગૃહનાં નેતા તરીકે મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદી અને ત્‍યાર બાદ વિપક્ષના નેતા સોગંદ લેશે. એ પછી વિધાનસભાની બેઠકોના ક્રમાનુસાર તમામ ધારાસભ્‍યોની શપથવિધિ યોજાશે. દરેક ધારાસભ્‍યએ વિધાનસભા સચિવ સમક્ષ હસ્‍તાક્ષ કરવાના રહેશે. તેમજ પ્રમાણપત્ર જમા કરાવવાનું રહેશે.</font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0801/11/images/img1080111003_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નોંધનીય છે કે, 17મીના પ્રથમ દિવસે સોગંદવિધિ પ્રોટેમ સ્‍પીકર ના હસ્‍તક થશે. પ્રોટેમ સ્‍પીકર તરીકે દોલત દેસાઈની વરણી થઈ ચૂકી છે અને એટલે હવે પ્રોટેમ સ્‍પીકર તરીકે દોલત દેસાઈનો ટૂંકો શપથવિધિ સમારંભ રાજભવન ખાતે યોજાશે. વિધાનસભા સત્રના બીજા દિવસે એટલે કે 18 જાન્‍યુઆરીનાં રોજ સત્તાવાર રીતે નવા અધ્‍યક્ષ (સ્‍પીકર)ની વરણી થશે. અધ્‍યક્ષ તરીકે ચૂંટણી કરવાને બદલે વિધાનસભામાં શાસક-વિપક્ષ વચ્‍ચે સાનુકૂળ વાતાવરણ રહે તે માટે વિપક્ષના નેતા જ અધ્‍યક્ષના નામની અગાઉથી નક્કી થયા મુજબ દરખાસ્‍ત મૂકતા હોય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અગાઉ વિધાનસભામાં 13 ધારાસભ્‍યો સ્‍પીકર તરીકેનો હોદ્દો સંભાળી ચૂક્‍યા છે. નવા સ્‍પીકર જે કોઈ બનશે તેઓ 12મી વિધાનસભાના 14મા સ્‍પીકર બનશે. ઉલ્લખેનીય છે કે સ્‍પીકર પદના મામલે ભાજપમાં પ્રવાહી પરિસ્‍થિતિનું નિર્માણ થવા પામ્‍યું હતું. આમ છતાં પણ  સ્‍પીકર તરીકે ભાજપમાં સિનિયર ધારાસભ્‍ય અશોક ભટ્ટની નિમણૂક થશે એવી સંપૂર્ણ શક્‍યતા છે.</font>]]></content:encoded>
      <pubDate>Fri, 11 Jan 2008 10:57:25 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મોદી કેબિનેટ-08માં 18 પ્રધાનોનો સમાવેશ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/મોદી-કેબિનેટ-08માં-18-પ્રધાનોનો-સમાવેશ-108010500009_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/મોદી-કેબિનેટ-08માં-18-પ્રધાનોનો-સમાવેશ-108010500009_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંડળની રચના બાદ વિવિધ ખાતાઓની કરેલી ફાળવણીમાં ગૃહ, માહિતી, નર્મદા, બંદરો સહિતનો હવાલો પોતાની પાસે રાખીને રાજ્યકક્ષાના પ્રધાનોમાં ગૃહવિભાગનો હવાલો ખાસ વિશ્વાસુ અમીત શાહને અને નાણાખાતુ વજુભાઈ વાળાને ફરી એકવાર...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/05/images/img1080105009_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top' align='right'>PTI</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગાંધીનગર (વેબદુનિયા) મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંડળની રચના બાદ વિવિધ ખાતાઓની કરેલી ફાળવણીમાં ગૃહ, માહિતી, નર્મદા, બંદરો સહિતનો હવાલો પોતાની પાસે રાખીને રાજ્યકક્ષાના પ્રધાનોમાં ગૃહવિભાગનો હવાલો ખાસ વિશ્વાસુ અમીત શાહને અને નાણાખાતુ વજુભાઈ વાળાને ફરી એકવાર આપ્યું છે. જ્યારે આનંદીબેન પટેલને પ્રમોશન આપતા હોય તેમ મહત્ત્વનું મહેસૂલી, માર્ગ અને મકાન ખાતું સોંપવામાંઆવ્યું છે. જૂના પ્રધાનોના ખાતામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે અગાઉ કેશુભાઈ સરકારમાં મંત્રી રહી ચૂકેલા ફકીરભાઈ વાઘેલાને સામાજિક ન્યાય અને અધિકારિતા, જયનારાયણ વ્યાસને આરોગ્ય-પ્રવાસન અને નીતિન પટેલને પાણી પુરવઠો, શહેરી વિકાસ વિભાગોની જવાબદારી સોંપાઈ છે. નરોત્તમભાઈ પટેલ ગઈ વખતે પાણી પુરવઠો, જળસંપત્તિ (કલ્પસર સિવાય)નો હવાલો સંભાળતા હતા અત્યારે તેમને પણ પ્રમોશન આપતા હોય એમ પંચાયત, નાગરિક પુરવઠો, ગ્રામ ગૃહનિર્માણ વગેરેની જવાબદારી સોંપાઈ છે. ગત-2002ના પ્રધાનમંડળમાં વજુભાઈ વાળા માત્ર નાણાં વિભાગનો હવાલો સંભાળતા હતા આ વખતે એમને નાણાં ઉપરાંત વધારામાં શ્રમ-રોજગાર ખાતુ ફાળવવામાં આવ્યું છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આનંદીબેન પટેલ અગાઉ શિક્ષણ, મહિલા- બાળકલ્યાણ, રમતગમત-યુવા-સાંસ્કૃતિક  પ્રવૃત્તિઓનો હવાલો સંભાળતા હતા. વર્તમાન પ્રધાનમંડળમાં પ્રમોશન આપીને મહિલા  બાળકલ્યાણ વિભાગ યથાવત્ રાખીને મહેસૂલ, માર્ગમકાન આપત્તિ વ્યવસ્થાપન અને  પાટનગર યોજનાનો હવાલો સોંપાયો છે. અગાઉ મહેસૂલનો હવાલો કૌશિક પટેલ અને  માર્ગ-મકાનનો હવાલો આઈ.કે. જાડેજા પાસે હતો અને આ બંને મંત્રીઓ હારી ગયા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નીતિન પટેલને પાણી પુરવઠો જળસંપત્તિ (કલ્પસર સિવાય) ઉપરાંત શહેરી વિકાસ અને  શહેરી ગૃહનિર્માણનો હવાલો સોંપાયો છે. અગાઉ શહેરી વિકાસનો હવાલો આઈ.કે. જાડેજા પાસે  અને પાણી પુરવઠાનો હવાલો નરોતમભાઈ પટેલ પાસે હતો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દિલીપ સંઘાણીને કૃષિ, સહકાર પશુપાલન મત્સ્યોદ્યોગ અને ગૌસંવર્ધનનો હવાલો સોંપાયો છે.  અગાઉ ભુપેન્દ્રસિંહ ચુડાસણા આ વિભાગનો હવાલો સંભાળતા હતા પરંતુ ચૂંટણીમાં તેઓ હારી  ગયા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફકીરભાઈ વાઘેલાને સામાજિક ન્યાય અને અધિકારીતા, દલિતો તથા સામાજિક અને શૈક્ષણિક  રીતે પછાત વર્ગોનું કલ્યાણનો હવાલો સોંપાયો છે. કેશુભાઈ સરકારમાં તેઓ આ જ વિભાગો  ઉપરાંત નશાબંધીનો હવાલો પણ સંભાળતા હતા. આ વખતે એમને નશાબંધીને બદલે  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો હવાલો સોંપાયો છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જયનારાયણ વ્યાસ કેશુભાઈ સરકારમાં નર્મદાવિકાસનો હવાલો સંભાળતા હતા. આ વખતે  તેમને આરોગ્ય-પરિવાર કલ્યાણ, પ્રવાસન, દેવસ્થાન, યાત્રાધામ વિકાસ, એનઆરજી  સંસ્થાઓનું સંકલન અને એનઆરજી ફાઉન્ડેશનની જવાબદારી સોંપાઈ છે. અગાઉ મોદી  સરકારમાં અશોક ભટ્ટ કાયદો-ન્યાયતંત્ર ઉપરાંત ઉપરોક્ત વિભાગોનો હવાલો સંભાળતા હતા.  આ વખતે તેમનો મંત્રીમંડળમાં સમાવેશ કરાયો નથી પરંતુ  તેમને સ્પીકર  બનાવે એવી  શક્યતા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રમણલાલ વોરા ગત સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારિતા, દલિતો તથા સામાજિક  અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ વિભાગનો હવાલો સંભાળતા હતા તેમને આ વખતે  પ્રમોશન આપીને  આનંદીબેન પાસેથી શિક્ષણ વિભાગનો હવાલો લઈને શિક્ષણ અને ઉચ્ચ  ટેક્નિકલ શિક્ષણની જવાબદારી સોંપાઈ છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે મંગુભાઈ પટેલના અગાઉના ખાતામાં કોઈ ફેરફારો કરાયા નથી. તેમને આ વખતે પણ  આદિજાતિ વિકાસ, વન અને  પર્યાવરણનો હવાલો સોંપાયો છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગત મંત્રીમંડળમાં ગૃહ વિભાગનો હવાલો રાજ્યકક્ષાના મંત્રી અમીત શાહ પાસે હતો. તેમને  પુનઃ ગૃહ, જેલ, વાહનવ્યવહાર, નશાબંધી, પોલીસ આવાસ, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ  ઉપરાંત વધારામાં કાયદો- ન્યાયતંત્ર અને વૈદ્યાનિક તથા સંસદીય બાબતોનો સ્વતંત્ર  હવાલોસોંપાયેલા વધારાના વિભાગો અગાઉ અશોક ભટ્ટ સંભાળતા હતા.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સૌરભ પટેલ પાસે ઊર્જા, પેટ્રોકેમિકલ્સ, નાણાં અને આયોજન વિભાગનો હવાલો યથાવત્  રાખીને વધારામાં નાગરિક ઉડ્ડયન, કુટિર ઉદ્યોગો, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન  સામગ્રીનો સ્વતંત્ર હવાલો સોંપીને ઉદ્યોગ, ખાણ-ખનિજની જવાબદારી પણ સોંપાઈ છે.  ઉદ્યોગ,ખાણ ખનિજ વગેરેની જવાબદારી ગત સરકારમાં અનિલ પટેલ સંભાળતા હતા જેમનો  આ વખતે પ્રધાનમંડળમાં સમાવેશ કરાયો નથી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જશવંતસિંહ ભાંભોર ગત સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન તરીકે વન-પર્યાવરણનો હવાલો  સંભાળતા હતા. આ વખતે તેમને આદિજાતિ વિકાસ, ગ્રામવિકાસ અને શ્રમ-રોજગારની  જવાબદારી સોંપાઈ છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાજ્યકક્ષાના પ્રધાનોઓમાં કિરીટસિંહ રાણાને વન-પર્યાવરણ, પરસોત્તમ સોલંકીને ગઈ  વખતના જ પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ગૌસંવર્ધન વિભાગો અપાયા છે. પરબતભાઈ પટેલને  પાણીપુરવઠો સરકાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ડો. માયાબેન કોડનાનીને મહિલા-  બાળકલ્યાણ અને ઉચ્ચ શિક્ષણ, જયસિંહ ચૌહાણને શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ)  તથા પ્રોટો કોલની જવાબદારી  આપીને વાસણભાઈ આહિરને સામાજિક અને શૈક્ષણિક રીતે  પછાત વર્ગોનું કલ્યાણ વિભાગની જવાબદારી સોંપાઈ છે. ખાતાઓના સ્વતંત્ર હવાલામાં માત્ર બે જ પ્રધાનોમાં અમીત શાહ અને સૌરભ પટેલને સ્વતંત્ર  હવાલા સોંપાયા છે.</font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'></font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'>શ્ર</font><font style='font-size:11pt;'>ી </font><font style='font-size:11pt;'>નરેન્દ્ર મોદી - ગુજરાતન</font><font style='font-size:11pt;'>ા </font><font style='font-size:11pt;'>મુખ્યપ્રધાન - 2007 </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સામાન્ય વહીવટ, આયોજન, વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ, ગૃહ, ઉદ્યોગ, ખાણ,  ખનીજ, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ, બંદરો માહિતી અને પ્રસારણ, નર્મદા, કલ્પસર, વિજ્ઞાન અને  પ્રૌદ્યોગિકી, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીશ્રીને ફાળવેલ ન હોય તે તમામ વિષયો અને  બાબતો.</font><br/> <font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'>કેબિનેટ પ્રધાનોમાં - ખાતાંઓની ફાળવણ</font><font style=' color:#000000;'>ી</font><br/>1. <font  style='font-size:11pt; color:#000000'>વજુભાઈ  વાળા -  નાણાં, શ્રમ અને રોજગાર</font><br/>2. <font  style='font-size:11pt; color:#000000'>નરોત્તમભાઈ પટેલ - પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠો  અને ગ્રાહકોની બાબતો.</font><br/>3. <font  style='font-size:11pt; color:#000000'>આનંદીબેન  પટેલ- મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન, પાટનગર યોજના,  મહિલા અને બાળ કલ્યાણ.</font><br/>4. <font  style='font-size:11pt; color:#000000'>નીતિનભાઈ પટેલ - શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ. પાણી પુરવઠા, જળસંપત્તિ  (કલ્પસર પ્રભાગ સિવાય), </font><br/>5. <font  style='font-size:11pt; color:#000000'>દિલીપ  સંઘાણી - કૃષિ, સહકાર, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ગૌ-સંવર્ધન</font><br/>6. <font  style='font-size:11pt; color:#000000'>ફકીરભાઈ વાઘેલા - સામાજિક ન્યાય અને અધિકારીતા (અનુસૂચિત જાતિઓનું કલ્યાણ,  સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહિત), રમત ગમત, યુવા, સાંસ્કૃતિક  પ્રવૃત્તિઓ.</font><br/>7. <font  style='font-size:11pt; color:#000000'>જયનારાયણ  વ્યાસ -  આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન, દેવસ્થાન, યાત્રાધામ  વિકાસ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિનનિવાસી ગુજરાતી પ્રભાગ.</font><br/>8. <font  style='font-size:11pt; color:#000000'>રમણલાલ વોરા - શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ), ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ.</font><br/>9. <font  style='font-size:11pt; color:#000000'>મંગુભાઈ પટેલ - આદિજાતિ વિકાસ, વન અને પર્યાવરણ</font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'></font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'>રાજ્યકક્ષાના પ્રધાનો - </font><font style=' color:#000000;'></font><br/>1. <font  style='font-size:11pt; color:#000000'>અમિતભાઈ શાહ - ગૃહ,  પોલીસ આવાસો, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક  દળ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી, આબકારી,વાહન વ્યવહાર, કાયદો અને ન્યાયતંત્ર,  વૈધાનિક અને સંસદીય બાબતો (સ્વતંત્ર હવાલો) </font><br/>2. <font  style='font-size:11pt; color:#000000'>સૌરભભાઈ પટેલ -  ઉદ્યોગ, ખાણ, ખનીજ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ. નાગરિક ઉડ્ડયન,  કુટિર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી (સ્વતંત્ર હવાલો), આયોજન, નાણાં, </font><br/>3. <font  style='font-size:11pt; color:#000000'>જશવંતસિંહ ભાભોર - આદિજાતિ વિકાસ, ગ્રામ વિકાસ, શ્રમ અને રોજગાર</font><br/>4. <font  style='font-size:11pt; color:#000000'>કિરીટસિંહ  રાણા - વન અને પર્યાવરણ</font><br/>5. <font  style='font-size:11pt; color:#000000'>પરષોત્તમભાઈ સોલંકી - પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ધન</font><br/>6. <font  style='font-size:11pt; color:#000000'>પરબતભાઈ  પટેલ - પાણી પુરવઠો, સહકાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ</font><br/>7, <font  style='font-size:11pt; color:#000000'>માયાબેન કોડનાની - મહિલા અને બાળ કલ્યાણ, ઉચ્ચ શિક્ષણ</font><br/>8. <font  style='font-size:11pt; color:#000000'>જયસિંહ ચૌહાણ - શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક પ્રૌઢ), પ્રોટોકોલ</font><br/>9. <font  style='font-size:11pt; color:#000000'>વાસણભાઈ  આહિર - સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મંત્રીમંડળમાં સામાન્ય રીતે એવું બનતું આવ્યું હતું કે સૌરાષ્ટ્ર કરછને પ્રાધાન્ય મળતું  હતું. પરંતુ આ વખતે ભાજપને કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી પૂરતી બેઠકો મળી હોવા છતાં તેમણે  ઉત્તર ગુજરાતને વધારે મહત્ત્વ આપ્યું છે. </font>]]></content:encoded>
      <pubDate>Sat, 05 Jan 2008 13:32:19 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[હવે મોદીનું પણ મંદિર....]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/હવે-મોદીનું-પણ-મંદિર-108010500014_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/હવે-મોદીનું-પણ-મંદિર-108010500014_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આ મંદિર શિવ મંદિર, ગણેશ મંદિર, દુર્ગા મંદિર કે પછી હનુમાન મંદિરના નામથી નહી પરંતુ 'મોદી મંદિર'ના નામથી ઓળખાય છે. આ મંદિરમાં ભગવાન તરીકે સ્વયં નરેન્દ્ર મોદીની તસવીરો બિરાજમાન છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#8000FF'></font><br/>-<font  style='font-size:11pt; color:#8000FF'>જનકસિંહ ઝાલા</font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક એવું મંદિર જ્યાં કોઈ દેવી દેવતા નહી પરંતુ એ વ્યક્તિની પૂજા કરવામાં આવે છે જેણે માત્ર પોતાના જોરે ગુજરાતમાં ફરીથી ભાજપનો વાવટો લહેરાવ્યો.</font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/05/images/img1080105014_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આ મંદિર શિવ મંદિર, ગણેશ મંદિર, દુર્ગા મંદિર કે પછી હનુમાન મંદિરના નામથી નહી પરંતુ 'મોદી મંદિર'ના નામથી ઓળખાય છે. આ મંદિરમાં ભગવાન તરીકે સ્વયં નરેન્દ્ર મોદીની તસવીરો બિરાજમાન છે. અહીં દરરોજ સવારે ઢોલ-નગારાઓ સાથે મોદીની પૂજા-અર્ચના થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતના વાંકાનેર તાલુકાનું ભોજપરા ગામ કદાચ આ ભારતનું પ્રથમ એક એવું ગામ હશે જ્યાં વાદીઓની વસ્તી છે. આ ગામમાં વાદીઓન 111 પરિવાર છે. અહીં નાગની બીન વડે જ દિવસની શરૂઆત થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સવારના પહોરમાં જ ઘરનો મોભી એક હાથમાં બીન અને ખભ્ભે નાગની ટોકરી રાખીને પોતાનું અને પોતાના સંતાનોનું પેટ ભરવા માટે નિકળી પડે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સૌરાષ્ટ્રમાં 'વાદી વસાહત' નામથી પ્રચલિત આ વાદીઓ આશરે દસ વર્ષ પહેલા પોતાના પરિવારોને લઈને અહીં સ્થાયી થયાં હતાં. એ સમયે તેમની પાસે રહેવા માટે છત પણ નથી હતી. તેઓએ અહીં તંબુ તાણીને પોતાનું જીવનધોરણ શઊ કર્યું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેઓએ દરેક ઋતુઓ અને કઠણાઈઓનો સામનો કર્યો. તેમની આ હાલત જોઈને ત્યાંના સ્થાનીય લોકોના મનમાં દયા આવી. તેઓએ આ વાદીઓની મદદ માટે મોદી સરકાર સામે રજૂઆત કરી. સરકારે પણ તેમની મદદ માટે પ્લોટ્સની ફાળવણી કરી અંતે તંબૂમાં રહેનારા આ વાદી સમાજને માથે છત મળી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સરકારની મદદથી અહીં વીજળી-પાણીની સુવિધાઓ અને બાળકો માટે સ્કૂલનું નિર્માન કરવામાં આવ્યું. કોઈ માની પણ ન શકે કે, નાગ અને વિચ્છી પકડનારા આ વાદીઓના બાળકો હવે બીન વગાડવાની સાથોસાથ કોમ્પ્યુટર પણ ચલાવે શકે છે. જેના માટે તેઓ ગુજરાત અને ખાસ કરીને નરેન્દ્ર મોદીના આભારી છે. આ લોકોની આંખોમાં મોદી કોઈ રાજનેતા નહીં પરંતુ એક ભગવાન છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમનું કહેવું છે કે, 'મોદી જ અમારો ભગવાન છે' તેઓ માને છે કે, મોદીના કારણે જ આજે અમારા બાળકો અહીં સુધી પહોંચ્યાં છે. આ લોકો દરરોજ સવારે નરેન્દ્ર મોદીને નમન કરીને પોત-પોતાના કામે નિકળી પડે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોદીનું આ મંદિર હજુ નાનું છે અને તેઓ તેને મોટુ બનાવવા ઈચ્છે છે.  વાદીઓ કહેં છે કે, મંદિર નાનું હોય તો શું થયું મોદી પ્રત્યે અમારી આસ્થા તો મોટી જ છે. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>તસવીર : ભાટી.એન(વાંકાનેર)</font>]]></content:encoded>
      <pubDate>Sat, 05 Jan 2008 13:03:04 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મોદી મંત્રીમંડળની શપથવિધિ-4 જાન્યુ.]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/મોદી-મંત્રીમંડળની-શપથવિધિ-4-જાન્યુ-108010200020_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/મોદી-મંત્રીમંડળની-શપથવિધિ-4-જાન્યુ-108010200020_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાતના હેટ્રીક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની નવી રાજ્ય સરકારના મંત્રીઓની શપથવિધિ 4થી જાન્યુઆરીના શુક્રવારે સવારે ગાંધીનગર ખાતે સચિવાલયના પરિસરમાં યોજાશે. મોદીના નવા મંત્રીમંડળમાં પ્રથમ તબક્કામાં 18થી 20 મંત્રીઓને સ્થાન...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/02/images/img1080102020_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગાંધીનગર (એજંસી) ગુજરાતના હેટ્રીક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની નવી રાજ્ય સરકારના મંત્રીઓની શપથવિધિ 4થી જાન્યુઆરીના શુક્રવારે સવારે ગાંધીનગર ખાતે સચિવાલયના પરિસરમાં યોજાશે. મોદીના નવા મંત્રીમંડળમાં પ્રથમ તબક્કામાં 18થી 20 મંત્રીઓને સ્થાન અપાશે. ગત મંત્રીમંડળના ત્રણેક મંત્રીઓને પડતાં મૂકાય તથા તેમના સ્થાને 5 જેટલા સિનિયર નવા ચહેરાઓને સ્થાન અપાય તેવા સંકેત મળી રહ્યા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ 23મી ડિસેમ્બરે જાહેર થયા બાદ  25મીએ નવી સરકારના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ  ખાતે અઢી લાખ જેટલી જનમેદની વચ્ચે શપથગ્રહણ કર્યા હતા. ત્યારથી આજદિન સુધી નવી  સરકારના મંત્રીઓ ક્યારે શપથગ્રહણ કરશે એ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>15<font  style='font-size:11pt; color:#000000'>મી જાન્યુઆરી, ઉત્તરાયણ પર્વ સુધી કમૂરતા હોવાને કારણે એ પછી જ મંત્રીઓ હોદ્દા અને  ગુપ્તતાના શપથ લેશે એમ મનાતું હતું. દરમિયાનમાં મુખ્યમંત્રીને જાન્યુઆરીના બીજા સપ્તાહ  પછી વિદેશ પ્રવાસ જવાનું હોવાથી ચાલુ માસના પ્રથમ સપ્તાહમાં જ મંત્રીમંડળના સભ્યોનો  શપથગ્રહણ સમારોહ યોજાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જાણવા મળ્યા મુજબ મુખ્યમંત્રી તરફથી રાજ્યપાલ પાસેથી 4થી જાન્યુઆરીના શુક્રવારના  રોજ સવારનો સમય માંગવામાં આવ્યો છે અને સચિવાલયના પાછળના ભાગમાં આવેલા  ખુલ્લા મેદાનમાં સાફ-સફાઈ તથા શપથવિધિ માટેનો મંચ તૈયાર કરવાની સૂચનાઓ  આપવામાં આવી છે. આમ છતાં હજુ કેટલા મંત્રીઓને આ નવા મંત્રીમંડળમાં સ્થાન અપાશે.  તેમાં નવા ચહેરા કેટલા સામેલ હશે ? વગેરે બાબતો માત્ર મુખ્યમંત્રીનો જ અબાધિત અધિકાર  હોવાથી અત્યારે રાજકીય  સૂત્રો પણ અટકળો જ કરી રહ્યા છે.</font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0801/02/images/img1080102020_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંત્રે ઉલ્લેખનિય છે કે, 29મી ડિસેમ્બર,07ના રોજ મોદીએ દિલ્હીની મુલાકાત લીધી હતી અને ત્યાં પૂર્વ વડા પ્રધાન વાજપેયીના આશીર્વાદ મેળવ્યા હતા એ પછી તેમણે ભાજપ હાઈકમાન્ડ સાથે બેઠક યોજીને તેમના નવા મંત્રીમંડળની રચના અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. કોઈ પણ વિધાનસભાની કુલ બેઠકોના 15 ટકાથી વધુ સભ્યોને મંત્રી બનાવી શકાતા નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આથી ગુજરાત વિધાનસભાના કુલ 182 બેઠકો હોવાથી વધુમાં વધુ 27 મંત્રીઓનું મંત્રીમંડળ રચી શકાય તેવી સ્થિતિ છે. વર્તમાન ચૂંટણી વખતે ભાજપે સી.ડી. પટેલ અને હરજીવન પટેલ એમ મંત્રીઓને ટિકિટ આપી ન હતી. જેમને ટિકિટ આપી હતી તેમાંથી 7 મંત્રીઓ ચૂંટણી હારી ગયા હતા. એટલેકે મોદીની ગત સરકારના 9 મંત્રીઓ તો આપોઆપ ઓછા થઈ ગયા છે. એમાં પણ આ વખતે નવા મંત્રીમંડળમાં ત્રણેક સભ્યોને પડતાં મૂકાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એટલે મોદીનું નવું મંત્રીમંડળ જૂના-નવા ચહેરા, મહિલાઓ, યુવાનો સાથેનું હશે એમ મનાય છે. ગત સરકારોમાં મંત્રી પદે રહી ચૂકેલા જયનારાયણ વ્યાસ, નીતિન પટેલ, ફકીરભાઈ વાઘેલા, લીલાધર વાઘેલા, ઉપરાંત પૂર્વ સાંસદ દિલીપ સાંઘાણી તથા મોદીના બાળપણના મિત્ર ગોવિંદ પ્રજાપતિ, કોંગ્રેસ છોડી ભાજપમાંથી ચૂંટણી લડીને જીતેલા નીમાબેન આચાર્ય વગેરેને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા છે તેમજ વિધાનસભાના અધ્યક્ષ પદે પ્રો.મંગળદાસ પટેલના બદલે દિલીપ સંઘાણી, વજુભાઈ વાળા, અશોક ભટ્ટ  સહિતના નામો માટે અટકળો ચાલી રહી છે.</font>]]></content:encoded>
      <pubDate>Wed, 02 Jan 2008 18:00:01 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[દિકરો બાપથી મોટો ના હોય - મોદી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/દિકરો-બાપથી-મોટો-ના-હોય-મોદી-107122500005_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/દિકરો-બાપથી-મોટો-ના-હોય-મોદી-107122500005_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[નરેન્દ્ર મોદી પક્ષના કદથી પણ મોટા થઈ ગયા છે એવા વિરોધીઓના પ્રચાર સામે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગઇકાલે ચુટાયેલા મંત્રીઓની સાથેની બેઠકમાં ચાલુ ભાષણમાં સતત 32 સેકંડ સુધી રડીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/25/images/img1071225005_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને એકલા હાથે વિજય અપાવનાર નરેન્દ્ર મોદી પક્ષના કદથી પણ મોટા થઈ ગયા છે એવા વિરોધીઓના પ્રચાર સામે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગઇકાલે ચુટાયેલા મંત્રીઓની સાથેની બેઠકમાં ચાલુ ભાષણમાં સતત 32 સેકંડ સુધી રડીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને તેના પક્ષને કહેલ કે દિકરો બાપથી મોટો ના હોઇ શકે. તેઓ પણ પક્ષથી મોટા નથી. નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં લોખોની લોકોની  હાજરીમાં મુખ્યમંત્રી તરકે શપથ લીધા હતા. અઢી લાખથી વધુ લોકો મોદીના શપથ  સમારંભમાં ઉમટી પડ્યા હતા. બપોરે 1.50 કલાકે 57 વર્ષના મોદીને રાજ્યપાલ નવલ કિશોર શર્માએ મુખ્યમંત્રી  તરીકે શપથ લેવડાવ્યા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>"<font  style='font-size:11pt; color:#000000'>જન્મ આપનારી માતા કરતાં દીકરો કયારેય મોટો હોતો નથી", તેમ કહી મોદીએ  દૃષ્ટાંત આપ્યું કે, એક વખત મેળામાં બાપ અને દીકરો ગયા હતા. ઘણી ભીડ  હોવાથી દીકરાને બાપાએ ખભે બેસાડીને મેળામાં ફેરવ્યો એટલે એક જણાએ દીકરાને  કહ્યું કે વાહ તું તો ઘણો મોટો થઈ ગયો, દીકરાએ જવાબ આપ્યો કે, હું મારા  પિતાના ખભા પર બેઠો છું એટલે મોટો દેખાઉં છું. એવી જ રીતે પક્ષથી મોદી મોટો  નથી. તદ્દ ઉપરાંત આવું કહેનારાઓને નિષ્ઠુર ગણાવીને જનસંઘથી માંડીને અત્યાર સુધી પક્ષને આ મંજિલ સુધી પહોંચાડનાર લાખો કાર્યકરોનાં બલિદાનને યાદ કરતાં તેઓ રીતસર રડી પડયા હતા. તેમણે કહ્યું કે, "લાખો કાર્યકરના ખભે બેઠેલા નરેન્દ્ર મોદી પક્ષથી મોટા નથી. માત્ર આવું જોનારાની નજરમાં પેલા લાખો કાર્યકરો દેખાતા નથી". </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મને તો લાખો કાર્યકરોએ તેમના ખભા પર બેસાડયો છે, પરંતુ મને જોનારા  કેટલાકની નજર માત્ર મારા પર છે. તેઓની દ્રષ્ટિમાં ખામી હોવાથી પેલા કાર્યકરો  દેખાતા જ નથી. તેમણે તુરંત વિરોધીઓને ઝાટકતાં કહ્યું કે, "રાજનીતિમાં આવી રીતે નિષ્ઠુરતા હોઈ જ ન શકે. માત્ર માનસિક વિકૃતિ અને અજ્ઞાનતાને લીધે કેટલાક લોકો આવી રીતે વિચારી શકે".</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એકલે હાથે ભાજપને સ્પષ્ટ બહુમતી અપાવનાર  નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં લોખોની લોકોની  હાજરીમાં મુખ્યમંત્રી તરકે શપથ લીધા હતા.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીના જન્મ  દિવસના દિવસે મોદીના શપથ સમારંભમાં લાલકૃષ્ણ અડવાણી, રાજનાથ સિંહ  સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ ઉપરાંત એનડીએની સત્તા હેઠળના રાજ્યો  છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહ, બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર,  રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ભુવનચંદ્ર ખંડુરી,  મધ્યપ્રદેશ શિવરાજ સિંહ ચૌહાણ, અને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક  પણ ઉપસ્થિત રહ્યા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ પહેલા મોદીએ 27મી ડિસેમ્બરે શપથ લેવાની જાહેરાત કરી હતી પરંતુ  ત્યારબાદ 25મી ડિસેમ્બરે વાજપેયીનો જન્મ દિવસ આવતો હોઈ વાજપેયીને  જન્મદિવસની ભેંટ સ્વરૂપે પોતાની શપથ વિધી 25મી ડિસેમ્બેર રાખવાનો નિર્ણય  કર્યો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંત્રે ઉલ્લેખનિય છે કે, વિધાનસભામાં 117 બેઠકો સાથે ભાજપને સ્પષ્ટ બહુમતી અપાવનાર મોદી હવે પક્ષથી મોટા થઈ ગયા છે, તેમજ મોદીના વિરોધીઓએ એવી પણ ટિપ્પણી કરી હતી કે, મોદી ભાજપમાં આવ્યા ન હતા ત્યારથી અમારા નેતાઓએ જાત ઘસી નાખી છે. આ ટિપ્પણી કેશુભાઈ જૂથના આગેવાનોએ થોડા સમય અગાઉ કરી હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાત વિધાન સભાની ચૂંટણીમાં મેળવેલી જીત બદલ રાજ્યપાલે મોદીને  અભિનંદન પણ આપ્યા હતા. રાજ્ય સરકારની ટર્મ પૂરી થતી હોઈ સોમવારે નરેન્દ્ર મોદી રાજ્યપાલ નવલ કિશોર શર્માને મળ્યા હતા અને રાજ્યની કેબિનેટમાંથી પોતાનું રાજીનામું આપ્યું હતું. મોદીનું રાજીનામું સ્વીકારતા શર્માએ કહ્યું હતું કે, નવી સરકાર રચાય નહીં ત્યાં સુધી મોદી કેર-ટેકર મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે. </font>]]></content:encoded>
      <pubDate>Tue, 25 Dec 2007 15:09:50 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[કેમ ગુજરાતીઓ મોદીને પસંદ કરે છે ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/કેમ-ગુજરાતીઓ-મોદીને-પસંદ-કરે-છે-107122400009_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/કેમ-ગુજરાતીઓ-મોદીને-પસંદ-કરે-છે-107122400009_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મોદીએ એક ક્રિકેટર બનીને રાજનીતિમાં હેટ્રિક રચી. મોદીની ટીમમા કોઈ અન્ય ખેલાડી ન હતાં અને ખુદ તેના જ ખેલાડી(અસંતુષ્ટો)  હરીફ ટીમમાં જોડાઈ ગયાં હતાં. દર્શક હતી ગુજરાતની સાડા પાંચ કરોડની જનતા. ગુજરાતની ચૂંટણીમાં કુલ 182 સીટોમાંથી 117 સીટો પર કબ્જો કરીને]]></description>
      <content:encoded><![CDATA[- <font  style='font-size:11pt; color:#0000FF'>જનકસિંહ ઝાલ</font><font style=' color:#000000;'>ા </font><br/>'<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/24/images/img1071224009_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતની સાડા પાંચ કરોડ જનતાનો આભારી છું' એ જ કહેવાનું હતું એ મહાનાયકનું જેણે તમામ અટકળોને પાછળ છોડીને પોતાના બળે ગુજરાતમાં ફરીથી ભારતીય જનતા પાર્ટીનો વાવટો લહેરાવ્યો. તેની પાસે ન  હતો ભાજપના અગ્ર દિગ્ગજોનો સાથ અને ન હતું રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું સમર્થન છતાં પણ આ 57 વર્ષીય વ્યક્તિ કોંગ્રેસના પંજાઓમાંથી પોતાના કમળને સુરક્ષિત બચાવવામાં સફળ રહ્યો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક નાનકડા રેલવે સ્ટેશન પર ચા વેચવાથી લઈને ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી પદે રહેનારા નરેન્દ્ર મોદીએ એકવાર ફરી પોતાની ચતુરરણનીતિનો રાજકીય વિરોધીઓને પરિચય આપ્યો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોદીએ એક ક્રિકેટર બનીને રાજનીતિમાં હેટ્રિક રચી. મોદીની ટીમમા કોઈ અન્ય ખેલાડી ન હતાં અને ખુદ તેના જ ખેલાડી(અસંતુષ્ટો)  હરીફ ટીમમાં જોડાઈ ગયાં હતાં. દર્શક હતી ગુજરાતની સાડા પાંચ કરોડની જનતા. ગુજરાતની ચૂંટણીમાં કુલ 182 સીટોમાંથી 117 સીટો પર કબ્જો કરીને મોદી મેન ઓફ ધ મેચ બન્યાં. આ વિજય મોદીના આત્મવિશ્વાસ તેમની વિચારશૈલી, બૉડી લૈંગ્વેજ, તેમની કાર્યપ્રણાલી અને મતદાતાઓના મસ્તિસ્કમાં વસેલી તેમની છાપના પરિણામ હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોદીએ અંત સુધી સ્વયંને ગુજરાતની અસ્મિતા અને વિકાસના મુદ્દા સાથે જોડીને ગુજરાતના દરેક નાગરિકની સામે રજૂ કર્યા અને આ વાત જ તેમને સફળતા શિખર સુધી લઈ ગઈ. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0712/24/images/img1071224009_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>કો</font><font style='font-size:11pt;'>ંગ્રેસની ચૂંટણી રણનીતિ કંઈક અલગ હતી. તેણે અંત સુધી નરેન્દ્ર મોદી પર પોતાનું નિશાન સાધ્યું. રાષ્ટ્રીય સ્તર પર ચાલી રહેલા તેમના તમામ ચૂંટણી પ્રચાર-પ્રસારમાં નરેન્દ્ર મોદી અને તેમની સાથે જોડાયેલા વિવાદો પર જ તેમનો પ્રહાર રહ્યો જેના પરિણામસ્વરૂપ કોંગ્રેસ ગુજરાતના લોકોની ભાવના સમજવામાં નિષ્ફળ રહી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સત્તાથી સરમુખત્યારશાહીને ઉખાડી ફેકવાના નિવેદન કરનારા ભાજપના બાગી નેતાઓ કેશુભાઈ પટેલ કાશીરામ રાણા, વલ્લભભાઈ કથીરિયા, ગોરધન જડફિયા, સિદ્ધાર્થ પટેલ, જીતૂ મહેતા સહિત તમામને મોદીએ ઘણા પાછળ છોડી દીઘા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સૌરાષ્ટ્રમાં અસંતુષ્ટ જુથ પૂરી રીતે હાવી હતું. મોદી સરકારને આ વિસ્તારમાં કેશુભાઈના પ્રભુત્વ, પટેલ વાદ વગેરે મુદ્દાઓ સામે ઝઝુમવાનું હતું પરંતુ અંતે તેઓ આ યુદ્ધ જીતવામાં સફળ રહ્યાં. મોદીએ નકારાત્મકતાની રાજનીતિ રમનારા તમામ અસંતુષ્ટોને પણ પોતાની જીત માટે અંતે ધન્યવાદ પાઠવ્યાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતમાં રાહુલનો રોડ શો કરનારી કોંગ્રેસ સાચે જ રોડ પર ઉતરી ગઈ. દિનશા પટેલનો દિવસ ખરાબ રહ્યો. જ્ઞાતિવાદના લીરા ઉડી ગયાં અને બાગી નેતાઓનો બકવાસ બિલકુલ ન ચાલ્યો. કદાચ તેમના પરાજય પાછળ જાતિવાદ પ્રમુખ કારણ રહ્યું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંતમાં વિજયનો સ્વાદ ચાખવા માટે ભાજપના વરિષ્ઠ નેતા પણ ગોળમાં જેમ માંખીઓ ઉમટી પડે તેમ ઉમટી પડ્યાં. જેઓએ અગાઉ મોદી સાથે પરોક્ષ રીતે છેડો ફાડી નાખ્યો હતો તેઓ પાછળથી મોદીના ના ઢગલા મોઢે વખાણ કરવા લાગ્યાં. </font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વાજપેયીએ મોદીને ફોન પર શુભેચ્છા પાઠવી. અડવાણીએ મોદીની જીતને 1974 મેં થયેલી સ્વ. ઇંદિરા ગાંધીની જીત સાથે સરખાવી પરંતુ પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ મોદીના ભરપૂર વખાણ કરવાને બદલે ભાજપની જીત પાછળ પાર્ટીની વિચારધારા અને રાજ્યમાં થયેલા વિકાસને વધુ મહત્વ આપ્યું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કહેવામાં આવે છે કે, કેન્દ્રમાં ભાજપ માટે જોડાણની રાજનીતિનું ઘણુ મહત્વ છે પરંતુ ભાજપની તમામ સહયોગી પાર્ટી મોદીને ના પસંદ કરે છે. વર્તમાન ચૂંટણીઓમાં મોદીની જીતથી જાહેર થાય છે કે, ભવિષ્યમાં કેન્દ્રિય રાજનીતિમાં પણ મોદીનો હસ્તક્ષેપ વધશે કદાચ મોદીની નજર હવે દિલ્લીની ગાદી પર રહેશે. એવું માત્ર મારુ કહેવાનું નથી પરંતુ ખુદ મોદીના પ્રચારમાં પ્રચારિત થયેલો આ એસએમએસ પણ કહે છે. 'ગલી ગલી મેં નારા હૈ આજ ગુજરાત કલ દિલ્લી હમારા હૈ એક દેશ, એક શખ્સ ઔર એક નેતા નરેન્દ્ર મોદી'.</font>]]></content:encoded>
      <pubDate>Tue, 25 Dec 2007 14:39:02 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નાતાલના દિવસે મોદીની ભવ્ય શપથવિધિ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/નાતાલના-દિવસે-મોદીની-ભવ્ય-શપથવિધિ-107122400013_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/નાતાલના-દિવસે-મોદીની-ભવ્ય-શપથવિધિ-107122400013_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 25મીએ મંગળવારના રોજ ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સરકારની શપથવિધિ બપોરે 12.30 કલાકે થશે.]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/24/images/img1071224013_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 25મીએ </font><font style='font-size:11pt;'>મંગળવારના રોજ </font><font style='font-size:11pt;'>ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીના જન્મદિન </font><font style='font-size:11pt;'>નિમિતે </font><font style='font-size:11pt;'>મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સરકારની શપથવિધિ બપોરે 12.30 કલાકે થશે.</font><font style='font-size:11pt;'>આજની ટાઉનહોલ ખાતેની </font><font style='font-size:11pt;'>બેઠકમાં વિધાનસભા ભાજપ પક્ષના નેતા તરીકે નરેન્દ્ર મોદીની વરણી કરતો ઠરાવ પસાર </font><font style='font-size:11pt;'>થયો હતો. </font><font style='font-size:11pt;'>આ ઠરાવનો પત્ર લઈને </font><font style='font-size:11pt;'>આવતીકાલે </font><font style='font-size:11pt;'>રાજ્યપાલને ભાજપને બહુમતી મળી હોઈને સરકાર રચવાનું આમંત્રણ આપવા વિનંતી કરાશે. રાજ્યપાલ તેનો સ્વીકાર કરીને વિધાનસભા ભાજપના નેતા નરેન્દ્ર મોદીને સરકાર રચવાનું આમંત્રણ આપશે. શપથવિધિ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહેશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના ગઈકાલે જાહેર થયેલા પરિણામોએ સાબિત કરી દીધું છે ક</font><font style='font-size:11pt;'>ે, </font><font style='font-size:11pt;'>ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ નહીં પરંતુ નરેન્દ્ર મોદીના વન મેન શોએ જીત હાંસલ કરી છે. મોદીના પ્રભાવે અન્ય પક્ષોના ઉમેદવારોને ચારે બાજૂથી માત આપી દીધી છે. મોદીની ગુજરાત લેજીસ્લેટીવ પાર્ટીના નેતા તરીકે  નિમણૂંક પણ થઈ ગઈ છે. જેના અનુસંધાનમાં હવે મોદીની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આવતીકાલે શપથવિધિ થનારી છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોદીના પ્રભુત્વમાં ભારતીય જનતા પક્ષે ગુજરાત વિધાનસભામાં બે તૃતીંયાશ જેટલી  જંગી બહુમતી મેળવી છે. જે સાબિત કરે છે કે ગુજરાતની જનતા નરેન્દ્ર મોદીને જ  ફરીથી મુખ્યમંત્રી તરીકે જોવા ઈચ્છે છે. 57 વર્ષના મોદીને આવતીકાલે બપોરના 12.30 વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રાજયપાલ નવલકિશોર શર્મા શપથ ગ્રહણ કરાવશે.</font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0712/24/images/img1071224013_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top' align='right'>PTI</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હકીકતમાં આ શપથવિધી પહેલા 27મી ડીસેમ્બરે યોજાનાર હતી પરંતુ પક્ષના  વરિષ્ઠ નેતા અટલ બિહારી બાજપાયીના જન્મદિવસના કારણે આ સમારંભ આવતી  કાલે યોજાનારો છે. એક પરંપરા અનુસાર આજે નવા ચૂંટાયેલા તમામ પક્ષના  વિધાનસભ્યો સર્વસંમતિએ મોદીનો પોતાના નેતા તરીકે સ્વીકાર કરશે. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 22:12:33 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભાજપના ચૂટાયેલા સભ્યોની બેઠક]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ભાજપના-ચૂટાયેલા-સભ્યોની-બેઠક-107122400005_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ભાજપના-ચૂટાયેલા-સભ્યોની-બેઠક-107122400005_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 117 બેઠકોની સાથે સ્પષ્ટ બહુમતી મેળવીને આજે ગાંધીનગર ખાતે મળનારી મીટિંગમાં ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યો નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે ચૂંટશે તે સાથે જ મોદીનો સતત ત્રીજી વખત મુખ્યમંત્રી ની ગાદી પર..]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/24/images/img1071224005_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top' align='right'>PTI</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) </font><font style='font-size:11pt;'>ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 117 બેઠકોની સાથે સ્પષ્ટ બહુમતી મેળવીને આજે ગાંધીનગર ખાતે મળનારી મીટિંગમાં ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યો નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે ચૂંટશે તે સાથે જ મોદીનો સતત ત્રીજી વખત મુખ્યમંત્રી ની ગાદી પર બેસી જશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ અંગેનો નિર્ણય ગાંધીનગર ખાતે આજે મળનારી ધારાસભ્યોની બેઠકમાં લેવામાં આવશે. દરમિયાનમાં ભાજપના સંસદીય બોર્ડે આ પદ માટે મોદીના નામ ઉપર મંજૂરીની મહોર મારી દીધી છે. રવિવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 'મોદી કરિશ્મા'ની મદદથી સ્પષ્ટ બહુમતીથી વિજયી થયો હતો. 182 બેઠકોમાંથી 117 બેઠકો ભાજપે કબ્જે કરી કોંગ્રેસ અને અસંતુષ્ટો ઉપર સ્પષ્ટ બહુમતી મેળવી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વરિષ્ઠ નેતા અરૂણ જેટલી અને ઉપ પ્રમુખ વેંકૈયા નાયડુ ધારાસભ્યોની બેઠકમાં નિરીક્ષકની ભૂમિકા નિભાવશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતમાં સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ ભાજપે રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર પોતાનું વલણ બદલી નાખ્યું છે અને તેની ઉપર સ્પષ્ટ બોલવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં જીત મેળવ્યા બાદ ભાજપના પ્રવક્તા રવિ શંકરે મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભગવા પક્ષના વિજયના પગલે સીપીઆઈ (એમ)ના જનરલ સેક્રેટરી પ્રકાશ કરાત કદાચ 'શાણા છોકરા'ની જેમ વધુ સહકારી બનશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ ટીપ્પણીનો મુખ્ય ઉદ્દેશ્ય ભાજપ તરફની આભડછેડ અને ભગવા પક્ષના ચૂંટણીમાં દેખાવને લીધે યુપીએ અને ડાબેરીઓ એક થયા હોવા તરફ ઈશારો કરવાનો હતો. પ્રસાદે કહ્યું કે, આ પરિણામો બાદ ભાજપ તરફનો આભડછેડ ધોવાઈ ગયો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રસાદ એમ કહેવા માંગતા હતા કે, ડાબેરીઓ અને ખાસ કરીને કરાત હવે સરકારને ધમકી આપવાનું કરી એક કે બીજા કારણને આગળ ધરી પરમાણું કરારને પસાર થવાની મંજૂરી આપી દેશે.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 22:11:42 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભાજપની જીતએ લોકોનો જીત - મોદી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ભાજપની-જીતએ-લોકોનો-જીત-મોદી-107122300015_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ભાજપની-જીતએ-લોકોનો-જીત-મોદી-107122300015_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[વિજ્ય બાદ મોદીએ આપેલા જાહેર પ્રવચનમાં આ જીતને લોકોની જીત ગણાવી હતી અને લોકોએ જીતેગા ગુજરાતને બળ પુરૂ પાડ્યું છે તેમ કહીને ગુજરાત વિરોધી પરાસ્ત થયાં હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેઓએ માજી મુખ્યપ્રધાન કેશુભાઇના અભિનંદનને સ્વીકાર્યા હતાં...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/23/images/img1071223015_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય મળ્યાં બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પત્રકારોને મળ્યાં ત્યારે તેના ચહેરા પર વિજયનો આંનદ સ્પષ્ટ વર્તાય રહ્યો હતો. મીડિયાને સંબોઘીત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના તમામ લોકોનો હું આભાર માનું છું. આ ગુજરાતની સાડા પાંચ કરોડની જનતાનો વિજય છે. ભાજપના લાખો કાર્યકર્તાઓની મહેનત અને કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શન સહિત તમામ સામુહિક પ્રયાસોના કારણે ભાજપનો વિજય થયો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાષ્ટ્રીય મીડિયા, બળવાખોરો અને કોગ્રેસ દ્વારા કરવામાં આવતાં અપપ્રચાર અંગે તેમણે જણાવ્યું હતું કે અનેક નકારાત્મક પ્રચાર, નવી નવી તરકીબો અને નવા નવા શબ્દપ્રયોગો છતાં પણ ભાજપનો વિજય થયો છે. ગુજરાતની જનતાએ નકારાત્મકતાને નકારી છે અને હકારાત્મક વલણ અપનાવ્યું છે. ગુજરાત વિરોધી તત્વોને હરાવીને ગુજરાતની સાડા પાંચ કરોડની જનતાએ જીતેગા ગુજરાત સુત્રને સાકાર કર્યુ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપે 182 બેઠકમાંથી 117 બેઠકો કબ્જે કરીને ગુજરાતમાં કોગ્રેસના સૂપડાં સાફ કરી નાખ્યા છે. કોંગ્રેસને 62 અને અન્ય પક્ષોને 3 બેઠકો મળી છે. ભાજપનો આ વિજય ખરેખર મોદીત્વનો જ વિજય છે. કેમકે, સમગ્ર ચૂંટણી મોદી વિરૂદ્ધ કોંગ્રેસ અને ભાજપના અસંતુષ્ટો વચ્ચે લડાઈ રહી હતી. જેમાં મોદી સૌને મ્હાત આપીને એકલે હાથે ભાજપને વિજયના પંથે દોરી જવામાં સફળ રહ્યા છે. વિજ્ય બાદ મોદીએ આપેલા જાહેર પ્રવચનમાં આ જીતને લોકોની જીત ગણાવી હતી અને લોકોએ જીતેગા ગુજરાતને બળ પુરૂ પાડ્યું છે તેમ કહીને ગુજરાત વિરોધી પરાસ્ત થયાં હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેઓએ માજી મુખ્યપ્રધાન કેશુભાઇના અભિનંદનને સ્વીકાર્યા હતાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને હરાવવામાં કેશુભાઈ પટેલે કોઈ કસર રાખી ન હતી. જો કે હવે જ્યારે ભાજપનો જ્વલંત વિજય થયો છે ત્યારે તેમણે ખેલદીલી દાખવીને મોદીને અભિનંદન પાઠવ્યાં હતાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેશુભાઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હું ભાજપના વિજય બદલ હું નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવું છું. ગુજરાતમાં વિકાસ માટે શાસક અને વિપક્ષ બંન્નેએ સાથે મળીને કામ કરવું જોઈએ. આ પહેલાં વિજય નિશ્ચિત જ છે તેના આત્મવિશ્વાસ સાથે ભાજપે કેશુભાઈ પટેલ અને અન્ય બળવાખોર નેતા કાશીરામ રાણાનો નોટિસ ફટકારી હતી તેમજ ભાજપ સાંસદો વલ્લભભાઈ કથીરિયા અને સોમાભાઈ પટેલને સસ્પેન્ડ કર્યા હતાં. કેશુભાઇના અભિનંદનો સ્વિકાર કરતા મોદીએ કહ્યું હતું કે, આ જીત લોકોની છે. લોકોએ કમળને જીતવીને જીતેગા ગુજરાતને બળ પુરૂ પાડયું છે. ગુજરાતની સુવર્ણ જયંતિ 2010માં આવી રહી છે ત્યારે 2010 સુધીમાં ગુજરાતને સુવર્ણ બનાવવા માટે રાજ્યના, દેશના અને આંતરરાષ્ટ્રીય લોકોને સહયોગ આપવવાની અપીલ નરેન્દ્ર મોદીએ વિજય બાદ જાહેર પ્રવચનમાં જણાવ્યું હતું રાજ્યની જનતા અને દેશ-વિદેશમાં રહેતાં ગુજરાતીઓ વિકાસ કામગીરીમાં સહયોગ આપે અને ગુજરાતનું ભાગ્ય નીખારવામાં મદદ કરે.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 22:10:32 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભાજપના સાત ધૂરંધર પ્રધાનો હાર્યા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ભાજપના-સાત-ધૂરંધર-પ્રધાનો-હાર્યા-107122300014_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ભાજપના-સાત-ધૂરંધર-પ્રધાનો-હાર્યા-107122300014_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 117 બેઠકોની જીત મેળવીને સ્પષ્ટ બહુમતી મેળવી છે ત્યારે તેણે પણ તેના સાત પ્રધાનો ગુમાવ્યા છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 117 બેઠકોની જીત મેળવીને સ્પષ્ટ બહુમતી મેળવી છે ત્યારે તેણે પણ તેના સાત પ્રધાનો ગુમાવ્યા છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હાલની ગુજરાત વિધાનસભાના પાંચ રાજ્યકક્ષાના પ્રધાનોને કારમી હાર સહન કરવી પડી છે. જેમાં જળસંપત્તિ પ્રધાન રતિલાલ સુરેજાનો માણાવદર બેઠક પર જવાહર ચાવડા સામે, પુરવઠા પ્રધાન છત્રસિંહ મોરીનો જંબુસર બેઠક પર કિરણ મકવાણા સામે. કૃષિપ્રઘાન દિલીપકુમાક ઠાકોરનો સમી બેઠક પર ભાવસિંહ રાઠોડ સામે પરાજ્ય થયો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તદ્દ ઉપરાંત ભાજપના જે ધૂરંધરો હાર્યા છે તેમાં કૃષિમંત્રી ભુપેન્દ્ર ચુડાસમાને ધોળકા બેઠક પર કાનજીભાઇ તળાપદાએ, મહેસુલ મંત્રી કૌશિક પટેલને શાહપુર બેઠક પર ગ્યાસુદીન  શેખે, માર્ગ મકાન અને શહેરી વિકાસ મંત્રી આઇ કે જાડેજાને ઘ્રાંગઘ્રા બેઠક પર  મોહનલાલ પટેલે અને પ્રભાતસિંહ ચૌહાણને ગોધરા બેઠક પર ચંદ્રસિંહજી  રાઉલજીએ પરાજ્ય આપ્યો છે. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 22:10:03 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મીડિયાને માત આપનાર એક માત્ર મોદી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/મીડિયાને-માત-આપનાર-એક-માત્ર-મોદી-107122300013_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/મીડિયાને-માત-આપનાર-એક-માત્ર-મોદી-107122300013_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આજે રવિવારના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના જ્વંલંત વિજય મેળવતા જાહેર થઇ ગયું કે રાજ્ય અને રાષ્ટ્રીય એમ બન્ને પ્રકારના તમામ મીડિયાને જો કોઇ માત આપી શકે તો તે માત્રને માત્ર નરેન્દ્ર મોદી છે.]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/23/images/img1071223013_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) આજે રવિવારના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના જ્વંલંત વિજય મેળવતા જાહેર થઇ ગયું કે રાજ્ય અને રાષ્ટ્રીય એમ બન્ને પ્રકારના તમામ મીડિયાને જો કોઇ માત આપી શકે તો તે માત્રને માત્ર નરેન્દ્ર મોદી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાજ્યમાં એવી ચર્ચા કરવામાં આવે છે કે મોદી કેટલો શક્તિશાળી છે. તેઓ મીડિયાને પણ હરાવી શકે છે. આજે એમ મનાય છે કે કોર્પોરેટ મીડિયા જ તાકાત ધરાવે છે. આ બાજુ રાષ્ટ્રીય મીડિયા પણ એવી ભ્રમણામાં રાચે છે કે તે ધારે તેની સત્તા ટકાવી શકે કે ધારે તેની સરકાર રચાવી શકે છે પરંતુ ગુજરાતમાં મોદીત્વના વિજયથી આ ભ્રમણા તૂટે છે. તેણે દેશના દિગ્ગજ ગણાતાં મીડિયા અગ્રણીઓની ઉપેક્ષા કરી હતી.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોદીએ ભારતનો પ્રથમ રાજકારણી છે કે જેણે રાષ્ટ્રીય મીડિયાને હરાવ્યું છે. તેનો  અપપ્રચાર કરવામાં મીડિયાએ કંઈ પણ બાકી રાખ્યું ન હતું. જો કે તેના કારણે  લોકોને મોદી પ્રત્ય સહાનુભુતિ થવા લાગી હતી. જ્યારે મીડિયાએ મોદીનો અપપ્રચાર કર્યો હતો ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ તેમને મુન્નાભાઈની સ્ટાઈલમાં બુકે આપ્યાં હતાં.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જેમ જેમ મીડિયા તેની વિરુધ્ધ બોલતું ગયું તેમ તેમ સામાન્ય માનવીને લાગ્યું હતું કે કેટલાંય લોકો તેને વિકાસની કામગીરી કરવા પણ દેતાં નથી. કોંગ્રેસની સૌથી મોટી ભુલ મોદી વિરોધી અપપ્રચાર છે. જો કે હવે તેઓ તેમની જ જાળમાં ફસાયા છે. કોંગ્રેસ નેતાઓ એમ માનતાં રહ્યાં હતાં કે અપપ્રચાર કરીને તેઓ મોદીનું અસ્તીત્વ મીટાવી દેશે પરંતુ તેની વિરુધ્ધ તેમણે મોદીની સ્થિતિ વધુ મજબુત કરી હતી.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 22:09:45 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મણિનગરથી મોદીનો ભવ્ય વિજય]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/મણિનગરથી-મોદીનો-ભવ્ય-વિજય-107122300012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/મણિનગરથી-મોદીનો-ભવ્ય-વિજય-107122300012_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[માણસ વિરુધ્ધ હજારો આંગળીઓ કેમ ન ઉઠે પણ તેની લોકપ્રિયતા કે તેના પ્રત્યેનો વિશ્વાસ ઓછો થતો નથી. આ વિજય મતદાતાઓનો વિજય પણ કહેવાશે. આ મતદાતાઓનો વિજય એટલા માટે કે અસંતુષ્ટો મોદી વિરુધ્ધની છાપ તેમના માનસ પર ઉભી કરી શક્યા નથી.  ટૂંકમાં કહી શકાય કે શરૂઆતથી]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) </font><font style='font-size:11pt;'>મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મણિનગર બેઠક પર કોંગ્રેસના પ્રતિસ્પર્ધી દિનશા મોદીને હરાવી દીધા છે. આમ, દિનશા પટેલને મોદી સામે ઉભા રાખી પટેલ મતબેંક તોડવાની કોંગ્રેસની યોજના સફળ થઈ શકી નથી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાજકોટ. ભાજપનો વિજય એ જીત છે નરેન્દ્રભાઈ મોદીનો, તેમના વિચારોનો, તેમની ગુજરાતની પ્રજા પ્રત્યેના વિશ્વાસનો અને તેમની કાર્ય કરવાની પધ્ધતિનો. કેશુભાઈ કે લેઉઆ પટેલના છુપા ફતવાની ફોતરાં ઉડાડી દેતાં મોદીએ સાબિત કરી આપ્યુ છે કે જો કોઈ માણસ સાચા મનથી પ્રજાની સેવામાં લાગી જાય તો તે માણસ વિરુધ્ધ હજારો આંગળીઓ કેમ ન ઉઠે પણ તેની લોકપ્રિયતા કે તેના પ્રત્યેનો વિશ્વાસ ઓછો થતો નથી. આ વિજય મતદાતાઓનો વિજય પણ કહેવાશે. આ મતદાતાઓનો વિજય એટલા માટે કે અસંતુષ્ટો મોદી વિરુધ્ધની છાપ તેમના માનસ પર ઉભી કરી શક્યા નથી.  ટૂંકમાં કહી શકાય કે શરૂઆતથી લઈને છેલ્લે સુધી મોદી પુરાણ સફળ રહ્યુ  .</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કમળની છાપ ઓસરી ગઈ, હિન્દુત્વને ભૂલી ગયા, વાજપેઈ, અડવાણી, રાજનાથ જેવા રાષ્ટ્રીય અગ્રણીઓ, સ્વયં સેવક સંધ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ વગેરેના વિશેષ સહકાર વગર ગુજરાતની પ્રજાના પ્રિય મોદીએ પોતાની લોકપ્રિયતાનો ઝંડો લહરાવી દીધો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોંગ્રેસે વિચાર્યુ હતુ કે અસંતુષ્ટોને સહારે અને મોદી વિરુધ્ધની સંભાવનાઓની મદદથી ચુંટણી જીતી જવાશે પણ બધાના પક્ષોના સપના રોળાઈ ગયા છે અને મતદારો અને મોદીનો માત્રનો વિજય થયો છે. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 22:09:11 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શ્રી મોદીજીનો 27મીએ શપથ ગ્રહણ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/શ્રી-મોદીજીનો-27મીએ-શપથ-ગ્રહણ-107122300011_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/શ્રી-મોદીજીનો-27મીએ-શપથ-ગ્રહણ-107122300011_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાતમાં મોદી ફરી સત્તા હાંસિલ કરી લીધી છે ત્યારે મોદી 27મી ડિસેમ્બરે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં શપથ ગ્રહણ કરશે અને આજે શનિવારે તેઓ 3.00 કલાકે એક જાહેર સભાને સંબોધશે તેવી ભાજપ તરફથી જાહેરાત કરવામાં આવી છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ(વેબદુનિયા) </font><font style='font-size:11pt;'>ગુજરાતમાં મોદી ફરી સત્તા હાંસિલ કરી લીધી છે ત્યારે મોદી 27મી ડિસેમ્બર</font><font style='font-size:11pt;'>ે </font><font style='font-size:11pt;'>અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં શપથ ગ્રહણ કરશે અને આજે </font><font style='font-size:11pt;'>શનિવારે તેઓ 3.00 </font><font style='font-size:11pt;'>કલાકે એક જાહે</font><font style='font-size:11pt;'>ર </font><font style='font-size:11pt;'>સભાને સંબોધશે તેવી ભાજપ તરફથી જાહેરાત કરવામાં આવી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>પરિણામો પહેલા મોદી રાજકોટ કે અમદાવામાં શપથ ગ્રહણ કરશે તેવા અહેવાલો વહેતા થય</font><font style='font-size:11pt;'>ા </font><font style='font-size:11pt;'>હતા. પરંતુ કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો ન હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે પરિણામો ભાજપ તરફી આવવાની સાથે જ મોદી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાત</font><font style='font-size:11pt;'>ે </font><font style='font-size:11pt;'>શપથ ગ્રહણ કરશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 22:08:42 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[કોંગ્રેસે હાર સ્વીકારી લીધી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/કોંગ્રેસે-હાર-સ્વીકારી-લીધી-107122300010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/કોંગ્રેસે-હાર-સ્વીકારી-લીધી-107122300010_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીમાં જીત તરફ ભાજપની શક્યતાઓને  જોતા કોંગ્રેસે પોતાની હાર સ્વીકાર કરી લીધી છે. 

કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ પાર્ટીની હાર સ્વીકાર કરતાં કહ્યું હતું કે આ મોદીની  મહાન વિજય છે આ ઉલ્લેખનીય જીત છે. તેમની જીત...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી (એજંસી) ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીમાં જીત તરફ ભાજપની શક્યતાઓને  જોતા કોંગ્રેસે પોતાની હાર સ્વીકાર કરી લીધી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ પાર્ટીની હાર સ્વીકાર કરતાં કહ્યું હતું કે આ મોદીની  મહાન વિજય છે આ ઉલ્લેખનીય જીત છે. તેમની જીત પર મને કોઈ જ ઈર્ષ્યા નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે જો કે કહ્યું હતું કે ચુંટણીમાં જીતથી ગોધરાકાંડ બાદ મોદીના મુખ્યમંત્રીત્વમાં થયેલ  તોફાનોનો કલંક ધોવાઈ નથી જતો. સિંઘવી કહ્યું હતું કે મૂળભૂત ધર્મનિરપેક્ષ મૂલ્યોના  ઉલ્લંઘનની ગતિવિધીઓને કોઈ પણ ચુંટણીની જીતથી માફી નથી મળી જતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સિંઘવીએ કહ્યું હતું કે મોદી વધામણીના યોગ્ય છે. તેમણે કહ્યું હતું કે ચુંટણીમાં ભાજપની  જીતથી સાબિત થાય છે કે મોદીએ જે પણ નુસખા અપનાવ્યા તેમાંથી થોડાક સફળ થયાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમને કહ્યું હતું કે પાર્ટી સ્વાભાવિક રીતે પરિણામોથી નિરાશ થઈ છે પરંતુ તેને આશ્ચર્ય પણ  થયું છે કેમકે તે ઓછા અંતરથી જીત હારની આશા કરી રહી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોંગ્રેસના એક અન્ય વરિષ્ઠ નેતા કપિલ સિપ્પલે મોદીની જીત પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે  ફાંસીવાદી જીતે છે અને પોતાની જીતને બેવડાવે પણ છે. તેમણે મોદી પર આરોપ લગાવ્યો કે  તેમને રાજ્યની જનતાના મનમાં ભય ભરી રાખ્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આની સાથે જ તેમણે આ વિચારને પણ રજુ કર્યો કે પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીની મોતના  સૌદાગરની ટિપ્પણીથી ચુંટણીની અંદર હવાની દિશાએ મોદીના પક્ષમાં વાળવાની મદદ કરી  હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સિબ્બલે કહ્યું હતું કે સચ્ચાઈ તો રજુ કરવી પડશે. અમારે ખુલ્લા થઈને મોર્ચો કરવો જોઈતો  હતો. લોકતંત્ર રાજ્યોની ચુંટણી જીતવાથી કે હારવાથી જોડાયેલ નથી. મોદી એક એવી વસ્તુ  છે જેને કોંગ્રેસ ધૃણા કરે છે. સિબ્બલે કહ્યું હતું કે અમે એજંડા નક્કી કર્યો અને અમે એવી રાજનીતિ ઈચ્છીએ છીએ જેનું પ્રતિનિધિત્વ નરેન્દ્ર મોદી નથી કરતાં. અમે સંઘર્શ ચાલુ રાખીશું. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 22:08:16 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વજુભાઈ વાળાનો ભવ્ય વિજય]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/વજુભાઈ-વાળાનો-ભવ્ય-વિજય-107122300009_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/વજુભાઈ-વાળાનો-ભવ્ય-વિજય-107122300009_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[રાજકોટ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ-2ની સીટ ઉપ્ર ભાજપના ઉમેદવાર વજુભાઈ વાળાએ કોંગ્રેસના કાશ્મીરાબેન નથવાણીને હરાવતા સરગમ પરિવારમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયુ છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/23/images/img1071223009_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>રાજકોટ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ-2ની સીટ ઉપ્ર ભાજપના ઉમેદવાર વજુભાઈ વાળાએ કોંગ્રેસના કાશ્મીરાબેન નથવાણીને હરાવતા સરગમ પરિવારમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયુ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ સરગમની વિવિધ ક્લબોના 13 હજારથી વધુ સભ્યોનો વતી અભિનંદન આપતા જણાવ્યુ કે વજુભાઈને મળેલો વિજય જનતાનો વિજય છે. લોકોએ ભાજપે કરેલા વિકાસને મત આપ્યો છે અને કોગ્રેસના આરોપોનો જડબાતોડ જવાબ આપ્યો છે. વજુભાઈ વાળાએ સતત છઠ્ઠી વાર ચૂંટાઈને રાજકોટનું અને સરગમ પરિવારનું ગૌરવ વધાર્યુ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુણવંતભાઈએ મોદીનો પણ જીત અપાવવા બદલ આભાર માન્યો છે.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 22:07:48 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગુજરાતમાં મોદીનો જાદુ છવાયો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ગુજરાતમાં-મોદીનો-જાદુ-છવાયો-107122300007_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ગુજરાતમાં-મોદીનો-જાદુ-છવાયો-107122300007_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાતની પ્રજા પર મોદીનો જાદુ એવો છવાયેલો છે કે તેમણ તો અત્યારથી જ ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. દિલ્હી સહિતની દેશભરના ભાજપના કાર્યાલયો પર પણ કાર્યકરો દ્વારા ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/23/images/img1071223007_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>રવિવારનાં પરિણામો ભાજપ કે કોંગ્રેસની તરફેણમાં આવશે તેની સાથે જ રાજનીતિમાં નવા જ  </font><font style='font-size:11pt;'>સૂરજ ઉગશે.  </font><font style='font-size:11pt;'>ભાજપનો વિજય </font><font style='font-size:11pt;'>લગભગ </font><font style='font-size:11pt;'>નિશ્ચિત છે ત્યારે તેઓ ફરી મંત્રીમંડળમાં સ્થાન મેળવે તેવી શક્યત</font><font style='font-size:11pt;'>ાવધુ </font><font style='font-size:11pt;'>છે. જયારે ભાજ</font><font style='font-size:11pt;'>પમા</font><font style='font-size:11pt;'>ં પોતાના </font><font style='font-size:11pt;'>શક્તિશાળી શાસન  </font><font style='font-size:11pt;'>દ્વારા છેલ્લાં છ વર્ષમાં ગુજરાતના થયેલા વિકાસને લઈને આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સમયે તો લોકો તર્ક લગાવી રહ્યા છે કે </font><font style='font-size:11pt;'>ભાજપને ગુજરાતમાં થયેલા તોફાનોથી અને </font><font style='font-size:11pt;'>ભાજપથી રિસાઈને અપક્ષમાં ઉભા રહેલા નારાજ ભાજપના કાર્યકર</font><font style='font-size:11pt;'>ોને કારણે નુકશાન થશે કે ભાજપનો જાદુ એવો જ રહેશે. એ પણ નક્કી છે કે જો આ નારાજ ભાજપના અસંતુષ્ટો જો અપક્ષમાં ચૂંટાઈને આવશે તો તેઓ </font><font style='font-size:11pt;'>આ વખતે પોતાનો ગુસ્સો ઠાલવશ</font><font style='font-size:11pt;'>ે.  </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ બંનેના આશાવાદ વચ્ચે અસંતુષ્ટો પોતાનો તર્ક લગાવી રહ્યા છે કે ભાજપથી નારાજ થઈને અપક્ષ ઊભા રહેલા ભાજપના પૂર્વ કાર્યકરો પણ આ વખતે કાઠું કાઢશે અને તેમનો પણ અવાજ લોકશાહીમાં સંભળાશે. જો કે, સામાન્ય રીતે એવું બનતું આવ્યું છે કે, ગુજરાતનો મતદાર કોઈ એક પક્ષ જ પૂરા મત આપતો હોય છે, પરંતુ આ વખતની </font><font style='font-size:11pt;'>પરિસ્થિતિ </font><font style='font-size:11pt;'>અલગ છે. મતદારોએ કોના તરફે મતદાન કર્યું છે તે કોઈ છાતી ઠોકીને કહી શકે એમ નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો કે, આ પરિણામોની રાહ જોયા સિવાય ભાજપે નવો ઇતિહાસ રચવાની દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું છે દુનિયાનો  મોટો સમૂહ પણ રવિવાર પર નજર રાખીને બેઠો છે. મોદીનો ભાજપ નબળો પડશે તો કેશુભાઈ બમણા વેગથી હાઇકમાન્ડ પર તૂટી પડશે એ નિશ્ચિત છે. જે પણ હોય એ વાત તો નક્કી છે કે ગુજરાતની પ્રજા પર મોદીનો જાદુ એવો છવાયેલો છે કે તેમણ તો અત્યારથી જ ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. દિલ્હી સહિતની દેશભરના ભાજપના કાર્યાલયો પર પણ કાર્યકરો દ્વારા ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોદીએ સૌને આશ્ચર્યમાં મૂકી દેતા એકલે હાથે આ સફળતા હાંસલ કરી છે. જેને લીધે પણ ભાજપના કાર્યકરોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ કોંગ્રેસ સહિત વિરોધી </font><font style='font-size:11pt;'>પક્ષમાં શાંતિ છવાઈ ગઈ છે. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 22:07:14 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સોનિયા પર મોદીનો રિવર્સ એટેક]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/સોનિયા-પર-મોદીનો-રિવર્સ-એટેક-107121100010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/સોનિયા-પર-મોદીનો-રિવર્સ-એટેક-107121100010_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[કેન્દ્રીય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદીને મૌતના સૌદાગર કહેલું તેનો બદલો લેવા મોદીએ પાછળથી હુમલો કર્યો હોય તેમ તેઓએ આજે અમદાવાદના સોલા રોડ ખાતેની તેની જાહેર સભામાં કહ્યું હતું કે, કોંગ્રેસની હાલની કેન્દ્ર સરકાર મૌતના સૌદાગરોની રક્ષક..]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/11/images/img1071211010_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ(વેબદુનિયા) કેન્દ્રીય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદીને મૌતના સૌદાગર કહેલું તેનો બદલો લેવા મોદીએ પાછળથી હુમલો કર્યો હોય તેમ તેઓએ આજે અમદાવાદના સોલા રોડ ખાતેની તેની જાહેર સભામાં કહ્યું હતું કે, કોંગ્રેસની આગેવાની હેઠળની હાલની કેન્દ્ર સરકાર મૌતના સૌદાગરોની રક્ષક છે. જ્યારે સોનિયાજીએ પંચની નોટીસના જવાબમાં જણાવ્યું કે, મેં કરેલી ટીપ્પણી ગુજરાત સરકાર સામે હતી. અને તેમાં તેઓએ કોઇનું પણ નામ લીધું નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રાપ્ત માહિતી મુજબ શ્રી મોદીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે સંસદ ઉપર હુમલો કરવાના આરોપમાં જે અફઝલ ગુરૂને ફાંસીની સજા ફટકારી છે, તેનો કોંગ્રેસ બચાવ કરતી આવી છે. પોતાના ચૂંટણી અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી મોદીએ અમદાવાદના સોલા રોડમાં એક રેલીને સંબોધિત કરતા આ આરોપ લગાવ્યો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ ક્ષેત્રમાં બીજા તબક્કામાં આ મહિનાની 16મી તારીખે ચૂંટણી યોજાવાની છે. સોલારો</font><font style='font-size:11pt;'>ડ </font><font style='font-size:11pt;'>ખાત</font><font style='font-size:11pt;'>ે </font><font style='font-size:11pt;'>મુખ્યમંત્રીએ કહ્યું કે, વિકાસના મુદ્દે ભારતીય જનતા પક્ષ સાથે લડવાની  કોંગ્રેસની ક્ષમતા જ નથી. એ જ કારણ છે કે, સોનિયાએ તેમને મૌતના સૌદાગર  કહ્યા છે. ગુજરાતમાં જ્યારે વિધાનસભાની ચૂંટનીના પહેલા તબક્કાનું મતદાન ચાલું છે ત્યારે સોનિયા ગાંધીએ મોદી ઉપર કરેલી ટીપ્પણી સંદર્ભે ચૂંટણી પંચે આપેલી નોટિસનો આજે કોંગ્રેસે જવાબ આપ્યો હતો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા સોનિયા ગાંધીએ મૌતના સૌદાગર શબ્દનો પ્રયોગ કર્યો હતો. જે સંદર્ભે ચૂંટણી પંચે તેમને નોટિસ આપી હતી. મોદીએ બે દિવસ પહેલા પંચમહાલ જિલ્લાના સંતરામપુરમાં જાહેરસભાને સંબોધી હતી. જયાં તેમણે સોનિયાગાંધીને સીધા નિશાન બનાવી ભાજપાએ પાંચ વર્ષમાં કરેલા કાર્યોને ગણાવીને વિકાસના મુદે વોટ માગ્યા હતા જયારે સૌરાબુદ્દીનના મુદ્દે ચૂપ રહ્યા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દાહોદ જિલ્લાના ઝાલોદ લીમડી અને દેવગઢ બારિયામાં રાજયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર આરંભ્યો હતો. ઝાલોદમાં ત્રણ કોંગી કાર્યકરો તથા લીમડીમાં એક કોંગી કાર્યકર ભાજપમાં જૉડાયા હતા. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 22:06:55 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સીએમ હતો અને સીએમ રહીશ-મોદી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/સીએમ-હતો-અને-સીએમ-રહીશ-મોદી-107122300005_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/સીએમ-હતો-અને-સીએમ-રહીશ-મોદી-107122300005_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[શરૂઆતના પરિણામોને જોતા ગુજરાતની અંદર ભાજપની સરકાર  આવવાની પુરેપુરી શક્યતાઓ છે. આ વચ્ચે એક એસએમએસમાં મોદીએ કહ્યું હતું કે હું સીએમ  હતો અને સીએમ રહીશ. 

હા જો કે તેમણે સીએમનો અર્થ મુખ્યમંત્રી...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) શરૂઆતના પરિણામોને જોતા ગુજરાતની અંદર ભાજપની સરકાર  આવવાની પુરેપુરી શક્યતાઓ છે. આ વચ્ચે એક એસએમએસમાં મોદીએ કહ્યું હતું કે હું સીએમ  હતો અને સીએમ રહીશ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હા જો કે તેમણે સીએમનો અર્થ મુખ્યમંત્રી ન કહેતા કોમનમેન જણાવ્યો છે. બીજી બાજુ અત્યાર  સુધી પ્રાપ્ત થયેલ પરિણામોમાં ભાજપ આગળ છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ખાડિયાથી ભાજપના વરિષ્ઠ નેતા અશોક ભટ્ટ આ ચુંટણીમાં જીતી ગયાં છે. જમાલપુર અને  વીજાપુરમાં પણ ભાજપે વિજય મેળવી લીધો છે. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 22:06:37 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[રેસમા ભાજપનો ઘોડો આગળ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/રેસમા-ભાજપનો-ઘોડો-આગળ-107122300004_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/રેસમા-ભાજપનો-ઘોડો-આગળ-107122300004_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[જાહેર  - 175
ભાજપ -111
કોંગ્રેસ -  61
અન્ય - 3]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રથ</font><font style='font-size:11pt;'>મ </font><font style='font-size:11pt;'>જાહેર પરિણામોમાંથ</font><font style='font-size:11pt;'>ી  </font><font style='font-size:11pt;'>સવારે 3.15 સુધી </font><font style=' color:#8000FF;'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>જાહેર  - 182</font><font style=' color:#FF0080;'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>ભાજપ -117</font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>કોંગ્રેસ -  62</font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>અન્ય - 3</font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કુલ : 182 બેઠકો </font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપ આગળ + જીત : 119   </font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોંગ્રેસ આગળ  + જીત  : 58</font><br/><font  style='font-size:11pt; color:#000000'>અન્ય :5 </font><br/><font  style='font-size:11pt; color:#000000'>કુલ 182 બેઠકોમાંથી 182 બેઠકના શરૂ થયેલી મતગણતરીમાં 120 પર ભાજપ આગળ, 57 પર કોંગ્રેસ આગળ, અને અપક્ષો 5 પર આગળ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતમાં મોદીનો વિજયડંકો</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ચૂંટણી પરિણામે સાબિત કરી આપ્યુ છે કે મોદીની બાદબાકી શક્ય નથી. </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદમાં ભાજપે કેટલીક સીટો ગુમાવી</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ભાજપનો સૌરાષ્ટ્રમાં વિજયનો વાવટો </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>પાલીતાણા-તળાજામાં ભાજપ વિજેતા : ગઢડાની બેઠક કોંગ્રેસે ગુમાવી</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ધારાસભ્ય પ્રવિણ મારૂ હાર્યા. </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ભાવનગરમાં શક્તિસિંહ 15 હજાર મતે આગળ </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ભાજપ સતત ચોથી વાર સત્તા પર આવશે.</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>રાજકોટમાં ગોવિંદભાઈ 30 હજાર મતે, ભાનુબેન બાબરિયા 17 હજાર મતે આગળ. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 22:06:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભાજપને પ્રથમ જીત મળી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ભાજપને-પ્રથમ-જીત-મળી-107122300003_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ભાજપને-પ્રથમ-જીત-મળી-107122300003_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[રાજકોટની ત્રણે બેઠકો પર ભાજપ આગળ છે.  વજુભાઈ માત્ર 1000 મતે આગળ, છેલ્લા સમાચાર મળતા સુધી મહેન્દ્ર મશરૂ, અર્જુન મોઢવાડિયા, દિલીપ સંઘાણી, શક્તિસિંહ ગોહિલ, અશોક ભટ્ટ, જવાહર ચાવડા., આર.સી ફળદુ, પરસોત્તમ સોલંકી, હીરાભાઈ સોલંકી, આનંદીબેન પટેલ, વિપુલ]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કુલ : 182 બેઠકો  </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જાહેર  : 4 </font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપ : 3</font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોગ્રેસ : 1  </font><font style='font-size:11pt;'></font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કુલ 182 બેઠકોમાંથી 175 બેઠકના શરૂ થયેલી મતગણતરીમાં 112 પર ભાજપ આગળ, 59 પર કોંગ્રેસ આગળ, અને અપક્ષો 4 પર આગળ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાજકોટની ત્રણે બેઠકો પર ભાજપ આગળ છે.  વજુભાઈ માત્ર 1000 મતે આગળ, છેલ્લા સમાચાર મળતા સુધી મહેન્દ્ર મશરૂ, અર્જુન મોઢવાડિયા, દિલીપ સંઘાણી, શક્તિસિંહ ગોહિલ, અશોક ભટ્ટ, જવાહર ચાવડા., આર.સી ફળદુ, પરસોત્તમ સોલંકી, હીરાભાઈ સોલંકી, આનંદીબેન પટેલ, વિપુલ ચોધરી, મહેત શંભુપ્રસાદ આગળ </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 22:05:24 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભાજપ-117,કોંગ્રેસ-62,અન્ય-3(182/182)]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ભાજપ-117-કોંગ્રેસ-62-અન્ય-3-182-182-107122300002_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ભાજપ-117-કોંગ્રેસ-62-અન્ય-3-182-182-107122300002_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મણિનગર બેઠક પર કોંગ્રેસના પ્રતિસ્પર્ધી દિનશા મોદીને હરાવી દીધા છે. આમ, દિનશા પટેલને મોદી સામે ઉભા રાખી પટેલ મતબેંક તોડવાની કોંગ્રેસની યોજના સફળ થઈ શકી નથી.]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/23/images/img1071223002_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશ અને દુનિયાની નજર જેના પર છે તેવી ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે બે તબક્કે યોજાયેલી ચૂંટણીની મતગણતરી રાજયનાં 37 કેન્દ્રો પર એકસાથે શરૂ થઇ છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મણિનગર બેઠક પર કોંગ્રેસના પ્રતિસ્પર્ધી દિનશા મોદીને હરાવી દીધા છે. તેઓએ 87 હજાર વોટોની લીડથી દિનશા પટેલને હરાવ્યા છે. આમ, દિનશા પટેલને મોદી સામે ઉભા રાખી પટેલ મતબેંક તોડવાની કોંગ્રેસની યોજના સફળ થઈ શકી નથી.</font><font style=' color:#FF0000;'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'>મતદાનનો છેલ્લો ટ્રેંડ-</font><font style=' color:#000000;'></font><br/>23<font  style='font-size:11pt; color:#000000'>મી ડિસેમ્બરના રોજ મતદાનની અંતિમ સ્થિતિ જોઇએ તો કુલ 182 બેઠકોમાંથી ભાજપ-117, કોંગ્રેસ-62(એનસીપીને 03 બેઠક), જનતા દળ (યુનાઇટેડ)-01 અન્યને 02  બેઠકો મળી હતી. ભાજપે ફરી ત્રીજી વખત સ્પષ્ટ બહુમતી મેળવીને વિરોધીઓના મોં બંધ કરી નાખ્યા છે.. </font><font style='font-size:12pt;'></font><br/><!--start table--> <p><table border =0 align='Center' class='tblAlternate' cellpadding='0' cellspacing='0' ><tr><td width='100' align='Left' class='tblWithoutAlternate' valign='Top'><p class='kreative'>પક્ષ </p></td><td width='100' align='Left' class='tblWithoutAlternate' valign='Top'><p class='kreative'>વિજય </p></td><td width='100' align='Left' class='tblWithoutAlternate' valign='Top'><p class='kreative'>182/182</p></td><td width='100' align='Left' class='tblWithoutAlternate' valign='Top'><p class='kreative'></p></td></tr><tr><td width='100' class='tblWithoutAlternate' align='Left' valign='Top'><p class='kreative'>ભાજપ</p></td><td width='100' class='tblWithoutAlternate' align='Left' valign='Top'><p class='kreative'>117</p></td><td width='100' class='tblWithoutAlternate' align='Left' valign='Top'><p class='kreative'>117</p></td><td width='100' class='tblWithoutAlternate' align='Left' valign='Top'><p class='kreative'></p></td></tr><tr><td width='100' class='tblWithoutAlternate' align='Left' valign='Top'><p class='kreative'>કોંગ્રેસ+NCP  </p></td><td width='100' class='tblWithoutAlternate' align='Left' valign='Top'><p class='kreative'>59+03 </p></td><td width='100' class='tblWithoutAlternate' align='Left' valign='Top'><p class='kreative'>62</p></td><td width='100' class='tblWithoutAlternate' align='Left' valign='Top'><p class='kreative'></p></td></tr><tr><td width='100' class='tblWithoutAlternate' align='Left' valign='Top'><p class='kreative'>અન્ય</p></td><td width='100' class='tblWithoutAlternate' align='Left' valign='Top'><p class='kreative'>03</p></td><td width='100' class='tblWithoutAlternate' align='Left' valign='Top'><p class='kreative'>03</p></td><td width='100' class='tblWithoutAlternate' align='Left' valign='Top'><p class='kreative'></p></td></tr></table> </p><!--end table--> </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 22:04:51 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[કમળ સામે પંજોએ હાર માની]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/કમળ-સામે-પંજોએ-હાર-માની-107122300001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/કમળ-સામે-પંજોએ-હાર-માની-107122300001_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મોદીના વાવાઝોડા સામે ફરી એક વખત કોંગ્રેસના સુપડા સાફ થતા દેખાઈ રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં આવેલા અનુમાનો અને પરિણામો બાદ નિરાશ થઈ ગયેલી કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી લીધી છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) મોદીના વાવાઝોડા સામે ફરી એક વખત કોંગ્રેસના સુપડા સાફ થતા દેખાઈ રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં આવેલા અનુમાનો અને પરિણામો બાદ નિરાશ થઈ ગયેલી કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી લીધી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અત્યાર સુધીના અનુમાનો મુજબ ભાજપને 118 અને કોંગ્રેસ 60 અને અન્ય પક્ષો 4 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ભાજપ સ્પષ્ટ બહુમતી મેળવી તેવી પૂરી શક્યતાઓને પગલે કોંગ્રેસ પોતાની હારનો સ્વીકાર કરી લીધો છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સવાર</font><font style='font-size:11pt;'>ે 10 </font><font style='font-size:11pt;'>વાગ્ય</font><font style='font-size:11pt;'>ા </font><font style='font-size:11pt;'>સુધીમા</font><font style='font-size:11pt;'>ં - </font><font style='font-size:11pt;'>મતદા</font><font style='font-size:11pt;'>ન </font><font style='font-size:11pt;'>પરિણા</font><font style='font-size:11pt;'>મ - </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપ --  82</font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોંગ્રેસ -- 62 </font><br/><font  style='font-size:11pt; color:#000000'>અન્ય -- 3  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશ અને દુનિયાની નજર જેના પર છે તેવી ગુજરાત વિધાનસભાની 182 બેઠકો  માટે બે તબક્કે યોજાયેલી ચૂંટણીની મતગણતરી રાજયનાં 37 કેન્દ્રો પર એકસાથે  શરૂ થઇ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સાથે જ બપોરે ૧૧ વાગ્યા સુધીમાં આગામી પાંચ વર્ષ માટે રાજયના 2.28 કરોડ  મતદારો કોને સત્તા સોંપવા માગે છે અને કોણ ગુજરાતનો નાથ બનશે તેનું ચિત્ર  પણ સ્પષ્ટ થઈ જશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી દિનશા પટેલ, વિપક્ષી નેતા  અર્જુન મોઢવાડિયા, અઘ્યક્ષ પ્રો. મંગળદાસ પટેલ સહિત મોદીસરકારના 22 મંત્રીઓનાં ભાવિ, અસંતુષ્ટોનાં ભાવિ પણ જાહેર થનારાં છે. દેશના રાજકારણ પર  અનેક પ્રકારની અસરો પેદા કરનારાં આ પરિણામો પૂર્વે જ ગુજરાત અને દેશભરમાં  ભારે ઉત્તેજના છે અને તેની વરચે આજે બપોર સુધીમાં તમામ મુખ્ય હરીફો  પોતપોતાના મતવિસ્તારમાં પહોંચી જઈને વિજય માટેની તૈયારીઓમાં લાગી ગયા  છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નારાજ જૂથે સૌરાષ્ટ્ર અને કરછ તેમજ દક્ષિણ ગુજરાતમાં સારો એવો પ્રભાવ ઊભો  કરવાનો પ્રયાસ કર્યોહતો. જયારે કોંગ્રેસે મઘ્ય ગુજરાતમાં પકડ જમાવી હતી. આથી  રવિવારે સૌની નજર આ બંને પ્રાંતો પર સવિશેષ રહેવાની છે અને તેના પર જેની  પકડ હશે તેને સત્તા મળશે. આ વખતની ચૂંટણીમાં ભાજપ વતીથી પ્રચારની  જવાબદારી નરેન્દ્ર મોદીએ ઉપાડી લઈને પ્રથમ વિકાસનો મુદ્દો અને પછી  સૌરાબુદ્દીન એન્કાઉન્ટરનો મામલો ઉછાળીને હિન્દુત્વનું મોજું ઊભું કરવાનો પ્રયાસ  કર્યોહતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેની સામે નારાજ જૂથે કેશુબાપાએ મોદીશાસન માટે ઉરચારેલા નિવેદનને હાથો  બનાવીને સત્તા પરિવર્તન માટે મતદાન કરવા અપીલ કરી હતી. જયારે કોંગ્રેસે પક્ષ  વતી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ મોદીશાસન પર આકરા પ્રહારો કર્યા હતા.  એકંદરે એક મહિના સુધી સામસામા આરોપો-પ્રત્યારોપોને કારણે ચૂંટણીનો ગરમાવો  જોવા મળ્યો હતો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>2007<font  style='font-size:11pt; color:#000000'>ની સ્પર્ધામાં ગુજરાતના મહાનુભાવો</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નરેન્દ્ર મોદી - આગળ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>દિનશા પટેલ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>અશોક ભટ્ટ - જીતી ગયા (ખાડિયા) </font><br/><font  style='font-size:11pt; color:#000000'>અર્જુન મોઢવાડિયા</font><br/><font  style='font-size:11pt; color:#000000'>વજુભાઈ વાળા</font><br/><font  style='font-size:11pt; color:#000000'>નરહરિ અમીન</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સી.કે. રાઉલજી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>નીમાબહેન આચાર્ય</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતીબહેન પટેલ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>પુરુષોત્તમ સોલંકી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>કાશ્મીરા નથવાણી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સૌરભ પટેલ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સિદ્ધાર્થ પટેલ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આનંદીબહેન પટેલ - જીતી ગયા (પાટણ ) </font><br/><font  style='font-size:11pt; color:#000000'>ધીરુભાઈ ગજેરા</font><br/><font  style='font-size:11pt; color:#000000'>નરોત્તમ પટેલ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>શકિતસિંહ ગોહિલ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આઈ.કે. જાડેજા</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 22:04:04 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આવતીકાલે ગુજરાતના ભાવીનું પરિણામ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/આવતીકાલે-ગુજરાતના-ભાવીનું-પરિણામ-107122200004_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/આવતીકાલે-ગુજરાતના-ભાવીનું-પરિણામ-107122200004_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાતની 12મી વિધાનસભાના મતદાનની 182 બેઠકો મત ગણતરી આવતીકાલે રવિવારના રોજ યોજાઇ રહી છે ત્યારે ગત એક સપ્તાહથી ઉમેદવારના લલાટનું ભાવિ ઇવીએમમાં બંધ રહ્યા બાદ આવતિકાલે કોઇ પાંચ વર્ષ માટે ગાંધીનગરની ગાદી પર જશે]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/22/images/img1071222004_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) ગુજરાતની 12મી વિધાનસભાના મતદાનની 182 બેઠકો મત ગણતરી આવતીકાલે રવિવારના રોજ યોજાઇ રહી છે ત્યારે ગત એક સપ્તાહથી ઉમેદવારના લલાટનું ભાવિ ઇવીએમમાં બંધ રહ્યા બાદ આવતિકાલે કોઇ પાંચ વર્ષ માટે ગાંધીનગરની ગાદી પર </font><font style='font-size:11pt;'>જશ</font><font style='font-size:11pt;'>ે અને કોઇ પોતાના ઘરે જશે. આ વખતે થોડી અલગ રીતે યોજાએલી ચૂંટણીની મતગણતરી પણ થોડી અલગ રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાત વિધાનસભાના બે તબક્કામાં યોજાયેલા મતદાનની મતગણતરી રવિવારે  સવારે આઠ વાગ્યાથી શરૂ કરવામાં આવશે. જેમાં રાજયની કુલ 182 બેઠકોનો  સમાવેશ થાય છે. રવિવારે મતગણતરી યોજાવાની છે તેમાં દરેક ગણતરી ખંડમાં  રાઉન્ડના અંતે રેન્ડમ ચેકિંગ માટે ઓબ્ઝર્વર નક્કી કરે તે મુજ્બ મતદાનમથકના  મતોની ફેરગણતરી કરવામાં આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'>ચૂંટણી પરિણામો પહેલી વખત ઓન લાઇન જોઇ શકાશે - </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વખત ઓન લાઇન રિઝલ્ટ જોઇ શકાય તેવી ચૂંટણી  પંચે સુવિધા રાખી છે. ચૂંટણી પંચની વેબ સાઇટ પર પહેલી વખત અમદાવાદ સહિત રાજયની તમામ બેઠકોની અધતન સ્થિતિ મૂકવામાં આવશે કે જેથી કમ્પ્યૂટરની ચાંપ દબાવવાથી પરિણામ ઘર બેઠાં બેઠાં વાકેફ થઇ શકાશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ અંગે ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું હતું કે, રવિવારે ટેબલવાર  મતગણતરીના ઉમેદવારોના મળેલા મતોની આંકડાકીય માહિતી ભરેલ પત્રક ચૂંટણી  અધિકારીની પાસે રજૂ કરાશે અને તેની ચકાસણી કરી રાઉન્ડવાર પરિણામપત્રકમાં  આંકડા ભરી ઓન લાઇન પરિણામ માટે રાખેલા કમ્પ્યૂટરમાં મોકલવામાં આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે જણાવ્યું હતું કે, રાઉન્ડ પૂરો થયે તેમાં નોંધાયેલા મતોની ખરાઇ માટે  રાઉન્ડના મતદાનમથકના ઉમેદવારને મળેલા મતોની નીચે કુલ સરવાળા નીચે  ચૂંટણી અધિકારી તથા ઓબ્ઝર્વર પોતાની સહી કરી તે પરિણામ ડેટા એન્ટ્રી માટે  મોકલશે. ત્યાર બાદ ઓન લાઇન રિઝલ્ટ જોઇ શકાશે. મતગણતરી પૂરી થયા પછી ઇ વી એમ પુરવઠા નિગમના ગોડાઉનમાં મુકાશે</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિધાનસભાની બેઠકોની મતગણતરી પ્રક્રિયા પૂરી થયા પછી ઇલેકટ્રોનિક વોટિંગ મશીનો જેતે શહેરના પુરવઠા નિગમના ગોડાઉનમાં સંગ્રહિત કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે તા.૨૩મીએ રવિવારે સવારે આઠ વાગ્યાથી મતગણતરી કરવામાં આવશે. આ પ્રક્રિયા વખતે કોઇ ઇ વી એમ ન ખોલવાની કે ખોટકાઇ જવાની શકયતા નકારી શકાતી નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સંભવિત પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને મતગણતરી કેન્દ્રોમાં બી ઇ એલના  નિષ્ણાત ઐન્જિનિયર્સ તૈનાત રાખવામાં આવશે. રવિવારે કોઇ વિઘન ના આવે તો  સમગ્ર મતગણતરીપ્રક્રિયા સાંજે ચાર વાગ્યા સુધીમાં પૂરી થઇ જાય તેવું મનાઇ રહ્યું  છે અને ત્યાર પછી ઇ વી એમ ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને તે કાર્યવાહી રવિવારે મધરાત સુધીમાં આટોપી લેવામાં આવશે. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 22:03:21 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભાજપના અસંતુષ્ટો પર વિજળી પડી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ભાજપના-અસંતુષ્ટો-પર-વિજળી-પડી-107122200001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ભાજપના-અસંતુષ્ટો-પર-વિજળી-પડી-107122200001_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાન સમાપ્ત થયું છે અને હવે આ રવિવારે મતગણત્રી થતાં જ સ્થિતિ સ્પષ્ટ થશે. જો કે તેના પહેલાં જ બળવાખોરો સામે વધુ આકરી કાર્યવાહી કરતાં ભાજપે આજે કેશુભાઈ પટેલ અને કાશીરામ રાણાને કારણ દર્શક નોટિસ ફટકારી હતી...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/22/images/img1071222001_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી (ભાષા) ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાન સમાપ્ત થયું છે અને હવે આ રવિવારે મતગણત્રી થતાં જ સ્થિતિ સ્પષ્ટ થશે. જો કે તેના પહેલાં જ બળવાખોરો સામે વધુ આકરી કાર્યવાહી કરતાં ભાજપે આજે કેશુભાઈ પટેલ અને કાશીરામ રાણાને કારણ દર્શક નોટિસ ફટકારી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કાશીરામ અને કેશુભાઈ સીવાય ભાજપના સાંસદો વલ્લભભાઈ કથીરીયા અને સોમાભાઈ પટેલને પક્ષ વિરોધી ગતિવિધિ બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. આ પહેલાં એવા અહેવાલો હતાં કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એવો આગ્રહ રાખ્યો હતો કે શપથવિધિ પહેલાં કેશુભાઈ અને કાશીરામ રાણા સામે પક્ષ વિરોધી ગતિવિધિ બદલ કાર્યવાહી કરવામાં આવે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેશુભાઈએ જાહેરમાં કહ્યું હતું કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને હરાવવા જોઈએ. પક્ષ હાઈકમાન્ડ પણ તેના કારણે કેશુભાઈથી સખત નારાજ હતો પરંતુ ચૂંટણીના કારણે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ બાજુ કેશુભાઈ અને કાશીરામ બન્નેએ બળવાખોર ધારાસભ્યોને ટેકો આપ્યો હતો અને કોંગ્રેસને મત આપવાની જનતાને વિનંતી પણ કરી હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપને આ વખતે એક સમયના પોતાના જ સાથીઓ સામે લડવું પડ્યું છે. પક્ષે આ પહેલાં સાત ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતાં, કે જેમાંના કેટલાંક ધારાસભ્યો અપક્ષ ઉમેદવાર તરકીકે અન્ય રાજકીય પક્ષોના ઉમેદવાર તરીકે ઉભા રહ્યાં હતાં.</font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0712/22/images/img1071222001_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપના ટોચના નેતાએ જણાવ્યું હતું કે, છેલ્લા છ માસથી અસંતુષ્ટોએ પક્ષને નુકસાન થાય એમાં કોઈ કસર રાખી નથી. કોંગ્રેસ સાથે મળી પક્ષના જ ઉમેદવારોને હરાવવાના ભરપુર પ્રયાસો થયા છે. આ ઉપરાંત પક્ષના ટોચના નેતા વિરુદ્ધ જાહેરમાં બળાપો કાઢયો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેશુભાઇ પટેલ, કાશીરામ રાણા સહિત તમામ અસંતુષ્ટોને પક્ષમાંથી હાંકી કાઢવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અસંતુષ્ટો સામે ચૂંટણીમાં પગલાં ભરવાથી પાર્ટીને વધુ નુકસાન થઈ શકે તેમ હોવાથી ભાજપ મોવડીમંડળે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ચૂંટણી પછી આ મુદ્દો ઉકેલાઇ જશે તેવી ખાતરી આપી હતી અને આ ખાતરીના ભાગરૂપે અસંતુષ્ટોને હાંકી કાઢવાનો તખ્તો ગોઠવાયો છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ અંગે એક નેતાએ જણાવ્યું કે, ભાજપને સંપૂર્ણ બહુમતી મળે તેના બીજા દિવસે અથવા શપથવિધિ સમારોહના દિવસે કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક અમદાવાદ કે ગાંધીનગર ખાતે બોલાવી તમામને પક્ષમાંથી દૂર કરવાનો નિણર્ય કરાય તેવી શકયતા છે અને આ અંગે રાજયનાં તમામ જિલ્લા એકમોમાંથી અસંતુષ્ટોને હાંકી કાઢવા માટે પ્રદેશપ્રમુખને માંગ કરતાં આવેદનપત્રો મોકલાય તેવું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. ભાજપ મોવડીમંડળ આ અંગે શું નિણર્ય કરે છે તે મતગણતરીમાં આવેલા પરિણામ બાદ જાણી શકાશે.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 22:02:30 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મોદી-અડવાણી અને ચેનલો સામે ફરિયાદ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/મોદી-અડવાણી-અને-ચેનલો-સામે-ફરિયાદ-107122000003_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/મોદી-અડવાણી-અને-ચેનલો-સામે-ફરિયાદ-107122000003_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ન્યુઝ ચેનલોને મુલાકાત આપનાર મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના વિરોધપક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણી અને આ મુલાકાતને લાઇવ દેખાડનાર ન્યુઝ ચેનલો સામે ચૂંટણીપંચે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/20/images/img1071220003_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top' align='right'>PTI</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ(વેબદુનિયા) વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં મતદાન મથકના 100 મીટરના વિસ્તારમાં પ્રચાર કરવો એ આચારસંહિતાનો ભંગ હોવા છતાં ન્યુઝ ચેનલોને મુલાકાત આપનાર મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના વિરોધપક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણી અને </font><font style='font-size:11pt;'>આ મુલાકાતને લાઇવ દેખાડનાર ન્યુઝ ચેનલો </font><font style='font-size:11pt;'>સામે ચૂંટણીપંચે પોલીસ ફરિયાદ નોંધાવી છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રાપ્ત માહિતી મુજબ મતદાનના 48 કલાક પૂર્વે પ્રચારકાર્ય પૂર્ણ જાહેર કરવામાં આવે છે તે બાદ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પ્રસારિત કરનાર કેટલીક ન્યૂઝ ચેનલો સામે પણ ચૂંટણીપંચે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મતદાનના દિવસે નરેન્દ્ર મોદીએ તેમના મતદાનકેન્દ્ર એવા રાણીપ વિસ્તારના સોમેશ્વર ટેનામેન્ટ પાસેની શાળામાં મતદાન કર્યું હતું. ત્યાં તેમણે મતદાનમથકની બહાર નીકળી ન્યુઝ પત્રો અને ચનલોને મુલાકાત આપી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ અંગે જિલ્લા કલેકટર કચેરીને મળેલી ફરિયાદને આધારે નરેન્દ્ર મોદીના  ઇંટરવ્યૂની કેસેટ મંગાવવામાં આવી હતી તથા તેને ચકાસીયા બાદ  સરખેજ વિસ્તારના ચૂંટણી મામલતદાર ઇશ્વરભાઇ પટેલે સાબરમતી  પોલીસમથકે નરેન્દ્રભાઇ મોદી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આગળની  કાર્યવાહી હાથ ધરી છે.</font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0712/20/images/img1071220003_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top' align='right'>PTI</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જયારે મતદાનના દિવસે શાહપુરના ભરડીયાવાસ ગુજરાતી શાળા નં-૧૧, ૧૨ માં મતદાન કરવા આવેલા લોકસભા-વિરોધપક્ષના નેતા એલ. કે. અડવાણીએ  પણ તેમના મતદાનમથકના મીટરના વિસ્તારમાં ઇલેકટ્રોનિકસ ચેનલોને ઇંટરવ્યૂ આપ્યો હતો. જે ચૂંટણી આચારસંહિતાના ભંગ સમાન છે. આ અંગે જિલ્લા ચૂંટણીપંચને મળેલી ફરિયાદને પગલે તેમણે તે સંબોધન અંગેની વીડિયોસીડીનું જોઇ હતી. તેને આધારે ચૂંટણીપંચ વતી મદદનીશ  ચૂંટણી અધિકારી વી.કે. શાહે શાહપુર પોલીસમથકે એલ.કે અડવાણી વિરુદ્ધ  પોલીસ ફરિયાદ નોધાવી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેઓએ તે દિવસે મતદાનમથકના 100 મીટરના વિસ્તારની અંદર ઇંટરવ્યૂ આપ્યો હતો. જે ચૂંટણી આચારસંહીતાના ભંગ સમાન છે. એટલું જ નહીં પરતું  ઇલ્કટ્રોનિકસ માઘ્યમોએ તેમના ઇંટરવ્યૂને જીવંત પ્રસારિત કર્યો હતો. આમ બંને રીતે ચૂંટણી આચાર સંહીતાનો ભંગ થયો હતો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ દિવસે કેટલીક ન્યુઝ ચેનલોએ નરેન્દ્ર મોદીનો લાઇવ ઇંટરવ્યૂ દર્શાવ્યો  હતો. આ બાબતે જિલ્લા ચૂંટણીપંચને ફરિયાદ મળતા તેમણે સમગ્ર બાબતની  તપાસ કરી હતી. જેમાં ફરિયાદમાં ન્યુઝ ચેનલોએ મતદાન પ્રચાર  પૂર્ણ જાહેર થયા બાદ નરેન્દ્ર મોદીનો ઇંટરવ્યૂ પ્રસારિત કર્યો હોવાનું બહાર  આવતા સિટી ડે. કલેકટર આર.કે મહેતાએ જવાબદાર ન્યુઝ ચેનલો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ ગાંધીનગરમાં પણ જિલ્લા વહીવટીતંત્ર સમક્ષ બે ન્યુઝ ચેનલોએ ચૂંટણી આચારસંહીતાના અમલ બાદ નરેન્દ્ર મોદીનો ઇંટરવ્યૂ પ્રસારિત કરવા અંગે ફરિયાદ થતા મામલતદારે સેકટર-૭ પોલીસમથકે ગુનો નોંધાવ્યો હતો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મતદાન દિવસે પ્રસાર માઘ્યમોને ઇંટરવ્યૂ આપવો તે ફોજદારી ગુનો બને છે, પરંતુ ચૂંટણી પત્યા પછી જાતમુચરકા પર હવેથી ઘ્યાન રાખવામાં આવશે. એવી બાહેધરી આપીને જતુ કરવામાં આવે છે. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 22:02:01 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નરેન્દ્ર મોદી ફરીથી સત્તારૂઢ બનશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/નરેન્દ્ર-મોદી-ફરીથી-સત્તારૂઢ-બનશે-107121700002_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/નરેન્દ્ર-મોદી-ફરીથી-સત્તારૂઢ-બનશે-107121700002_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાત વિધાનસભા માટે બીજા તબક્કાની 95 સીટો પર રવિવારે  થયેલ મતદાન બાદ સત્તાનું પલ્લુ મોદીનાં પક્ષમાં નમતું જોવા મળી રહ્યું છે. જો કે ભાજપને  2002ની સામે નુકશાન ભોગવવું પડી શકે તેમ છે. બીજી બાજુ કોંગ્રેસની તાકાતમાં વધારો ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/17/images/img1071217002_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top'>W.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી (વેબદુનિયા) ગુજરાત વિધાનસભા માટે બીજા તબક્કાની 95 સીટો પર રવિવારે  થયેલ મતદાન બાદ સત્તાનું પલ્લુ મોદીનાં પક્ષમાં નમતું જોવા મળી રહ્યું છે. જો કે ભાજપને  2002ની સામે નુકશાન ભોગવવું પડી શકે તેમ છે. બીજી બાજુ કોંગ્રેસની તાકાતમાં વધારો  થવાની શક્યતાઓ છે પરંતુ રાજ્યની સત્તા આ વખતે પણ તેનાથી દુર જતી જ જોવા મળી  રહી છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સ્ટાર ન્યુઝ-નીલસન સર્વેના જણાવ્યાં મુજબ બીજા તબક્કાની 95 સીટોમાંથી ભાજપને 55  સીટો મળી શકે તેમ છે જો કે પાછલી વખતની તુલનામાં 18 ઓછી છે. બીજી બાજુ કોંગ્રેસને 18  સીટોના ફાયદાની સાથે જીત મળી શકે તેમ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સર્વેક્ષણ અનુસાર ભાજપને 182 સીટોમાંથી 103 સીટો મળી શકે તેમ છે જો કે સ્પષ્ટ બહુમત  માટે ઘણું છે. હા જો કે તેને પાછલી વખતની તુલનામાં 24 સીટોનું નુકશાન ભોગવવું પડે તેમ  છે. ત્યાં જ તે ચુંટણીમાં કોંગ્રેસને ફાયદો થતો જોવા મળી રહ્યો છે પરંતુ બહુમતીના  આંકડાઓથી તે ઘણુ દુર છે. કોંગ્રેસને 76 સીટો મળવાની સંભાવના છે જે પાછલી વખતની  તુલના કરતાં 25 ટકા વધારે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એનડીટીવી-જીએફકે મોડ સર્વે અનુસાર ભાજપને બીજા તબક્કામાં 55 થી 65 સીટો મળી શકે  તેમ છે જ્યારે કે કોંગ્રેસના ખોળામાં 70 થી 95 સીટો આવી શકે તેમ છે. અન્યને 1 થી 3 સીટો  મળવાની સંભવાના છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવ હજાર કરોડનો સટ્ટો : ચુંટણીના પરિણામ પર સટોડિયાઓએ નવ હજાર કરોડ દાવ પર  લગાડ્યાં છે. સુત્રોનાં જણાવ્યાં અનુસાર પરિણામ આવતાં સુધીમાં આ આંકડો 20 હજાર કરોડ  થઈ જશે.   </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 22:01:01 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગુજરાતમાં 63 થી 65 ટકા મતદાન]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ગુજરાતમાં-63-થી-65-ટકા-મતદાન-107121700001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ગુજરાતમાં-63-થી-65-ટકા-મતદાન-107121700001_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાતમાં રવિવારે વિધાનસભાની બીજા તબક્કાની ચુંટણી પુરી થયાં બાદ રાજ્યમાં આવનાર નવી સરકારનો નિર્ણય ઈલેક્ટ્રોનીક મશીનોમાં બંધ થઈ ગયો હતો.  બીજા તબક્કામાં રાજ્યના ઉત્તરી અને મધ્ય જિલ્લામાં 95 સીટો પર લગભગ 63 થી 65 ટકા  મતદાતાઓએ પોતાના મતોનો...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/17/images/img1071217001_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top'>PTI</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (ભાષા) ગુજરાતમાં રવિવારે વિધાનસભાની બીજા તબક્કાની ચુંટણી પુરી થયાં બાદ રાજ્યમાં આવનાર નવી સરકારનો નિર્ણય ઈલેક્ટ્રોનીક મશીનોમાં બંધ થઈ ગયો હતો.  બીજા તબક્કામાં રાજ્યના ઉત્તરી અને મધ્ય જિલ્લામાં 95 સીટો પર લગભગ 63 થી 65 ટકા  મતદાતાઓએ પોતાના મતોનો ઉપયોગ કર્યો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાજ્યમાં બે તબક્કામાં થયેલ ચુંટણીની મતગણતરી 23 ડિસેમ્બરે થશે જેના કારણે રાજ્યમાં  આવનાર નવી સરકાર અને તેના સ્વરૂપનું નિર્ધારણ કરશે. સત્તારૂઢ ભાજપ અને વિરોધી  કોંગ્રેસ બંનેએ રાજ્યની અંદર પોતાની સરકાર આવવાનો દાવો કર્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બીજા તબક્કામાં આજે 95 સીટો પર 599 ઉમ્મેદવારોના ભાગ્યનો નિર્ણય લગભગ 1.87 કરોડ  મતદાતાઓએ કર્યો. આ ઉમ્મેદવારોની અંદર 35 મહિલાઓ પણ છે. આ તબક્કામાં ભાજપ  95, કોંગ્રેસ 90, રાકાંપાના ચાર અને લોકપાનો એક ઉમ્મેદવાર મેદાન પર છે. પહેલા  તબક્કામાં 87 સીટો પર 11 ડિસેમ્બરે વોટ નાંખવામાં આવ્યાં હતાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચુંટણી કમીશ્નર જયપ્રકાશે નવી દિલ્હીમાં જણાવ્યું કે ચુંટણી ખાસ કરીને શાંતિપૂર્ણ રીતે પુરી  થઈ ગઈ છે અને રાજ્યની અંદર કોઈ પણ રીતની મોટી ઘટનાની સુચના મળી નથી. તેમણે  કહ્યું હતું કે મતદાન માટે આખો દિવસ ધસરો જોવા મળ્યો હતો અને સાંજે પાંચ વાગ્યા પછી  પણ લોકો લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યાં હતાં. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0712/17/images/img1071217001_1_2.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top'>W.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે સવારે 8 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી. શહેરના કેટલાક  વિસ્તારોને બાદ કરતા મોટા ભાગના વિસ્તારોમાં મતદાનની સરેરાશ ટકાવારી  જળવાઈ રહી હતી. પ્રથમ કલાકથી જ આશરે 4 થી 7 % જેટલા મતદાનની  શરૂઆત થઈ હતી. જે એ મુજબ જ દરેક કલાકે વધારો નોંધાતો રહ્યો હતો.  બપોરના અઢી-ત્રણ વાગ્યાના સુમારે જ એ નિશ્ચિત થઈ ગયું હતું કે, મતદાનનો  સમય પૂરો થયા સુધીમાં 60 ટકાથી વધુ મતદાન નોંધાશે. આ ચૂંટણીમાં  સ્થાનિક પોલીસે પણ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ખડેપગે ફરજ  બજાવી હતી. જ્યારે મતદાનમથકો પર તૈનાત પેરા મિલિટરી ફોર્સના  જવાનોએ પણ તેમને સોંપાયેલી કામગીરી અદા કરી હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી વિનોદ બબ્બરે જણાવ્યું છે કે, વિધાનસભાની ચૂંટણીઓના બીજા તબક્કામાં 11 જિલ્લાની 95 બેઠકો માટે આજે યોજાયેલું મતદાન શાંતિપૂર્વક સંપન્ન થયું છે. બીજા ચરણની 95 બેઠકો માટે આજે અંદાજે 63 થી 65 ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે કહ્યું કે, કેટલાક છૂટાછવાયા બનાવોને બાદ કરતાં બીજા તબક્કાની  મતદાન પ્રક્રિયા શાંતિપૂર્વક પરિપૂર્ણ થઈ છે. હિંમતનગરના છાપરિયા  વિસ્તારમાં બે રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે ચકમક ઝરતા તેમના દ્વારા એક  બીજાના સાત-આઠ વાહનોને આગ ચાંપવાનો બનાવ બન્યો હોવાના પ્રાથમિક  અહેવાલો મળ્યા છે. આ સિવાય બીજા તબક્કાની 95 બેઠકો માટેના અગિયાર  જિલ્લાઓમાં અન્ય કોઈ અનિચ્છનીય બનાવ બન્યા હોવાના કોઈ અહેવાલ  પ્રાપ્ત થયા નથી.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 22:00:33 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શરૂઆતમાં સામાન્ય મતદાન]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/શરૂઆતમાં-સામાન્ય-મતદાન-107121600008_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/શરૂઆતમાં-સામાન્ય-મતદાન-107121600008_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ઠંડુ હવામાન હોવા છતાં પણ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બીજા ચરણના મતદાનમાં આજે બપોરે 12 વાગ્યા સુધી સામાન્ય મતદાન નોંધાયુ હતું. ઠંડી હોવા છતાં પણ યુવાનો અને ઉંમરલાયક ઘરની બહાર નીકળ્યાં હતાં. મતદાન કેન્દ્રની...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગાંધીનગર (ભાષા) ઠંડુ હવામાન હોવા છતાં પણ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બીજા ચરણના મતદાનમાં આજે બપોરે 12 વાગ્યા સુધી સામાન્ય મતદાન નોંધાયુ હતું. ઠંડી હોવા છતાં પણ યુવાનો અને ઉંમરલાયક ઘરની બહાર નીકળ્યાં હતાં. મતદાન કેન્દ્રની બહાર વોટ આપનારાઓની લાંબી લાઈનો જોવા મળી હતી. બીજા તબક્કામાં 599 ઉમ્મેદવાર મેદાનમાં છે. આમાંથી 31 મહિલાઓ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મણિનગર વિધાનસભા વિસ્તારના મતદાન કેન્દ્રની બહાર પણ લાંબી લાંબી લાઈનો લાગી હતી. અહીંયાથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉમ્મેદવાર છે. લઘુમતી વિધાનસભા વિસ્તાર મિલ્લતનગર અને જમાલપુરમાં પણ સામાન્ય મતદાન જોવા મળ્યું હતું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ત્યાં જ 2002માં ગુજરાતમાં તોફાનોનું કેન્દ્ર રહેલ ગોધરા વિધાનસભા વિસ્તારના મુસ્લીમ વિસ્તારોમાં લોકો મોટી સંખ્યામાં વોટ નાંખવા આવ્યાં હતાં જ્યારે કે હિંદુ પ્રભાવ વિસ્તારમાં ઓછા મતદાતાઓ પોતાના વોટ આપવા આવ્યાં હતાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સરખેજ વિધાનસભા વિસ્તારની નવચેતન સ્કુલમાં પોતાનો વોટ આપ્યો હતો. વોટ આપ્યાં બાદ મોદીએ કહ્યું હતું કે ગુજરાતના લોકો રાજ્યની જીત માટે ચુંટણી લડી રહ્યાં છે. રાજ્યમાં ભાજપને ઐતિહાસિક જીત મળશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ શાહપુર વિધાનસભા વિસ્તારના ખાનપુર મતદાન કેદ્ર પરથી પોતાનો વોટ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ભાજપ જીતશે.    </font><br/>    <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પોતાના ગૃહનગર વસાનિયામાં વોટ આપ્યાં બાદ કેન્દ્રીય કાપડમંત્રી અને કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે અહીંયા લોકો ભાજપથી કંટાળી ગયાં છે અને તેઓ આ બદલાવ માટે વોટ નાંખશે. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:59:37 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આજે 95 બેઠકોનું અંતિમ મતદાન]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/આજે-95-બેઠકોનું-અંતિમ-મતદાન-107121500015_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/આજે-95-બેઠકોનું-અંતિમ-મતદાન-107121500015_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે ૧૬મીએ રવિવારે 20454 મતદાનમથકો ઉપર 95 બેઠકો માટે મતદાન યોજાશે. જેના માટે સવા લાખ કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત પ૭૪ કેન્દ્રીય અર્ધલશ્કરી દળ તહેનાત કરાયા છે.]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/15/images/img1071215015_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top'>W.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (ભાષા) વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે ૧૬મીએ રવિવારે 20454 મતદાનમથકો ઉપર 95 બેઠકો માટે મતદાન યોજાશે. જેના માટે સવા લાખ કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત પ૭૪ કેન્દ્રીય અર્ધલશ્કરી દળ તહેનાત કરાયા છે. 95 બેઠકોમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મોટા નેતાના ભાવિનો ફેંસલો થનાર છે. કુલ 1.86 કરોડ મતદારો મતદાન કરશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાજયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી-2007ના બીજા તબક્કાનું મતદાન આગામી ૧૬મી ડિસેમ્બર, રવિવારના રોજ ર૦,પ૪પ મતદાનમથકો ઉપર યોજાશે. આટલા મતદાનમથકો માટે ચૂંટણીપંચ દ્વારા 12557 મતદાન મથક વિસ્તારો (લોકેશન) સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બીજા તબક્કાનું મતદાન ગુજરાત રાજયના 11 જિલ્લાની 95 બેઠકો માટે યોજાનાર છે. મુકત, ન્યાયી અને પારદર્શકવાતાવરણમાં ચૂંટણીપ્રક્રિયા સંપન્ન થાય એ માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા પર્યાપ્ત વ્યવસ્થા કરી હોવાનું રાજયના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીની યાદીમાં જણાવાયું છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બીજા તબક્કાની ચૂંટણીમાં મતદારો નિર્ભયતાર્પૂવક મતદાન કરી શકે એ માટે ચૂંટણીપંચ દ્વારા સલામતીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. જે અન્વયે રાજયના પોલીસકર્મીઓ સાથે કેન્દ્રીય અર્ધલશ્કરી દળની 574 કંપનીઓ ફરજ ઉપર રહેશે. બીજા ચરણમાં જે મતદાનમથક ઉપર જરૂરિયાત જણાશે ત્યાં માઇક્રો ઓબ્ઝર્વરની નિયુકિત કરવામાં આવી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>માઇક્રો ઓબ્ઝર્વર તેમને સોંપવામાં આવેલા મતદાનમથકમાં મતદાન પ્રક્રિયામાં કોઇપણ પ્રકારની વ્યવસ્થા કે ગરબડ ન સર્જાય તે અંગે બારીકાઇથી ઘ્યાન રાખશે. બીજા તબક્કામાં 4830 માઇક્રો ઓબ્ઝર્વરને ફરજ સોંપવામાં આવી છે.મતદાનમથક ઉપર મતદાનપ્રક્રિયા શાંતિપૂર્વક ચાલે અને કોઇપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ચૂંટણીપંચે પૂરતી કાળજી લીધી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આમ છતાં કોઇણ મતદાનમથક ઉપર કોઇ અવ્યવસ્થા કે ગરબડ સર્જાય તો તેના દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી ડિજિટલ કેમેરા દ્વારા મતદાનમથકમાં ચાલતી મતદાનપ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવનાર છે.બીજા તબક્કામાં ૧૬મીના રોજ 20,545 મતદાનમથકો ઉપર 1.23 લાખ જેટલા રાજયના અધિકારી-કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે.બીજા તબક્કાની 95 બેઠકો માટે 1.87 કરોડ ઉપરાંત મતદારોની જિલ્લાવાર વિગતો અનુસાર અમદાવાદ જિલ્લાની 19 બેઠકો ઉપર 14592 લાખ જેટલા મતદારો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જયારે ગાંધીનગર જિલ્લાની ચાર બેઠકો માટે 8.09 લાખ, મહેસાણા જિલ્લાની સાત બેઠકો માટે 12.86 લાખ, બનાસકાંઠા જિલ્લાની આઠ બેઠકો માટે 16.78 લાખ, સાબરકાંઠાની આઠ બેઠકો માટે 14.50 લાખ, પંચમહાલ જિલ્લાની સાત બેઠકો માટે 12.27 લાખ, ખેડા જિલ્લાની નવ બેઠકો માટે 15.07 લાખ, વડોદરા જિલ્લાની 13 બેઠકો માટે 23.20 લાખ, પાટણ જિલ્લાની 6 બેઠકો માટે 9.38 લાખ, દાહોદ જિલ્લાની છ બેઠકો માટે 11.59 લાખ અને આણંદ જિલ્લાની આઠ બેઠકો માટે 13.35 લાખ મતદારો છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતના ચૂંટણીપંચની સૂચના અનુસાર બીજા તબક્કામાં પણ ઉમેદવારોએ મતદાન માટે ફોટો ઓળખકાર્ડ તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા મતદાન વખતે સાથે રાખવાનું રહેશે. આમ છતાં જૉ કોઇ મતદારને ફોટો ઓળખકાર્ડ આપવામાં આવેલું ન હોય તો જ ચૂંટણીપંચ દ્વારા માન્ય કરવામાં આવેલા 14 વૈકિલ્પક દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી મતદાર તેની ઓળખ પ્રસ્થાપિત કરી મતદાન કરી શકશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મતદાનમથકમાં ગેરવર્તણૂક કરનાર કે અવ્યવસ્થા સર્જીને બોગસ વોટિંગ કરનારને સંબંધિત મતદાનમથકના પ્રમુખ અધિકારી (પ્રિસાઇડિંગ ઓફિસર) ત્વરિત કાર્યવાહી કરી કાનૂની પગલા લેવા માટે આવા વ્યકિતને ફરજ પરના પોલીસ કર્મીને સુપરત કરશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉમેદવારનું નામ, ચૂંટણી પ્રતીક, મત આપવા માટે ચૂંટણી સૂત્ર કે સફેદ સિવાયના અન્ય કોઇ રંગનો કાગળ ઉપયોગમાં લીધેલી વેલ્ડર સ્લીપ સાથે મતદાર મતદાનમથકમાં મતદાન માટે આવેલા જણાશે તો સંબંધિત પક્ષ કે ઉમેદવાર સામે પ્રિસાઇડિંગ ઓફિસર કાયદેસરની કાર્યવાહી કરશે એમ યાદીમાં જણાવાયું છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફોટો ઓળખકાર્ડમાં મતદારોનાં નામ, માત-પિતા કે પતિનું નામ, જાતિ, ઉંમર, સરનામું કે કાર્ડના અનુક્રમ નંબરમાં સામાન્ય પ્રકારની ભૂલ હશે તો પણ મતદાન કરવા દેવાશે.ભારતના ચૂંટણીપંચની સૂચના અનુસાર કોઇપણ મતદાનમથકમાં ઉમેદવાર દ્વારા નિયુકત કરવામાં આવેલા મતદાન એજન્ટો (પોલિંગ એજન્ટ) તથા મતદારો, મતદાનમથકની અંદર મોબાઇલ ફોન લઇ જઇ શકાશે નહીં. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:59:17 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[પ્રથમ ઓછું મતદાન ભાજપ પર અસર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/પ્રથમ-ઓછું-મતદાન-ભાજપ-પર-અસર-107121500014_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/પ્રથમ-ઓછું-મતદાન-ભાજપ-પર-અસર-107121500014_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 87 બેઠકો ઉપર થયેલું ઓછું મતદાન સીધું ભાજપ પર અસર થવાની સંભાવના છે. એ રીતે જૉતાં 87માંથી ભાજપને 45 અને કોંગ્રેસને 30 બેઠકો મળે શકે છે. જયારે અન્ય પક્ષોને 12 બેઠકો મળવાની ગણતરી છે....]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/15/images/img1071215014_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top'>W.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ(વેબદુનિયા) ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 87 બેઠકો ઉપર થયેલું ઓછું મતદાન સીધું ભાજપ પર અસર થવાની સંભાવના છે. એ રીતે જૉતાં 87માંથી ભાજપને 45 અને કોંગ્રેસને 30 બેઠકો મળે શકે છે. જયારે અન્ય પક્ષોને 12 બેઠકો મળવાની ગણતરી છે. કચ્છની કુલ 6 પૈકીની ત્રણ-ત્રણ બેઠકો ભાજપ-કોંગ્રેસને બરાબર ફાળે જશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જયારે સૌરાષ્ટ્રની કુલ 52 પૈકીની 25 કોંગ્રેસને અને 25 ભાજપને બેઠક મળે એમ છે. જયારે એનસીપીને બે બેઠક મળવાની ગણતરી છે. નર્મદા અને ભરૂચ જિલ્લાની કુલ 7 પૈકીની બે બેઠક જનતાદળને અને 4 બેઠક ભાજપને તેમજ એક બેઠક કોંગ્રેસને મળવાની સંભાવના જણાય છે. દક્ષિણ ગુજરાતની કુલ 22 પૈકીની 12બેઠકો કોંગ્રેસને અને 10 બેઠકો ભાજપને મળવાની ગણતરી મંડાઇ રહી છે. આમ જંગ કસોકસભર્યો છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાવનગર શહેર જિલ્લાની નવ બેઠકો પર કુલ મતદાન 57.77 ટકા થતાં ગત ચૂંટણીની તુલનામાં ભાવનગર જિલ્લામાં મતદાનમાં 2.33 ટકાનો વધારો થયો છે. 2002માં 55.44 ટકા મતદાન થયું હતું. જિલ્લામાં 9 પૈકી 6 બેઠકો ભાજપને મળશે અને 3 બેઠકો કોંગ્રેસ મેળવશે તેવું પ્રથમદર્શી તારણ કાઢયું છે. જિલ્લાની નવ બેઠકમાં શહેરની બન્નો બેઠકો પર આ વખતે પણ કેસરીયો લહેરાશે તેવું અનુમાન છે. રાજય પશુપાલનમંત્રી પરષોત્તમભાઈ સોલંકીના મતક્ષેત્ર ઘોઘામાં 58.87 ટકા મતદાન થયું છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તળાજામાં ભાજપના ભાવનાબેન મકવાણા તેના જ કોળી સમાજના કોંગ્રેસના ઉમેદવાર ઝવેરભાઈ ભાલિયાને ભારે પડશે તેવી ગણતરી મતદાન બાદ માંડવામાં આવી છે. તળાજાનાં 49.02 ટકાજેવું મતદાન થયું છે. મહુવામાં ભાજપના ડો.કનુભાઈ કળસરિયા એનસીપીના અમિત મહેતા સામે વિજયી થશે તેવા સંજૉગો છે. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0712/15/images/img1071215014_1_2.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top'>PTI</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાજકોટ જિલ્લામાં આશ્ચર્યજનક રીતે કુલ 11 બેઠકોમાંથી 7 બેઠકો પર મતદાન ગત વખત કરતા ઘટયું હતું. જે બેઠકો પર મતદાન ઘટયું હતું તેમાંય પાંચ બેઠકો ગત વખતે ૨૦૦૨માં ભાજપને અને બે બેઠકો કોંગ્રેસને ફાળે ગઇ હતી. કોંગ્રેસનો ગઢ ગણાતી જસદણની બેઠક પર 12.35 ટકા જેટલું મતદાન ઓછું થયું હતું. રાજકોટ જિલ્લામાં 11માંથી ગત 9 બેઠકો ભાજપને મળી હતી અને ફકત 2 બેઠકો કોંગ્રેસને ફાળે ગઇ હતી. મોરબી, ટંકારા, વાંકાનેર, રાજકોટ-૧, રાજકોટ-૨, રાજકોટ-૩, ગોંડલ, જેતપુર તથા ઉપલેટાની બેઠકો ભાજપને ફાળે ગઇ હતી. જે પૈકી ટંકારા, વાંકાનેર, રાજકોટ-૩, જેતપુર તથા ઉપલેટામાં મતદાન ઘટયું હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ટંકારામાં ગત વખત કરતાં 3.18 ટકા, વાંકાનેરમાં 9.5 ટકા, રાજકોટ-૩માં 2.38 ટકા, જેતપુરમાં .50 ટકા તથા ઉપલેટામાં 4.15 ટકા મતદાન ઓછું નોંધાયું હતું. જયારે ગત બન્ને જસદણ અને ધોરાજીની બેઠક કોંગ્રેસને મળી હતી. આ બન્ને બેઠકો પર મતદાન ઘટવા પામ્યું હતું. જેમાં જસદણમાં આશ્ચર્યજનક રીતે ગત વખત કરતા આ વખતે 12.35 ટકાનો મતદાનમાં ઘટાડો નોંધાયો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો પર 64.34 ટકા અને નર્મદા જિલ્લાની બે બેઠકોમાં 69.62 ટકા મતદાન નોંધાતા ભારે અસમંજસની સ્થિતિ જૉવા મળી રહી છે. ભરૂચમાં ગત ચૂંટણાના 70 ટકા મતદાન સામે આ વખતે પાંચ ટકા ઓછું મતદાન થયું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>૨૦૦૨ની ચૂંટણીમાં દક્ષિણમાં ગુજરાતમાં મોહન ડેલકરની ભારતીય નવશકિત પાર્ટીએ કાઠું કાઢયું હતું. આદિવાસી બેલ્ટમાં તે 2002 ની સારી પકડ હોવાથી કોંગ્રેસના સંખ્યાબંધ વોટ તેણે તોડયા હતા. અનેક બેઠકો પર આ પાર્ટી ત્રીજા ક્રમે રહી હતી. પરિણામે સુરત જિલ્લાની બેઠકોનાં પરિણામો ફેરવાયાં હતાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વખતે કોંગ્રેસે પહેલેથી જ નવશકિત પાર્ટી સાથે સમજૂતી કરીને તેના ઉમેદવારો ઊભા રહેવા દીધા નહીં હોવાથી કોંગ્રેસને તેનો સીધો ફાયદો થશે. પરિણામે નિઝર, માંગરોલ, સોનગઢ, વ્યારા, મહુવા, કામરેજ, બારડોલી વગેરે બેઠકો ઉપર કોંગ્રેસની જીતની સંભાવના વધી છે. 2002માં નવશકિત પાર્ટીએ 10થી 21 ટકા વોટ તોડયા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જે તમામ કોંગ્રેસના હતા. નવસારીની બેઠક પર 3000 વોટથી ભાજપના મંગુભાઈ જીત્યા હતા. આ વખતે મતદાન ત્રણ ટકા વઘ્યું છે. તેનો ફાયદો કોંગ્રેસને મળવાની ગણતરી છે. 2002માં 10 ટકા વોટ નવશકિત પાર્ટીએ મેળવ્યા હતા. જિલ્લાની મહુવાની બેઠક ત્રીજા પરિબળને લીધે કોંગ્રેસને મળવાની ગણતરી છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોંગ્રેસે બેઠકોની કરેલી સમજૂતીમાં એનસીપીને ફાળવેલી ચાર પૈકીની ઉપલેટા અને ગોંડલની બેઠકો પર તેના ઉમેદવારો જીતે તેવી શકયતા સર્જા છે. નર્મદા જિલ્લાની ડેડિયાપાડા અને ભરૂચ જિલ્લાની ઝઘડિયાની બેઠક જનતાદળના ઉમેદવારો જીતે એમ છે.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:58:35 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>એજન્સી</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મોદી 'રાક્ષસ' અને સોનિયા 'દુર્ગા']]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/મોદી-રાક્ષસ-અને-સોનિયા-દુર્ગા-107121500007_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/મોદી-રાક્ષસ-અને-સોનિયા-દુર્ગા-107121500007_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાતની વિધાનસભા ચુંટણીમાં ભાજપના સામે કોંગ્રેસે શુક્રવારે  હિન્દુઓના ધાર્મિક પ્રતિકોનો સહારો લેતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તુલના પુરાણોના રાક્ષસો  સાથે કરી અને કહ્યું કે સોનિયા ગાંધી દેવી દુર્ગાના સમાન છે જે મોદીનો નાશ કરી દેશે...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/15/images/img1071215007_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top'>N.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી (ભાષા) ગુજરાતની વિધાનસભા ચુંટણીમાં ભાજપના સામે કોંગ્રેસે શુક્રવારે  હિન્દુઓના ધાર્મિક પ્રતિકોનો સહારો લેતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તુલના પુરાણોના રાક્ષસો  સાથે કરી અને કહ્યું કે સોનિયા ગાંધી દેવી દુર્ગાના સમાન છે જે મોદીનો નાશ કરી દેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હવે જ્યારે ગુજરાતની અંદર બીજા અને છેલ્લા ચરણના મતદાન માટેનો પ્રચાર પુરો થઈ ગયો  છે ત્યારે કોંગ્રેસે હવે સાંસદ પર હુમલાના દોષી મોહમ્મદ અફઝલ ગુરૂને લઈને તેની પર પ્રહાર  કર્યો તો ભાજપના હુમલાના જવાબમાં મોદી અને અડવાણીની તુલના પાકિસ્તાનના રાષ્ટ્રપતિ  પરવેઝ મુશર્રફ સાથે કરવામાં આવી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોંગ્રેસે જણાવ્યું કે મોદી માટે જે રાક્ષસોનું નામ લઈ શકાય તે રક્તબીજ, મહિષાસુર અને  ભસ્માસુર છે. પાર્ટીના મીડિયા વિભાગના પ્રમુખ વીરપ્પા મોઈલીએ જણાવ્યું હતું કે મોદી તો  કોઈ પણ પ્રત્યે જવાબદાર નથી પછી ભલે ને તે ગુજરાતના લોકો હોય, સંવિધાન હોય કે  તેમની પાર્ટીના અલાકમાન. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોદીની તુલના હિટલર સાથે કરતાં તેમણે કહ્યું કે જો મોદીની સામાન્ય સભાઓ માટે ભીડ  એકઠી થઈ રહી હોય તો આ કોઈ હેરાન થવાવાળી બાબત નથી કેમકે લોકો તો હીટલરને  સાંભળવા માટે એકઠા થઈ જ જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોઈલીએ જણાવ્યું હતું કે હીટલરની માફક મોદી પણ એક સારા વક્તા હોઈ શકે છે. પરંતુ શું  આપણે આપણા દેશની અંદર વધું એક હીટલરની આશા રાખીશું.  </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:57:50 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એડ. વોર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ભાજપ-અને-કોંગ્રેસ-વચ્ચે-એડ-વોર-107121500004_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ભાજપ-અને-કોંગ્રેસ-વચ્ચે-એડ-વોર-107121500004_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી આવતીકાલે છે ત્યારે જ કોંગ્રેસે ગઇકાલ શુક્રવારે એનડીએ સરકાર વખતે છોડી મૂકાયેલા આતંકવાદી મસૂદ અઝહરની તસ્વીર સાથેની જાહેર ખબર સ્થાનિક અખબારોમાં છપાવીને ભાજપ ઉપર વળતો હુમલો કર્યો હતો...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/15/images/img1071215004_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી આવતીકાલે છે ત્યારે જ કોંગ્રેસે ગઇકાલ શુક્રવારે એનડીએ સરકાર વખતે છોડી મૂકાયેલા આતંકવાદી મસૂદ અઝહરની તસ્વીર સાથેની જાહેર ખબર સ્થાનિક અખબારોમાં છપાવીને ભાજપ ઉપર વળતો હુમલો કર્યો હતો. જયારે ભાજપે  કેન્દ્રીય સ્તરે મતબેંક સાચવવા અફઝલ ગુરૂને ફાંસી આપવામાં અડચણો ઉભી કરવાનો આરોપ મુકતી એક જાહેર ખબર રાજ્યના અખબારોમાં પ્રસિધ્ધ કરાવીને સંસદ ઉપર હુમલાની છઠ્ઠી એનિવર્સરીના દિવસે અફઝલ ગુરૂની ફાંસીને ચૂંટણીના મુદ્દો બનાવી લીધો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ જાહેર ખબર મુજબ કે, "એ કાળો દિવસ યાદ કરો જ્યારે ભાજપના  નેતૃત્વવાળી એનડીએ સરકારના મંત્રી આતંકવાદી મસૂદ અઝહરને ફાંસીએ  લટકાવવાની જગ્યાએ કંદહાર મૂકી આવ્યા હતા."</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમાં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીની પાકિસ્તાન યાત્રાનો પણ ઉલ્લેખ  કરવામાં આવ્યો છે કે જે દરમિયાન તેઓએ મોહમ્મદ અલી ઝીણાની કબર  ઉપર જઈ ફુલ ચડાવ્યા હતા. તે સાથે તેમાં ગુજરાત સરકારના ઓફિશિયલ  પબ્લીકેશનમાં તેમણે કરેલી ઝીણાની પ્રશંસા પણ છાપવામાં આવી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ જાહેર ખબરમાં એવો આરોપ પણ મુકવામાં આવ્યો છે કે, કેન્દ્રમાં ભાજપ સરકારની બેદરકારીને લીધે જ પાકિસ્તાની લશ્કર કારગીલમાં ઘૂસી આવ્યું હતું અને સંસદ ભવન અને લાલ કિલ્લા ઉપર હુમલો થયો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ જાહેર ખબર મુજબ લોકોને ગાંધીધામમાં મુખ્યમંત્રીના રહેઠાણ નજીક આવેલા અક્ષરધામ મંદિર ઉપર થયેલો હુમલો યાદ કરવા પણ કહેવાયું છે.</font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0712/15/images/img1071215004_1_2.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપે ગુરૂવારે સંસદ ઉપર હુમલાની એનિવર્સરિને ધ્યાનમાં રાખી  છપાવેલી જાહેર ખબરમાં કોંગ્રેસ ઉપર પોતાની મતબેંક સાચવવા માટે  અફઝલ ગુરૂને ફાંસી આપવામાં રોડા ઉભા કરવાનો આરોપ લગાવ્યો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુરૂવારના દૈનિક અખબારોમાં બીજા તબક્કાના મતદાનના ત્રણ દિવસ પહેલા પ્રસિધ્ધ કરાયેલી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તસ્વીર સાથેની આ જાહેર ખબરમાં જણાવાયું છે કે સંસદ ઉપર હુમલો કરનાર દરેક આતંકવાદી માર્યા ગયા હતા અને આ કાવતરું ઘડનારાઓની પ્રીવેન્શન ઓફ ટેરરીઝમ એક્ટ (પોટા) હેઠળ ધરપડ કરવામાં આવી હતી. તેમજ આ આરોપીઓને ત્રણ વર્ષની અંદર સજા પણ સંભળાવી દેવામાં આવી હતી અને તેમાંના એકને એટલે કે અફસલ ગુરૂને  સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>13<font  style='font-size:11pt; color:#000000'>મી ડિસેમ્બર, 2001ના રોજ સંસદ ઉપર થયેલા હુમલાના કેસમાં સુપ્રીમ કોર્ટ  એક વર્ષ પહેલા જ અફઝલ ગુરૂને ફાંસીની સજા ફટકારી ચૂકી છે. પરંતુ કોઈને  કોઈ કારણસર અત્યાર સુધી તેને ફાંસી આપી શકાઈ નથી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જોકે આ જાહેર ખબરમાં કોંગ્રેસ કે સંસદ ઉપર હુમલાના કેસમાં ફાંસીની સજા  પામેલા અફઝલ ગુરૂના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોંગ્રેસના આ પગલાંને 'જેવા સાથે તેવા'ની નીતિના ભાગરૂપે જોવામાં આવી  રહ્યું છે</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:57:09 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વડાપ્રધાન રાજકીય માણસ નથી - અડવાણી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/વડાપ્રધાન-રાજકીય-માણસ-નથી-અડવાણી-107121400010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/વડાપ્રધાન-રાજકીય-માણસ-નથી-અડવાણી-107121400010_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[દેશના વડાપ્રધાન મનમોહન સિંહે કરેલી ટીપ્પણીના જવાબમાં અડવાણીએ જોરદાર કટાક્ષ કરતા જણાવ્યું કે, વડાપ્રધાન રાજકીય વ્યક્તિ નથી એટલે જ આવું નિવેદન કર્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી મોદીજીના ડરના કારણે ભાજપ દ્વારા વડાપ્રધાનના ઉમેદવાર તરીકે...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/14/images/img1071214010_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top'>PTI</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) દેશના વડાપ્રધાન મનમોહન સિંહે કરેલી ટીપ્પણીના જવાબમાં અડવાણીએ જોરદાર કટાક્ષ કરતા જણાવ્યું કે, વડાપ્રધાન રાજકીય વ્યક્તિ નથી એટલે જ આવું નિવેદન કર્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી મોદીજીના ડરના કારણે ભાજપ દ્વારા વડાપ્રધાનના ઉમેદવાર તરીકે લાલકૃષ્ણ અડવાણીના નામની જાહેરાત કરવી પડી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારના અંતિમ દિવસે અમદાવાદ ખાતે શ્રી અડવાણીએ કહ્યું હતું કે, તેઓ એટલું જ કહી શકે છે કે વડાપ્રધાન રાજકીય વ્યક્તિ નથી કારણ કે રાજકીય જાગૃતિ ધરાવતો વ્યક્તિ આ પ્રકારનું નિવેદન આપે નહીં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વડાપ્રધાન મનમોહન સિંહે ગુજરાતમાં એક ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું  કે, ભાજપને નરેન્દ્ર મોદીનો ડર હોવાને લીધે જ અડવાણીનું નામ વડાપ્રધાન  પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેનો જવાબ આપતા  ભવિષ્યના વડાપ્રધાને જણાવ્યું હતું કે, મનમોહન સિહં એક સીધા વ્યક્તિ છે અને એટલે જ તેમણે આવું નિવેદન કર્યું હતું.</font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0712/14/images/img1071214010_1_2.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top'>PTI</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અડવાણીએ ઘટલોડિયામાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા જણાવ્યું કે, ગત કેટલાક માસમાં સ્થિતિમાં નાટકીય પરિવર્તન આવ્યું છે. કેન્દ્રમાં અસ્થિરતા છે  અને યુપીએ સરકારનું ભવિષ્ય અનિશ્ચિત દેખાઈ રહ્યું છે. લોકસભા ચૂંટણી  2008 માં યોજાશે અને વડાપ્રધાન તેના (અનિશ્ચિતતા) માટે જવાબદાર છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોંગ્રેસ અને માકપા વચ્ચે સમસ્યાની શરૂઆતની જડ તેમણે મનમોહન સિંહના  એક વર્તમાન પત્રમાં આપેલા ઈન્ટરવ્યુથી થઈ જેમાં વડાપ્રધાનને કથિતરૂપે  જણાવ્યું હતું કે, તેમની સરકાર અમેરિકા સાથે પરમાણુ કરારને આગળ  વધારશે અને ડાબેરીઓ યુપીએ સરકારનું સમર્થન પરત લેવા માટે સ્વતંત્ર છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે જણાવ્યું કે, ગઠબંધનનું ભવિષ્ય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના  હરિયાણામાં આપવામાં આવેલા ભાષણ બાદ વધારે અંધકારમય થઈ ગયું  જેમાં તેમણે જણાવ્યું કે, ડાબેરીઓનુંઓનું વલણ દેશમાં વિકાસની પ્રક્રિયાને  પ્રભાવિત કરી શકે છે. તેમણે જણાવ્યું કે, તેનાથી કેન્દ્રમાં ગત ઓગ્સ્ટથી  અનિશ્ચિતતાનો માહોલ બની ગયો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અડવાણીજીએ છેલ્લે કહ્યુ કે, તેમને વડાપ્રધાનના આ નિવદનથી આશ્ચર્ય થયું હતું કે મોદીને દબાવવા ભાજપે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેમને ગૌરવ છે કે આ નિવેદન કરીને મનમોહન સિંહે જાહેરમાં સ્વીકારી લીધું કે ગુજરાતમાં મોદીજીને કોઈ હરાવી શકે તેમ નથી.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:56:30 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આજ સાંજથી અંતિમ ચૂંટણીના પ્રચારો બંધ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/આજ-સાંજથી-અંતિમ-ચૂંટણીના-પ્રચારો-બંધ-107121400007_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/આજ-સાંજથી-અંતિમ-ચૂંટણીના-પ્રચારો-બંધ-107121400007_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[છેલ્લી ઘડીના જાહેર પ્રચાર માટે ભાજપ અને કોંગ્રેસ પક્ષના ટોચના નેતાઓ ચૂંટણી પ્રચારમાં મશગૂલ બન્‍યા છે અને સભાઓ ગજાવી રહ્યા છે.]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/14/images/img1071214007_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top'>PTI</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) ગુજરાતમાં વિધાનસભાના બીજા તબક્કાની ચૂંટણી આગામી રવિવાર(16/12/07) રોજ યોજાવાની હોવાથી આજે સાંજથી જ અંતિમ ચૂંટણીના પ્રચારો બંધ થઇ જશે. આખરી તબકકાની ચૂંટણી અંગે ઠેકઠેકાણે ભારે ઉત્તેજના પ્રવર્તે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે તા.14મીએ સાંજે જાહેર પ્રચાર ઉપર પરદો પડી જશે. આ કારણે છેલ્લી ઘડીના જાહેર પ્રચાર માટે ભાજપ અને કોંગ્રેસ પક્ષના ટોચના નેતાઓ ચૂંટણી પ્રચારમાં મશગૂલ બન્‍યા છે અને સભાઓ ગજાવી રહ્યા છે. મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદી પણ સંખ્‍યાબંધ જાહેરસભાઓમાં મશગૂલ છે. રાહુલ ગાંધી જાહેરસભા તથા ''રોડ-શો'' દ્વારા જનસંપર્ક સાધે છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ તેમની ગુજરાત- અમદાવાદ્રી જાહેર સભામાં રાજય સરકારની જૂઠી વાતોથી નહિં ભરમાવાની લોકોને અપીલ કરી છે. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0712/14/images/img1071214007_1_2.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top'>PTI</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતની ચૂંટણીએ રાજકીય સત્તા માટેનો જંગ નથી પરતું પાયાના મુલ્‍યોને માટેનો સંઘર્ષ ગણાવતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્‍યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ ગઇકાલે અહીંની જાહેરસભાને સંબોધતા જણાવ્‍યું હતું કે જેમની પાસે સત્‍ય નથી એવા ખોટા સિકકાઓ ફાલતુ મુદ્દા ઉછાળીને પ્રજાને ગુમરાહ કરવામાં સફળ થશે તેવું તેઓ માની રહ્યા છે. અમદાવાદમાં સરદાર પટેલ સ્‍ટેડીયમ ખાતે કોંગ્રેસની જાહેરસભાને સંબોધતા શ્રીમતી સોનિયા ગાંધીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર આતંકવાદ અને વિકાસના નામે જે ગુલબાંગો પોકારે છે પરંતુ અને તેમનું આ નકલી મહોરુ ચીરી નાંખીને તેમનો અસલી ચહેરો પ્રજા સમક્ષ મુકયો છે. અને ગુજરાતની જનતાને પણ સાચા ખોટાની પરખ થઈ ગઈ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ બાબતે પ્રજા છેતરાશે નહીં. તેમણે કહ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે ત્‍યારે ભાજપ જુઠ્ઠાણા ફેલાવશે અને તેમાં તેમનો કોઈ મુકાબલો કરી શકે તેમ નથી. આતંકવાદ અને વિકાસની ભાજપના નેતાઓની વાત એ માત્ર તેમનું મહોરુ છે. આ જ લોકો કેન્‍દ્રમાં એનડીએના શાસન વખતે જેલમાંથી છોડાવીને ખૂંખાર આતંકવાદીઓને ખાસ વિમાનમાં છેક અફઘાનિસ્‍તાન મુકવા ગયા હતાં અને એ જ આતંકવાદીઓએ પછીથી ભારતની સંસદ ઉપર હુમલો કર્યો હતો. જ્‍યારે કોંગ્રેસ પક્ષ કયારેય આતંકવાદ સામે ઝુંકયો નથી બલ્‍કે આતંકવાદ સામેની લડાઈમાં કોંગ્રેસે ઈન્‍દીરા ગાંધી અને રાજીવ ગાંધીના બલિદાન આપ્‍યા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શ્રીમતી સોનિયા ગાંધીએ ગુજરાતમાં ભાજપના શાસન દરમ્‍યાન રૂંધાયેલા ઔદ્યોગિક વિકાસ અંગે ચિતાર આપતા જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં ભાજપના શાસનમાં રાજયના 80,000થી વધુ ઔદ્યોગિક યુનિટો બંધ પડયા છે. પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ સતામાં આવશે તો રાજયમાં બંધ પડેલા તમામ યુનિટો પુનઃ ચાલુ કરી તેની જાળવણી માટે ઈન્‍ડસ્‍ટ્રીયલ એસ્‍ટાબ્‍લીશમેન્‍ટ ફંડ ઉભુ કરવામાં આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતમાં ભાજપ સરકારની કૃષિનીતિ પર આકારા પ્રહારો કરતાં શ્રીમતી ગાંધીએ જણાવ્‍યું હતું કે રાજયમાં ખેડૂતોને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળતા નથી અને આ ખેડૂતોના ભોગે સરકારના ગણ્‍યાગાંઠયા મળતીયાઓને અબજો રૂપિયાનો ફાયદો કરાવી આપવામાં આવે છે. ગુજરાતમાં ખેડૂતો આત્‍મહત્‍યા કરી રહ્યા છે બીજી તરફ માલેતુજારો વધુને વધુ માલદાર બની રહ્યા છે. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/14/images/img1071214007_1_3.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top'>PTI</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતની જીવાદોરીસમી નર્મદા યોજનાના અધુરા કામો નહીં થવાને કારણે રાજયના ખેડૂતોને સિંચાઈ માટે હજુ સુધી પાણી મળતું નથી અને નર્મદાનું પાણી દરિયામાં વહી જાય છે. ગુજરાત ભાજપ સરકાર પર વધુ પ્રહારો કરતાં શ્રીમતી ગાંધીએ જણાવ્‍યું હતું કે, તેમની કથની અને કરણીમાં ફેર છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત વિકાસના મુદ્દાથી કર્યા પછી તેમના વિકાસના દાવાની પોલ ખુલ્લી જતાં હવે આતંકવાદ સામેની લડાઈનું મહોરુ પહેરીને તેઓ બહાર આવ્‍યા છે આમ તેમની કથની અને કરણીમાં કેટલો ફેર છે તે આ બતાવે છે. ગુજરાતના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબધ્‍ધતા વ્‍યકત કરતાં કોંગ્રેસ અધ્‍યક્ષાએ જણાવ્‍યું હતું કે, ભય મુકત જીવન જીવી શકે એવા ગુજરાતનું નિર્માણ કરાશે ત્‍યારે જ સાચા અર્થમાં લોકતંત્ર અને કાયદાનું પાલન થયું ગણાશે. તેમણે કહ્યું કે, ભાજપના શાસનમાં મહિલાઓ પર બળાત્‍કાર થયા છે અને બાળકોના અપહરણ થયા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે સમાજ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે. પરંતુ ગુજરાતમાં હવે કોંગ્રેસની સરકાર આવશે તો ભયમુકત સમાજની સ્‍થાપના કરાશે કોંગ્રેસ સાંપ્રદાયિકતા અને કટ્ટરવાદનો વિરોધ કરે છે. કોંગ્રેસ સમાજના તમામ વર્ગોને તેમાય ખાસ કરીને નબળા વર્ગના લોકોના ઉત્‍થાન માટે કટીબધ્‍ધ છે. શ્રીમતી સોનિયા ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હવે યોજાનારા બીજી તબકકાના મતદાનમાં અચુકપણે અને સમજી વિચારીને મતદાન કરવાની જાહેરસભામાં અપીલ કરતાં જણાવ્‍યું હતું કે, શાંતિ અને સદ્‌ભાવનાવાળા સમાજના નિર્માણ માટે ચૂંટણીના દિવસે પંજાના નિશાન ઉપરનું બટન દબાવી કોંગ્રેસના બધા જ ઉમેદવારોને ભારે બહુમતીથી ચૂંટી કાઢવા અનુરોધ કરતા તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં ગાંધી, સરદાર અને નહેરુના મુલ્‍યો અને વારસાને સતત અને પુનઃ ધબકતા કરવાના છે. સૌ કોઈ જાણે છે કે, કોંગ્રેસ પક્ષ કયારેય આ મુલ્‍યોથી અળગો થયો નથી. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:55:41 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>એજન્સી</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વિકાસના મુદે ચૂંટણી લડો - મેનકા ગાંધી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/વિકાસના-મુદે-ચૂંટણી-લડો-મેનકા-ગાંધી-107121300012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/વિકાસના-મુદે-ચૂંટણી-લડો-મેનકા-ગાંધી-107121300012_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાલ રાજકીય ભાષણોમાં વપરાતા શબ્દોના ચાલી રહેલા વિવાદમાં સોનિયા ગાંધીએ ઉચ્ચારેલ મોતના સૌદાગર શબ્દને આફતનું પોટલું ખોલવા સમાન ગણાવી મેનકા ગાંધીએ ચૂંટણીમાં આક્ષેપ પ્રતિ આક્ષેપોના મારાની જગ્યાએ વિકાસના મુદ્દે ચર્ચા હોવી જોઈએ..]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/13/images/img1071213012_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top'>PTI</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વડોદરા(</font><font style='font-size:11pt;'>વેબદુનિય</font><font style='font-size:11pt;'>ા) ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાલ રાજકીય ભાષણોમાં વપરાતા શબ્દોના ચાલી રહેલા વિવાદમાં સોનિયા ગાંધીએ ઉચ્ચારેલ મોતના સૌદાગર શબ્દને આફતનું પોટલું ખોલવા સમાન ગણાવી મેનકા ગાંધીએ ચૂંટણીમાં આક્ષેપ પ્રતિ આક્ષેપોના મારાની જગ્યાએ વિકાસના મુદ્દે ચર્ચા હોવી જોઈએ તેવો મત વ્યકત કર્યો હતો. ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી અને ભાજપના સાંસદ મેનકા ગાંધીએ તેમના પુત્ર વરૂણ ગાંધી સાથે વડોદરામાં એક ચૂંટણી સભાને સંબોધવા આવ્યા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મેનકા ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ભાજપના વડાપ્રધાન પદના  દાવેદાર તરીકે લાલકૃષ્ણ અડવાણીનું નામ જાહેર કરવાના પક્ષના નિર્ણયનું  સમર્થન કર્યું અને કહ્યું હતું કે, અડવાણી ખૂબ લોકપ્રિય નેતા હોઈ તેમની  પસંદગી યોગ્ય જ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મેનકાએ કહ્યું કે, દરેક જાણવા માંગતા હતા કે ભાજપ વડાપ્રધાન પદના  ઉમેદવાર તરીકે કોનું નામ જાહેર કરે છે અને તેથી જ પક્ષે તેમનું નામ જાહેર  કર્યું હતું. આ જાહેરાતને ગુજરાતની ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમના પુત્ર વરૂણ ગાંધીએ ગોધરા કાંડ બાદ થયેલા તોફાનોની નિંદનીય  જણાંવી લોકોને ભૂતકાળને ભૂલીને વિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ  કરી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નરેન્દ્ર મોદીના ડરથી અડવાણીનું નામ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે  જાહેર કરવામાં આવ્યું હોવાની વડાપ્રધાન મનમોહન સિંહની ટીપ્પણી ઉપર  મેનકા પોતાનું હસવું રોકી શક્યા નહતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સમયે તેઓએ દેશ પર ગમે તે ઘડીએ લોકસભાની ચૂંટણી આવે તેવી  સંભાવના વ્યકત કરી હતી. જેની સાથે કેન્દ્ર સરકાર દ્વારા રાજયોને આપવામાં  આવતી સહાય પર કરાતી ટિપ્પણીઓની ટિકા કરી તેઓએ કેન્દ્ર સરકાર રાજય  સરકારને કોઈ પણ સહાય ભેટ તરીકે નથી આપતી તેમ જણાવી નારાજગી  વ્યકત કરી હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શહેરમાં ભાજપના ઉમેદવાર યોગેશ પટેલના પ્રચાર અર્થે આવેલ મેનકા  ગાંધીએ ગઇકાલે તેમના જીવનમાં પ્રથમ વખત પુત્ર વરૂણ ગાંધી સાથે એક મંચ પર રાજકીય પ્રચાર કરવાની તક મળી હોવાનો આનંદ વ્યકત કર્યો હતો. આ સમયે પત્રકાર પરીષદને સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે ચૂંટણીઓ વિકાસના મુદ્દે લડાવી જોઈએ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જેમાં હાલ મોતના સૌદાગર અને સોહરાબુદ્દીનના એન્કાઉન્ટરના મુદ્દે ચાલી  રહેલ વાકયુધ્ધને કમનસીબ ગણાવ્યું હતું. જોકે આ વિવાદમાં સોનિયા ગાંધી  દ્વારા ઉચ્ચારવામાં આવેલ મોતના સૌદાગર શબ્દને આફતના પોટલા સમાન  ગણાવ્યો હતો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મેનકાએ કેન્દ્રએ ફાળવેલા નાણાંનો જુદાજુદા પ્રોજેક્ટોમાં યોગ્ય ઉપયોગ કરવા  બદલ ગુજરાત સરકારની પ્રશંસા કરી હતી.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:54:44 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[અફઝલને ફાંસીમાં વિલંભ કેમ?- ભાજપ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/અફઝલને-ફાંસીમાં-વિલંભ-કેમ-ભાજપ-107121300011_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/અફઝલને-ફાંસીમાં-વિલંભ-કેમ-ભાજપ-107121300011_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[કેન્દ્રીય સ્તરે મતબેંક સાચવવા અફઝલ ગુરૂને ફાંસી આપવામાં અડચણો ઉભી કરવાનો આરોપ મુકતી એક જાહેર ખબર રાજ્યના અખબારોમાં પ્રસિધ્ધ કરાવીને સંસદ ઉપર હુમલાની છઠ્ઠી એનિવર્સરીના દિવસે અફઝલ ગુરૂની ફાંસીને ભાજપે ચૂંટણીના મુદ્દો બનાવી લીધો છે...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/13/images/img1071213011_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) કેન્દ્રીય સ્તરે મતબેંક સાચવવા અફઝલ ગુરૂને ફાંસી આપવામાં અડચણો ઉભી કરવાનો આરોપ મુકતી એક જાહેર ખબર રાજ્યના અખબારોમાં પ્રસિધ્ધ કરાવીને સંસદ ઉપર હુમલાની છઠ્ઠી એનિવર્સરીના દિવસે અફઝલ ગુરૂની ફાંસીને ભાજપે ચૂંટણીના મુદ્દો બનાવી લીધો છે. જોકે આ જાહેર ખબરમાં કોંગ્રેસ કે સંસદ ઉપર હુમલાના કેસમાં ફાંસીની સજા  પામેલા અફઝલ ગુરૂના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજના દૈનિક અખબારોમાં બીજા તબક્કાના મતદાનના ત્રણ દિવસ પહેલા પ્રસિધ્ધ કરાયેલી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તસ્વીર સાથેની આ જાહેર ખબરમાં જણાવાયું છે કે સંસદ ઉપર હુમલો કરનાર દરેક આતંકવાદી માર્યા ગયા હતા અને આ કાવતરું ઘડનારાઓની પ્રીવેન્શન ઓફ ટેરરીઝમ એક્ટ (પોટા) હેઠળ ધરપડ કરવામાં આવી હતી. તેમજ આ આરોપીઓને ત્રણ વર્ષની અંદર સજા પણ સંભળાવી દેવામાં આવી હતી અને તેમાંના એકને એટલે કે અફસલ ગુરૂને  સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>  <font  style='font-size:11pt; color:#000000'>આ જાહેર ખબર મુજબ મતબેંક સાચવવા જ અત્યાર સુધી મુખ્ય કાવતરાખોરને જીવતો રાખવામાં આવ્યો છે અને પૂછવામાં આવ્યું છે કે, ક્યાં સુધી આતંકવાદ બાબતે સમાધાન કરવામાં આવશે? આ જાહેર ખબર કઈ તરફ ઈશારો કરે છે તે સ્પષ્ટ છે. કેમકે, અફઝલ ગુરૂને  ફાંસી ન આપવા બદલ ભાજપ તક મળે ત્યારે કોંગ્રેસ ઉપર હુમલો કરતું રહ્યુ  છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>13<font  style='font-size:11pt; color:#000000'>મી ડિસેમ્બર, 2001ના રોજ સંસદ ઉપર થયેલા હુમલાના કેસમાં સુપ્રીમ કોર્ટ  એક વર્ષ પહેલા જ અફઝલ ગુરૂને ફાંસીની સજા ફટકારી ચૂકી છે. પરંતુ કોઈને  કોઈ કારણસર અત્યાર સુધી તેને ફાંસી આપી શકાઈ નથી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જોકે આ જાહેર ખબરમાં કોંગ્રેસ કે સંસદ ઉપર હુમલાના કેસમાં ફાંસીની સજા  પામેલા અફઝલ ગુરૂના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:53:54 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આદિવાસીઓને પંપાળતી ભાજપ-કોંગ્રેસ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/આદિવાસીઓને-પંપાળતી-ભાજપ-કોંગ્રેસ-107121300010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/આદિવાસીઓને-પંપાળતી-ભાજપ-કોંગ્રેસ-107121300010_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાત વિધાનસભા ચુંટણીના બીજા ચરણમાં કોંગ્રેસ અને ભાજપા એમ બંને પાર્ટીઓ આદીવાસી મતદાતાઓને રૂપિયાનો ફાયદો બતાવીને તેઓને રીઝવવાનો પ્રયત્ન કરી રહી છે. બંને પાર્ટીના ઉચ્ચ નતાઓ મધ્ય-ગુજરાતના આદીવાસી મતદાતાઓને...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/13/images/img1071213010_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top'>PTI</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દાહોદ (ભાષા) ગુજરાત વિધાનસભા ચુંટણીના બીજા ચરણમાં કોંગ્રેસ અને ભાજપા એમ બંને પાર્ટીઓ આદીવાસી મતદાતાઓને રૂપિયાનો ફાયદો બતાવીને તેઓને રીઝવવાનો પ્રયત્ન કરી રહી છે. બંને પાર્ટીના ઉચ્ચ નતાઓ મધ્ય-ગુજરાતના આદીવાસી મતદાતાઓને  પોતાના પક્ષમાં લેવા માટે હાથ ધોઇને પાછળ પડી ગયા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પહેલો તબક્કો પૂરો થવાની સાથે જ ભાજપ  અને કોંગ્રેસે મધ્ય ગુજરાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે અને અહીંના  આદિવાસી મતોને ખેંચવા છૂટથી રૂપિયા વહેંચી રહ્યા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અહીંની મોટાભાગની પ્રજા આજુબાજુના શહેરી વિસ્તારોમાં છૂટક મજૂરી કામ  કરી ગુજરાન ચલાવે છે. બંને મુખ્ય પક્ષો તરફથી આવા લોકોને મત આપવા  માટે પોતાના વતન પાછા ફરવાના બદલામાં તેમને દરરોજ મળતી મજૂરી  કરતા બેવડી રકમ ચૂકવવાની તેમજ તેમના આવવા-જવાનો ખર્ચો આપવા  સહિતની લાલચો આપવામાં આવી રહી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપના સુત્રોએ જણાવ્યું હતું કે, તેઓ આવા મજૂરોના સંપર્કમાં જ છે અને  તેમને સમજાવવાના પ્રયોસો ચાલુ છે. જ્યારે કોંગ્રેસનું પણ તેવું જ કહેવું છે.  કોંગ્રેસે બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે, મધ્ય ગુજરાતમાં બહું મોટો  ફેરફાર કરી શકતા આદિવાસી મતોને મેળવવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>16<font  style='font-size:11pt; color:#000000'>મી ડિસેમ્બરે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણીમાં મધ્ય ગુજરાતની 42  સીટો માટે પણ મતદાન થશે. જેમાંની 6 આદિવાસી જાતિ માટે અનામત છે.  તેમાં ઝાલોદ, દાહોદ, લીમખેડા, સાંખેડા અને રણધીકપુરનો સમાવેશ થાય છે.  આ બધી બેઠકો દાહોદ જિલ્લામાં આવેલી છે. ઉલ્લેખનીય છે કે, આજુબાજુના  શહેરોમાં મજૂરી કરવા જનારાઓમાં દાહોદ વિસ્તારના લોકોની સંખ્યા જ વધારે  છે. એટલે જ બંને પક્ષોના કાર્યકરો આ ક્ષેત્રના લોકોને શહેરોના ખૂણેખૂણેથી  શોધી કાઢીને સમજાવવામાં લાગી ગયા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાજ્યના મજૂર બજાર તરીકે જાણીતા આ વિસ્તારના લોકો ઉપર વિકાસની  વાતો કોઈ અસર નહીં થાય તે તો ભાજપ પણ સારી રીતે જાણે છે. જેમકે,  અહીંના એક મહિલાએ જણાવ્યું હતું કે, રાજકારણાઓ ક્યા વિકાસની વાતો કરે  છે? તેના પતિ અત્યારે પણ વર્ષમાં મોટો ભાગનો સમય મજૂરી કામ કરવા  શહેરમાં રહે છે. તેના માટે વિકાસ તો ત્યારે થયો કહેવાય કે જ્યારે તેના પતિને  તેમના વતનમાં જ કામ મળી રહે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વિસ્તારમાં પાણી, લાઈટ અને રસ્તાઓની તકલીફો છે, કોઈ વિકાસ થયો  નથી એવી ફરિયાદો અહીં આદિવાસી ભાઇઓ કરી રહ્યાં હતા. જ્યારે આદિવાસી સમાજના લોકો નિરાશ છે અને મતદાન કરવા આવવા માંગતા નથી ત્યારે બંને પક્ષોના કાર્યકરોને વિશ્વાસ છે કે તેમની મહેનત રંગ લાવશે. હાલમાં કોંગેસ તથા ભાજપા ગુજરાત રાજ્યમાં વિવિધ સ્થાનોમાં કામ કરનારા મજુર  મતદાતાઓની યાદી બનાવી રહ્યા છે. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:53:02 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મોદીને સુપ્રિમ કોર્ટ નોટીસ ફટકારી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/મોદીને-સુપ્રિમ-કોર્ટ-નોટીસ-ફટકારી-107121200023_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/મોદીને-સુપ્રિમ-કોર્ટ-નોટીસ-ફટકારી-107121200023_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સોહરાબુદ્દીનના નકલી એન્કાઉન્ટરને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ  યોગ્ય ઠેરવતા મચી ગયેલા હોબાળાને કારણે મોદી સામે બે અપીલો સુપ્રિમ  કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેના પર સુનાવણી હાથ ધરતા સુપ્રિમ કોર્ટે આજે નરેન્દ્ર માદીને નોટીસ ફટકારી છે.]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/12/images/img1071212023_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top'>W.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી (ભાષા) </font><font style='font-size:11pt;'>સોહરાબુદ્દીનના નકલી એન્કાઉન્ટરને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ  યોગ્ય ઠેરવતા મચી ગયેલા હોબાળાને કારણે મોદી સામે બે અપીલો સુપ્રિમ  કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેના પર સુનાવણી હાથ ધરતા સુપ્રિમ કોર્ટે આજે નરેન્દ્ર માદીને નોટીસ ફટકારી છે. સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટરની કાર્યવાહીને યોગ્ય ઠેરવનારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કથિત વિધાનને લઈને તેમને આ કેસમાં સહ આરોપી બનાવાની અપીલ કરતી દાખલ કરવામા આવેલી વિભિન્ન અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનવણી શરૂ થઈ ગઈ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સુનાવણી આપતી વખતે એડિશનલ સોલિસિટર જનરલ ગોપાલ સુબ્રહમણીયમે  જણાવ્યું હતું કે,"મુખ્યમંત્રી મોદીએ સોહરાબુદ્દીન અંગે કરેલા વિધાન બદલ તે  કાયદા સામે જવાબદાર ઠરે છે, તેમને આ વિધાન બદલ ખૂલાસો પણ પૂછવામાં  આવ્યો છે."</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વધુમાં તેમણે જણાવ્યું હતું કે, "કોઈ પણ વ્યક્તિ પોલીસ તપાસ હેઠળની  બાબતો પર પોતાની ટિપ્પણી રજૂ કરી શકે નહી. ઉપરાંત કેસની તપાસ  સી.બી.આઈને સોપવી કે નહીં તે બાબતનો નિર્ણય કરવાનો અધિકાર કોર્ટને  છે."</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ કેસમાં ન્યાયાલયના સહાયક વકીલ તરીકે કામ કરી રહેલા અતિરિક્ત સોલિસિટર જનરલ (એએસજી) ગોપાલ સુબ્રમણ્યમ તથા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ સોહરાબુદ્દીનના ભાઈ રૂબાબુદ્દીન તરફથી પેરવી કરીને કથિત નિવેદન પર મોદીનું સ્પષ્ટીકરણ માંગવા માટે તેમને નોટીસ જારી કરવા પર દબાણ કર્યું હતું. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:52:22 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[કાલોલમાં ભાજપ માટે મુશ્કેલીઓ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/કાલોલમાં-ભાજપ-માટે-મુશ્કેલીઓ-107121200022_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/કાલોલમાં-ભાજપ-માટે-મુશ્કેલીઓ-107121200022_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભાજપને આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં નારાજ નેતાઓ ભારી પડી શકે તેમ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જેમ કાલોલની બેઠક પર પણ ભાજપને બળવાખોર ઉમેદવારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ બેઠક પરથી વર્તમાન સાંસદનો પુત્ર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છે...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કાલોલ(ભાષા) ભાજપને આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં નારાજ નેતાઓ ભારી પડી શકે તેમ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જેમ કાલોલની બેઠક પર પણ ભાજપને બળવાખોર ઉમેદવારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ બેઠક પરથી વર્તમાન સાંસદનો પુત્ર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જો પોતાના અસંતુષ્ટોના કારણે થયેલી ક્ષતિનુ મૂલ્યાંકન કરશે તો તેને કહી દૂર જવુ નહી પડે. પ્રદેશની રાજધાની અમદાવાદથી 170 કિલોમીટર દૂર કાલોલ વિધાન સભા સીટ તેનુ ખાસ ઉદાહરણ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અસંતુષ્ટોનો આ મામલો અહી સમાપ્ત થતો નથી. એક સમયે પાર્ટીમાં હિંદુત્વની આર્દર્શ રહેલી ઉમા ભારતીએ પણ આ સીટ પરથી પોતાના ઉમેદવારને ઉતાર્યા છે. કાલોલ વિધાનસભા સીટ પંચમહલ જિલ્લામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કાલોલના હાલના ધારાસભ્ય તથા આદીવાસી બાબતોના મંત્રી પ્રભાત સિંહ ચૌહાણને પડોશી સીટ ગોધરાથી પાર્ટીના ઉમેદવાર બનાવામાં આવ્યા છે જો કે, ચોહાણના પુત્ર પ્રવીણસિંહ ચૌહાણ એક અપક્ષ ઉમેદવારના રૂપમાં ચૂંટણી અખાડામાં કુદી પડ્યાં છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નવીનચંદ્ર કાંતિલાલ પટેલ છે. પટેલ પ્રભાત સિંહ ચૌહાણના વિશ્વાસપાત્ર છે. આ સીટ પર આગામી રવિવારે મતદાન થવાનું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપ માટે આટલી જ સમસ્યા નથી. એક સમયના હિન્દુત્વના પ્રતિક ગણાતા  ઉમા ભારતીએ પણ તેમના પક્ષના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. કાલોક  બેઠક પંચમહાલ જિલ્લામાં છે, કે જ્યાં વર્ષ 2002માં ગોધરા કાંડ બાદ વ્યાપક  કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો કે આ બાજુ ચૌહાણ તેમના પુત્રની જાહેરમાં ટીકા કરી રહ્યાં છે પરંતુ  અંદરખાનેથી આ તેમનું ષડયંત્ર જ હોવાનું મનાય છે. પક્ષના સુત્રોએ જણાવ્યું  છે કે પ્રવિણસિંહ બુટલેગર છે અને કેટાલાય કેસોમાં તેની સંડોવણી છે.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:51:46 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[પ્રથમ તબક્કામાં સરેરાશ 60% મતદાન]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/પ્રથમ-તબક્કામાં-સરેરાશ-60-મતદાન-107121200008_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/પ્રથમ-તબક્કામાં-સરેરાશ-60-મતદાન-107121200008_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકો પૈકી 87 બેઠકો માટે ગઇકાલે મંગળવારે પ્રથમ તબક્કામાં છૂટાછવાયા બનાવોને બાદ કરતાં શાંતિપૂર્ણ વાતાવરણમાં આશરે 60 ટકા જેટલું સરેરાશ મતદાન થયું હતું.]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/12/images/img1071212008_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top'>W.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ(વેબદુનિયા) ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકો પૈકી 87 બેઠકો માટે ગઇકાલે મંગળવારે પ્રથમ તબક્કામાં છૂટાછવાયા બનાવોને બાદ કરતાં શાંતિપૂર્ણ વાતાવરણમાં આશરે 60 ટકા જેટલું સરેરાશ મતદાન થયું હતું. તેની સાથે જ વિપક્ષના નેતા અર્જુન મોઢવાડિયા, 10 જેટલા મંત્રીઓ, 6 જેટલા ભાજપના નારાજો, 54 મહિલા ઉમેદવારો અને ભાજપના 2 બળવાખોરો સહિત  669 ઉમેદવારોનું રાજકીય ભાવી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં સીલ થઈ ગયું  છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સવારના 8.00વાગ્યે મતદાનની શરૂઆત ખૂબ ધીમી રહી હતી. પ્રથમ બે કલાક  દરમ્યાન તો મોટા ભાગના મતક્ષેત્રોના મતદાનમથકો પર માંડ બે ટકા જેટલું  મતદાન પણ નોંધાયું ન હતું એ પછી મતદાનની ટકાવારી ધીમે ધીમે વધી  હતી. બપોર પછી તો સરેરાશ મતદાન માંડ 45 થી 50% જેટલું થશે એમ  મનાતું હતું, પરંતુ એ પછી છેલ્લા બે-ત્રણ કલાક દરમ્યાન મતદારોની લાઈનો  દેખાઈ હતી અને એમાં મતદાનની ટકાવારી વધી ગઈ હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચૂંટણીપંચના પ્રાથમિક અહેવાલ મુજબ નવસારીમાં સૌથી વધુ 64 થી 66 %,  સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં 62થી 64%, ભરુચ અને નર્મદા જિલ્લામાં 58  થી 60, કચ્છમાં 56 થી 58, રાજકોટમાં 57 થી 60, પોરબંદરમાં 55 થી  57, અમરેલીમાં 57 થી 59, સુરતમાં 54 થી 56, ડાંગમાં 56 થી 58 %.  જ્યારે વલસાડ અને ભાવનગરમાં સૌથી ઓછું 52થી 54% મતદાન થયું  હતું. રાજ્યના 14 જિલ્લાની 87 બેઠકો માટે 669 જેટલા ઉમેદવારો ચૂંટણી  મેદાનમાં હતા, જેમાં 54 મહિલાઓનો સમાવેશ છે. ભાજપના 87, કોંગ્રેસના  82, એનસીપીના 4, સીપીઆઇના 01 ઉમેદવાર ઉપરાંત અન્ય પક્ષો અને  અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. કડક પોલીસ બંદોબસ્ત, મતદાનમથકો  પર પેરામિલિટરી ફોર્સના જવાનોની તૈનાતી, મતદાનમથક દીઠ કેન્દ્રીય ચૂંટણી  નિરીક્ષકો અને સંવેદનશીલ મતદાનમથકો પર માઇક્રો-ઓબ્ઝર્વર્સની  ઉપસ્થિતિમાં કુલ 19924 મતદાનમથકો પર ગઇકાલે મતદાનની શરૂઆત થઈ  હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મુખ્ય નિર્વાચન અધિકારીએ કહ્યું કે, કેટલાક છુટાછવાયા બનાવોને બાદ કરતાં  ગઇકાલની પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્વક પરિપૂર્ણ થઈ હતી. સુરત જિલ્લાના ચોર્યાસી વિધાનસભા મતદાર વિભાગના એક મતદાનમથકમાં એક ઉમેદવારના બે પોલીંગ એજન્ટને બેસવાની અનુમતિ આપવાની થયેલી  ફરિયાદ સામે જિલ્લા ચૂંટણી અધિકારીએ ત્વરિત પગલાં લઈ સંબંધિત  મતદાનમથકના પ્રિસાઇડિંગ ઓફિસરને તાત્કાલિક અસરથી બદલીને નવા  પ્રિસાઇડિંગ ઓફિસરને ત્યાં નિયુક્ત કર્યા હતા. આ ઉપરાંત ચોર્યાસી અને  કામરેજ મતદાર વિભાગોના એક-એક મતદાનમથકમાં ઉમેદવારનું નામ અને  ચૂંટણી પ્રતિકવાળી વોટર સ્લીપ સાથે મતદાનની બાબત ધ્યાન પર આવતાં  જિલ્લા ચૂંટણી અધિકારીએ ત્વરિત કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ કરી છે, એમ  તેમણે ઉમેર્યું હતું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જામનગર જિલ્લાના ખંભાળિયા મતદાર વિભાગમાંથી એક વ્યક્તિ પાસેથી 16  ફોટો ઓળખકાર્ડ મળી આવતાં તેની સામે પોલીસ ફરિયાદ કરી તેની અટકાયત  કરવામાં આવી છે. રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક  રાજકીય પક્ષના કાર્યકર ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવાનો બનાવ બન્યો  હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મુખ્ય શહેર સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ચૂંટણીમાં ગેરરીતિને લગતો  એકપણ કિસ્સો બન્યો નથી. ખાસ કરીને બોગસ વોટીંગ જે દર વખતે ચૂંટણીના  સંઘર્ષનું મુખ્ય કારણ બને છે તેવો એક પણ કેસ દક્ષિણ ગુજરાતની 29 પૈકી  એકપણ બેઠક પર નોંધાયો નથી. જ્યારે સૌથી મોટું આશ્ચર્ય આ વખતે એ જોવા  મળ્યું હતું કે શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય બન્ને સ્થળોએ મહિલા મતદારોએ  મોટી સંખ્યામાં મતદાન કર્યું છે અને આ મતદારોનો એવો વર્ગ છે કે જે  સામાન્ય રીતે મતદાનથી અલિપ્ત રહેતો હોય છે અને આ વખતે પહેલી વખત  મતદાન માટે સક્રીય થયો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમરેલી જિલ્લાના જાફરાબાદ મતદાર વિભાગના એક મતદાનમથકમાં  પ્રિસાઇડિંગ ઓફિસરની તબિયત નાદુરસ્ત થઈ જતાં તેમને બદલીને તેમના  સ્થાને તાત્કાલિક અસરથી નવા પ્રિસાઇડિંગ ઓફિસરને નિયુક્ત કરવામાં આવ્યા  હતા.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:51:16 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[પ્રથમ તબક્કામાં 60%નું મતદાન - પંચ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/પ્રથમ-તબક્કામાં-60-નું-મતદાન-પંચ-107121100028_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/પ્રથમ-તબક્કામાં-60-નું-મતદાન-પંચ-107121100028_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સવારમાં મતદાન ધીમું હતું, બાદમાં બપોર દરમિયાન મતદાનમાં ઘસારો જોવા મળ્યો હતો. ચૂંટણી પંચે આજે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં 60 ટકા મતદાન થયું હતું...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/11/images/img1071211028_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top'>W.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (એજંસી) ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની 87 બેઠકો પર મતદાન આજે સવારે શરુ થયું હતું. આજે બપોર સુધીમાં સૌરાષ્ટ્રમાં લગભગ 25 % અને દક્ષિણ ગુજરાતમાં લગભગ 20 % મતદાન થઇ ગયું છે. સવારમાં મતદાન ધીમું હતું, બાદમાં બપોર દરમિયાન મતદાનમાં ઘસારો જોવા મળ્યો હતો. ચૂંટણી પંચે આજે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં 60 ટકા મતદાન થયું હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાજકોટ ગ્રામીણ બેઠકના ત્રણ મતદાન કેંન્દ્રો પર વોટિંગ મશીનોમાં ખરાબી આવી જતાં મતદાનમાં વાર લાગી હતી અને ઘણા લોકો મતદાન છોડીને જતાં રહ્યા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે બે તબક્કામાં થનાર મતદાન અંતર્ગત આજે પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. વિધાનસભાની 87 બેઠકો માટે આજે 1,78,77,771 મતદારો પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરશે. આ તબક્કાની ચૂંટણી નરેન્દ્ર મોદી માટે એસીડ ટેસ્ટ સાબિત થઈ રહેશે. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0712/11/images/img1071211028_1_2.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top'>PTI</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સવારના ધીમી ગતિએ મતદાન શરૂ થતા હવે ધીરે ધીરે તેજી આવવા માંડી છે. રાજકોટથી મળેલ એક અહેવાલ મુજબ રાજકોટમાં મતદાન શરૂ થયાના બે કલાક બાદ મથદાન મથકોની બહાર મત આપવા માટે ઈચ્છુક લોકોની મોટી કતારો જોવા મળી હતી. રાજકોટ-2ની વિધાનસભાની બેઠક માટેના ભાજપના ઉમેદવાર નાણા મંત્રી કેશુભાઈ વાળા વહેલા મતદાન કરવાવાળા લોકોમાં જોડાયા હતાં.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>87 <font  style='font-size:11pt; color:#000000'>બેઠકો માટે કુલ 669 ઉમેદવારો ચૂંટણીની લડત લડી રહ્યાં છે. જેમાં 53 મહિલા ઉમેદવારો છે. પ્રથમ તબક્કામાં મોદી સરકારના 10 મંત્રીઓના ભાવિનો ફૈસલો આજે મતદારો કરશે.જેમાં નાણામંત્રી વજૂભાઈવાળા, આઈ.કે. પટેલ, સૌરભ પટેલ, પુરુષોત્તમ સોલંકી વગેરેનો સમાવેશ થાય છે. આજે જ્યાં મતદાન થનાર છે તેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત મુખ્ય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે 2002માં સુરત(પૂર્વ)ની બેઠક ઉપરથી ભારતીય જનતા પક્ષ માટે ચૂંટણી લડનાર અને જીતનાર ધીરુભાઈ ગજેરા આ વખતે કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને ભાજપ તરફ પોતાનો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ગજેરાએ મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું હતું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જોકે બોગસ વોટિંગનો છેદ ઉડી ગયો છે. એક ટકા પણ બોગસ વોટિંગ નહીં થાય તેવો તંત્રનો દાવો કર્યો હતો. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:49:21 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[કેશુબાપાએ વોટ આપવાનું ટાળ્યું]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/કેશુબાપાએ-વોટ-આપવાનું-ટાળ્યું-107121100020_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/કેશુબાપાએ-વોટ-આપવાનું-ટાળ્યું-107121100020_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાત વિધાનસભાના પહેલા ચરણમાં આજે સવારે શરૂ થયેલા મતદાનમાં મોદીથી નારાજ વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલે મત આપવાથી દૂર રહ્યા હતા. રાજકોટ-2ની બેઠક પરથી રાજ્યના નાણામંત્રી વજુભાઈ વાળા ચૂંટણી લડી રહ્યા છે. એટલે માટે કેશુભાઇ મતદાનથી દૂર રહ્યા હતા]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/11/images/img1071211020_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top'>N.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) ગુજરાત વિધાનસભાના પહેલા ચરણમાં આજે સવારે શરૂ થયેલા મતદાનમાં મોદીથી નારાજ વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલે મત આપવાથી દૂર રહ્યા હતા. રાજકોટ-2ની બેઠક પરથી રાજ્યના નાણામંત્રી વજુભાઈ વાળા ચૂંટણી લડી રહ્યા છે. એટલે માટે કેશુભાઇ મતદાનથી દૂર રહ્યા હતા. જયારે રાજકોટના વિવિધ વિસ્તારોમાં મતદાતાઓના સમૂહને મતદાન કેન્દ્ર તરફ આગળ વધતા જોવા મળ્યા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેશુભાઈના અંતરંગ સુત્રોના જણાવ્યા મુજબ પોતાની નારાજગી વ્યક્ત કરવા જ તેમણે મતદાન કેન્દ્રએ ન જવાનો અને કોઈને પણ પોતાનો મત ન આપવાનો નિર્ણય લીધો હતો. નરેન્દ્ર મોદી સામેના બળવાના મુખ્ય પ્રેરણા સ્ત્રોત રહેલા કેશુભાઈએ ચૂંટણી પ્રચારમાં પણ ભાગ ન લેવાની જાહેરાત કરી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારથી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ત્યારથી ભાજપના અસંતુષ્ટોને ટેકો આપી રહેલા કેશુભાઈ ખુલ્લેઆમ મોદી વિરૂધ્ધ નિવેદનો આપી રહ્યા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતમાં ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન ચાલુ છે ત્યારે અસંતુષ્ટ ભાજપી નેતા કાશીરામ રાણાએ આજે જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો પરિવર્તન માટે મત આપશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સુરતથી ભાજપની ટિકિટ ઉપર ચૂંટાયેલા સાંસદ રાણાએ કહ્યું હતું કે, " જે પરિવર્તન થશે તે સારા માટે થશે કેમકે ગુજરાતના મતદારો જાણે છે કે તેમની માટે યોગ્ય શું છે અને અમને તે વાતનું ગૌરવ છે. તેથી લોકો સારા પરિવર્તન માટે મત આપશે."</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિશ્વાસુ કહેવાતા રાજ્યના નાણામંત્રી વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, લોકો સરકારના કાર્યોને ધ્યાનમાં રાખીને મત આપશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે કહ્યું હતું કે, " ભાજપે પાંચ વર્ષમાં જે કામ કર્યું છે તે લોકો જાણે છે કે જે પક્ષના ચૂંટણી ઢંઢેરામાં દર્શાવાયા છે. તેના આધારે લોકો ભાજપને મત આપશે."</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>" <font  style='font-size:11pt; color:#000000'>અમે જે વચનો આપ્યા હતા તે પૂરા કર્યા છે અને તેથી લોકો જાણે છે કે મુખ્યમંત્રીએ જે કહ્યું હતું તે કરી બતાવ્યું છે અને જે શક્ય નહતુ તે કામ પૂરું કરવાનું વચન તેમણે ક્યારેય આપ્યું નથી," એમ વાળાએ જણાવ્યું હતું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તો બીજી તરફ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાઈ જનારા અસંતુષ્ટ ભાજપી નેતાઓ મોદી વિરૂધ્ધ પ્રચાર કરવા સમય સમય પર કેશુભાઈનો ઉપયોગ કરી રહ્યા છે તેમજ તેમણે મોદી વિરૂધ્ધ કરેલા નિવેદનોને પોતાની જાહેરાતનો ભાગ બનાવી સ્થાનિક અખબારોમાં છપાવી રહ્યા છે.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:48:46 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આજે કચ્છમાં મતદાન ધીમું]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/આજે-કચ્છમાં-મતદાન-ધીમું-107121100014_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/આજે-કચ્છમાં-મતદાન-ધીમું-107121100014_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાત વિધાનસભાના પહેલા ચરણના મતદાનમાં આજે સવારે શરૂ થયેલા મતદાનમાં બપોર પછી ઝડપ આવી છે. વિવિધ વિસ્તારોમાં મતદાતાઓના સમૂહને મતદાન કેન્દ્ર તરફ આગળ વધતા જોવા મળ્યા હતા]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ.(વાર્તા) ગુજરાત વિધાનસભાના પહેલા ચરણના મતદાનમાં આજે સવારે શરૂ થયેલા મતદાનમાં બપોર પછી ઝડપ આવી છે. વિવિધ વિસ્તારોમાં મતદાતાઓના સમૂહને મતદાન કેન્દ્ર તરફ આગળ વધતા જોવા મળ્યા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સૌરાષ્ટ્ર-કચ્છની 58 અને સૂરતની 29 સીટોમાંથી ક્યાંકથી પણ અત્યાર સુધી કોઈ અપ્રિય ઘટના થવાની સૂચના મળી નથી. અત્યાર સુધી મતાધિકારનો ઉપયોગ કરી ચુકેલા લોકો વિશે વધુ કોઈ જાણકારી મળી નથી શકી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કચ્છમાં સવારે મતદાનની ગતિ ધીમી રહી ત્યાં જ સૂરત અને સૌરાષ્ટ્રમાં મતદાતાઓને મતદાન કેન્દ્રો પર લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા. સમય વીતવાની સાથે સાથે મતદાનમાં ઝડપ આવવાની શક્યતા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાજકોટ દ્વિતીય તરફથી ચૂંટણી લડી રહેલા ગુજરાતના નાણાં મંત્રી વજુભાઈ વાલાએ સૌ પહેલા મતદાન કર્યુ. સૌરાષ્ટ્રમાં ઘરડાંઓને પણ મતદાન કરવા માટે લાઈનમાં ઉભેલા જોવા મળ્યા. મોરબીમાં એક મતદાન કેન્દ્ર પર આવેલી શાંતિબેને જણાવ્યુ કે તે સવારે જ મતદાન કરવા આવી ગઈ જેથી કરીને દિવસના પોતાના કામ પતાવી શકે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પહેલા ચરણના મતદાનના પરિણામ ભારતીય જનતા પાર્ટી ભાજપા ને માટે મહત્વની સાબિત થશે. કારણકે અહીં ભાજપને ધણા વિરોધીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાર્ટીના ઘણા બગાવતી ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:48:11 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વાર્તા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સૌરાષ્ટ્રમાં બપોર સુધીમાં 25 % મતદાન]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/સૌરાષ્ટ્રમાં-બપોર-સુધીમાં-25-મતદાન-107121100012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/સૌરાષ્ટ્રમાં-બપોર-સુધીમાં-25-મતદાન-107121100012_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે બપોર સુધીમાં સૌરાષ્ટ્રમાં લગભગ 25 % અને દક્ષિણ ગુજરાતમાં લગભગ 20 % મતદાન થઇ ગયું છે. સવારમાં મતદાન ધીમું હતું બાદમાં બપોર દરમિયાન મતદાનમાં ઘસારો જોવા મળ્યો હતો...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ(વાર્તા) ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે બપોર સુધીમાં સૌરાષ્ટ્રમાં લગભગ 25 % અને દક્ષિણ ગુજરાતમાં લગભગ 20 % મતદાન થઇ ગયું છે. સવારમાં મતદાન ધીમું હતું બાદમાં બપોર દરમિયાન મતદાનમાં ઘસારો જોવા મળ્યો હતો. રાજકોટ ગ્રામીણ બેઠકના ત્રણ મતદાન કેંન્દ્રો પર વોટિંગ મશીનોમાં ખરાબી આવી જતાં મતદાનમાં વાર લાગી હતી અને ઘણા લોકો મતદાન છોડીને જતાં રહ્યા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે બે તબક્કામાં થનાર મતદાન અંતર્ગત  આજે પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. વિધાનસભાની 87 બેઠકો માટે  આજે 1,78,77,771 મતદારો પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરશે.  આ તબક્કાની ચૂંટણી નરેન્દ્ર મોદી માટે એસીડ ટેસ્ટ સાબિત થઈ રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સવારના ધીમી ગતિએ મતદાન શરૂ થતા હવે ધીરે ધીરે તેજી આવવા માંડી છે.  રાજકોટથી મળેલ એક અહેવાલ મુજબ રાજકોટમાં મતદાન શરૂ થયાના બે  કલાક બાદ મથદાન મથકોની બહાર મત આપવા માટે ઈચ્છુક લોકોની મોટી  કતારો જોવા મળી હતી. રાજકોટ-2ની વિધાનસભાની બેઠક માટેના ભાજપના  ઉમેદવાર નાણા મંત્રી કેશુભાઈ વાળા વહેલા મતદાન કરવાવાળા લોકોમાં  શામેલ હતાં.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>87 <font  style='font-size:11pt; color:#000000'>બેઠકો માટે કુલ 669 ઉમેદવારો ચૂંટણીની લડત લડી રહ્યાં છે. જેમાં 53  મહિલા ઉમેદવારો છે. પ્રથમ તબક્કામાં મોદી સરકારના 10 મંત્રીઓના ભાવિનો  ફૈસલો આજે મતદારો કરશે.જેમાં નાણામંત્રી વજૂભાઈવાળા, આઈ.કે. પટેલ,  સૌરભ પટેલ, પુરુષોત્તમ સોલંકી વગેરેનો સમાવેશ થાય છે. આજે જ્યાં મતદાન  થનાર છે તેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત મુખ્ય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે 2002માં સુરત(પૂર્વ)ની બેઠક ઉપરથી ભારતીય  જનતા પક્ષ માટે ચૂંટણી લડનાર અને જીતનાર ધીરુભાઈ ગજેરા આ વખતે  કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને ભાજપ તરફ પોતાનો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.  ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ગજેરાએ મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું હતું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જોકે બોગસ વોટિંગનો છેદ ઉડી ગયો છે. એક ટકા પણ બોગસ વોટિંગ નહીં થાય તેવો તંત્રનો દાવો છે. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:47:40 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વાર્તા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આજે 87 બેઠકોની પ્રથમ ચૂંટણી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/આજે-87-બેઠકોની-પ્રથમ-ચૂંટણી-107121100001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/આજે-87-બેઠકોની-પ્રથમ-ચૂંટણી-107121100001_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007ની પ્રથમ ચરણની 87 બેઠકો માટેના પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. કરછ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 14 જિલ્લાના 1.79 કરોડ મતદારો 19924 મતદાનમથક પરથી પોતાનો મત ઇલેકટ્રોનિકસ વોટિંગ મશીનમાં સેવ કરી 688 ઉમેદવારોનું ભાવી નક્કિ]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/11/images/img1071211001_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top'>W.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007ની પ્રથમ ચરણની 87 બેઠકો માટેના પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. કરછ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 14 જિલ્લાના 1.79 કરોડ મતદારો 19924 મતદાનમથક પરથી પોતાનો મત ઇલેકટ્રોનિકસ વોટિંગ મશીનમાં સેવ કરી 688 ઉમેદવારોનું ભાવી નક્કિ કરશે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હવે આ વિસ્તારમાં કોઇપણ ઉમેદવાર જાહેરમાં પ્રચાર કરી શકશે નહીં. છેલ્લા પંદર દિવસના નેતાઓના વીજળીવેગી પ્રચાર પ્રવાસો અને અનેક પ્રકારના આરોપો-પ્રત્યારોપો, લોભલાલચો અને વચનોની લહાણી છતાં મતદારો અકળ મૌન ધારણ કરી લેતા ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે મૂંઝવણ ઊભી થઇ ગઇ છે કે કોણ આવશે રાજ કરવાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રાપ્ત માહિતી મુજ્બ અમદાવાદ ખાતે સોમવારે રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી વિનોદ બબ્બરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મતદાન માટેની તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઇ છે. પ્રથમ ચરણના મતદાન માટે 580 કંપની અર્ધલશ્કરી દળ, 1.20 લાખ કર્મચારીઓ અને અધિકારીઓ મળીને લગભગ બે લાખ સરકારી ફોર્સ મંગળવારે કામે લાગશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક પ્રશ્નના ઉત્તરમાં બબ્બરે જણાવ્યું કે, મતદાનમથકની આસપાસના વિસ્તારમાં પ્રતિબંધિત આદેશો જાહેર કરવામાં આવ્યા હોવાથી અહીં ટોળાઓ ભેગાં કરી શકાશે નહીં. તેની સાથે કોઇપણ વ્યકિત કે પક્ષનો કાર્યકર પ્રચાર કરી શકશે નહીં. એટલું જ નહિ મતદાનકેન્દ્રમાં મોબાઇલ સાથે પ્રવેશ મળશે નહીં.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રથમ ચરણ માટેની મતદારયાદીઓ, અવિલોપ્ય શાહી, ઇવીએમ મશીન, ઇલેકટ્રોનિકસ સ્ટાફ વગેરેને તૈયાર કરી દેવાયા છે. તમામ ઓબ્ર્ઝવર અને માઇક્રો ઓબ્ઝર્વરને તાલીમ સાથે જરૂરી સૂચનાઓ આપી દેવાઇ છે. હવે સોમવાર બપોર બાદ માઇક્રો ઓબ્ઝર્વરને જવાબદારી સોંપવામાં આવશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રથમ ચરણમાં કરછ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડ, ડાંગ, પોરબંદર, નર્મદા, નવસારી એમ 14 જિલ્લાનો સમાવેશ થાય છે. આ બેઠકો પર ભાજપના 87, કોંગ્રેસના 81, બસપાના 80 ઉમેદવારો છે. જયારે સાત બેઠકો પર એનસીપીના ઉમેદવારો છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સાથે બોગસ મતદાન અટકાવવા સ્થળાંતરિત અને ગેરહાજર મતદારો અંગેની યાદી અને આવા મતદારોને સંબંધિત વિગતો તૈયાર કરવામાં આવશે. આ યાદી સંબંધિત પ્રિસાઇડિંગ ઓફિસરને અપાશે. મતદાનના દિવસે આવા મતદારોને મતદાન કરવા માટે ફોટો ઓળખકાર્ડ અથવા કમિશને માન્ય કર્યા હોય તે પ્રકારના વૈકિલ્પક દસ્તાવેજની નકલ રજૂ કરે તો મતદાન કરવા દેવાશે.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:29:02 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભાજપની ઘટી રહેલી લોકપ્રિયતા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ભાજપની-ઘટી-રહેલી-લોકપ્રિયતા-107121000018_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ભાજપની-ઘટી-રહેલી-લોકપ્રિયતા-107121000018_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ રાજ્યના પન્ટરોનો જીવ અધ્ધર રાખી રહ્યા છે. ચૂંટણી હવે ખૂબ જ નજીક આવી પહોંચી છે ત્યારે સટ્ટાના રેટમાં ઝડપથી ચડઉતર થઈ રહેલી જોવા મળે છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રથમ તબક્કાનું જે વિસ્તારોમાં મતદાન થવાનું છે તે મતવિસ્તારોમાં 9મી ડિસેમ્બરના સાંજના પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ </font><font style='font-size:11pt;'>ગયો છે. . </font><font style='font-size:11pt;'>આ તબક્કાની બેઠકો ઉપર કોંગ્રેસનું પ્રભુત્વ હોવાનું કહેવાય છે. દરમિયાનમાં આ ચૂંટણીમાં ક્યા પક્ષને કેટલી બેઠકો મળશે તે બાબત સટ્ટા બજારમાં ઝડપથી આંક ફેર થઈ રહ્યા હોવાનું જાણવા મળે છે. ભાજપની લોકપ્રિયતાનો આંક ઝડપથી નીચે ઉતરી રહ્યો છે અને કોંગ્રેસની તકો ઝડપથી વધી રહી હોવાના સટ્ટા બજારમાં અનુમાનો થવા લાગ્યા છે. કહે છે કે, ભાજપની જીત અંગે સટ્ટો રમવાનું હવે સલામત મનાયું નથી. બુકીઓમાં શાસક પક્ષ ભાજપની લોકપ્રિયતાનો આંક ઝડપથી ગગડવા લાગ્યો છે.</font><font style='font-size:11pt;'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ રાજ્યના પન્ટરોનો જીવ અધ્ધર રાખી રહ્યા છે. ચૂંટણી હવે ખૂબ જ નજીક આવી પહોંચી છે ત્યારે સટ્ટાના રેટમાં ઝડપથી ચડઉતર થઈ રહેલી જોવા મળે છે.</font><font style='font-size:11pt;'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોંગ્રેસ ભાજપને પાછળ રાખીને મેદાન મારી રહી છે. સટ્ટાબજારમાં કોંગ્રેસ માટેના સરકાર રચવાની તકો એકદમ ઝડપથી વધી રહેલી જોવા મળે છે. અમદાવાદના એક આગળ પડતા બુકીના જણાવ્યા પ્રમાણે હવે બંને પક્ષો ગળાકાપ સ્પર્ધામાં જોવા મળે છે અને કોણ જીતશે તેની આગાહી કરવાનું કામ મુશ્કેલ બનતું જાય છે. સોનિયા ગાંધીએ ગુજરાતમાં આવીને ચૂંટણી સભાઓ સંબોધી તે પછી ભાજપની તકોનો ગ્રાફ અત્યંત ઝડપથી નીચે ઉતરવા લાગ્યો છે. તેમ આ બુકીએ જણાવ્યું હતું. </font><font style='font-size:11pt;'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપની 90 બેઠકોના ભાવ 15થી 90 પૈસા ચાલતો હતો અને 125 બેઠકોનો ભાવ 2-50થી 3-50 રૂપિયા ચાલતો હતો. આ ભાવ બુધવારના છે. નરેન્દ્ર મોદી અને ભાજપ વિરુદ્ધ કેશુભાઈ પટેલે કરેલા નિવેદનો અને તે સાથે જ સોનિયા ગાંધીની રેલીઓમાં જંગી પ્રમાણમાં લોકોની રહેતી હાજરીના પરિણામે ભાજપ સત્તા પર આવે તેના ભાવ વધારવા બુકીઓને ફરજ પડી હોવાનું કહેવાય છે. બુધવારે 90 બેઠકો માટેના જે ભાવ 15થી 18 પૈસા હતા તે ગુરુવારે એટલી જ બેઠકો માટે 28થી 32 પૈસા થઈ ગયા હતા. સટ્ટાબજારમાંના વર્તુળોના જણાવ્યા પ્રમાણે ભાજપ માટેનો 90 બેઠકોનો ભાવ 28થી 32 પૈસા થઈ ગયા છે. 100 બેઠકો માટેનો ભાવ 78થી 85 પૈસા થઈ ગયો છે અને 125 બેઠકો માટેનો ભાવ 5થી 6 રૂપિયા થઈ ગયો છે. બુકીઓના જણાવ્યા પ્રમાણે ભાજપ માટે આ વલણ તંદુરસ્ત નથી કારણ કે, દરોમાં વધારો સ્પષ્ટ જીત મેળવવાની પક્ષની સ્થિતિમાં ઘટાડો થઈ રહ્યો છે.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:23:17 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[13 અને 4નો આંક ભાજપ માટે અશુભ કહેવાય ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/13-અને-4નો-આંક-ભાજપ-માટે-અશુભ-કહેવાય-107121000017_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/13-અને-4નો-આંક-ભાજપ-માટે-અશુભ-કહેવાય-107121000017_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[અંકશાસ્ત્રમાં માનતા લોકો એ બાબતનો નિર્દેશ કરે છે કે, વર્ષ 2004નો અને તે રીતે પોતાનો મુદ્દો સાચો પુરવાર કરે છે. 2004ના વર્ષમાં 13ના આંકે મહારાષ્ટ્રમાં શાસન કરવાના ભાજપના સ્વપ્નને રોળી નાંખ્યું હતું. અંકશાસ્ત્રઓ જણાવે છે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/10/images/img1071210017_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (</font><font style='font-size:11pt;'>વેબદુનિયા) ભ</font><font style='font-size:11pt;'>ાજપ માટે વળી પછી 13ના આંકની માયાજાળ કામ કરી રહી હોય તેમ જણાય છે. અંકશાસ્ત્રીઓ કહે છે કે, 13નો આંક ભાજપ માટે અપશુકનિયાળ છે. આંકડાશાસ્ત્રીઓની આજે માન્યતા છે કે, 13નો આંક અપશુકનિયાળ હોય છે, કમનસીબ હોય છે તે વાત ભાજપ માટે ઘણાં બધા પ્રસંગોએ આશ્ચર્યજનક રીતે સાચી પુરવાર થયેલી જણાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપને સાંપડેલી મોટા ભાગની હતાશાઓ, તેણે વેઠવી પડેલી રાજકીય પીછેહઠોનો સંબંધ ઘણે ભાગે આ અપશુકનિયાળ આક સાથે સંબંધ ધરાવતો જોવા મળેલો છે. ભાજપ માટે 13નો આંક ખરેખર અપશુકનિયાળ છે કે કેમ તે જાણવાનો ચકાસણીપૂર્ણ સમય ગુજરાતની આ વિધાનસભાની ચૂંટણી પૂરો પાડશે તેમ કહેવાય છે.</font><font style='font-size:11pt;'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર, 2007ના રોજ 58માં વર્ષમાં પ્રવેશ્યા છે. 58ના બંને આંકનો સરવાળો કરીએ તો (5+8 = 13) 13 થાય છે તેમની જન્મ તારીખના આંકડા (17-9-50)નો સરવાળો (1+7+9+5+0=22=2+2=4) થાય છે, આ 4નો આંક અંકશાસ્ત્રમાં ભાજપ માટેનો બીજો અપશુકનિયાળ આંક છે. </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આમ ભાજપ ઉપર સૌથી વધુ નજર રાખી રહેલા લોકોના મનમાં સૌથી વધુ મહત્વનો પ્રશ્ન એ ઊભો થાય છે કે, 13 અને 4ના આંક ભેગા મળીને ભાજપને ગુજરાતની ગાદી ઉપરથી ગબડાવશ</font><font style='font-size:11pt;'>ે? </font><font style='font-size:11pt;'>અંકશાસ્ત્રમાં માનતા લોકો એ બાબતનો નિર્દેશ કરે છે કે, વર્ષ 2004નો અને તે રીતે પોતાનો મુદ્દો સાચો પુરવાર કરે છે. 2004ના વર્ષમાં 13ના આંકે મહારાષ્ટ્રમાં શાસન કરવાના ભાજપના સ્વપ્નને રોળી નાંખ્યું હતું. અંકશાસ્ત્રઓ જણાવે છે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 13 ઓક્ટોબરે યોજાઈ હતી અને તેથી ભાજપે સત્તા ગુમાવી હતી. અને 13ના આંકનો વધારો કરતાં ચૂંટણી પરિણામો શનિવારે જાહેર કરવામાં આવ્યાં હતાં.</font><font style='font-size:11pt;'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/>13<font  style='font-size:11pt; color:#000000'>ને અપશુકનિયાળ ગણતા અંકશાસ્ત્રીઓ બીજો બનાવ પણ ટાંકે છે તે 1996માં કેન્દ્રમાં બાજપેયી સરકારના સોગંદવિધિનો છે. બાજપેયી પહેલી વખત વડાપ્રધાન બન્યા ત્યારે 13 દિવસ તેમણે સત્તા ભોગવેલી, તે પછી બીજી વાર એનડીએ સરકાર સત્તા ઉપર આવી ત્યારે માત્ર 13 માસ ટકી હતી.</font><font style='font-size:11pt;'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/>1999<font  style='font-size:11pt; color:#000000'>માં 13ના શાપિત આંકની અસર ટળી હતી 13મી લોકસભાની ચૂંટણી પછી ભાજપની આગેવાની હેઠળના મોર્ચાની સરકાર સત્તા ઉપર આવી હતી. બાજપેયી તો 13 ઓક્ટોબર, 199ના રોજ વડાપ્રધાનપદે સોંગંદવિધિ થયો હતો.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:22:51 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઉ.ગુજરાત:ભાજપનું નુકસાન સરભર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ઉ-ગુજરાત-ભાજપનું-નુકસાન-સરભર-107121000016_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ઉ-ગુજરાત-ભાજપનું-નુકસાન-સરભર-107121000016_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[2002ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની બાવન બેઠકોમાંથી ભાજપને 33 અને કોંગ્રેસને 19 બેઠકો મળી હતી. ઉત્તર ગુજરાતની બેઠકોમાં અમદાવાદ શહેર જિલ્લાની 10 બેઠકો પણ આવી જાય છે અને આ બેઠકો પર ભાજપ અત્યંત મજબૂત છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર ગુજરાત ભાજપનો ગઢ છે અને આ વખતે ભાજપનો બધો મદાર ઉત્તર ગુજરાત પર છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અસંતુષ્ઠોની અસર અને મધ્ય ગુજરાતમાં હિન્દુત્વની અસરમાંથી બહાર નીકળી ગયેલા મતદારોને કારણે ભાજપને જે નુકસાન થવાની ધારણા છે તે નુકસાન થોડા ઘણા અંશે ઉત્તર ગુજરાતમાંથી સરભર થઈ જશે એવી ભાજપને આશા છે. 2002ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની બાવન બેઠકોમાંથી ભાજપને 33 અને કોંગ્રેસને 19 બેઠકો મળી હતી. ઉત્તર ગુજરાતની બેઠકોમાં અમદાવાદ શહેર જિલ્લાની 10 બેઠકો પણ આવી જાય છે અને આ બેઠકો પર ભાજપ અત્યંત મજબૂત છે.</font><font style='font-size:11pt;'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ શહેરની 12 બેઠકોમાંથી 10 બેઠકો અત્યારથી જ ભાજપના ખાતામાં લખાઈ ગયેલી મનાય છે. જમાલપુરમાં કોંગ્રેસનો સિક્કો છે. એ સિવાય કોંગ્રેસ બીજી એકાદ બેઠક આંચકી જશે. ઉત્તર ગુજરાત નરેન્દ્ર મોદીનો વિસ્તાર છે અને સામે કોંગ્રેસના સૌથી શક્તિશાળી નેતા મનાતા શંકરસિંહ વાઘેલાનો પણ મતવિસ્તાર છે. મોદીએ આંજણા મતદારોને આકર્ષવા વિપુલ ચૌધરીને પડખામાં લીધા છે અને ટિકિટ આપી છે. ભાજપને તેનો ફાયદો મળશે. આ ઉપરાંત નર્મદાનાં પાણી ઉત્તર ગુજરાતમાં ગામડે-ગામડે પહોંચ્યાં તેનો ફાયદો પણ મોદીને મળશે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ નધણિયાતી છે અને કોઈ શક્તિશાળી નેતા જ નથી. કોંગ્રેસમાં સૌથી વરવી જૂથબંધી ઉત્તર ગુજરાતમાં છે. મહેસાણામાંથી નરેશ રાવલને ટિકિટ આપવા સામે નટવરલાલ પિતાંબરદાસના સમર્થકોએ કરેલી તોડફોડ તેનો પુરાવો છે. આ વખતે ભાજપની બેઠકોમાં 4નો વધારો થશે એવું વાચકો માને છે. ભાજપ 37 બેઠકો પ અને કોંગ્રેસ 15 બેઠકો પર અટકી જશે.</font><br/></font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:21:53 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મધ્ય ગુજરાતમાં ભાજપને ફટકો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/મધ્ય-ગુજરાતમાં-ભાજપને-ફટકો-107121000015_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/મધ્ય-ગુજરાતમાં-ભાજપને-ફટકો-107121000015_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આ વખતે ભાજપ 43માંથી 25 અને કોંગ્રેસ 18 બેઠકો મેળવશે એવી આગાહી કરાઈ છે. મધ્ય ગુજરાતમાં ભાજપને જે ફટકો પડશે તે બહુ મોટો હશે અને ભાજપે ઓછામાં ઓછી 14 બેઠકો ગુમાવવી પડે એવી સ્થિતિ છે]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/>2002<font  style='font-size:11pt; color:#000000'>ની ચૂંટણીમાં મધ્ય ગુજરાતે ભાજપની આબરૂ સાચવી હતી અને મોદીની ઝોળી મતોથી છલકાવી દીધી હતી. ભાજપે 43માંથી 39 બેઠકો મળીને કોંગ્રેસનો સફાયો કરી દીધો હતો. કોંગ્રેસને માત્ર 4 બેઠકો મળી હતી અને તેનાં ડોઘલાં ડૂલ થઈ ગયાં હતાં. આ વખતે મધ્ય ગુજરાતમાં આવું કાંઈ મોજું નથી અને તેની અસર ભાજપી બેઠકો પર પડશે એવું પ્રિ-પોલ સર્વેના વાચકો માને છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વખતે ભાજપ 43માંથી 25 અને કોંગ્રેસ 18 બેઠકો મેળવશે એવી આગાહી કરાઈ છે. મધ્ય ગુજરાતમાં ભાજપને જે ફટકો પડશે તે બહુ મોટો હશે અને ભાજપે ઓછામાં ઓછી 14 બેઠકો ગુમાવવી પડે એવી સ્થિતિ છે. સામે કોંગ્રેસની 14 બેઠકો વધશે. મધ્ય ગુજરાત પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહ્યો છે, પણ ભાજપે ગઈ વખતે આ ગઢ ધરાશાયી કરી દીધો હતો. ભાજપને કોમી રમખાણો ફળ્યાં હતાં અને કોંગ્રેસે ઊભી કરેલી મતબેંક ભાજપની મતબેંક થઈ ગઈ હતી. આ વખતે ભાજપની બેઠકો ઘટશે પણ કોંગ્રેસને જૂની સ્થિતિએ પહોંચતા હજુ વાર લાગશે. કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી મધ્ય ગુજરાતના છે તેનો પણ લાભ મળશે. ભાજપ આ વખતે 126 પરથી 105 બેઠકો પર ઉતરી આવશે તેના મૂળમાં મધ્ય ગુજરાત હશે.</font><br/></font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:21:14 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[દ.ગુજરાતમાં પરિસ્થિતિ અચોક્ક્સ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/દ-ગુજરાતમાં-પરિસ્થિતિ-અચોક્ક્સ-107121000014_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/દ-ગુજરાતમાં-પરિસ્થિતિ-અચોક્ક્સ-107121000014_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભાજપની સુરતની પાંચમાંથી 4 બેઠકો પર જીત પાકી મનાય છે, જ્યારે મોદીવિરોધી ધીરુ ગજેરા લડે છે તે સુરત(પૂર્વ)ની બેઠક અંગે ફિફ્ટી-ફિફ્ટી છે. અા ઉપરાંત નવસારી, વલસાડ, ચીખલી, જલાલપોર, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર જેવા શહેરી વિસ્તારોમાં પણ ભાજપની જીત પાકી મનાય છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ(વેબદુનિયા) </font><font style='font-size:11pt;'>દક્ષિણ ગુજરાત પણ પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને છેલ્લી ચૂંટણીમાં પણ આ ગઢ સચવાયો હતો. આ વખતે પણ સ્થિતિ એવી જ રહેશે અને ભાજપ-કોંગ્રેસ બરોબરિયાં સાબિત થશે એવું જણાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, ભરૂચ, ડાંગ, નવસારી જિલ્લાની કુલ 29 બેઠકો છે અને તેમાંથી ભાજપને 14 બેઠકો અને કોંગ્રેસને 13 બેઠકો મળશે એવું વાચકો માને છે. બે બેઠકો અન્ય પક્ષને મળશે. આ અન્ય પક્ષ એટલ</font><font style='font-size:11pt;'>ે? </font><font style='font-size:11pt;'>જનતાદળ(યુ) ડેડિયાપાડા અને ઝઘડિયામાંથી જીતતા છોટુભાઈ વસાવા અને મહેશ વસાવા વખતે પણ જીતી જશે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપની સુરતની પાંચમાંથી 4 બેઠકો પર જીત પાકી મનાય છે, જ્યારે મોદીવિરોધી ધીરુ ગજેરા લડે છે તે સુરત(પૂર્વ)ની બેઠક અંગે ફિફ્ટી-ફિફ્ટી છે. અા ઉપરાંત નવસારી, વલસાડ, ચીખલી, જલાલપોર, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર જેવા શહેરી વિસ્તારોમાં પણ ભાજપની જીત પાકી મનાય છે. કોંગ્રેસ આદિવાસી વિસ્તારોમાં તેનો પ્રભાવ જાળવશે. ભાજપ સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં તેને જે નુકસાન થશે તે દક્ષિણ ગુજરાતમાંથી કંઈક અંશે સરભર થશે એવી જે આશા રાખે છે તે ફળે એવી શક્યતા ઓછી છે.</font><br/></font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:20:54 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[કેશુભાઈ ભાજપને 10 બેઠકોનો ફટકો મારશે ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/કેશુભાઈ-ભાજપને-10-બેઠકોનો-ફટકો-મારશે-107121000013_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/કેશુભાઈ-ભાજપને-10-બેઠકોનો-ફટકો-મારશે-107121000013_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતાની પ્રતિષ્ઠા અહીં દાવ પર છે અને કેશુભાઈ તથા સુરેશ મહેતા ભાજપને અને નરેન્દ્ર મોદીને કેટલો ફટકો મારી શકે છે તે જાણવામાં સૌને રસ છે. કેશુભાઈ પોતે ખુલ્લંખુલ્લાં ભાજપની વિરુદ્ધ નથી પડ્યા પણ એ ભાજપના પ્રચારમાં સક્રિય પણ નથી અને]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/10/images/img1071210013_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આખા ગુજરાતની નજર અત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના ચૂંટણી જંગ પર છે. કેમ કે ભાજપના અસંતુષ્ટોનું સૌથી વધુ જોર સૌરાષ્ટ્ર-કચ્છમાં છે. નરેન્દ્ર મોદી સામે બગાવતનો ઝંડો ઉઠાવનારા કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતાની પ્રતિષ્ઠા અહીં દાવ પર છે અને કેશુભાઈ તથા સુરેશ મહેતા ભાજપને અને નરેન્દ્ર મોદીને કેટલો ફટકો મારી શકે છે તે જાણવામાં સૌને રસ છે. કેશુભાઈ પોતે ખુલ્લંખુલ્લાં ભાજપની વિરુદ્ધ નથી પડ્યા પણ એ ભાજપના પ્રચારમાં સક્રિય પણ નથી અને તેની અસર આ ચૂંટણી પર કેટલી પડે છે તે જાણવામાં સૌને રસ છે.</font><font style='font-size:11pt;'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/>2002<font  style='font-size:11pt; color:#000000'>ની ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્ર-કચ્છની 58 વિધાનસભા બેઠકોમાંથી 39 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને 18 બેઠકો મળી હતી. એક બેઠક પર અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. આ વખતે અસંતુષ્ટોને કારણે ભાજપને ફટકો પડશે અને કોંગ્રેસને ફાયદો થશ</font><font style='font-size:11pt;'>ે? </font><font style='font-size:11pt;'>આ સવાલ સૌના હોઠ પર છે. કોંગ્રેસને ઓછામાં ઓછી 9 બેઠકોનો ફાયદો થશે, જ્યારે ભાજપને 10 બેઠકોનો ફટકો પડશે. મતબલ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છ બેઠકો પર કાંટે કી ટક્કર થશે અને ભાજપ-કોંગ્રેસ બરાબરિયામાં સાબિત થશે એવું લાગે છે.</font><font style='font-size:11pt;'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં ભાજપના 3 અસંતુષ્ટોને કોંગ્રેસે ટિકિટ આપી છે અને તેમનું શું થાય છે તે જોવાનું રહે છે. એ જ રીતે રાજકોટ જિલ્લામાં  કેશુભાઈનું પાણી પણ મપાઈ જશે. સૌરાષ્ટ્રમાં પાટીદારો ભાજપની પડખે રહે છે. આ વખતે પાટીદારો કઈ તરફ વળે છે તેના પર આ જંગનાં પરિણામોનો આધાર છે.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:20:33 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સૌરાષ્ટ્ર-કચ્છની બેઠક ઉપર પ્રચાર પડઘમ શાંત]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/સૌરાષ્ટ્ર-કચ્છની-બેઠક-ઉપર-પ્રચાર-પડઘમ-શાંત-107121000011_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/સૌરાષ્ટ્ર-કચ્છની-બેઠક-ઉપર-પ્રચાર-પડઘમ-શાંત-107121000011_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[, તા. 11મી ડિસેમ્બરના રોજ જ્યાં પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. તેવા વિસ્તારોમાં ચૂંટણી કાર્યાલયો તા. 9-12-2007ના રોજ સાંજે પાંચ વાગ્યા પહેલા બંધ કરી દેવાના રહે છે. આ સૂચનાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એવી જ રીતે બીજા]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સૌરાષ્ટ્ર-કચ્છની 58 સહિત કુલ 87 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. આ મતદાનના આડે હવે માત્ર 24 કલાકનો સમય બાકી રહ્યો છે. ગઈકાલે સાંજે પાંચ વાગ્યાથી દરેક રાજકીયપક્ષ અને ઉમેદવાર જાહેરમાં જોરશોરથી પ્રચાર કરવાનો બંધ કરી દીધો છે. ચૂંટણી પંચે પણ સ્પષ્ટ સૂચના જારી કરી છે કે, તા. 11મી ડિસેમ્બરના રોજ જ્યાં પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. તેવા વિસ્તારોમાં ચૂંટણી કાર્યાલયો તા. 9-12-2007ના રોજ સાંજે પાંચ વાગ્યા પહેલા બંધ કરી દેવાના રહે છે. આ સૂચનાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એવી જ રીતે બીજા તબક્કામાં એટલેકે 16-12-07ના દિવસે જ્યાં મતદાન થવાનું છે. તેવા વિસ્તારોમાં ચૂંટણી કાર્યાલયો તા. 14-12-2007ના સાંજના બંધ કરી દેવાના રહેશે.</font><br/></font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:19:56 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગુજરાત લશ્કરી છાવણીમાં ફેરવાયુ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ગુજરાત-લશ્કરી-છાવણીમાં-ફેરવાયુ-107121000010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ગુજરાત-લશ્કરી-છાવણીમાં-ફેરવાયુ-107121000010_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ખુદ ગૃહખાતું કચાશ રાખવા માગતું નહીં હોવાથી બને તેટલી વધુ કેન્દ્રીય ટુકડીઓ મોકલવા તૈયાર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સીમા સુરક્ષા દળ (બી.એસ.એફ.), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સી.આર.પી.એફ.), ઈન્ડો-તિબેટના બોર્ડર પોલીસ અને સશસ્ત્ર સીમા બળની 550]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે પાછલી ચૂંટણીની તુલનાએ 40 હજાર વધુ સુરક્ષા જવાનો મોકલવાનો નિર્ણય કેન્દ્રની યુ.પી.એ. સરકારે લીધો છે. 2002ની ચૂંટણીમાં 20 હજાર સુરક્ષા કર્મચારીઓ મોકલવામાં આવ્યા હતા અને તે પણ તબક્કાવાર. આ ચૂંટણીમાં 60 હજાર જેટલી વિપુલ સંખ્યામાં સુરક્ષા જવાનો કેન્દ્ર મોકલશે. હાલના ચૂંટણી કમિશનર એન. ગોપાલસ્વામી 2002માં એન.ડી.એ.ની સરકારમાં ગૃહસચિવ હતા ત્યારે વડા ચૂંટણી કમિશનર જે. એમ. લિંગદોહે બંને તબક્કાની ચૂંટણી માટે 400 કંપની માગી હતી, પરંતુ ગોપાલસ્વામીએ બે તબક્કામાં વારાફરતી કંપનીઓ પાઠવી હતી. તે સમયે કેન્દ્રીય દળોની માગણી સામે પુરવઠો કરવાનો ઈન્કાર કરવા બદલ ગોપાલસ્વામી વિવાદમાં ફસાયા હતા. આ વખતે તેઓ વડા ચૂંટણી કમિશનર છે અને કોઈ કચાશ રાખવા માગતા નથી અને ખુદ ગૃહખાતું કચાશ રાખવા માગતું નહીં હોવાથી બને તેટલી વધુ કેન્દ્રીય ટુકડીઓ મોકલવા તૈયાર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સીમા સુરક્ષા દળ (બી.એસ.એફ.), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સી.આર.પી.એફ.), ઈન્ડો-તિબેટના બોર્ડર પોલીસ અને સશસ્ત્ર સીમા બળની 550 કંપનીઓ તૈયાર કરવામાં આવી છે. તે ઉપરાંત પડોશનાં રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પોલીસ કર્મચારીઓને પાઠવવાની સૂચના અપાઈ છે.</font><font style='font-size:11pt;'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પશ્ચિમ બંગાળામાં 2006ની ચૂંટણી સમયે 294 બેઠકો માટે પાંચ તબક્કાની ચૂંટણીમાં 600થી વધુ સુરક્ષા કંપનીઓ અપાઈ હતી જ્યારે ગુજરાતની 182 બેઠકોની બે તબક્કાની ચૂંટણી માટે 60 હજાર સુરક્ષા જવાનો મોકલવાની કેન્દ્રની કૃતિ અતિરેક ગણવામાં આવે છે. ગુજરાતમાં કોમી અશાંતિ ફેલાય તેવા જોખમના કારણે કેન્દ્ર સરકારે આટલી મોટી સંખ્યામાં દળો પાઠવવાની નિર્ણય લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.</font><font style='font-size:11pt;'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગત પહેલી તારીખે રાજ્યમાં કેન્દ્રીય સુરક્ષા દળોની 17 કંપનીઓ દાખલ થઈ ચૂકી હતી, જેથી મતદાતાઓમાં વિશ્વાસનું વાતાવરણ નિર્માણ થાય અને તેઓ મતદાન કરવા આગળ આવી શકે.</font><br/></font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:19:41 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સંઘનો ખળભળાટ મચાવતો સર્વે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/સંઘનો-ખળભળાટ-મચાવતો-સર્વે-107121000007_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/સંઘનો-ખળભળાટ-મચાવતો-સર્વે-107121000007_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આ વખતની ચૂંટણીમાં મુખ્યમંત્રી નરેન્દ્રમોદી તેમની સત્તા ગુમાવશે. સંઘે સમગ્ર ગુજરાતમાં સર્વે કર્યો હતો. સમગ્ર દેશના પત્રકારોને એસએમએસ દ્વારા આ અહેવાલ  મોકલવામાં આવ્યો છે.]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/10/images/img1071210007_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ જાત જાતના સર્વે થઈ રહ્યાં છે. હાલમાં એક સર્વેમાં ભાજપને બહુમતિ મળશે તેવું ભવિષ્ય ભાખવામાં  આવ્યું હતું. તો સંઘ દ્વારા હાલમાં એક સર્વેક્ષણ કરવામાં આવ્યું છે જેના તથ્યોએ ભાજપની ઉંઘ ઉડાવી દીધી છે. આ સર્વે અનુસાર આ વખતની ચૂંટણીમાં મુખ્યમંત્રી નરેન્દ્રમોદી તેમની સત્તા ગુમાવશે. સંઘે સમગ્ર ગુજરાતમાં સર્વે કર્યો હતો. સમગ્ર દેશના પત્રકારોને એસએમએસ દ્વારા આ અહેવાલ  મોકલવામાં આવ્યો છે. સર્વે કઈ કંપની દ્વારા કરવામાં આવ્યો હતો તે ખુલાશો કરવામાં આવ્યો નથી. તેમણે એવો પણ દાવો કર્યો છે કે આ સર્વે ખોટો સાબિત શઈ શકે તેમ નથી. આ સર્વે અનુસાર ભાજપને માત્ર 68 બેઠકો મળશે. ઓવર ઓલ બેઠકો જોતાં સર્વેમાં ભાજપને 79 બેઠકો અપાઈ છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સંઘના નેતાઓના દાવા અનુસાર આ સર્વે વ્યાપક રીતે કરવામાં આવ્યો હતો. જેમાં 680  ટીમોને કોમ લગાડવામાં આવી છે. આ સર્વેમાં રાજ્યના 18568 ગામડાઓમાં 60 લાખ મતદારોના મત મેળવવામાં આવ્યાં હતાં. આ સર્વે અનુસાર સૌરાષ્ટ્રમાં ભાજપને 10થી વધુ બેઠકો નહી મળે. ઉલ્લેખનીય છેકે ગત ચૂંટણીમાં ભાજપે 37 બેઠકો મેળવી હતી. જ્યારે 1998માં તેને 48 બેઠકો મળી હતી. કોળી અને પટેલ સમુદાયની નારાજગીને કારણે મોદીને અહી ફટકો પડશે તેવું જણાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોદીને મધ્ય ગુજરાતમાં પણ ફટકો પડશે તેવું આ સર્વે ગણાવે છે. આ સર્વેમાં તો અત્યાર સુધી જે વિસ્તારો મોદી માટે હોટ ફેવરીટ રહ્યાં છે, તેવા ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં પણ નુકશાનની આગાહી કરે છે. ગત વખતે અહીં ભાજપને 29માંથી 16 બેઠકોં મળી હતી. અમદાવાદમાં 12માંથી 10 બેઠકો મળી હતી. સર્વે અનુસાર ભાજપને આ વખતે વધુમાં વધુ 68 બેઠકો મળશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સર્વેમાં 36 અસંતુષ્ટોમાંથી ઓછામાં ઓછા 15ને વિજય મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સર્વેનીં ગંધ આવતાં જ એક સમયે પોતાના જ બળે ચૂંટણી જીતવાનો વિશ્વાસ રાખતાં અડવાણી, રાજનાથસિંહ અને ભાજપના અન્ય નેતાઓને ચૂંટણી બોલાવ્યા પ્રચાર માટે ગુજરાતમાં બોલાવ્યા હોવાનું કહેવાય છે. સંઘનો એક વિભાગ પર મોદીની નિતિઓથી નારાજ છે. વીએચપીની નારાજગી પણ જાહેર છે. એવું પણ કહેવાય છે કે ભાજપનો એક નાનકડો વર્ગ મુખ્યમંત્રી વિરુધ્ધ ષડયંત્ર કરી રહ્યો છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વખતની ચૂંટણીની ખાસિયત એ છે કે 2002ની ચૂંટણીમાં જે ભાજપની અને મોદીની પડખે હતાં તે હવે તેમના વિરોધી બની ગયા છે. પશ્ચિમ બંગાળ સિવાય ત્રીજી વખત એકનો એક પક્ષ ક્યારેય સત્તામાં પાછો ફર્યો નથી. 1977થી આ ક્રમ ચાલ્યો આવ્યો છે. તેમાંય વિકાસ જેવો મુદ્દો કોઈ પણ પક્ષને બહુમતી આપવી શક્ય નથી. વર્ષ 2004ની લોકસભાની ચૂંટણીમાં એનડીએના પરાજ્યનું કારણ પણ માજ હતું. સંઘના સર્વે અનુસાર મોદીને આ ચૂંટણીમાં 68 થી 75 બેઠકો મળશે આ પહેલાં એક સર્વેમાં ભાજપને 97 બેઠકો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ 15 દિવસ બાદ આ આંકડો 80 થયો હતો.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:18:57 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શું મોદીનો મુખવટો કામ લાગશે ખરો ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/શું-મોદીનો-મુખવટો-કામ-લાગશે-ખરો-107121000005_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/શું-મોદીનો-મુખવટો-કામ-લાગશે-ખરો-107121000005_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA['kkકોંગ્રેસ જણાવી રહી છે કે, મોદીએ સોહરાબુદ્દીનનું એન્કાઉંટર કરાવ્યું. હવે તમે જ જણાવો મારે શું કરવું જોઈતું હતું ? શું એ માટે મારે સોનિયાબેનની મંજૂરી લેવાની જરૂર હતી અને છતાં પણ જો હું દોષી હોય તો દેશની કેન્દ્ર સરકાર મને ફાંસીના માંચડે...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#FF8040'>જનકસિંહ </font><font style='font-size:11pt;'>ઝાલા </font><font style='font-size:11pt; color:#000000;'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/10/images/img1071210005_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/>'<font  style='font-size:11pt; color:#000000'>k</font><font style='font-size:11pt;'>kકોંગ્રેસ જણાવી રહી છે કે, મોદીએ સોહરાબુદ્દીનનું એન્કાઉંટર કરાવ્યું. હવે તમે જ જણાવો મારે શું કરવું જોઈતું હતું ? શું એ માટે મારે સોનિયાબેનની મંજૂરી લેવાની જરૂર હતી અને છતાં પણ જો હું દોષી હોય તો દેશની કેન્દ્ર સરકાર મને ફાંસીના માંચડે ચડાવી શકે છે ? </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'>હવે આ નિવેદનને પણ વાંચો... - </font><font style=' color:#000000;'></font><br/>'<font  style='font-size:11pt; color:#000000'>ગુજરાત તો શું, જમ્મૂમાં દરરોજના કેટલાક આતંકવાદીઓ એન્કાઉંટરનો ભોગ બને છે. હું એન્કાઉંટરનો નહી પરંતુ નકલી એન્કાઉન્ટરનો વિરોધી રહ્યો છું. કોંગ્રેસ અધ્યક્ષે જ મને ચૂંટણી પ્રચારમાં હિન્દુત્વનો મુદ્દો ઉપાડવા માટે ઉત્તેજિત કર્યો અને જ્યારે પણ કોંગ્રેસ આ મુદ્દો ઉપાડશે ત્યારે હું પણ તેનો ઉલ્લેખ કરીશ. મને મારો પક્ષ રાખવાનો સ્વતત્ર અધિકાર છે.' </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વ્યક્તિ એક અને નિવેદન બે, તે પણ બિલ્કુલ વિપરીત, આ વાત કંઈ સમજમાં ન આવી. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ આ બન્ને અલગ-અલગ વિધાનો આપ્યા છે. સોહરાબુદ્દીનને એન્કાઉંટરનો હકદાર ગણાવીને તેઓ કદાચ ગુજરાત ચૂંટણી તો જીતી જ જશે પરંતુ પછી શું ? મોદીને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવાનો છે કદાચ તેઓ ખુદ પણ નહી જાણતા હોય. શું સોહરાબુદ્દિનના પરીજન, જાણીતી સામાજિક કાર્યકર તીસ્તા શિતલવાડ અને ચૂંટણી પંચના પ્રહારનો મોદી સામનો કરી શકશે ? </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0712/10/images/img1071210005_1_2.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top'>N.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/>'<font  style='font-size:11pt; color:#000000'>દિલ કો દેખો ચેહરા ના દેખો, ચેહરે ને લાખોં કો લૂટા, દિલ સચ્ચા ઔર ચેહરા ઝૂઠા...' ફિલ્મ સચ્ચા-ઝૂઠાનું આ ગીત મને યાદ આવી ગયું. અહીં પણ આપણે જો મોદીજીનો ચહેરો ન જોઈએ અને માત્ર તેમનું દીલ જોવાનો પ્રયત્ન કરીએ તો ચાહવા છતાં પણ આપણે તે જોઈ શકીશુ નહી કારણ કે, આજે મોદીજીના સમર્થકો પણ તેમનો મુખવટો પહેરીને ભાજપના ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયાં છે. હવે વિચારવાનું એ છે કે, ગુજરાતની બુદ્ધિશાળી જનતા આ પ્લાસ્ટિકના મુખવટા પાછળનો સાચો ચહેરો જોઈ શકશે ખરી. મને તો ભાજપની પાર્ટી નહી પરંતુ કોઈ 'માસ્કરેડ પાર્ટી' લાગી રહી છે જ્યાં તમામ લોકો એક જેવા જ કપડા અને મુખવટા પહેરીને ઉભા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દુ:ખની વાત તો એ છે કે, અહીં માત્ર એક જ વ્યક્તિનો મુખવટો છે અને તે છે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો.આખરે વાજપેયી, અડવાણી અને રાજનાથના મુખવટા ક્યાં ગયા ? બજારમાં તો મને ક્યાંય જોવા ન મળ્યાં. મુખવટા બનાવનારી કંપનીઓએ એ વિષે શા માટે ન વિચાર્યું. કદાચ તેઓના મુખવટા બનાવીને તેમને નુકશાન વેઠવું અયોગ્ય લાગ્યું હશે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એટલું જ નહીં ચૂંટણી પ્રચારમાં ભાજપનું ચૂંટણી ચિન્હ 'કમળ' પણ મને ક્યાંય દેખાતું નથી. કદાચ આ કમળ કરમાઈ ગયું તો નહી હોય ને ? શું ભાજપના માળીઓ તેમને પાણી પાવાનું બંધ કરી દીધુ ? </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મને યાદ છે એક સમય હતો જ્યારે ચૂંટણી દરમિયાન મારા રાજકોટ શહેરની દરેક શેરીઓ અને દીવાલો પર ભાજપનું આ સુત્ર ' મહોર લાગશે શાનથી અને કમળ જીતશે નિશાનથી' લખેલું દ્રશ્યમાન થતું હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હવે તો 'મોદીત્વ' ની સામે 'હિન્દુત્વ' નું તેજ પણ ઝાંખુ થઈ ગયું છે. કદાચ આ મુદ્દો આગામી પાંચ વર્ષ માટે ખુંટીએ લટકાવી દેવામા આવ્યો છે. હવે તો માત્ર અને માત્ર 'સોહરાબુદ્દીન' અને 'મૌત કા સૌદાગર' જેવા મુદ્દાઓ જ ભાજપની કાર્યશાળામાં હાજરી આપી રહ્યાં છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કૃષિ, પશુપાલન, ગ્રામીણ વિકાસ, સિંચાઈ, ઉદ્યોગ અને ઊર્જાના ક્ષેત્રોને 23 પૃષ્ઠના ઘોષણાપત્રમાં બંધ કરી દેવામાં આવ્યાં છે અને આ પૃષ્ઠોમાં 'અલ્પસંખ્યક' ના નામ પર 'ચેક રબ્બર' લગાવી દેવામાં આવ્યું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપાના પ્રવક્તા પુરુષોત્તમ રૂપાલા નરેન્દ્ર મોદીને 'ગુજરાતની અસ્મિતાના પ્રતીક' અને 'વન-મેન શો' ગણાવે છે જ્યારે બીજી તરફ કોંગ્રેસ મોદીને 'વિકાસ પુરુષ' નહીં પરંતુ 'વિનાશ પુરુષ' જણાવી રહી છે. ખુદ સોનિયા ગાઁધી મોદીને 'મૌતના સૌદાગર' કહે છે. મને તો આ ચૂંટણી ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની નહી પરંતુ મોદી વિરુદ્ધ સોનિયાની લાગી રહી છે. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:18:02 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મૌતનો સૌદગર બન્યો રાક્ષસ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/મૌતનો-સૌદગર-બન્યો-રાક્ષસ-107121000001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/મૌતનો-સૌદગર-બન્યો-રાક્ષસ-107121000001_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મૌતના સૌદાગરની ટીપ્પણીને લઈને ઉઠેલા તોફાનથી અપ્રભાવિત કોંગ્રેસ  સરકારે રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો તેજ કરતાં કહ્યું હતું કે  રાક્ષસોથી સામનો કરતાં સમયે દેવોની ભાષાનો ઉપયોગ નથી થઈ શકતો....]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી (ભાષા) મૌતના સૌદાગરની ટીપ્પણીને લઈને ઉઠેલા તોફાનથી અપ્રભાવિત કોંગ્રેસ  સરકારે રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો તેજ કરતાં કહ્યું હતું કે  રાક્ષસોથી સામનો કરતાં સમયે દેવોની ભાષાનો ઉપયોગ નથી થઈ શકતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોંગ્રેસના વરિષ્ઠ નેતા સત્યવ્રત ચતુર્વેદીએ કહ્યું હતું કે જો તમે રાક્ષસોથી સામનો કરી રહ્યાં  હોય તો તમે દેવોની ભાષાનો ઉપયોગ કરી શકો નહી. તેઓએ કહ્યું હતું કે આ ગુજરાતની અંદર  રાજનીતિનું ચરિત્ર છે. આ ચરિત્ર બદલી ન શકાય. સાચી બાબત સામે આવી ગઈ છે અને  આ ગુજરાતના લોકો માટે કાર્યવાહી કરવાનો સાચો સમય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતમાં નવસારીની અંદર એક ચુંટણી સભા દરમિયાન પાર્ટીના અધ્યક્ષ સોનીયા ગાંધી  દ્વારા મોદીની વિરુધ્ધ મોતના સૌદાગરની ટીપ્પણી કરાયા બાદ આ વિશે કોંગ્રેસની કલાબાજીની  પૃષ્ઠભૂમિમાં ચતુર્વેદીની આ જુબાની સામે આવી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે સોનીયાએ મોદીને મૌતનો સૌદાગર નથી કહ્યો  જ્યારે કે પાર્ટીના વક્તા અભિષેક સિંઘવીએ જોર આપ્યું હતું કે પાર્ટી અધ્યક્ષે ગુજરાતના  મુખ્યમંત્રીનો ઉલ્લેખ કર્યો અને પાર્ટી આ ટિપ્પણીને લઈને કોઇ પણ જાતની દિલગીર નથી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચતુર્વેદીએ જણાવ્યું હતું કે દરેક પાર્ટી આવી ભાષાનો ઉપયોગ કરે છે.       </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:17:29 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મોદીએ કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે-વાધેલા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/મોદીએ-કરોડોનો-ભ્રષ્ટાચાર-કર્યો-છે-વાધેલા-107120800022_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/મોદીએ-કરોડોનો-ભ્રષ્ટાચાર-કર્યો-છે-વાધેલા-107120800022_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માનીતા ઉદ્યોગપતિ એસ્સાર અને અદાણીને થોકબંધ લાભો આપીને  કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. હું ખાતો નથી ખાવા દેતો નથી તેવી ખોખલી બડાશો મારતા કેન્દ્ર મોદીએ પોતાના  માનીતા અદાણી ગ્રુપને મુંદ્રામાં એક ચો.મી.ના]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/08/images/img1071208022_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માનીતા ઉદ્યોગપતિ એસ્સાર અને અદાણીને થોકબંધ લાભો આપીને  કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. હું ખાતો નથી ખાવા દેતો નથી તેવી ખોખલી બડાશો મારતા કેન્દ્ર મોદીએ પોતાના  માનીતા અદાણી ગ્રુપને મુંદ્રામાં એક ચો.મી.ના રૂ.11 ના ભાવે નજીવી કિંમત લગભગ 2.40 કરોડ ચો.મી. જમીન મુંદ્રા સેઝ  માટે ફાળવી આપી છે. આમ રૂ. 3000 કરોડની જમીન માત્ર રૂ. 30 કરોડમાં આપી દીધી હતી. જ્યારે એસ્સાર જૂથને પણ  પાવર પરચેઝમાં કરોડોનો લાભ કરાવ્યો છે તેમ કેન્દ્રીય કાપડ પ્રધાન મંત્રી શંકરિસંહ વાઘેલાએ આક્ષેપ કરતાં જણાવ્યું  હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એસ્સાર પાવર લિમિટેડ કંપનીને પાવર પરચેઝ એગ્રીમેન્ટ (વીજળી ખરીદી કરાર)નું  સરેઆમ ઉલ્લંઘન કરી ગુજરાત વિદ્યુત બોર્ડના હિસ્સાની 300 મેગાવોટી વીજળી એસ્સાર સ્ટીલ લિમિટેડની જરૂરિયાત  સંતોષવા માટે વાપરી નાંખતા જીઈબીએ કાઢેલી આશરે રૂ. 1100 કરોડની જંગી ઉઘરાણી અંગે કરેલી રિકવરીની કાર્યવાહી  ગેરકાયદે રીતે અટકાવી દેવામાં આવી હતી. આ વીજળીનું બિલ એસ્સાર કંપની અને જીઈબી વચ્ચેના કરાર પ્રમાણે જ હતું  પરંતુ એસ્સાર કંપની છેલ્લા પાંચ વર્ષથી મુખ્યપ્રધાનના નાચવા અને ગાવાના બધા કાર્યક્રમમાં મોટાપાયે પૈસા આપતી  હોઈ, મુખ્યપ્રધાનના ઈશારે એસ્સાર સામેથી કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી</font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0712/08/images/img1071208022_1_2.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>વાઘેલાએ કહ્યું હતું કે, મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી હું ખાતો નથી ખાવા દેતો નથી એવી બડાશો મારે છે પણ હક્કીત એ છે કે,  પોતાના માનીતા અદાણી ગૃપને મુંદ્રામાં એક ચો.મી.ના રૂ. 11 જેવી નજીવી કિંમતના હિસાબે લગભગ 2.40 કરોડ ચો.મી.  જમીન મુંદ્રા સેઝ માટે ફાળવી આપી જેની રૂ. 30 કરોડની કિંમત લેવામાં આવી છે જ્યારે અદાણીને રૂ. 11ના ભાવે  આપવામાં આવેલી જમીન રૂ. 1200ના ભાવે વેચાય છે એટલે એની બજાર કિંમત રૂ. 3000 કરોડ થાય છે. આમ રૂ. 3000  કરોડની કિંમતી જમીન રૂ. 30 કરોડમાં પધરાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત મુંદ્રા પોર્ટ પર હાલ મોટા પાયે ડ્રેજીગનું  કામ ચાલી રહ્યું છે. સમુદ્રની અંદરની જમીન પણ રિ-ક્લીન કરવાથી અદાણીને હજારો કરોડના ફાયદો થાય તેવું ગુજરાત  સરકારે નક્કી કરાવી આપ્યું છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વાઘેલાએ ઉમેર્યું હતું કે, મોદીના માનીતા અદાણી ગૃપને અમદાવાદ અને વડોદરા શહેરોમાં ગેસ વિતરણના અધિકારો  આપ્યા છે ગેસ વિતરણના ટેન્ડરમાં બે કંપનીઓ હતી જેમાં એક કંપનીને ટેન્ડર પાછુ ખેંચી લેવાની ફરજ મુખ્યપ્રધાને  પાડી હતી અને અદાણીને મંજૂરી આપી હતી. ખરેખર ખુલ્લી પ્રતિસ્પર્ધા કરવામાં આવી હોત તો સરકારને કરોડો રૂપિયાની  આવક થાત. આમ માનીતા ઉદ્યોગપતિને ફાયદો પહોંચાડવાના આશયથી મુખ્ય પ્રધાને ગુજરાત સરકારની તિજોરીને ¬રૂ.  200 કરોડનું નુકસાન કર્યું છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાત સરકારની તિજોરીને દર વર્ષે લગભગ 100 કરોડની નુકસાની કરાવનારા મુખ્ય પ્રધાન  નરેન્દ્ર મોદીનો વધુ એક કિસ્સો પણ અદાણી પોર્ટનો છે જેમાં પાર્ટની મંજૂરી વખતે સોલીડ કાર્ગો અને કન્ટેઈનર કાર્ગોની  મંજૂરી આપવામાં આવી હતી. મંજૂરી મળ્યા બાદ પણ મોદીના દબાણ હેઠળ પોર્ટ લીમીટ વધારવા અને ઓઈલ જેટી  બનાવવાની પરવાનગીઓ અદાણી પોર્ટને આપવામાં આવી હતી. મેરીટાઈમ બોર્ડ દ્વારા સંચાલિત બંદરોમાં નવી જેટીઓ  બનાવી કરોડોની આવક મેળવી શકવાની ક્ષમતા હોવા છતાં મોદીના અદાણી પરના પ્રેમને  કારણે ગુજરાત સરકારને દર વર્ષ રૂ. 100 કરોડનું નુકશાન સહેવુ પડે છે. ગુજરાત અદાણી  પોર્ટ લી. મારફતે એક વિદેશી કંપની (પી એન્ડ ઓ)ના શેર વેચી દેવામાં આવ્યા હતા. આ વેચાણથી અદાણી ગૃપને રૂ.  411 કરોડના ફાયદો થયો હતો તે પૈકી કમસે કમ 300 કરોડ ગુજરાત સરકારને મળવાપાત્ર હતા પરંતુ ફાયદો તો  અદાણીને થયો હતો.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:17:18 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ચૂંટણી પંચનાં નિયમોનો ભંગ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ચૂંટણી-પંચનાં-નિયમોનો-ભંગ-107120800021_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ચૂંટણી-પંચનાં-નિયમોનો-ભંગ-107120800021_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીને જ્યારે ગણતરીનાં જ દિવસો બાકી રહ્યા છે ત્યાં ફરી એક વખત રાજ્યમાં ભડકાઉ એસએમએસ ફરતા થયાં છે]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીને જ્યારે ગણતરીનાં જ દિવસો બાકી રહ્યા છે ત્યાં ફરી એક વખત રાજ્યમાં ભડકાઉ એસએમએસ ફરતા થયાં છે </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચૂંટણી પંચે આવા એસએમએસ પર પહેલાંથી જ મનાઈ ફરમાવી દીધી હોવા છતાં નિયમોની ઐસી તૈસી કરી આવાં ખાસ એસએમએસ પૂર ઝડપે રાજ્યભરમાં પ્રસરી રહ્યા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવાં એસએમસએસમાં ગોધરકાંડનો તથા એવી અન્ય ઘટનાનો ઉલ્લેખ કરાઈને એક ચોક્કસ કોમનાં લોકો વિરોધી લખાણ હોવાની જાણ થઈ  છે. ભાજપનાં વરિષ્ઠનેતા અશોક ભટ્ટને જ્યારે આ પ્રકારનાં એસએમએસ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જુદાં જ પ્રકારનો પ્રત્યુતર વાળતાં દિવાળીનાં તહેવારોમાં પણ એસએમએસ છૂટથી મોકલાતા હોવાની અને એસએમએસ વર્તમાન કલ્ચરનો એક ભાગ બની ગયા હોવાની વાત કરી હતી. છાત્રોથી માંડીને આમ નાગરિકોમાં ફરતા થયેલ આ ભડકાઉ એસએમસએમસ પર નિયંત્રણ મુકવાની માંગ ઉઠી છે પરંતુ મોબાઈલ નેટવર્કની વ્યાપક્તાને ભેદવી મુશ્કેલ કામ હોવાથી હાલ તો આ પ્રકારનાં એસએમએસ ચોમેર છૂટથી ફેલાઈ રહ્યા છે.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:16:40 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગુજરાતને પોતાની માં સમજ્તા મોદી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ગુજરાતને-પોતાની-માં-સમજ્તા-મોદી-107120800020_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ગુજરાતને-પોતાની-માં-સમજ્તા-મોદી-107120800020_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સૌહરાબુદ્દીન શેખ મામલે નિવેદન કરવા બદલ નોટિસ ફટકારી છે અને તેમ છતાં પણ તેમણે આજે જાહેર કર્યુ હતું કે જ્યાં સુધી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી તેમને ઉશ્કેરતાં રહશે ત્યાં સુધી તેઓ આ પ્રકારના નિવેદનો આપતાં રહશે.]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/08/images/img1071208020_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top'>W.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ(વેબદુનિયા) ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સૌહરાબુદ્દીન શેખ મામલે નિવેદન કરવા બદલ નોટિસ ફટકારી છે અને તેમ છતાં પણ તેમણે આજે જાહેર કર્યુ હતું કે જ્યાં સુધી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી તેમને ઉશ્કેરતાં રહશે ત્યાં સુધી તેઓ આ પ્રકારના નિવેદનો આપતાં રહશે. શ્રી મોદીએ સંવાદદાતાને લગભગ દરેક પ્રાસંગિક વિષયના સવાલોના જવાબ આપ્યા. તેમના કામકાજ પર કેન્દ્રીત સવાલ અને જવાબ કાંઈક આવા હતા. મોદીએ એક ખાનગી ટેલિવિઝન ચેનલને આપેલો ઈન્ટરવ્યું અમે અહીં રજૂ કરીએ છીએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રશ્ન -આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમારા વિજયની કેટલી શક્યતા છે ? </font><br/><font  style='font-size:11pt; color:#000000'>નરેન્દ્ર મોદી : ગુજરાતના લોકોને સંપુર્ણ વિશ્વાસ છે કે તેમના સપનાની સરકાર રચાવી જોઈએ અને તે પાંચ વર્ષ સુધી ટકી રહેવી જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રશ્ન -આ ચૂંટણીમાં સાચો મુદ્દો ક્યો છે ? તમારા વિરોધીઓ કહે છે કે આ ચૂંટણીમાં એકમાત્ર મુદ્દો તમારો જ છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>નરેન્દ્ર મોદી : મારા વિરોધીઓ શું કહી રહ્યાં છે તે અંગે હું કહી શકું નહીં. જો કે જ્યાં સુધી આ ઢોંગી બિનસાંપ્રદાયિકો મને ઉશ્કેરતાં રહશે ત્યાં સુધી આ શબ્દ યુધ્ધ ચાલું જ રહશે. એવા કેટલાંક લોકો છે કે જેઓ મને બદનામ કરીને લોકપ્રિય થવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આથી હું ચર્ચાનો ભાગ બની રહીશ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રશ્ન -તમે 12 થી 16 કલાક ઓફિસમાં કામ કરો છો, પછી મુલાકાતે જાવ છો, સાર્વજનિક કાર્યક્રમોમં સક્રિય ભાગ લો છો. આટલી ઉર્જા ક્યાંથી મેળવો  છો ?</font><br/><font  style='font-size:11pt; color:#000000'>નરેન્દ્ર મોદી :જુઓ, માઁ કેટલી પણ થાકી ગઈ હોય, પણ રાતે જો બાળક રડે તો માઁ પોતે પોતાની ઉંઘ છોડીને ઉભી થઈ જાય છે......(અહીં મોદી ભાવુક બની જાય છે અને તેમની આંખોમાં પાણી આવી જાય છે.)</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રશ્ન -હુ તમારા અશ્રુઓમાં છુપાયેલી ભાવનાને સમજી શકુ છુ. આ આંસુ ગુજરાતની પ્રજાના દર્દનું પ્રતીક છે કે સમર્થનનુ ?</font><br/><font  style='font-size:11pt; color:#000000'>નરેન્દ્ર મોદી :જો જવાબદારી પ્રત્યે પ્રતિબધ્ધ હોવ, પોતાનો સ્વાર્થ ન હોય, મન સાફ હૌય તો ઈશ્વર શક્તિ આપે છે, અને બધાને આપે છે. યુધ્ધમાં સૈનિકને મરવાની તાકત કોણ આપે છે ? તેની પત્ની, બાળકો,માઁ, બહેન બધા હોય છે. ફક્ત દરેક મહિને મળતો પગાર એને મરવાની તાકત નથી આપતો. ભગવાન તેને શક્તિ આપે છે. તે જ તાકત મને પણ મળી છે.  મને હંમેશા લાગે છે કે દેશ માટે મરવાની તક મળે કે ન મળે પણ દેશ માટે જીવવાની જે તક મળી છે તે દરેક ક્ષણને શરીરના દરેક કણને દેશ માટે કામ લાવુ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રશ્ન -કેટલાય આરોપો તમારા પર લગાડવામાં આવી રહ્યા છે, ત્યારે તમે પોતાની જાતને એકલા અનુભવો છો ? </font><br/><font  style='font-size:11pt; color:#000000'>નરેન્દ્ર મોદી :નહી, હું આવુ નથી અનુભવતો. સામાન્ય રીતે આવુ થાય છે તો રાજનેતા સો-પચાસની ભીડ ભેગી કરી લે છે. હું આવુ નથી કરતો. સારુ છે તો બધાને જોડુ છુ. અને ખરાબ છે તો એકલો સામનો કરવાની તાકત ધરાવુ છુ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રશ્ન- નર્મદાને ગામ-ગામ સુધી પહોંચાડવા ખર્ચેલી પરિયોજનાને આર્થિક રૂપે કેવી રીતે સક્ષમ બનાવવામાં આવશે ?</font><br/><font  style='font-size:11pt; color:#000000'>નરેન્દ્ર મોદી :જુઓ વીજળીથી પૈસા આવશે. પાણીથી પૈસા આવશે. પાણી ગામ સુધી પહોંચાડવુ અમારી જવાબદારી છે. હમણાં  સુધી અમે ટેંકરોથી પાણી મોકલતા હતા. હવે પાઈપ લાઈન મોકલી રહ્યા છે. જે ઓછી ખર્ચાળ છે. ત્રણ વર્ષની અંદર-અંદર પાઈપ લાઈનનો ખર્ચો નીકળી જશે. મે ના પહેલા અઠવાડિયે કચ્છને નર્મદાનું પાણે આપવા જઈ રહ્યા છે. </font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રશ્ન - કચ્છ અને સૌરાષ્ટ્રને નર્મદાનું પાણી મળવુ એ સાચે જ બહુ મોટી ભેટ છે. લોકો તેનાથી રોમાંચિત છે, તમે શુ અનુભવી રહ્યા છો ?</font><br/><font  style='font-size:11pt; color:#000000'>નરેન્દ્ર મોદી :કચ્છ, હિન્દુસ્તાનનો સૌથી સમૃધ્ધ જિલ્લો બનવાની ક્ષમતા ધરાવે છે. આજની મુંબઈની સમૃધ્ધિમાં 10% ભાગ કચ્છિયોનો છે. કુદરતી મિલકત અહી ભરપૂર છે. આખા દેશમાં સૌથી વધુ પશુધન કચ્છ પાસે છે. જો તેમને પાણી મળી ગયુ તો તેઓ સોનુ ઉગાવશે. ત્યારે કચ્છ હિન્દુસ્તાનનો સૌથી સમૃધ્ધ જિલ્લો બની જશે. ક્ષેત્રફળ ખૂબ છે, જનસંખ્યા ઓછી. જે લોકો બહાર રહેવા જતાં રહ્યા છે તે પાછા આવશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રશ્ન - ત્રણ મોટા ઝટકા ખાધા પછી ગુજરાતની અર્થ વ્યવસ્થાને કેવી રીતે પાટા પર લાવશો અને ગુજરાતને ફરી દેશનો મુગટ રાજ્ય બનાવવાની શુ યોજનાઓ છે ?</font><br/><font  style='font-size:11pt; color:#000000'>નરેન્દ્ર મોદી :ગુજરાતમાં જે નુકશાન થયુ, તે ખેતીના ઉત્પાદનમાં થયુ. નર્મદાથી આ ખોટ પુરાઈ જશે. યોજના આયોગે આખા દેશનો વિકાસ દર આવતા પાંચ વર્ષમાં 8.2 ટકા રાખ્યો છે. પણ ગુજરાતને એણે 10,2 ટકાએ રાખ્યો છે. ગુજરાતના આ યોગદાન દ્રારા જ દેશ 8.2 ટકા નો વિકાસ દર મેળવી શકશે.  બીજુ વીજળીનુ ક્ષેત્ર છે અને ત્રીજુ સૌથી મોટા 1600 કિ.મી લાંબા સમુદ્રી કિનારાને અમે જીવીત કર્યુ છે. હિન્દુસ્તાનના સૌથી મોટા બંદરો અમારી ત્યા બની રહ્યા છે. આ એક વહેમ છે કે ગુજરાતની અર્થવ્યવસ્થા પાટા પરથી ઉતરી છે. તે કદી પાટા પરથી ઉતરી નથી.  આજે પણ ગુજરાત દેશની સૌથી મજબૂત અર્થવ્યવસ્થા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રશ્ન - કર્જને લઈને તમારું શુ કહેવુ છે ?</font><br/><font  style='font-size:11pt; color:#000000'>નરેન્દ્ર મોદી :કર્જના વિશે લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થઈ રહ્યા છે. મેં ભારત સરકારને લખ્યુ છે કે ' તમે કર્જને ત્રણ શ્રેણીયોમાં વહેંચો.' દેશની સામે  તેને જ મુકો. એક શ્રેણી-કુદરતી આફતને કારણે લીધેલુ કર્જ. ઈશ્વર નારાજ થઈ ગયા તો અમે શુ કરીએ ? લોકોને એમ તો ન છોડી દેવાય ? પાછુ કુદરતી આફત પર કોણુ ચાલે ? બીજી શ્રેણી - વિકાસ માટે લીધેલુ કર્જ અને ત્રીજુ પગાર આપવા, સવાર સાંજ ખાવા માટે લેવામાં આવેલુ કર્જ. ગુજરાતની ત્રીજી શ્રેણી માટે એક રૂપિયાનુ પણ કર્જ નહી. સરકાર ચલાવવા, ઈંધન કે પગાર આપવા માટે અમે એક રૂપિયાનુ પણ દેવુ નથી કર્યુ. વિકાસને માટે કરોડો ડોલર લઉ છુ તો શુ ગુન્હો કરુ છુ ?</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રશ્ન - પણ આ પૈસા કેવી રીતે પાછા આપશો ?</font><br/><font  style='font-size:11pt; color:#000000'>નરેન્દ્ર મોદી :તે અમારી ક્ષમતાઓ પર છોડી દો. જો હું નર્મદાને માટે ખર્ચ કરુ છુ તો પાણી સમૃધ્ધિ લાવશે અને તે ફરી કર્જ ઉતારશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રશ્ન - એટલેકે તમે કર્જનો બોજો નાગરિકો પર નાખવાના છો ?</font><br/><font  style='font-size:11pt; color:#000000'>નરેન્દ્ર મોદી :ભાજપાની સરકાર એવી છે, જેણે છેલ્લા પાઁચ વર્ષમાં એક પણ રૂપિયાનો બોજો નથી નાખ્યો. અમે પૈસા વહેવાના કાણા પૂરી દીધા છે. અને બચેલા પૈસાનો ઉપયોગ કરી રહ્યા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રશ્ન - ગુજરાતને દેશનું ગૌરવ બનાવવા માટે તમારી શુ પ્રાથમિકતાઓ છે ?</font><br/><font  style='font-size:11pt; color:#000000'>નરેન્દ્ર મોદી :નર્મદા યોજનાને સાકાર કરવી, બંદરોનો વિકાસ કરવો.  વીજળી, સંચાર સેવા, બંદરોનો વિકાસ, રસ્તાઓનો વિકાસ આ ચારોના વિકાસમાં સફળતા મેળવવી. જે શહેરને મળે છે તે ગામડાઓને મળે. ગામ તૂટવુ નહી જોઈએ. ગામડાંઓ આર્થિક રૂપે આત્મનિર્ભર બનવા જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રશ્ન -આજની તમારી બે બેઠકોમાં તમે સૌહરાબુદ્દીન શેખ અંગે કંઈ પણ કહ્યું નથી પરંતુ ગઈકાલ સુધી તમે સૌહરાબુદ્દીન શેખ અંગે જ બોલતાં હતાં. ચૂંટણી પંચની કાર્યવાહી બાદ તમે તમારું વલણ બદલ્યું છે ?</font><br/><font  style='font-size:11pt; color:#000000'>નરેન્દ્ર મોદી : પહેલાં તો ચૂંટણી પંચ તરફથી કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. તેમણે પત્ર મોકલ્યો છે અને તેનો જવાબ મોકલવામાં આવશે. ગુજરાત ચૂંટણીમાં અમે વિવિદ મુદ્દાઓ પર વાતચીત કરી રહ્યાં છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રશ્ન -શું તમે માનો છો કે ચૂંટણી પંચે તમને ખુલાસો કરવા કહ્યું છે તે તમારા માટે પછડાટસમાન છે ? </font><br/><font  style='font-size:11pt; color:#000000'>નરેન્દ્ર મોદી : શું તમે એમ નથી માનતાં કે ચૂંટણી પંચ તેની કામગીરી કરે ? આ બંધારણીય કામગીરી છે અને તે કરવામાં આવશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રશ્ન - એક કહેવત ચાલવા માંડી છે કે ગુજરાતમાં નરેન્દ્રભાઈની ડેસ્ક પર કોઈ ફાઈલ 24 કલાકથી વધુ નથી ટકતી  ? </font><br/><font  style='font-size:11pt; color:#000000'>નરેન્દ્ર મોદી : આ કહેવત નથી હકીકત છે. પહેલી વાત તો એ કે ફાઈલ એટલા માટે નથી રોકાતી કે સમજાતી નથી. એ એટલા માટે નથી રોકાતી કારણ કે 'સમજણ' વધુ છે. ફાઈલો એટલા માટે પણ રોકવામાં આવે છે કે જ્યાં સુધી ફાઈલવાળા સાથે મુલાકાત ન થાય, તે ક્લીયર નથી થતી. મારી રુચિ આમાં નથી. મને કાગળ પર સમજવાનું છે કે આવું કરવાથી ગુજરાતનું ભલુ થશે અને આવુ કરવાથી ખરાબ થશે.  ભૂલ પણ થાય છે ભાઈ. હુ એ દાવો નથી કરતો કે મારા બધા નિર્ણયો યોગ્ય જ હોય છે. પણ એટલો દાવો જરૂર કરી શકુ છુ કે ગુજરાતના કોઈ પણ માણસને મારા નિર્ણયો પર શક નથી થતો. તે એટલુ તો માને જ છે કે આ માણસે ઈમાનદારીથી નિર્ણય લીધો હશે. અને બિચારાથી ભૂલ પણ થઈ શકે છે.  પણ તેનો ઈરાદો ખરાબ નથી હોતો. તેથી ફાઈલો નથી રોકાતી. મારી ઓફિસમાં કોઈ દલાલને ફાઈલ માટે નથી આવું પડતુ. મારી નજરમાં અમારી સરકારની સફળતાના બે આધાર છે. - એક નીતિ સ્પષ્ટ છે, અને બીજુ કે મન સાફ છે. પ્રગતિ માટે આ જરૂરી છે. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:15:58 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[હું સંઘ-વિહિંપનો મજૂર છું-આચાર્ય]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/હું-સંઘ-વિહિંપનો-મજૂર-છું-આચાર્ય-107120800016_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/હું-સંઘ-વિહિંપનો-મજૂર-છું-આચાર્ય-107120800016_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત એકમમાં મોદીને ટેકા આપવાના મામલે અશોક સિંઘલ - પ્રવિણ તોગડિયાના જૂથો સામસામે આવી ગયા છે અને પરિષદમાં ઊભા ફાડિયા પડી ગયા છે તેવા સમયે આચાર્ય ધર્મેન્દ્ર મહારાજે એટલો જ જવાબ વાળ્યો કે વિહિંપનું અખંડ નેતૃત્વ....]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત એકમમાં મોદીને ટેકા આપવાના મામલે અશોક સિંઘલ - પ્રવિણ તોગડિયાના જૂથો સામસામે આવી ગયા છે અને પરિષદમાં ઊભા ફાડિયા પડી ગયા છે તેવા સમયે આચાર્ય ધર્મેન્દ્ર મહારાજે એટલો જ જવાબ વાળ્યો કે વિહિંપનું અખંડ નેતૃત્વ અશોક સિંઘલજી સંભાળે છે. તેમણે તેમના વિચારો આપની સુધી પહોંચાડ્યા છે. હું ભલે માર્ગદર્શક મંડળનો સભ્ય હોઉ પણ આરએસએસ અને વિહિપનો મજૂર છું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તોગડિયા - સિંઘલના લડાઈમાં પોતે સિંઘલ સાથે છે એવા સ્પષ્ટ નિર્દેશ સામે તેમણે જણાવ્યું કે સંગઠનમાં કોઈ ભાગલા પડ્યા નથી અને કોઈની સામે અનુશાસનની કાર્યવાહી મારાથી થઈ શકે નહી કારણ કે હું કોઈ વિહિંપનો હોદ્દેદાર નથી. અને જંબુસરની જાહેરસભાના વીડિયો ક્લિપિંગ મેળવ્યા હતા ને તે લઇને દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીમાં વીડિયો ક્લિપંગ જોયા પછી પંચ આજે નરેન્દ્ર મોદીને નોટિયસ અંગનો ધડાકો કર્યો હતો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/></font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:13:28 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આતંકવાદ સામેની લડાઈ મજબૂત બનાવો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/આતંકવાદ-સામેની-લડાઈ-મજબૂત-બનાવો-107120800015_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/આતંકવાદ-સામેની-લડાઈ-મજબૂત-બનાવો-107120800015_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[હિન્દુ હિતોની રક્ષાનો દાવો કરતાં સંગઠન વિશ્વ હિન્દુ પરિષદમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપવાના મુદ્દે ચાલી રહેલા આંતરિક "મહાભારત' વચ્ચે શહેરની મુલાકાતે આવેલા પંચપીઠાધિશ્વર ધર્મેન્દ્ર મહારાજે દેશને વિભાજીત થતો અટકાવવા માટે આતંકવાદ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) હિન્દુ હિતોની રક્ષાનો દાવો કરતાં સંગઠન વિશ્વ હિન્દુ પરિષદમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપવાના મુદ્દે ચાલી રહેલા આંતરિક "મહાભાર</font><font style='font-size:11pt;'>ત' </font><font style='font-size:11pt;'>વચ્ચે શહેરની મુલાકાતે આવેલા પંચપીઠાધિશ્વર ધર્મેન્દ્ર મહારાજે દેશને વિભાજીત થતો અટકાવવા માટે આતંકવાદ સામેની લડાઈને મજબૂત કરવા હાકલ કરી હતી.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પોતાને વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ પરિવારના "મંજૂ</font><font style='font-size:11pt;'>ર' </font><font style='font-size:11pt;'>લેખાવતા ધર્મેન્દ્ર મહારાજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આજે લડાઈ દેશભક્તિ અને દેશદ્રોહ વચ્ચેની છે. આપણે આતંકવાદ સામે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છીએ. આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે આતંકવાદીઓની કૃપા ઉપર જીવવું પડે છે. બારૂદના "ઢે</font><font style='font-size:11pt;'>ર' </font><font style='font-size:11pt;'>ઉપર બેઠા છીએ. ભારત વર્ષ સુરક્ષિત નથી. જેમ વિકાસ અને સમૃદ્ધિ વધી રહી છે તેમ દીકરી વેચનારી માતાઓ પણ આજે હાજર છે. તેઓ પોતે હિન્દુત્વ સાથે સહમત હોવાનો અને મદિર પરના હુમલાને હિન્દુત્વ પરના હુમલા સમાન ગણાવી જણાવ્યું હતું કે બાબર - ઔરંગબેઝની આત્માઓ આજે જીવિત છે અને વિશ્વમાં વિસ્ફોટ કરવા બેઠી છે તેની સામે યુદ્ધ ચાલુ રાખવું પડશે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આચાર્ય ધર્મેન્દ્ર મહારાજના પત્નીનું તાજેતરમાં જ અવસાન થયું હતું. તેઓએ કહ્યું હતું કે હું ગોધરાકાંડમાં અસર પામેલા હર્ષદ પંચાલની દીકરીના લગ્નમાં આશીર્વાદ આપવા આવ્યો છું.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ધર્મેન્દ્ર મહારાજને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા પરિવારમાં તમારી જ પુત્રવધૂ કોંગ્રેસની ચૂંટાયેલી વિધાયક છે, ત્યારે તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને વ્યક્તિ સ્વાતંત્ર્યની વાત કહીને મુદ્દાને ફગાવી દીધો હતો</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્ર મોદી માટે પ્રચાર કરવાના છો, તેવા પ્રશ્નનો મુત્સદીગીરીથી જવાબ આપતાં ધર્મેન્દ્ર મહારાજે જણાવ્યું કે હું ગુજરાતનો ભાગ છું. હાલમાં સંતોને મળી રહ્યો છું મને લાગશે કે મારી અહીં જરૂર છે તો હું જરૂરથી રોકાઈશ.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:13:20 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[લગ્નસરાએ ભારે કરી છે!]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/લગ્નસરાએ-ભારે-કરી-છે-107120800014_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/લગ્નસરાએ-ભારે-કરી-છે-107120800014_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ચૂંટણી પ્રચારના કાર્યક્રમોમાં લગ્નસરાએ ભારે કરી છે. નેતાઓને પ્રચાર કરવા માટેના સ્થળો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે મોટાભાગના સ્થળો લગ્ન સમારંભો માટે રોકાઈ ગયેલાં છે.

રાજ્યના વિભિન્ન વિસ્તારોમાં આ વર્ષે નવેમ્બર...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) </font><font style='font-size:11pt;'>ચૂંટણી પ્રચારના કાર્યક્રમોમાં લગ્નસરાએ ભારે કરી છે. નેતાઓને પ્રચાર કરવા માટેના સ્થળો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે મોટાભાગના સ્થળો લગ્ન સમારંભો માટે રોકાઈ ગયેલાં છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાજ્યના વિભિન્ન વિસ્તારોમાં આ વર્ષે નવેમ્બર અને ડીસેમ્બર મહીનાઓમાં મોટા પ્રમાણમાં લગ્નો આવ્યા હોવાથી વિધાનસભાની ચૂંટણી લડી રહેલા ઉમેદવારો માટે ભારે મુંઝવણ ઉભી થઈ છે. રાજકારણીઓને જાણવા મળ્યું છે કે મોટાભાગના ખુલ્લા ક્ષેત્રો અને કોમ્યુનીટી હોલ લગ્ન, રીસેપ્શન, વગેરે માટે અગાઉથી જ રોકાઈ ગયેલા છે અને ચૂંટણી પ્રચાર માટે ભાડે રાખી શકાય તેવાં ઝૂઝ સ્થળો બાકી રહેલાં છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કામચલાઉ </font><font style='font-size:11pt;'>આ </font><font style='font-size:11pt;'>પાણી નાસ્તાની વ્યવસ્થા કરવા માટે પણ ઉમેદવારને માણસો મળતા નથી.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એકલા અમદાવાદમાં જ 9મી ડીસેમ્બરે 5000 લગ્નો યોજાયેલાં છે. તમામ પક્ષોના મોટી સંખ્યામાં હોદ્દેદારો આ લગ્નોમાં રોકાઈ ગયેલા છે. અને ઘણા બધા પ્રસંગમાં તો હોદ્દેદારોનાં પોતાનાં જ કૌટુંબિક લગ્નો છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લગ્નોના કારણે 11મી અને 16મી ડીસેમ્બરે યોજાયેલા મતદાન ઉપર કોઈ અસર પડશે કે કેમ તે જોવાનું રહેશે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ શહેર વિસ્તારના ઉમેદવારોએ તો વહેલી સવારથી જ પોતાના પ્રચાર રાઉન્ડ શરૂ કરી દેવા પડે છે કારણ કે તેમના ઘણા બધા મતદારો લગ્ન સમારંભમાં જવાની ઉતાવળમાં હોય છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને દીનશા પટેલના મણીનગર મત વિસ્તારમાં પણ આવી જ હાલત છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કાર્યકરોના પોતાનાં જ કુટુંબમાં લગ્ન હોવાથી તેઓ મત દઈને ચૂંટણી પ્રચાર કરતા નથી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્ઞાતિના આગેવાની ઘણા કિસ્સામાં તો ઉમેદવારને લગ્ન સમારંભમાં પહોંચી જઈને ચૂંટણી પ્રચાર કરવાની સલાહ આપે છે. જો કે બધા જ કુટુંબોને આ ગમતું નથી હોતું. </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>2002<font  style='font-size:11pt; color:#000000'>ની ચૂંટણી વખતે પણ આવી જ હાલત હતી. તે વખતે રાજકીય પક્ષો મતદારોને આજીજી કરતા હતા કે પહેલાં મતદાન કરીને પછી લગ્નમાં જજ</font><font style='font-size:11pt;'>ો!</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:12:03 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ચૈતન્ય શંભુ મહારાજને મળેલી ધમકી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ચૈતન્ય-શંભુ-મહારાજને-મળેલી-ધમકી-107120800012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ચૈતન્ય-શંભુ-મહારાજને-મળેલી-ધમકી-107120800012_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભારતીય જનશક્તિ પાર્ટીના કન્વીનર ચૈતન્ય શંભુ મહારાજના કન્વીનચ ચૈતન્ય શંભુ મહારાજના ઘરે આજે ધમકી ભર્યો નનામો પત્ર આવતાં રાજકીય વર્તુળોમાં ચકચાર સર્જાઈ  હતી.

આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને વધું તપાસ હાથ ધરી છે. પોલીસ તરફથી મળતી  માહિતી....]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) </font><font style='font-size:11pt;'>ભારતીય જનશક્તિ પાર્ટીના કન્વીનર ચૈતન્ય શંભુ મહારાજના કન્વીનચ ચૈતન્ય શંભુ મહારાજના ઘરે આજે ધમકી ભર્યો નનામો પત્ર આવતાં રાજકીય વર્તુળોમાં ચકચાર સર્જાઈ  હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને વધું તપાસ હાથ ધરી છે. પોલીસ તરફથી મળતી  માહિતી પ્રમાણે નવરંપુરાની 65 ચૈતન્યનગર સોસાયટી સ્ટેડિયમ રોડ ખાતે રહેતા ભારતીય  જનશક્તિ પાર્ટીના કન્વીનર ચૈતન્ય શંભુ મહારાજના મકાનમાં આજે બપોરે એક કવર પડ્યું  હતું આ કવરમાં એક નનામો પત્ર હતો તેમાં લખ્યું હતું કે "ચેતી જ્જો ભાજપ સાથે દુશ્મની  સારી નથી...'</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપમાં ભળી જાઓ. નહીંતર ગંભીર પરિણામો આવશે. આ પ્રમાણે પત્રમાં લખવામાં આવ્યુ  છે. જો કે આ પત્ર ક્યાંથી આવ્યો કોણે લખ્યો તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:11:33 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મતદાન માટે 47,900 ઈવીએમ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/મતદાન-માટે-47-900-ઈવીએમ-107120800005_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/મતદાન-માટે-47-900-ઈવીએમ-107120800005_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાતમાં 11 અને 16મી ડિસેમ્બરે યોજાનાર વિધાંસભાની ચુંટણીમાં  દરેક મતદાન વિભાગને અંદર આ વખતે વીજાણું મતદાન યંત્ર દ્વારા મતદાન કરવામાં આવશે.  બે તબક્કાની અંદર યોજાનાર ચુંટણીમાં આ વખતે 47,900 ઈલેક્ટ્રોનીક મશીનનો ઉપયોગ  કરવામાં આવશે જે મતદારો...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) ગુજરાતમાં 11 અને 16મી ડિસેમ્બરે યોજાનાર વિધાંસભાની ચુંટણીમાં  દરેક મતદાન વિભાગને અંદર આ વખતે વીજાણું મતદાન યંત્ર દ્વારા મતદાન કરવામાં આવશે.  બે તબક્કાની અંદર યોજાનાર ચુંટણીમાં આ વખતે 47,900 ઈલેક્ટ્રોનીક મશીનનો ઉપયોગ  કરવામાં આવશે જે મતદારો માટે સરળ રહેશે.</font><br/>  <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતના ચૂંટણી પંચે આ વખતે નવા વધુ સુવિધાપૂર્ણ ઈવીએમની ગુજરાતની ચૂંટણી માટે  ફાળવણી કરી છે, જેમાં મતદાન શરૂ થવાનો અને મતદાન પૂરું થવાના સમયનો પણ નિર્દેશ  હશે. આ ઉપરાંત મતદાનની તારીખ પણ ઈવીએમ બતાવશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>	</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઈવીએમ નિયંત્રણ એકમ અને મતદાન એકમને વાયરથી જોડવામાં આવે છે. એક મતદાન  એકમ ઉપર 16 ઉમેદવારોના નામ મૂકી શકાય. આવા ચાર મતદાન એકમ જોડી એક સાથે  મહત્તમ 64 ઉમેદવારોનો સમાવેશ કરી શકાય છે. મતદાન એમક ઉપર અનુક્રમ, ઉમેવરાનુ  નામ અને તેમને ફાળવવામાં આવેલું ચૂંટણી પ્રતીક હોય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>	</font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રત્યેક ઉમેદવારની વિગત સામે વાદળી રંગનું બટન હોય છે. મતદારે તેમના મનપસંદ  ઉમેદવાર સામેની વાદળી રંગની સ્વીચ દબાવવાની હોય છે. આ વાદળી સ્વીચ દબાવતાની  સાથ બી...પ... એવો અવાજ આવશે અને મતદારનો મત અપાઈ જશે. ત્યારબાદ ઈવીએમ  ઓટોમેટીક લોક થઈ જશે. વળી જો મતદાર ભૂલથી કે હાથે કરીને એકસામટી બે કે તેથી વધુ  વખત વાદળી સ્વીચ દબાવે તો તેના મત રજિસ્ટર જ નહીં થાય. ઈવીએમનું સૌથી મોટું  જમાપાસું છે કે તેમાં કોઈ મત ખાલી નહીં જાય કે બોગસ વોટ નહીં જાય.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હવે જોઈએ ઈવીએમનો બીજો ભાગ. નિયંત્રણ એકમની વાત. નિયંત્રણ એકમની ઉપર બાજુ  ચૂંટણી લડતા ઉમેદવારોરની સંખ્યા, કુલ અપાયેલા મતો, ઉમેદવારે પ્રાપ્ત કરેલા મતો વગેરને  માહિતી હોય છે. ઈવીએમમાં પડેલા મતોની વિગતો ગણતરીની પળોમાં પ્રાપ્ત કરવાની  જોગવાઈ ઉપલબ્ધ છે. આની બરાબર નીચે ઈવીએમનું હૃદય બેટરી હોય છે. બેટરીની બરાબર  બાજુમાં ઉમેદવારોની સંખ્યા ગોઠવવાની જગ્યા હોય છે. આ કેન્ડસેટ બટન તરીકે ઓળખાય છે  અને નિયંત્રણ એકમમાં છેલ્લે રીઝલ્ટ એરીયા હોય છે. જેમાં મતદાન પુરું કરવાનું બટન,  સંસદીય અને વિધાનસભાના અલગ અલગ પરિણામો મેળવવા બે રીઝલ્ટ સ્વીચ અને જરૂર ન  હોય તેવી વિગતો કાઢી નાખવા માટે ક્લીયર સ્વીચ હોય છે. સૌથી નીચે મતદાનની નિશાની  બતાવતી સ્વીચ મતદાન એકમને મત આપવા અનુમતી આપે છે અને બીજું બટન કુલની  નિશાની બતાવે છે. જ્યારે કુલનું બટન દબાવાય ત્યારે એ સમયે થયેલું કુલ મતદાન જાણી  શકાય છે.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:10:43 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ચૂંટણી લડી રહી છે સોનિયા માસીબા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ચૂંટણી-લડી-રહી-છે-સોનિયા-માસીબા-107120800004_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ચૂંટણી-લડી-રહી-છે-સોનિયા-માસીબા-107120800004_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[બીજા કિન્નરોથી ખાસ અલગ વાત એ છે કે સોનિયા ભણેલી છે. અને અંગ્રેજી વાંચી-લખી શકે છે. એના કહ્યા મુજબ તેની મમ્મી  પણ આઈએએસ ઓફિસર છે અને પિતા પણ કોઈ મોટા સરકારી પદ પર છે. તેમની એક બહેન બ્રિટનમાં રહે છે અને બે  અમેરિકામાં.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/08/images/img1071208004_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td valign='top'>BBC</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ(બીબીસી) સોનિયા ઈચ્છે છે કે ગુજરાતની પ્રજાએ એક કિન્નરને જીતાવવી જોઈએ જેથી જો કોંગ્રેસ-ભાજપા  પ્રજાનું કામ ન કરે તો તે 'આપણાવાળી' કરીને પ્રજાનું કામ કરાવી શકે. સોનિયા અમદાવાદની શાહપુર વિધાનસભામાં  રિપબ્લિકન પાર્ટી ઓફ ઈંડિયાની ઉમેદવાર છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બીજા કિન્નરોથી ખાસ અલગ વાત એ છે કે </font><font style='font-size:11pt;'>સોનિયા </font><font style='font-size:11pt;'>ભણેલી છે. અને અંગ્રેજી વાંચી-લખી શકે છે. એના કહ્યા મુજબ તેની મમ્મી  પણ આઈએએસ ઓફિસર છે અને પિતા પણ કોઈ મોટા સરકારી પદ પર છે. તેમની એક બહેન બ્રિટનમાં રહે છે અને બે  અમેરિકામાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમનું ભણતર તેમના વાત કરવાના અંદાજ પરથી જાણી શકાય છે. તેઓ કહે છે કે ભાજપા અને કોંગ્રેસ બંને મળીને  સમાજને ધર્મને નામે વેચી દીધો છે.  બંને પાર્ટીઓ પ્રજાને દગો કરી રહી છે.  ભાજપા મોઢા પર મારે છે તો કોંગ્રેસ પીઠ  પર. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાજનેતાઓને લઈને સોનિયા ખૂબ નારાજ છે અને તેમને એવું પૂછતા કે પ્રજા એક કિન્નરને કેમ ચૂંટશે, તે કેટલાય  નેતાઓના નામ લઈને કહે છે કે અમારામાં અને તેમનામાં શુ ફરક છે. તેઓ પડદાં પાછળ કિન્નર છે અને અમે પડદાંની  સામે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સોનિયાનો દાવો છે કે કિન્નર જ સમાજમાં ભ્રષ્ટાચારને દૂર કરી શકે છે. તેમનો વિચાર છે કે અમારા તો કોઈ સંબંધી નથી  અને સંબંધી થવાની શક્યતા પણ નથી તો પછી અમે ભ્રષ્ટાચાર કોણે માટે કરીશુ ?</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સમર્થન - સોનિના નથી બતાવતી કે તે પહેલા પણ ચૂંટણી લડી ચુકી છે અને છેલ્લી ઘડીએ તેનું નામ પાછુ લેવામાં આવ્યુ  હતુ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ જાણકારી તેમના ત્રણ માળના મકાનની નીચે રહેતા મોહમ્મદ ફરીદે આપી છે. તેઓનું કહેવુ છે કે કિન્નરનું ચૂંટણીમાં  ઉભા રહેવામાં કોઈ વાંધો નથી. આ વખતે સોનિયાની સાથે કિન્નર સમાજનું મોટા પ્રમાણમાં સમર્થન જોવા મળે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કિન્નર સમાજની રાષ્ટ્રીય અધ્યક્ષ મધ્યપ્રદેશમાં ધારાસભ્ય રહી ચૂકી શબનમ માસી તેમના પ્રચાર માટે આવવાની છે.  કિન્નર સમાજની રાષ્ટ્રીય કોષાધ્યક્ષ સોનમ પણ રાજસ્થાનથી ત્યાં પહોચી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સોનમ કહે છે કે કિન્નર સમાજ તરફથી ચૂંટણી માટે પૈસા લઈને આવી છે. આ પૈસા એટલા બધા છે કે સામાન્ય રીતે  આટલા તો રાષ્ટ્રીય પાર્ટીઓ પોતાના ઉમેદવારને નથી આપતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સોનમ કહે છે કે કિન્નર સમાજને સોનિયા પાસેથી ધણી આશાઓ છે.;  કારણ કે તે ભણેલી છે. અને પોતાની વાત કહેવાની  રીત તે જાણે છે. સોનમ કહે છે કે શબનમ માસીબાના વિધાયક થવાનો ફાયદો તે કારણે નહી મળ્યો કે તે ભણેલી નહોતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિદેશી કિન્નર - સોનિયાના ચૂંટણીમાં એક રસપ્રદ વાત એ છે કે તેમના સમર્થન માટે અમેરિકાથી પણ કિન્નરોનું એક જૂથ  અમદાવાદ આવેલું છે. એલિજાબેથ, એશા અને પલ્લવી ચૂંટણી સુધી ત્યાં રોકાવાની છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એલિજાબેથે ફોન પર થયેલી વાતચીતમાં જણાવ્યુ હતુ કે તેમને લાગે છે કે લોકતંત્રમાં જ્યારે સૌને બરાબરનો અધિકાર છે  તો સોનિયાને પણ પ્રજાનું પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો કે સોનિયાની ઉંમર હજુ બહુ નાની છે. પણ તે પોતાને શબનમ માસીબાના  અનુભવ પર જ સોનિયા માસી કહેવાનુ  પસંદ કરે છે.  તે જણાવે છે કે હજુ બ્રિટનથી પણ એક દળ અમદાવાદ પહોંચવાનુ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એટલેકે કિન્નરોનુ ગ્લોબલ એટલેકે વૈશ્ચિક સમાજ પણ ગુજરાતમાં રસ લઈ રહ્યુ છે.  સોનિય હાલ કાર્યકર્તાઓની બેઠકો  અને રેલીઓની યોજનાઓ બનાવવામાં વ્યસ્ત છે </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો કે તેમના વિધાનસભા વિસ્તારના લોકો હજુ પણ આ નથી કહી રહ્યા કે સોનિયા ગંભીર ઉમેદવાર છે, પણ શબનમ  માસીબાએ જે આશા જગાવી છે તેની અસર દૂર દૂર સુધી જોવા મળે છે. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:09:31 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[10 ડિસેમ્બરે ચુંટણી પંચ અમદાવાદમાં]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/10-ડિસેમ્બરે-ચુંટણી-પંચ-અમદાવાદમાં-107120800003_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/10-ડિસેમ્બરે-ચુંટણી-પંચ-અમદાવાદમાં-107120800003_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાતની અંદર જ્યારે હવે ચુંટણી એકદમ સામે આવીને ઉભી છે  ત્યારે ભારતના ચુંટણીપંચના વડાઓ ગુજરાત રાજ્યની મુલાકાત દરમિયાન તૈયારીઓને છેલ્લો  ઓપ આપી રહ્યાં છે. રાજકોટ અને સુરતની મુલાકાત બાદ તેઓ હવે 10 ડિસેમ્બરે અમદાવાદ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) ગુજરાતની અંદર જ્યારે હવે ચુંટણી એકદમ સામે આવીને ઉભી છે  ત્યારે ભારતના ચુંટણીપંચના વડાઓ ગુજરાત રાજ્યની મુલાકાત દરમિયાન તૈયારીઓને છેલ્લો  ઓપ આપી રહ્યાં છે. રાજકોટ અને સુરતની મુલાકાત બાદ તેઓ હવે 10 ડિસેમ્બરે અમદાવાદ  આવી રહ્યાં છે. તેઓ અહીં 11 મી ડિસેમ્બરે યોજાનાર ચુંટણી માટે મહત્વની સૂચનાઓ આપશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચુંટણી પંચના સુત્રોએ જણાવ્યું હતું કે ભારતના ચુંટણી પંચના મુખ્ય કમિશ્નર  એન.ગોપાલસ્વામી અને અન્ય બે નવીન ચાવલા અને એમ કુરેશીએ તાજેતરમાં સુરત અને  રાજકોટની મુલાકાત લીધી હતી. તેઓએ ત્યાં બે દિવસ રોકાણ કરીને ચુંટણીની તૈયારીઓને  આખરી ઓપ આપ્યો હતો અને પંચની સામે આવેલ આચારસંહિતાને લગતી થોકબંધ  ફરિયાદોનો નિકાલ કર્યો હતો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ મુલાકાત દરમિયાન તેઓએ સંવેદનશીલ મતદાર મથકોએ સલામતી વ્યવસ્થા ઉભા કરવા  માટે જીલ્લાના કલેક્ટરોને આદેશ આપ્યો હતો. આ ટીમ પોલીસના વડાઓ, કલેક્ટરો અને  ચુંટણી પંચના નિરીક્ષકોને યોગ્ય માર્ગદર્શન આપવા માટે આવી રહી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચુંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કાની ચુંટણી યોજાવાની છે ત્યાંના જીલ્લા  કલેક્ટરો, વડાઓ, ઉચ્ચ પોલીસ અમલદારો અને જીલ્લાના નિરીક્ષકોની બેઠક બોલાવી છે અને  તેમને ચુંટણી પંચના કમિશ્નર એન. ગોપાલસ્વામી અને તેમની ટીમ માર્ગદર્શન આપશે. આ  ઉપરાંત 16મીએ 95 બેઠકોની ચુંટણી યોજાવાની છે તેને પણ પ્રથમદર્શી અહેવાલ આપશે.   </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:07:48 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગુજરાતમાં દહેશતનું વાતાવરણ - મનમોહન]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ગુજરાતમાં-દહેશતનું-વાતાવરણ-મનમોહન-107120800001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ગુજરાતમાં-દહેશતનું-વાતાવરણ-મનમોહન-107120800001_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આગામી મંગળવારે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા તેમની પ્રથમ રેલીને સંબોધતા વડાપ્રધાન મનમોહનસિંહે શ્રેણીબદ્ધ  મુદ્દાઓ ઉઠાવ્યા હતા. ગુજરાત સાથે પક્ષપાત કરવામાં આવે  છે તેવા  ભાજપના આક્ષેપને ફગાવતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતને અન્ય રાજ્યોની જેમ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/08/images/img1071208001_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top'>PTI</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ(વેબદુનિયા) આગામી મંગળવારે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા તેમની પ્રથમ રેલીને સંબોધતા વડાપ્રધાન મનમોહનસિંહે શ્રેણીબદ્ધ  મુદ્દાઓ ઉઠાવ્યા હતા. ગુજરાત સાથે પક્ષપાત કરવામાં આવે  છે તેવા  ભાજપના આક્ષેપને ફગાવતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતને અન્ય રાજ્યોની જેમ  જ પુરતી મદદ કરવામાં આવી છે. લોકોમાં વિભાજન રાજ્યના વિકાસ આડે  અડચનરૂપ છે તેમ જણાવી સિંહે કહ્યું હતું કે, ગુજરાતમાં કાયદો તમામ માટે  એક સમાન છે તેમ કોઇ કહી શકે નહી. વડાપ્રધાને ગઇકાલે રાજકોટ અને સુરત  ખાતે ગુજરાતની ભાજપ સરકાર પર તેજાબી પ્રહારો કર્યા હતા. સિંહે દાવો કર્યો  હતો કે, ગુજરાતમાં દહેશતનું વાતાવરણ છે. લોકોને કોમવાદના આધારે  વિભાજિત કરવામાં આવી રહ્યા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સુરત ખાતે શુક્રવારે ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું કે કોઈ પણ  પક્ષ માટે દેશને કોમવાદના આધારે બે ભાગમાં વહેંચવો એ સારી નિશાની  નથી. કોંગ્રેસના ૧૨૦ વર્ષના ઇતિહાસમાં પક્ષે મહાત્મા ગાંધી અને વલ્લભભાઈ  પટેલ જેવા નેતાઓ રાષ્ટ્રના ચરણે ધર્યા છે. કોંગ્રેસને કોમવાદી કહેવું એ  આઝાદીની લડતનું અપમાન છે. ગુજરાતીઓ તેમની મહેનતને માટે આખા  વિશ્વમાં જાણીતા છે. ગુજરાતના વિકાસ માટે અહીંની સરકાર નહીં બલકે  ગુજરાતીઓની મહેનત જવાબદાર છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વડાપ્રધાન બન્યા બાદ સૌપ્રથમવાર રાજકોટ આવેલા મનમોહનસિંહ સાથે  વિરાણી શાળાના મેદાનમાં નાગરિક મિલન યોજાયું હતું. તેમાં વડાપ્રધાન  મનમોહનસિંહે જણાવ્યું હતું કે, ગુજરાતની સ્થિતિ એટલી સારી નથી જેટલી  મોદી સરકાર દેખાડી રહી છે. આ સરકાર મોટા મોટા દાવા કરવામાં માહિર છે,  મોટી મોટી જાહેરખબરો કાઢે છે, ટીવી અને રેડિયો પર દીવા સ્વપ્ન દેખાડે છે,  પરંતુ વિકાસ મોટા દાવા કરવાથી નથી થતો, અખબારોમાં મોટી જાહેરખબરો  આપવાથી નથી થતો, વિકાસ તો આંખોની સામે દેખાય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા સિંહે કહ્યું ‘તમારી સરકાર મોટા દાવા  કરવામાં માહિર છે. મોટી મોટી જાહેરાતો આપે છે. ટી.વી., રેડિયો પર તમને  સોનેરી સપનાં બતાવવામાં આવે છે. અખબારોમાં જાહેરાતો આપવાથી કે  દાવાઓ કરવાથી નથી થતો. વિકાસ આંખો સામે દેખાવો જોઈએ. ગુજરાત  સરકારના દાવાઓ ખોટા છે. મોટી મોટી યોજનાઓ જાહેર કરાઈ રહી છે પરંતુ  તે યોજનાઓ માટે ન તો ધન છે ન તો ઈચ્છા. સિંહે ટકોર કરતા જણાવ્યું હતું  કે, જે લોકો સરકારની સાથે છે તે બિલકુલ સુરક્ષિત છે. પરંતુ જે લોકો નરેન્દ્ર  મોદીની સાથે નથી તેમને ભગવાન બચાવે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતની આર્થિક હાલત પર વક્તવ્ય આપતા તેઓએ કહ્યું કે, ગુજરાત  ભારતનું સૌથી સર્વશ્રેષ્ઠ રાજ્ય બની શકે છે પરંતુ પાછલા નવ વર્ષમાં  ગુજરાતની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. કેન્દ્ર સરકારની યોજનાઓને  કારણે હાલ નવ ટકા જેટલો વિકાસ દર ચાલી રહ્યો છે. સ્પેશ્યલ ઈકોનોમિક  ઝોનનો ઐતિહાસિક કાયદો બનાવાયો. જેના કારણે ઉદ્યોગોને ફાયદો થયો છે.  આમાં રાજ્ય સરકારનો કોઈ કરિશ્મા નથી. વડા પ્રધાને મુખ્યમંત્રી નરેન્દ્ર  મોદીને નિશાન બનાવીને કહ્યું, ‘તમને બતાવવામાં આવે છે કે, ગુજરાતમાં  લાખો કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. તમારા મુખ્યમંત્રી મૂડીરોકાણ  માટે આખી દુનિયામાં ચક્કર મારે છે પરંતુ હકીકત એ છે કે, માત્ર ગુજરાતમાં જ  રોકાણ નથી થઈ રહ્યું આખા દેશમાં થઈ રહ્યું છે.કેન્દ્રની સરકારે મુંદ્રામાં 4000  મેગાવોટનો વીજપ્લાન્ટ બનાવવાનું શરૂ કર્યુ છે. સિંહે વચન આપ્યું હતું કે જો  ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો વીજળીની કમી ત્રણ વર્ષમાં પૂરી કરી  દેવાશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સિંહે જણાવ્યું હતું કે, 300થી વધુ ખેડૂતોએ ગુજરાતમાં આત્મહત્યા કરી છે.   કેન્દ્રએ તો ખેતી માટે ઘણી રકમ આપી છે. 35 હજાર કરોડ રૂપિયાની યોજના  શરૂ કરી છે. વ્યાજદર ઘટાડીને માત્ર સાત ટકા કરી દેવાયા છે. રાજીવગાંધી  વિદ્યુતીકરણ યોજના અંતર્ગત દરેક ગામડામાં વીજળી પહોંચાડવા માટે પૈસા  આપવામાં આવ્યા છે. ખેડૂતોની આવક વધારવા માટે ઘઉં અને ચોખાના ભાવ  વધારવામાં આવ્યા છે. આ વખતે ઘઉંના ભાવ ક્વિન્ટલના રૂ. એક હજાર  મૂકવામાં આવ્યા છે. આટલી મદદ પછી પણ કેમ ગુજરાતના ખેડૂતોની હાલત  ખરાબ છે. કારણકે રાજ્ય સરકારને ગરીબ ખેડૂતો માટે કોઈ જ હમદર્દી નથી.  ગ્રામીણ વિકાસના મુદ્દે પણ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઐતિહાસિક રાષ્ટ્રીય  ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના અંતર્ગત ગુજરાતના નવ જિલ્લાના ગરીબોને  લાભ મળી રહ્યો છે અને તા.1 એપ્રિલથી આખા રાજ્યના ગરીબો તેનો લાભ  મેળવી શકશે. ગામડાંઓને રસ્તા, વીજળી અને ટેલિફોનથી જોડી રહ્યા છીએ.   તેઓએ જણાવ્યું કે, શિક્ષણમાં ગુજરાત દસમાં નંબરે પહોંચી ગયું છે. શિશુ  મૃત્યુદર પણ કંઈ સંતોષજનક નથી. હજી પણ ગુજરાતમાં એક તૃતીયાંશ લોકો  અભણ છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શહેરી વિકાસના મુદ્દે  જણાવ્યું હતું કે ‘ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ,  વડોદરા આ ચાર શહેરોને જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશનમાં  સામેલ કરીને રૂ. 2500 કરોડની યોજનાઓ શરૂ કરાઈ છે. ચારેય શહેરોમાં  પાણીની સુવિધા વધુ બેહતર બનાવવામાં આવી રહી છે. મારી કલ્પના છે કે,  આ ચારેય શહેર દુનિયાના સૌથી સુંદર શહેરોની ટક્કરના શહેર બની શકે છે.’  તેમણે ગુજરાતમાં છ લેનના હાઈવેના કામ અને એરપોર્ટના કામો જોરમાં ચાલી  રહ્યાની વાત કરી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અહીં તો આતંકવાદ સામેની લડાઇની ખોટી વાતો કરી તમને લોકોને  ગુંચવવામાં આવે છે. લોકોને અહિંયા કારણ વગર મારી નાખવામાં આવે છે, શું  કાનૂનનો આજ રસ્તો છે ? અરે ! જમ્મુમાં રઘુનાથ મંદિરની ઘટના,  અક્ષરધામની ઘટના અથવા કારગીલમાં થયેલો હુમલો ભાજપ સરકારમાં થયો  છે, શું તેમને રોકી શકાયો છે ? અત્યારે માત્ર ભયનો માહોલ ફેલાવાઇ રહ્યો છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંતે તેઓએ જણાવ્યું કે, ‘મને પરિવર્તનની કિરણો નજર આવી રહી છે. હું  તમને વિશ્વાસ અપાઉં છું કે, અમે ગુજરાતને દેશનું નંબરવન રાજ્ય બનાવીશું.  ગુજરાતમાં ગરીબી મિટાવીશું, બેરોજગારને રોજગાર આપીશું, અને બધા માટે  સુરક્ષાનો માહોલ બનશે.’ આટલું કહીને વડા પ્રધાને પોતાના પક્ષ કોંગ્રેસને મત  આપવા માટે હાજર જનમેદની સમક્ષ અપીલ કરી હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ પ્રસંગે કૃપાશંકર, બી.કે.હરિપ્રસાદ, માણેકરાવ ગાંવિત, માણેકરાવ ઠાકરે,  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા,  શહેર કોંગ્રેસ પ્રમુખ સુનિલ ભુખણવાલા સહિતના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત  રહ્યા હતા. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:07:14 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મોદીની સંપર્ક રથયાત્રા મેઘરજથી શરૂ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/મોદીની-સંપર્ક-રથયાત્રા-મેઘરજથી-શરૂ-107120700019_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/મોદીની-સંપર્ક-રથયાત્રા-મેઘરજથી-શરૂ-107120700019_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપાના રથમાં સંપર્કયાત્રાનું ચૂંટણી પ્રચાર અભિયાન વેગીલું બનાવતા જનતાને આહવાન આપ્યું હતું કે કોંગ્રેસના 45 વર્ષની તુલના ભાજપાના પાંચ વર્ષના શાસનમાં ગુજરાતમાં વિકાસના જે કામો થયા છે તેને ધ્યાનમાં રાખીને આવતીકાલના સમૃદ્ધ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/07/images/img1071207019_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ(વેબદુનિયા) </font><font style='font-size:11pt;'>મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપાના રથમાં સંપર્કયાત્રાનું ચૂંટણી પ્રચાર અભિયાન વેગીલું બનાવતા જનતાને આહવાન આપ્યું હતું કે કોંગ્રેસના 45 વર્ષની તુલના ભાજપાના પાંચ વર્ષના શાસનમાં ગુજરાતમાં વિકાસના જે કામો થયા છે તેને ધ્યાનમાં રાખીને આવતીક</font><font style='font-size:11pt;'>ા</font><font style='font-size:11pt;'>લના સમૃદ્ધ અને સલામત ગુજરાત માટે તેમના નેતૃત્વના ફરીથી વિશ્વાસ મૂકજો. "લોકશાહીના મંદિરમાં આપ વુધમાં વદુ કમળની પૂજા કરજો હું પ્રગતિનો પ્રસાદ વહેચીશ'  એમ ઠેર ઠેર ઉમેટલા માનવ મહેરામણના ઉત્સાહ અને ભાજપાને મળી રહેલા જનસમર્થનથી ભાવવિભોર બનેલા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સાબરકાંઠામાં પૂર્વ પ્રદેશ મેઘરજથી તેમણે "જીતેગા ગુજરાત'ના જયઘોષ સાથેની સંપર્ક રથયાત્રા આજે શરૂ કરી હતી અને મેઘરજ, મોડાસા, ધનુસરા, કપડવંજ, બાયડ,  કઠલાલ, મહુધાની સભાઓમાં ઉમટેલી જનતાનું અભિવાદન કર્યું હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સમગ્ર સંપર્કયાત્રાની વિશિષ્ટતા એ હતી કે મુખ્યપ્રધાને જનતા સાથે વિકાસલક્ષી પ્રશ્નોતરી કરીને સીધો સંવાદ સ્થાપ્યો હતો. ઉપસ્થિત નાગરિકોએ પણ તેમના પ્રશ્નોનો સાનુકુળ પ્રતિસાદ આપીને ભાજપનાને સમર્થન સાથે મુખ્યપ્રધાનના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતને મોતના સોદાગરની ગાળ દેનારી સોનિયાજી આખી સરકાર મોતના સોદાગરને છાવરી રહી છે એમ તેમણે જણાવ્યું હતું.</font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0712/07/images/img1071207019_1_2.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મુખ્યપ્રધાન કોંગ્રેસ જુઠ્ઠાણાની કેવી ભરમાર ચલાવે છે તેનું દ્રષ્ટાંત આપતાં જણાવ્યું કે ગુજરાતના કોંગ્રેસીઓ એક બાજુ રાજ્યમાં વિકાસ થયો જ નથી એવું જુઠ્ઠાણું ફેલાવે છે, બીજી બાજુ સોનિયા ગાંધી યુપીએ સરકારના નાણાં મળવાથી ગુજરાતનો વિકાસ થયો છે એમ જણાવે છે. જુઠ્ઠાણા ફેલવાતી કોંગ્રેસના રાજના 45 વર્ષના ઈતિહાસનું ગુજરાત કેવું હતું અને આજનું વિકાસની ઉંચાઈ સર કરતું ગુજરાત કેવું છે તેવી સરખામણી કરશો. કોંગ્રેસને વોટ આપવો એટલે ગુજરાતના વિકાસની પીછેહઠ જ થશે. કોંગ્રેસને મત આપીને મત આપીને કિંમતી મતને બરબાદ કરવાની જરૂર નથી. એમ તેમણે માર્મિકપણે જણાવ્યું હતું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નરેન્દ્ર મોદીએ એમ પણ જણાવ્યું કે પાંચ વર્ષ સમક્ષ તેમણે ત્રણ સંકલ્પ જાહેર કરેલાં જેમાં બદઈદારાથી કોઈ ખોટું કામ નહીં થાય, બધી જ શક્તિ ગુજરાતના વિકાસ માટે ખર્ચીશ અને ગાંધીનગરમાં બેસીને જનતાને નીચાજોણું થાય તેવું કોઈ કામ નહીં કરું એમ જણાવ્યું હતું. પાંચ વર્ષ પછી આજે આ સંકલ્પનું પાલન કરીને હું આપની સમક્ષ આવ્યો છું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મેં બદઈરાદાથી ખોટું કર્યું નથી. રાત દિવસ ગુજરાત માટે કાર્યરત રહ્યો છું અને ડંકાની ચોટ ઉપર દરેક ગુજરાતી માથું ઉચું કરીને રહી શકે તેવા ગુજરાતનું સ્વાભિમાન જાળવ્યું છે. હવે કોઈ આલિયા, માલિયો, જમાલિયો ગુજરાતની ટપલીદાવ કરી શકે તેમ નથી.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:05:03 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[હવે ચૂંટણીમાં વધુ સુવિધાપૂર્ણ ઈવીએમ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/હવે-ચૂંટણીમાં-વધુ-સુવિધાપૂર્ણ-ઈવીએમ-107120700016_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/હવે-ચૂંટણીમાં-વધુ-સુવિધાપૂર્ણ-ઈવીએમ-107120700016_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[વિજાણુ મતદાન યંત્ર હવે ગુજરાતના મતદારો માટે નવી બાબત રહી નથી. 2004ની ગુજરાતની લોકસભાની ચૂંટણીઓમાં તમામ 182 મતદાન વિભાગોના મતદારોએ તેમનો કિંમતી મત ઈ.વી.એમ. દ્વારા જ આપ્યો હતો. આ વખતે વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં પણ ગુજરાતના મતદારો તેમના પ્રતિનિધિઓને]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ(વેબદુનિયા) આગામી ડિસેમ્બર તા. 11 અને 16ના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં તમામે તમામ મતદાન વિભાગોમાં વિજાણું મતદાન યંત્ર (ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન) ઈ.વી.એમ.થી મતદાન કરવામાં આવનાર છે. બે તબક્કામાં યોજાનારી આ વખતની ચૂંટણીઓમાં 47,900 ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન ઉપયોગમાં લેવાશે. જે મતદારો  માટે સરળ અને ચૂંટણી તંત્રની પ્રક્રિયામાં ઝડપ લાવશે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિજાણુ મતદાન યંત્ર હવે ગુજરાતના મતદારો માટે નવી બાબત રહી નથી. 2004ની ગુજરાતની લોકસભાની ચૂંટણીઓમાં તમામ 182 મતદાન વિભાગોના મતદારોએ તેમનો કિંમતી મત ઈ.વી.એમ. દ્વારા જ આપ્યો હતો. આ વખતે વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં પણ ગુજરાતના મતદારો તેમના પ્રતિનિધિઓને વિજાણુ મતદાન યંત્રનું બટન દબાવીને ચૂંટવાના છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતના ચૂંટણી પંચે આ વખતે નવા વધુ સુવિધાપૂર્ણ ઈ.વી.એમ.ની ગુજરાતની ચૂંટણી માટે ફાળવણી કરી છે. જેમાં મતદાન શરૂ થવાનો અને મતદાન પુરું થવાના સમયનો પણ નિર્દેશ થશે. આ ઉપરાંત મતદાનની તારીખ પણ ઈ.વી.એમ. બતાવશે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઈ.વી.એમ. નિયંત્રણ એકમ અને મતદાન એકમ એમ બે ભાગનું બનેલું હોય છે. મતદાન મશીન મત આપવા માટે કાર્યરત કરાય તે પહેલા નિયંત્રણ એકમ અને મતદાન એકમને વાયરથી જોડવામાં આવે છે. એક મતદાન એકમ ઉપર 16 ઉમેદવારોના નામ મુકી શકાય. આવા ચાર મતદાન એકમ જોડી એક સાથે મહત્તમ 64 ઉમેદવારોનો સમાવેશ કરી શકાય છે. મતદાન એકમ ઉપર અનુક્રમ, ઉમેદવારનું નામ અને તેમને ફાળવવામાં આવેલું ચૂંટણી પ્રતિક હોય છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રત્યેક ઉમેદવારની વિગત સામે વાદળી રંગનું બટન હોય છે. મતદારે તેમના મનપસંદ ઉમેદવાર સામેની વાદળી રંગની સ્વીચ દબાવવાની હોય છે. આ વાદળી સ્વીચ દબાવતાની સાથે બી...પ... એવો અવાજ આવશે અને મતદારનો મત અપાઈ જશે. ત્યારબાદ ઈ.વી.એમ. ઓટોમેટીક લોક થઈ જશે. </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વળી જો મતદાર ભુલથી કે હાથે કરીને એક સામટી બે કે તેથી વધુ વાદળી સ્વીચ દબાવે તો તેમનો  મત રજીસ્ટર જ નહીં થાય. ઈ.વી.એમ.નું સૌથી મોટું જમા પાસુ છે કે તેમાં કોઈ મત ખાલી નહીં જાય કે બોગસ વોટ નહીં જાય.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:01:55 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મોદીના પડછાયામાં ઢંકાયા ભાજપના નેતાઓ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/મોદીના-પડછાયામાં-ઢંકાયા-ભાજપના-નેતાઓ-107120700015_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/મોદીના-પડછાયામાં-ઢંકાયા-ભાજપના-નેતાઓ-107120700015_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાતના છાપામાં હવે ભાજપે સીધા મોદીને જ લોકોના દિલ સાથે જોડતી એડ આપી છે. તેમાં ક્યાંય વાજપેયી - અડવાણી રાજનાથ નજરે ચડતા ન હતા પણ બીજા જ દિવસે આવેલી એડમાં પુરુષોતમ રૂપાલા અને રાજનાથ આવી ગયા જો કે ગુજરાતની ચૂંટણીમાં સોનીયા ગાંધી - રાહુલ ગાધી કે]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/07/images/img1071207015_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ(વેબદુનિયા) ગુજરાત ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપના પ્રચારમાં વાજપેયી-અડવાણી અને રાજનાથસિંઘ જેવા રાષ્ટ્રીય નેતા ભાગ્યે જ નજરે પડે છે અને "મોદ</font><font style='font-size:11pt;'>ી' </font><font style='font-size:11pt;'>સૌથી ગરમાગરમ આઈટમ છે. </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતના છાપામાં હવે ભાજપે સીધા મોદીને જ લોકોના દિલ સાથે જોડતી એડ આપી છે. તેમાં ક્યાંય વાજપેયી - અડવાણી રાજનાથ નજરે ચડતા ન હતા પણ બીજા જ દિવસે આવેલી એડમાં પુરુષોતમ રૂપાલા અને રાજનાથ આવી ગયા જો કે ગુજરાતની ચૂંટણીમાં સોનીયા ગાંધી - રાહુલ ગાધી કે પ્રિયંકાએ વધુ પ્રવાસ કર્યા નથી. સોનીયા એક સૌરાષ્ટ્રમાં અને એક કચ્છમાં એમ બે સભા સંબોધી ગયા તે સામે મોદીએ સૌરાષ્ટ્રની ભાજપ માટે મુશ્કેલ ગણાતી બેઠકો પર ભાર મૂકીને પ્રચાર કર્યા છે અને હજુ સોમવારે સાંજ સુધીમાં ઘણા સ્થળો પર પહોચવાનો ઈરાદો ધરાવે છે. </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભૂજમાં પ્રથમ વખત મતદાનનો અધિકાર મેળવનાર એક યુવા મતદાર છબીલભાઈ શાહે કહ્યું કે યુવા વયે જ મોદીએ સન્યાસ લઈ લીધો હતો અને ઘરે ઘરે ફરીને ભિક્ષા માગી અને તેથી સામાન્ય માણસ વિશે તે વિચારી શકે છે. જો કે બધાને માટે મોદી નંબર - વન નથી ખાસ કરીને વિહિપ - સંઘના તેના સાથીઓ ભાજપ પ્રચારમાં સક્રિય નથી. જો કે મોદીને સ્વામીનારાયણ સંતો અને આશારામ-</font><font style='font-size:11pt;'>મ</font><font style='font-size:11pt;'>ોરારીબાપુ જેવા પ્રભાવ પાડી શકતા સંતોનો સાથ છે. </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કદાચ એવું પ્રથમ વખત બની ગયું છે કે ભાજપમાં સામુહિક નેતૃત્વના સ્થાને એક જ વ્યક્તિ છે કે જેની લોકપ્રિયતા આટલી ઉંચે ગઈ છે. ભાજપના કોઈ નેતા - મુખ્યમંત્રી લોકપ્રિયતામાં મોદીની નજીક નથી. આ 1971માં જે ઈન્દીરા કરીશ્મા હતો તેવી સ્થિતિ છે.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 21:01:19 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ફરી હિન્દુકાર્ડ અપનાવતા મોદી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ફરી-હિન્દુકાર્ડ-અપનાવતા-મોદી-107120700013_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ફરી-હિન્દુકાર્ડ-અપનાવતા-મોદી-107120700013_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ત્રાસવાદ પ્રતિ નરમ વલણ અપનાવવા માટે કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનીયા ગાધીની ઉગ્ર ટીકા કરતાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં એક પણ ત્રાસવાદીનું અસ્તિત્વ નથી. મોદીએ જણાવ્યું હતું કે એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/07/images/img1071207013_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>અમદાવા</font><font style='font-size:11pt;'>દ (</font><font style='font-size:11pt;'>વેબદુનિય</font><font style='font-size:11pt;'>ા) </font><font style='font-size:11pt;'>મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગોધરામાં તેમની જાહેર સભામાં મારે લાગણીભીનો મુદો ઉઠાવતાં, કોંગ્રેસ સામે આક્ષેપ કર્યો હતો કે તે ગુજરાતમાં હિન્દુઓને ત્રાસવાદીઓ ગણાવે છે. ત્રાસવાદ પ્રતિ નરમ વલણ અપનાવવા માટે કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનીયા ગાધીની ઉગ્ર ટીકા કરતાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં એક પણ ત્રાસવાદીનું અસ્તિત્વ નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોદીએ જણાવ્યું હતું કે એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે રાજ્યમાં કેટલાક હિન્દુ ત્રાસવાદીઓ છે. મોદીએ સભાજનોને પૂછ્યુ હતું કે શું તમે હિન્દુ છ</font><font style='font-size:11pt;'>ો? </font><font style='font-size:11pt;'>સભાજનોએ કહ્યું હતું કે, હા મોદીએ ફરી પુછ્યું હતું કે શું તમે સૌ ત્રાસવાદીઓ છ</font><font style='font-size:11pt;'>ો? </font><font style='font-size:11pt;'>સભાજનોએ ઉત્તર આપ્યો હતો કે નહીં. મોદીએ જણાવ્યું હતું કે આમપણ કોંગ્રેસ તમને સૌને ત્રાસવાદીઓ ગણે છે. હવે આ પક્ષનું અસ્તિત્વ રાજ્યમાંથી ભૂસી નાંખવું કે નહીં, તે વિષે તમારે સૌએ નક્કી કરવાનું છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>2002<font  style='font-size:11pt; color:#000000'>ના કોમી રમખાણોના ઉદભવ સ્થળે મોદીએ કોંગ્રેસ સામે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ, સંસદ પર હુમલો કરનાર મોહમ્મદ અફ્ઝલને આશ્રય આપે છે. મોદીએ, ભગવા રંગમાં રંગાયેલા પોતાના "ર</font><font style='font-size:11pt;'>થ'</font><font style='font-size:11pt;'>માં પંચમહાલ અને દાહોદ જિલ્લાની પવનવેગી મુલાકાત લઈને હવે આ ઉશ્કેરણીજનક મુદ્દો ઉઠાવતા પ્રવચનો કર્યો હતા.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપના ઉમેદવારના વાહન પર રાષ્ટ્રીય નેતાઓના પ્રવચનો ગોઠવ્યા હતા. તે પછી 2 ડીસેમ્બર રવીવારે 90 મતક્ષેત્રોમાં પણ મોટાપાયે આ રીતે પ્રચાર કર્યો હતો. આ પ્રચારને "કાર્પેટ બોમ્બિં</font><font style='font-size:11pt;'>ગ' </font><font style='font-size:11pt;'>તરીકે ઓળખાવ્યો હતો. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0712/07/images/img1071207013_1_2.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આ સામે વિરોધ દર્શાવવા પક્ષના એક વરિષ્ઠ હોંદ્દેદારે જણાવ્યું હતું કે આ શબ્દ પ્રયોગ કરનારને આ શબ્દના અર્થની જાણ નથી. 1960-70ના દાયકાઓમાં વિયેટનામ, કમ્બોડીયામાં અમેરિકાએ આવા બોમ્બમારાથી હજારો માનવીઓના મૃત્યુ નીપજાવ્યા હતા. આ શબ્દ પ્રયોગો અરૂણ જેટલી અને વૈંકેયા નાયડું જેવા પૂર્વ કેન્દ્રીય મંત્રીઓએ યોજ્યા છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સંઘ પરિવાર અને ખાસ કરીને આર. એસ. એસ. ના ટોચના માંધાતા - નિષ્ણાંતો ગુજરાત ચુંટણી જંગ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ત્યાંથી મળતા અહેવાલો પ્રમાણે ડઝન મતક્ષેત્રોમાં મોદીને તેની ઈચ્છા વિરુદ્ધ ભાજપના ઉમેદવારો પસંદ કરવા પડ્યા હતા. આ મતક્ષેત્રોમાં મોદી તરફી કાર્યકરો, આ ઉમેદવારો માટે કેટલો પ્રચાર કરવો તે વિષે મોદીના સંકેતની રાહ જુએ છે. હાલની સ્થિતિ પ્રમાણે પક્ષે તેમને તેમની રીતે લડવાનું જણાવી દીધું છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નરેન્દ્ર મોદીની નિકટના થોડા બીકેએસ આગેવાનો પૈકીના ભારતીય કીસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી જીવણભાઈ પટેલે માણસામાં ધારાસભાના અધ્યક્ષ મંગળદાસ પટેલ સામે એક અપક્ષ ઉમેદવારને ટેકો આપવા પોતાના સંગઠનના કાર્યકરોને જણાવવાનું બહાર આવ્યું છે. મંગળદાસે પોતાના પ્રતિ ભેદભાવ સામે ભાજપ પ્રમુખ રાજનાથસિંહને ફરિયાદ કરી છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપ પોતાની ચૂંટણી ચેનલ "વંદે ગુજરા</font><font style='font-size:11pt;'>ત' </font><font style='font-size:11pt;'>માટે ભાજપનો લોગો મેળવવામાં ચૂંટણી પંચ સમક્ષ નિષ્ફળ ભાજપે વ્યાપારી ધોરણે કેબલ ઓપરેટર્સ દ્વારા ચલાવતી આ ચેનલને નવો ઓપ આપવાની કસરત હાથ ધરી છે. તેમાં ગુજરાતનો નકશો, સિંહ અને તે પછી મોદીને દર્શાવાયા છે. જાણકારો  કહે છે કે આમા સિંહએ ગિર વનનો નહીંપણ આફ્રિકાનો છે. આથી ભાજપની ચેનલ પર આપણે ગુજરાતનું ગૌરવ નહીં પણ આફ્રિકાનું ગૌરવ નિહાળી રહ્યા છીએ..</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 20:59:37 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ચૂંટણી કમિશ્નર દિલ્હી પહોંચ્યા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ચૂંટણી-કમિશ્નર-દિલ્હી-પહોંચ્યા-107120700011_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ચૂંટણી-કમિશ્નર-દિલ્હી-પહોંચ્યા-107120700011_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આજે તેઓ સુરતથી સાંજે અમદાવાદ આવવાના હતા પરંતુ સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર મામલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરસભાઓમાં કરેલા વિધાનોને લઈને ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ થતાં]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી (વેબદુનિયા) </font><font style='font-size:11pt;'>ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર એન. ગોપાલસ્વામી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રાપ્ત </font><font style='font-size:11pt;'>માહિતી મુજબ </font><font style='font-size:11pt;'>આજે તેઓ સુરતથી સાંજે અમદાવાદ આવવાના હતા પરંતુ સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર મામલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરસભાઓમાં કરેલા વિધાનોને લઈને ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ થતાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર એન. ગોપાલસ્વામી આજે સુરતથી અમદાવાદ આવવનાને બદલી સીધા જ નવી દિલ્હી જવા રવાના થઈ ગયા હતા.</font><br/></font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 20:57:43 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સોનિયા ગાંધીએ મને ઉશ્કેર્યો હતોઃ મોદી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/સોનિયા-ગાંધીએ-મને-ઉશ્કેર્યો-હતોઃ-મોદી-107120700010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/સોનિયા-ગાંધીએ-મને-ઉશ્કેર્યો-હતોઃ-મોદી-107120700010_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ચૂંટણી રેલી દરમિયાન સોનિયાના ઉશ્કેરણીજનક ભાષણોની સામે તેઓએ તેમની પ્રતિક્રિયા આપી છે. એક અગ્રણી ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં મોદીએ કહ્યું હતું કે, હું વિકાસ, કૃષિ અને પ્રાથમિક શિક્ષણની વાત કરી રહ્યો હતો પરંતુ]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/07/images/img1071207010_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top'>W.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ(વેબદુનિયા) </font><font style='font-size:11pt;'>ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ સોહરાબુદ્દીન એનકાઉન્ટર અંગે તેમના સૂચનો કરવાની ફરજ પાડી હતી. ચૂંટણી રેલી દરમિયાન સોનિયાના ઉશ્કેરણીજનક ભાષણોની સામે તેઓએ તેમની પ્રતિક્રિયા આપી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક અગ્રણી ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં મોદીએ કહ્યું હતું કે, હું વિકાસ, કૃષિ અને પ્રાથમિક શિક્ષણની વાત કરી રહ્યો હતો પરંતુ ગાધીએ ગુજરાતમાં તેમની પ્રથમ રેલીમાં મોતના સોદાગર તરીકે મને ગણાવ્યો હતો. જેથી મેં પ્રતિક્રિયા આપી છે. કારણ કે લોકશાહીમાં લોકો સમક્ષ વાસ્તવિક્તા લઈ જવાની મારી ફરજ છે</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 20:56:49 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[કેશુબાપા સામે પગલાં ભરાશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/કેશુબાપા-સામે-પગલાં-ભરાશે-107120700008_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/કેશુબાપા-સામે-પગલાં-ભરાશે-107120700008_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આ સૂત્રોએ જણાવ્યું છે કે, મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે પોતાની વ્યક્તિગત દુશ્મનાવટના કારણ માત્રથી જ પીઢ નેતા કેશુભાઈ ભાજપ વિરોધી પ્રવૃત્તિમાં જોડાયા હોવાનું પક્ષે નોંધ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પક્ષની નેતાગીરીને વિશ્વાસ છે કે, ભાજપની]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/07/images/img1071207008_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td valign='top'>W.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ(વેબદુનિય) </font><font style='font-size:11pt;'>ભાજપના બળવાખોર હરીફ પક્ષ કોંગ્રેસ સાથે સાંઠગાંઠ કરીને પક્ષની ભાવિ તકને નુકસાન કરનારા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ સામે શિસ્તભંગનાં પગલાં ભરવાની શરૂઆત કરવા માટે ભારતીય જનતા પાર્ટી(ભાજપ) ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થાય તેની રાહ જોઈ રહ્યું છે, એમ રાજધાની ખાતેના પક્ષના ટોચના સૂત્રોએ જણાવ્યું છે.</font><font style='font-size:11pt;'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સૂત્રોએ જણાવ્યું છે કે, મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે પોતાની વ્યક્તિગત દુશ્મનાવટના કારણ માત્રથી જ પીઢ નેતા કેશુભાઈ ભાજપ વિરોધી પ્રવૃત્તિમાં જોડાયા હોવાનું પક્ષે નોંધ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પક્ષની નેતાગીરીને વિશ્વાસ છે કે, ભાજપની મતબેંકમાં કોઈ મહત્ત્વનું ગાબડું પાડી શકે, તેટલા સમર્થ કેશુભાઈ નથી.</font><font style='font-size:11pt;'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાજ્યમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુબાપાનો પ્રભાવ ખાસ કરીને પટેલ સમુદાયમાં કેટલો છે તેની સ્પષ્ટતા ચૂંટણીનાં પરિણામો કરશે. તેવું નથી કે તમામ પટેલો કેશુભાઈ સાથે જ  હોય, કેમ કે ભાજપ સાથે ઘણા પટેલો જોડાયેલા છે, એમ સૂત્રોએ ઉમેર્યું છે. </font><font style='font-size:11pt;'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દરમિયાન, ભાજપની કેન્દ્રીય શિસ્ત સમિતિના અધ્યક્ષ રામભાઉ નાઈકે કેશુભાઈ પટેલ સામે કોઈ પગલાં ભરવાની કવાયતમાંથી પોતે હાથ ધોઈ નાખ્યા છે અને રાજ્ય શિસ્ત સમિતિની કોર્ટમાં દડો ફેંક્યો છે.</font><font style='font-size:11pt;'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પત્રકારો તરફના પ્રશ્નોના મારાનો સામનો કરી રહેલાં રામભાઉ નાઈકે જણાવ્યુ કે કેશુભાઈ પટેલ સામે કોઈ પગલાં ભરાશે નહિ. નાઈકે જણાવ્યું હતું કે, રાજ્ય શિસ્ત સમિતિ દ્વારા તેમની સમક્ષ પગલાં ભરવા સંબંધિત બાબત સોંપવામાં આવે તો તે વ્યક્તિ સામે નોંઘ લઈને કેન્દ્રીય સમિતિ પગલાં ભરે છે અને તે વ્યક્તિ ભાજપ સંસદસભ્ય હોય તો, ભાજપ સંસદીય પક્ષ સૂચિત પગલાં ભરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પક્ષમાં તેઓને હાંસિયામાં ધકેલી દેવાશે. </font><font style='font-size:11pt;'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેશુભાઈ પટેલે છેલ્લા બે દાયકાથી પોતાના કેટલાક વફાદારો સાથે અલગ ચીલો પાડ્યો છે. તાજેતરમાં મોદીને સત્તા પરથી ફેંકી દેવાનો નિર્દેશ કરતી એક મોટી જાહેરાત કેશુભાઈ પટેલના નામે ગુજરાતના દૈનિકપત્રોમાં પ્રસિદ્ધ થતાં રાજ્યમાં રાજકીય ગરમાવો પકડાયો છે.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 20:51:20 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[કોગ્રેસીઓ ગાંઘીનું અપમાન કરે છે - મોદી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/કોગ્રેસીઓ-ગાંઘીનું-અપમાન-કરે-છે-મોદી-107120700006_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/કોગ્રેસીઓ-ગાંઘીનું-અપમાન-કરે-છે-મોદી-107120700006_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મારે તો ગુજરાતને વિકાસના પંથે લઈ જવો છે, પરંતુ ગુજરાતની આ વિકાસયાત્રા વિરોધપક્ષોને ગમતી નથી અને તેથી જ જુઠ્ઠાણા ચલાવી રહ્યાં છે અને ગુજરાતના વિકાસના આડે રોડા નાંખી રહ્યાં છે]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/07/images/img1071207006_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td valign='top'>W.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>અમદાવા</font><font style='font-size:11pt;'>દ (</font><font style='font-size:11pt;'>વેબદુનિય</font><font style='font-size:11pt;'>ા)</font><font style='font-size:11pt;'>ગુજરાતમાં હિન્દુઓને આતંકવાદી કહેનારા કોંગ્રેસીઓ પોતે જ આતંકવાદીઓની રખેવાળી કરે છે. ગુજરાતીઓને આતંકવાદી કહેનાર કોંગ્રેસીઓ ગાંધી અને સરદારનું અપમાન કરી રહ્યા છે. કોંગ્રેસને કોઈ કામ કરવું નથી કે તેમને કોઈ કામ સૂઝતું નથી, મારે તો ગુજરાતને વિકાસના પંથે લઈ જવો છે, પરંતુ ગુજરાતની આ વિકાસયાત્રા વિરોધપક્ષોને ગમતી નથી અને તેથી જ જુઠ્ઠાણા ચલાવી રહ્યાં છે અને ગુજરાતના વિકાસના આડે રોડા નાંખી રહ્યાં છે એમ કહી ગોધરા ખાતેની ચૂંટણી સભાને સંબોધતા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધી તેમજ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા, જ્યારે પોતાને તેમજ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના વિકાસના સારથી લેખાવ્યા હતાં.</font><font style='font-size:11pt;'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સમગ્ર વિશ્વની નજર જેના ઉપર છે તેવી ગોધરા વિધાનસભાની પ્રતિષ્ઠાભરી બેઠકના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણના પ્રચારઅર્થે આવેલા ગુજરાતનાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોઈ  ગમે તે કહે પરંતું તેમની ભાજપ સરકારનાં શાસનમાં પ્રજા સલામત છે, તે હું નથી કહેતો પણ પુરાવા બોલે છે. માધવસિંહ સોલંકીના સમયમાં ગોધરામાં 110 દિવસ સુધી તોફાનોના કારણે સતત કરફ્યુ રહ્યો હતો. જ્યારે ભાજપ સરકારનાં પાછલા પાંચ વર્ષના શાસન દરમ્યાન 1 કલાકનો પણ કરફ્યુ લગાવાયો નથી એ જ બતાવે છે કે, ગુજરાતમાં અમને શાંતિ અને સલામતી છે, પરંતુ કોંગ્રેસને ગુજરાતનો ભાઈચારો અને શાંતિ આંખમાં કણાની માફક ખૂંચી રહી છે, તેમનાથી ગુજરાતનો વિકાસ પણ જોઈ શકાતો નથી અને ગુજરાતને બદનામ કરી રહ્યાં છે.</font><font style='font-size:11pt;'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સોનિયા ગાંધી ઉપર વાકબાણો છોડતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સોનિયા ગાંધી ગુજરાતમાં આવીને મને મોતનો સોદાગર ગણાવે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે સોનિયા ગાંધી અને તેમની દિલ્હીમાં બેઠેલી કેન્દ્ર સરકાર જ મોતના સોદાગરોની રખેવાળી કરી રહી છે. ભાજપ સરકારે મોતના સોદાગરને નાથવા માટે ટાડા અને પોટાનો કાયદો બનાવ્યો તો યુપીએ સરકારે તેને નાબૂદ કરવાનું કામ કર્યું પરિણામે મોતના સોદાગરો આતંકવાદીઓને છૂટો દૌર મળ્યો. સસંદ પરના હુમલાખોર અફઝલ ગુરુને સુપ્રિમ કોર્ટે મોતની સજા ફટકારી તેના એક વર્ષ બાદ પણ તેનો અમલ થતો નથી. અને કોંગ્રેસ સહિત યુપીએ સરકાર મતોનું રાજકારણ ખેલી રહી છે અને મતો માટે જ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો આતંકવાદીઓને માથે ચઢાવી રહ્યા છે ત્યારે સોનિયા ગાંધી અને યુપીએ સરકાર ઉપર ખુલ્લો આક્ષેપ કરતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મને મોતના સોદાગર કહેનારા પોતે જ મોતના સોદાગરોના વાસ્વતવમાં રખેવાળા છે. </font><font style='font-size:11pt;'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોંગ્રેસના નિશાન પંજા ઉપર નિશાન તાકતા મોદીએ પોતાની લાક્ષણિક શૈલીમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનો પંજો એ ટ્રાફિક પોલીસના પંજા જેવો છે, ટ્રાફિક પોલીસનો પંજો જેમ પૂરપાટ ઝડપે આવતા વાહોનોને રોકે તે જ પ્રમાણે કોગ્રેસનો આ પંજો ગુજરાતના વિકાસને રોકવાનું કામ કરે છે, એટલે જ આ પંજાને મરોડી નાંખવાની જરૂર છે,</font><font style='font-size:11pt;'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વધુમાં તેમને જણાવ્યુ કે હવે સમય આવ્યો છે કે ગુજરાતમાં હિત વિરુદ્ધ કામ કરતાં તત્વો સાથે હિસાબ સરભર કરવાનો પાછલાં પાંચ વર્ષ દરમ્યાન ભાજપના શાસનમાં ગુજરાતે પાછલા 50 વર્ષમાં ના થયો હોય તેવો વિકાસ કર્યો છે. નવા ઉદ્યોગો આવ્યા છે તે સાથે રોજગારીની તકો વધી છે, વેપાર વિકાસ થયો છે તે સાથે રાજ્યમાં આર્થિક સમૃદ્ધિ આવી છે રાજ્યમાં રસ્તા, પાણી અને વીજળીની સમસ્યાઓ હલ થઈ છે, શિક્ષણની સુવિધા અને સ્તર સુધર્યા છે અને આ બધું જ પાછલાં પાંચ વર્ષના તેમના શાસન દરમ્યાન જ સિદ્ધ થયું છે ત્યારે આ વિકાસની કૂચને વધુ વેગવંતી બનાવવા માટે તેમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવવા માટે અપીલ કરી હતી.</font><font style='font-size:11pt;'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંદાજિત આઠથી દસ હજારની જનમેદનીને ઉદ્દબોધન કરતાં મોદીને પોતાના પ્રવચન દરમ્યાન વારંવાર જનમેદનીએ તાળીઓના ગડગડાટથી વધાવ્યા હતા. આજની સભાની નોંધનીય બાબત એ હતી કે, તેમની સભામાં નોંધનીય બાબત એ હતી કે, તેમની સભામાં લઘુમતી કોમના નાગરિકોની ઉપસ્થિતિ ઊડીને આંખે વળગે તેવી હતી. સામાન્ય રીતે નરેન્દ્ર મોદીની સભામાં ભૂતકાળમાં ક્યારેય લઘુમતી કોમના લોકોની ઉપસ્થિતિ, લઘુમતિ કોમનાં લોકો ગળામાં ખેસ, અને હાથમાં ભાજપનો ઝંડો લઈ જોવા નથી મળ્યા.  મોદીની સભામાં લધુમતિ કોમની હાજરી એ ચિંતા અને ચેતવણી સમાન માનવામાં આવે છે.</font><font style='font-size:11pt;'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નરેન્દ્ર મોદીની પ્રચાર સભા ટાણે ગોધરાનાં ભાજપના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ, સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકી સહિત જિલ્લાનાં અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 20:48:39 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ચૂંટણી પંચે મોદીને નોટિસ ફટકારી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ચૂંટણી-પંચે-મોદીને-નોટિસ-ફટકારી-107120700002_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ચૂંટણી-પંચે-મોદીને-નોટિસ-ફટકારી-107120700002_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે જ્યારે થોડાક દિવસો જ બાકી છે ત્યારે મોદી સાહેબે સૌહરાબુદ્દીન શેખના એન્કાઉન્ટરને યોગ્ય ગણાવતા સમગ્ર દેશમાં તેનો વિરોધ થયો અને ચૂંટણી પંચની આંખ પણ લાલ થઇ હતી. પરિણામે ચૂંટણી પંચે મોદીને નોટિસ ફટકારી હતી.
..]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/07/images/img1071207002_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી (એજંસી) ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે જ્યારે થોડાક દિવસો જ બાકી છે ત્યારે મોદી સાહેબે સૌહરાબુદ્દીન શેખના એન્કાઉન્ટરને યોગ્ય ગણાવતા સમગ્ર દેશમાં તેનો વિરોધ થયો અને ચૂંટણી પંચની આંખ પણ લાલ થઇ હતી. પરિણામે ચૂંટણી પંચે મોદીને નોટિસ ફટકારી હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ પહેલાં ગઇકાલે નવી દિલ્હી ખાતે મુખ્ય ચૂંટણી કમિશ્નર એન ગોપાલસ્વામીની અધ્યક્ષતામાં પંચની બેઠક મળી હતી, કે જેમાં ચૂંટણી કમિશ્નર ચાવલા અને કુરેશી પણ હાજર રહ્યાં હતાં. પંચે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવેલો અહેવાલ અને મોદીના ભાષણની સીડી જોઈ હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચૂંટણી પંચે મોદીને આવતી કાલ શનિવારે બપોરના 11 વાગ્યા સુધીમાં જવાબ આપવા કહ્યું છે. હવે પંચ એ નિર્ણય કરશે કે મોદી સામે ક્યાં પગલાં લેવા. જો પંચને લાગશે કે આ મતદાતાઓને આકર્ષવા માટે ધર્મનો ઉપયોગ હતો કે પછી ધાર્મિક લાગણીઓને ઉશ્કેરીને કે પછી સાંપ્રદાયિક તણાવ સર્જીને મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ છે તો પંચ મોદીને આ પ્રકારના ભાષણો આપતાં રોકી શકે છે કે પછી જો પંચને આ ગંભીર અપરાધ લાગે તો તેઓ મોદીને ચૂંટણી લડતા અટકાવી શકે છે. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0712/07/images/img1071207002_1_2.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ પહેલાં કોંગ્રેસ અને ડાબેરીઓએ ચૂંટણી પંચને મોદીના નિવેદનોની સ્વયંભુ નોંધ લઈને કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને પંચે જિલ્લા કલેક્ટર પાસેથી આ અંગે અહેવાલ પણ મંગાવ્યો હતો. પંચે તીસ્ટા સેતલવાડની ફરિયાદને પણ ધ્યાનમાં લીધી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ બાજુ ભાજપ ચૂંટણી પંચને શું જવાબ આપે છે તે જોવું રહ્યું, કેમ કે એક બાજુ હિન્દુ મતોને આકર્ષવા માટે મોદીએ સૌહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટરને યોગ્ય ગણાવ્યું હતું પરંતુ હવે કાનુની મુશ્કેલીઓથી બચવા માટે મોદી તેનો શો જવાબ આપે છે તો જોવું રહ્યું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોદીએ માંગરોલમાં ચૂંટણી સભામાં જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી સામે જે કોઈ પણ અવજા ઉઠાવશે તેને સાખી લેવામાં આવશે નહીં અને સૌહરાબુદ્દીને તેમ કર્યુ હતુ ત્યારે મારી પોલીસે જે કર્યું તે ઠીક કર્યું કહેવાય.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 20:45:49 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[જૂનાગઢ જિલ્લામાં ભાજપનો આંતરિક જંગ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/જૂનાગઢ-જિલ્લામાં-ભાજપનો-આંતરિક-જંગ-107120600016_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/જૂનાગઢ-જિલ્લામાં-ભાજપનો-આંતરિક-જંગ-107120600016_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2002માં જૂનાગઢ જિલ્લામાંથી બહુમતીથી જીત મેળવનાર ભાજપને આ વખતે કપરા ચઢાણ ચડવા પડશે કારણ કે નારાજ જુથના વરિષ્ઠ નેતા અને માજી મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ મોદીના આડે પડ્યા છે....]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/06/images/img1071206016_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top'>N.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જુનાગઢ (વેબદુનિયા) ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2002માં જૂનાગઢ જિલ્લામાંથી બહુમતીથી જીત મેળવનાર ભાજપને આ વખતે કપરા ચઢાણ ચડવા પડશે કારણ કે નારાજ જુથના વરિષ્ઠ નેતા અને માજી મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ મોદીના આડે પડ્યા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અહીં પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2002ની ચૂંટણીમાં 10માંથી 6 બેઠકો કબ્જે કરનાર ભાજપ માટે આ વખતે કેશુભાઈનો પ્રચારમાં ભાગ લેવાનો ઈન્કાર અને પક્ષના બળવાખોરો ચિંતાનો વિષય બન્યો છે. જિલ્લાની ઘણી બેઠકો ઉપર ભાજપમાંથી છૂટા થયેલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપના સાંસદ મહેન્દ્ર મશરૂએ ગત ચૂંટણીમાં કોગ્રેસના પ્રતિસ્પર્ધીને 21,000 મતોથી હાર આપી હતી પરંતુ આ વખતે તેમણે કોંગ્રેસ ઉપરાંત તેમના જ પક્ષના બળવાખોર ઉમેદવાર માર્કડભાઈ ભટ્ટ સામે લડવાનું છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તો સામે જ્યાંથી મોહમ્મદ ઘોરીએ 16 વખત લૂટીયું હતું તે અને લાલકૃષ્ણ અડવાણીએ વર્ષ 1990માં પોતાની અયોધ્યા યાત્રા શરૂ કરી હતી તે સોમનાથની બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર રાજસીભાઈ જોત્વાને કોંગ્રેસ અને પક્ષાના બળવાખોર ચીનુભાઈ ગોહિલના હુમલાનો સામનો કરવાનો છે. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0712/06/images/img1071206016_1_2.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top'>PTI</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે કેશુભાઈની બેઠક વિસાવદરમાં ભાજપના કનુભાઈ ભાલરા મતદારોને એ સમજાવવાનો પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે કે, પક્ષના આંતરિક નિર્ણયોમાં કેશુભાઈની વાતનું વજન પહેલા જેટલું જ હોય છે. તો બીજી તરફ કોંગ્રેસ માટે પણ સ્થિતિ શાંતિથી શ્વાસ લઈને બેસી શકે તેવી નથી. તેના ઓછામાં ઓછા ત્રણ સભ્યો તાજેતરમાં જ ભાજપમાં જોડાયા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ જિલ્લાના લગભગ 2,023 જેટલા મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હોવાથી લગભગ 8,000 જેટલા પોલિસકર્મીઓને જુનાગઢ તૈતાન કરવામાં આવશે તેવી માહિતી જિલ્લાના પોલીસકર્મીઓ પાસેથી મળી હતી. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 20:42:50 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભાજપના શાસનમાં પ્રગતિ થઈ છે:વૈંકયા નાયડુ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ભાજપના-શાસનમાં-પ્રગતિ-થઈ-છે-વૈંકયા-નાયડુ-107120600012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ભાજપના-શાસનમાં-પ્રગતિ-થઈ-છે-વૈંકયા-નાયડુ-107120600012_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે, કોંગ્રેસ આતંકવાદની વાત કરે છે ત્‍યારે એક વાત સમજી લેવી જોઈએ કે અમારા સમયે આતંકવાદીઓને અમે ઠાર મારેલા છે. જ્‍યારે તેમના વખતે થયેલા આતકંવાદી હુમલામાં થયેલા ધડાકાના ગુન્‍હેગારોને હજી સુધી તેઓ પકડી શક્‍યા નથી.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) </font><font style='font-size:11pt;'>ભાજપના ર</font><font style='font-size:11pt;'>ાષ્ટ્રી</font><font style='font-size:11pt;'>ય નેતા શ્રી વૈંકયા નાયડુએ આજે અહી પત્રકાર પરિષદમાં જણાવ્‍યું હતું ક</font><font style='font-size:11pt;'>ે, </font><font style='font-size:11pt;'>કોંગ્રેસના 50 વર્ષનો શાસનમાં પ્રજા માટે કોંગ્રેસે કોઈ જ યોજના બનાવી નથી જ્‍યારે અમારા પાંચ વર્ષના શાસનમાં દેશે ઘણી જ પ્રગતિ કરેલી છે. </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વધુમાં તેમણે જણાવ્‍યું હતું ક</font><font style='font-size:11pt;'>ે, </font><font style='font-size:11pt;'>કોંગ્રેસ આતંકવાદની વાત કરે છે ત્‍યારે એક વાત સમજી લેવી જોઈએ કે અમારા સમયે આતંકવાદીઓને અમે ઠાર મારેલા છે. જ્‍યારે તેમના વખતે થયેલા આતકંવાદી હુમલામાં થયેલા ધડાકાના ગુન્‍હેગારોને હજી સુધી તેઓ પકડી શક્‍યા નથી.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે ગુજરાતમાં મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદી સામે ગમે તેમ બોલવાના બદલે કોંગ્રેસ પક્ષના સાથીઓએ યાદ રાખવું જોઈએ કે તેમના જ રાજીવ ગાંધી ફાઉન્‍ડેશન તેમજ ઈન્‍ડીયા ટુડેના સર્વેક્ષણ પ્રમાણે નરેન્‍દ્ર મોદી ભારતના બધાજ મુખ્‍યમંત્રીમાં પહેલા નંબરે છે. વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે કર્ણાટકમાં વિધાનસભાનો ભંગ  કોંગ્રેસેજ કરાવ્‍યો છે. યુ.પી સરકારે કર્ણાટકમાં તાકીદે ચૂંટણી કરાવવી જોઈએ.</font><br/></font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 20:39:46 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[દરિયાપુર-કાઝીપુર બેઠક લોક-જનશક્‍તિને]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/દરિયાપુર-કાઝીપુર-બેઠક-લોક-જનશક્‍તિને-107120600011_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/દરિયાપુર-કાઝીપુર-બેઠક-લોક-જનશક્‍તિને-107120600011_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ ભરતભાઈ સોલંકીએ જણાવ્‍યું છે કે ઓલ ઈન્‍ડિયા કોંગ્રેસ કમિટિએ નક્કી કર્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં યુપીએના સાથી પક્ષ રામવિલાસ પાસવાનના લોક જનશક્‍તિ પક્ષ સાથે થયેલ સમજૂતી સમાધાન મુજબ અમદાવાદ શહેર....]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) </font><font style='font-size:11pt;'>પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ ભરતભાઈ સોલંકીએ જણાવ્‍યું છે કે ઓલ ઈન્‍ડિયા કોંગ્રેસ કમિટિએ નક્કી કર્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં યુપીએના સાથી પક્ષ રામવિલાસ પાસવાનના લોક જનશક્‍તિ પક્ષ સાથે થયેલ સમજૂતી સમાધાન મુજબ અમદાવાદ શહેરની દરિયાપુર - કાઝીપુરની બેઠક  </font><font style='font-size:11pt;'>એલ.પી.જેને </font><font style='font-size:11pt;'>ફાળવી છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુરેન્‍દ્ર રાજપૂતનું ફોર્મ કેટલીક સ્‍પષ્ટતાઓનાં અભાવે ભર્યુ હતુ.  પરંતુ ટેકનિકલ કારણોસર ઉમેદવારી કોંગ્રેસે  પાછી ખેંચી છે. આ બેઠક ઉપર ઉમેદવાર સુરેન્‍દ્ર રાજપૂતે ઉમેદવારી પરત ખેંચી અને ચાલુ રહેલ  સમાધાનમાં આ બેઠક એલ.જે.પી.ને ફાળવવામાં આવેલ છે. આ બેઠક પર મુકેશ ગુર્જર લોક જનશક્‍તિ પક્ષના સત્તાવાર ઉમેદવાર તરીકે રહેલા છે તેમને કોંગ્રેસ પક્ષનો સંપૂર્ણ ટેકો છે. કોંગ્રેસના કાર્યકરો તેમને જીતાડવા માટે તેમના સમર્થકોને કામ પર લાગી જવા જણાવ્યુ છે. </font><br/></font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 20:36:56 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આગામી વિધાનસભામાં વધુ અપક્ષો ચૂંટાશે !]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/આગામી-વિધાનસભામાં-વધુ-અપક્ષો-ચૂંટાશે-107120600010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/આગામી-વિધાનસભામાં-વધુ-અપક્ષો-ચૂંટાશે-107120600010_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભારતની ચૂંટણી વ્‍યવસ્‍થામા પક્ષોના ઉમેદવારની સાથો સાથ અપક્ષ તરીકે પણ નાગરિકો   ચૂંટણી લડી શકે તેવી દુરંદેશીભરી વ્‍યવસ્‍થા કરનાર આપણા બધારણના ઘડવેયાઓ, લોક પ્રતિનિધિત્‍વ કાયદો ઘડનાર સંસદને તથા મુક્‍ત અને ન્‍યાયી ચૂંટણી યોજવાની જવાબદારી સંભાળતાં ચૂંટણી]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવા</font><font style='font-size:11pt;'>દ(</font><font style='font-size:11pt;'>વેબદુનિય</font><font style='font-size:11pt;'>ા) </font><font style='font-size:11pt;'>ગુજરાત વિધાનસભાની 1995માં યોજાયેલી ચૂંટણીમાં સૌથી વદુ 16 અપક્ષો ચૂંટાયા હતા મુંબઈ રાજ્‍યની 1957માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી સિવાય ગુજરાત રાજ્‍યની સ્‍થાપના થી  લઈને 2002 સુધીમાં યોજાયેલી કુલ 10 વિધાનસભા ચૂંટણીઓમાંથી એકપણ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો ચૂંટાયા નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સૌરાષ્ટ્રને ભેળવી દેવાયા પછીના ગુજરાતી ભાષી નાગરિકોની બહુમતી ધરાવતા પ્રદેશમાં ફેલાયેલી 118 બેઠકો ઉપર 30 અપક્ષ ઉમેદવારો  ચૂંટાયા હત</font><font style='font-size:11pt;'>ા, </font><font style='font-size:11pt;'>જે રેકોર્ડ ગુજરાતની રચના પછી પણ અકબંધ છે. અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા અને જીતેલા 1957ના પ્રત્‍યેક ગુજરાતી ઉમેદવારનું  સ્‍થાન કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કરતા મતદારોના માનસમાં અચૂક પણે ઉંચુ હશે તે સાબિત થયા વગર રહેતું નથી. અપક્ષ તરીકે જીતવા માટે વ્‍યક્‍તિગત શાખ ઉંચી હોવી જોઈએ તેવો એ જમાનો હતો. ગુજરાતની રચના પછી યોજાયેલી ચૂંટણીઓ પૈકી 1962માં 7, 1967માં 5, 1972માં 12, 1975માં 14, 1980માં 10, 1985માં 8, 1990માં 11, 1995માં  16,  1998માં 3 અને 2002માં ફક્‍ત 2 અપક્ષ ઉમેદવારો ચૂંટાયા હતા. જે બાબત અપક્ષ ઉમેદવારી જેવી મહત્‍વની પ્રથાનું ધોવાણ બતાવે છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હાલ ગુજરાત તરીકે ઓળખાય છે તે પ્રદેશમાં આવેલી બેઠકો ઉપર કોંગ્રેસ ઉમેદવારોની  લોકપ્રિય ઘટના પાછળ 1956માં ભાષાના ધોરણે રાજ્‍યોની પૂર્નરચના કરવા વિશે સમગ્ર દેશમાં જાગેલા વિવાદનો પ્રતિઘોષ હશે તેવું લાગ્‍યા વગર રહેતું નથી. ભાષાના ધોરણે અલગ રાજ્‍ય મળે તો જ આપણો વિકાસ થશે તેવી પ્રજાની લાગણીનો પડઘો તેની અસર ગુજરાતમાં તમામ પ્રદેશમાં સરખી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ખાડીયા બેઠક જેવા જાગૃત અને એલિસબ્રીજ બેઠક જેવા શિક્ષિત સંપન્ન મતદારોએ અપક્ષ તરીકે શ્રી બ્રહ્મકુમાર રણછોડલાલ ભટ્ટ તથા શ્રી ગણપતરામ ગોકળદાસ પટેલ ઉપર પસંદગી ઉતારી હતી. તો આદિવાસી પ્રદેશ બે અલગ અલગ છેડા ઉપર આવેલી ભિલોડા અને દેવગઢ બારીયા જેવી બેઠકો ઉપર હજુ 2002માં પણ જેમના વિકાસ માટે કરોડોનો ખર્ચની યોજના ઘડવી પડે છે તેવા આદિવાસી મતદારોએ શ્રી હિતાભાઈ મરતાભાઈ તરાલ તથા શ્રી જયંત કાશીરામ પંડયા જેવા અપક્ષ ઉમેદવારોને વિજય અપાવ્‍યો હતો. મૂલ્‍ય</font><font style='font-size:11pt;'>ો, </font><font style='font-size:11pt;'>સિધ્‍ધાંત અને સેવા જેવા ઉદ્દેશ ધરાવતા મજબૂત આગેવાનો કોઈ પક્ષનો ખેસ પહેરવા કરતા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝુકાવત અને મતદારો તેમને ચૂંટી કાઢતા તે સમયની આ વાત છે. અપક્ષ એટલે અસંતુષ્ટ ઉમેદવાર જેવી પરિસ્‍થિતિ ઉભી થશે તેવી 1957માં મતદાર કે નેત</font><font style='font-size:11pt;'>ા, </font><font style='font-size:11pt;'>કોઈને કલ્‍પના પણ નહીં હોય.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતની ચૂંટણી વ્‍યવસ્‍થામા પક્ષોના ઉમેદવારની સાથો સાથ અપક્ષ તરીકે પણ નાગરિકો   ચૂંટણી લડી શકે તેવી દુરંદેશીભરી વ્‍યવસ્‍થા કરનાર આપણા બધારણના ઘડવેયા</font><font style='font-size:11pt;'>ઓ, </font><font style='font-size:11pt;'>લોક પ્રતિનિધિત્‍વ કાયદો ઘડનાર સંસદને તથા મુક્‍ત અને ન્‍યાયી ચૂંટણી યોજવાની જવાબદારી સંભાળતાં ચૂંટણી પંચને પણ કલ્‍પના નહી હોય કે અપક્ષ ઉમેદવારની પ્રથાનું આટલું ધોવાણ થઈ જશે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- 182 <font  style='font-size:11pt; color:#000000'>બેઠકો માટે 1268 ઉમેદવાર : ગઈ ચૂંટણીમાં 1000 ઉમેદવાર હતા  ગુજરાત વિધાનસભાની 11 અને 16 ડીસેમ્‍બરે થનારી બે તબક્કાની ચૂંટણી મેદાનમાં ઉતરેલા છે. જેમાં માન્‍ય પક્ષો તેમજ અપક્ષોની ભારે બોલબાલા છે. બીજા તબક્કાની 95 બેઠકો માટે ઉમેદવારી પત્રક પાછું ખેચવાના છેલ્લા દિવસે લગભગ 200 જેટલા ઉમેદવારોએ ઉમેદવારીપત્રક પાછું ખેંચતા 599 ઉમેદવારો મેદાનમાં છે. જ્‍યારે પ્રથમ તબક્કાની ચુંટણીમાં 669 ઉમેદવારો મેદાનમાં છે. આમ બંને તબક્કામાં થઈને 182 બેઠક માટે 1268 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના 182, કોંગ્રેસના 173, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષનાં 8, સી.પી.એમ. 1, ભારતીય જનશક્‍તિ પક્ષ 51, બહુજન પક્ષ 180 જ્‍યારે અપક્ષ ઉમેદવારો 480 છે. એટલે 182 બેઠક માટે કુલ 1268 ઉમેદવારે ચૂંટણી મેદાનમાં ઉભેલા છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગઈ 2002ની ચૂંટણીમાં 182 બેઠકો 1000 ઉમેદવારો ઉભા હતા. જેમાં ભાજપ 182, કોંગ્રેસ 180, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ 81, સમાજવાદી પક્ષ 48 તથા અપક્ષ 344 મુખ્‍યત્‍વે હતાં. આ ઉપરાંત 16 અન્‍ય પક્ષોના ઉમેદવારો પણ 1 થી 29 સુધીના ઉમેદવારો ઉભા રહ્યા હતાં.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 20:34:12 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>ધર્મેન્દ્ર વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[માંગરોળમાં ઉમેદવારો વચ્ચેનો જંગ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/માંગરોળમાં-ઉમેદવારો-વચ્ચેનો-જંગ-107120600009_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/માંગરોળમાં-ઉમેદવારો-વચ્ચેનો-જંગ-107120600009_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર ઝુંબેશનું પ્રથમ ચરણ શરૂ થઈ ચૂક્યું છે.  સુરત જીલ્લાાની આદિવાસી બેઠકોમાંની એક આંગરોળ બેઠક તરફ પણ આવેલા બે બળીયા જોગીઓ મેદાને જંગમાં હોવાથી સૌની નજર માંગરોળ તરફ કેન્દ્રીત થવા માંડી છે....]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) </font><font style='font-size:11pt;'>ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર ઝુંબેશનું પ્રથમ ચરણ શરૂ થઈ ચૂક્યું છે.  સુરત જીલ્લાાની આદિવાસી બેઠકોમાંની એક આંગરોળ બેઠક તરફ પણ આવેલા બે બળીયા જોગીઓ મેદાને જંગમાં હોવાથી સૌની નજર માંગરોળ તરફ કેન્દ્રીત થવા માંડી છે. કોંગ્રેસે એક વેળા ભાજપના બીજીવેળા જનતાદળમાંથી વિજયી બની મંત્રીપદ ભોગવી ચૂકેલા તો ત્રીજી વેળા કોંગ્રેસની ટિકિટ મેળવી પરંતુ ત્રિકોણીયા જંગમાં હારી ગયેલા રમણભાઈ ચૌધરીને પુનઃ મેદાનમાં ઉતાર્યા છે. ભાજપાએ વર્તમાન ધારાસભ્ય ગણપતભાઈ વસાવામા વિશ્વાસ વ્યક્ત કરી જંગમાં ઉતાર્યા છે. હાલના તબક્કે બંને પક્ષો નેટ ટુ નેટ કસ્મકસ થઈ રહ્યાં છે બંને ઉમેદવારોની હારજીતમાં અસંતુષ્ટો પણ હોય આ વેળાનો જંગ ગત ચૂંટણીઓ કરતાં કાઈ નવા રંગ રેલાવે એવો માહોલ ઊભો થવા માંડયો છે. હાલના તબક્કે બંને પક્ષો નેટ ટુ નેટ કસ્મકસ થઈ રહી છે બંને ઉમેદવારોની હારજીત અસંતુષ્ટો મુખ્ય ભૂમિકા ભજવી જશે એ વાત પણ એટલી જ દીવા જેવી દેખાઈ રહી છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કશ્મકશનો જંગ જામવાનો છે ત્યારે ભૂતકાળના અરિસામાં રાજકીય છબીઓ નિહાળીએ તો 1995માં ભાજપનો ઉમેદવાર તરીકે રમણભાઈ ચૌધરી 22000 મતોએ વિજયી થયા હતા. 1998માં રમણભાઈ ચૌધરી જનતાદળના ઉમેદવાર તરીકે ત્રિકોણીયા જંગમાં વિજ્યી થયા હતા. 2002માં ભાજપના ઉમેદાર ગણપતભાઈ વસાવા, રમભાઈ ચૌધરી કોંગીના ઉમેદવાર સામે 8000 જેટલા મતોથી વિજયી થયા હતા. તે વેળાએ પણ ત્રિકોણીયો જ હતો. છેવટે 2004ની લોકસભામાં કોંગ્રેસ આગળ નીકળઈ ગઈ હતી અને 1100 જેટલી લીડ મેળવી હતી. જેનાથી કોંગ્રેસમાં નવો પ્રાણ આવ્યો છે. વર્તમાનમાં આવીએ તો સ્થાનિક તાલુકા પંચાયતમાં માંગરોળ તાલુકા પંચાયત કોંગ્રેસ હેઠળ તો ઉમરપાડા તાલુકા પચાયત ભાજપ પાસે છે. જીલ્લા પંચાયત કુલ પાંચ બેઠકોમાં 3 ભાજપ તો બે કોંગ્રેસ પાસે છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સહકારી ક્ષેત્ર પર દૃષ્ટિપાત કરીએ તો માંગરોળ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉમરપાડા જંગલ સહકારી મંડળ</font><font style='font-size:11pt;'>ી, </font><font style='font-size:11pt;'>વાંકલ મોટા કદની સહકારી મંડળી ડી. કો. ઓ. બેંક માંગરોળ ઉમરપાડા જમીન વિકાસ બેંક ઉમરપાડાના સુમુલના ડાયરેક્ટર વટારીયા અને પડવાઈ સુગર આ બધામાં કોંગ્રેસનું પ્રભુત્વ છે. બીજી તરફ માંગરોળના સુમુલના ડાયરેક્ટર અને માંગરોળ તાલુકા ખરીદ વેચાણ સંઘ અને કામરેજ સુરગના ડિરેક્ટર ભાજપના છે.  વર્તમાનમાં નજર અંદાજ કરીએ તો 226 બુથો ધરાવતા માંગરોળ વિધાનસભા મત વિસ્તારમાં માંગરોળમા 141, ઉમરપાડામાં 62 અને ઓલપાડના નવા ગામોના 23 બુથોનો સમાવેશ થાય છે. જેમાં ઓલપાડમાં 13, ઉમરપાડામાં 15, ઉમરપાડામાં 12 અને માંગરોળમા 48 બુથો સંવદેનશીલ છે ઓલપાડનું 01 અને માંગરોળના 06 જોખમી તો માગરોળના 09 વન્ડરબેલ ગામોમા મોસાલી ભીલવાડ</font><font style='font-size:11pt;'>ા, </font><font style='font-size:11pt;'>કોસાડ</font><font style='font-size:11pt;'>ી, </font><font style='font-size:11pt;'>આસરમા વેલાછાનો સમાવેશ થાય છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વર્તમાન યોજાનાર ચૂંટણીમાં રમણભાઈ ચૌધરી કોંગ્રેસમાંથી ગણપતભાઈ વસાવા ભાજપમાંથી છનાભાઈ કે. વસાવા બહુજન સમાજ પાર્ટીમાંથી હેમંત એફ. વસાવા જનતાદાળ યુ. માંથી તો કોંગ્રેસના બળવાખોર સંગઠનના મહામંત્રી સુરેશબાઈ આર. વસાવાએ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે.  ભાજપના બે માજી હોદ્દેદારો જી. પ.ના અને સંગઠનના માજી પ્રમુખ હર્ષદ ચૌધરી અને જિલ્લા ભાજપના માજી મહામંત્રી રાજુભાઈ પાઠક અસંતુષ્ઠ જૂથના હોઈ કોંગ્રેસને મદદ કરી રહ્યા છે એટલે બંને પક્ષે અસંતુષ્ઠો મેદાનમાં છે. એટલે જંગ રસાકસી ભર્યો થઈ ગયો છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આંકડાની ગેઈમ જોઈએ તો બે વેળા ભાજપ જીત્યું છે એક વેળા જનતાદાળ અને છેલ્લે લોકસભામાં કોંગ્રેસે લીડ મેળવી હતી એટલે આ વેળાની જંગ કોંગ્રેસ ભાજપ અને અસંતુષ્ટોની ભૂમિકા વચ્ચે ધીમી ચૂક્યો છે ભાજપના ઉમેદવાર કહે છે કે રાજુ પાઠક અને હર્ષદ ચૌધરી જવાથી અમને કોઈ ફેર પડવાનો નથી. કોઈ ઝાઝુ નુકસાન કરી શકવાના નથી. 2002માં ભાજપ સંગઠનની તાકાતથી જીત્યું હતું. એ વાત વર્તમાન ધારાસભ્ય ગણપતભાઈ પણ કહે છે તે વેળા રાજુ પાઠક જિલ્લાનાં મહામંત્રી હતા અને હર્ષદ ચૌધરી પ્રમુખ હતા. આ વેળાએ આ બંને નથી. યુવાન દિલીપસિંહ રાઠોડ સંયોજકની ભૂમિકામાં છે અને પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે. બીજી કાજુ કોંગ્રેસના રમણભાઈ ચૌધરી આદિવાસીઓના જમીનના હક્કો માટે સતત સંઘર્ષ કરી રહ્યા હોય અને બબ્બેવાર ધારાસભ્ય જેમા એકવાર મંત્રી તરીકે પ્રજાની સેવાઓ કરી હોય. આદિવાસી જનસંઘ મોરચો પણ મેચની સાથે હોય અને જયા પાછળ રહેતા હતા તે ઓલપાડ વિભાગની નવ ગામોમાં પણ કોંગ્રેસ તરફી વાતાવરણ જામ્યું હોય અને ડો. નટવરસિંહ આડમોર જેવા તેમના સથવારે હોય અને રાજુ પાઠક અને હર્ષદ ચૌધરી મહત્વની ભૂમિકા ભજવતી તમામ તાકાતો ભેગી કરી લીધી હોય આ વેળાની જંગ કોંગ્રેસ અને ભાજપ માટે હાલમાં કશમકશ ભર્યા દેખાઈ રહ્યા છે. છેલ્લા સપ્તાહમાં સંગઠનની તાકાત પ્રચાર ઝુંબેશ અને છેવટે મતદારોનો ઝોક કઈ તરફ જાય છે તેના પર હાર જીત નક્કી થશે એ પણ નગ્ન સત્ય છે.ટૂંકમાં માંગરોળના આ વેળાના જંગમાં કોઈ પણ થઈ શકે એમાં શંકાને સ્થાને નથી.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કુલ 1,83,000 લાખ મતદાર</font><font style='font-size:11pt;'>ો</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આદિવાસી (વસાવા) 72000 મ</font><font style='font-size:11pt;'>ત</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગામી</font><font style='font-size:11pt;'>ત, </font><font style='font-size:11pt;'>ચૌધરી, રાઠોડ 31000 મ</font><font style='font-size:11pt;'>ત</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મુસ્લિમ 35000 મ</font><font style='font-size:11pt;'>ત</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બક્ષીપંચ ઈતર</font><font style='font-size:11pt;'>	45000 </font><font style='font-size:11pt;'>મ</font><font style='font-size:11pt;'>ત</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વર્ષ....	          ભાજપ..	કોંગ્રેસ..	        જનતાદળ..	વિજય માર્જી</font><font style='font-size:11pt;'>ન</font><br/>1995....<font  style='font-size:11pt; color:#000000'>	43000...	21000...	-..                22000...             </font><font style='font-size:11pt;'>ભાજ</font><font style='font-size:11pt;'>પ</font><br/>1998....<font  style='font-size:11pt; color:#000000'>	24000...	21000...	32500..           8500...             </font><font style='font-size:11pt;'>જનતાદ</font><font style='font-size:11pt;'>ળ</font><br/>2002....<font  style='font-size:11pt; color:#000000'>	51000...	43000...	15000..           8000...             </font><font style='font-size:11pt;'>ભાજ</font><font style='font-size:11pt;'>પ</font><br/>2004....<font  style='font-size:11pt; color:#000000'>	43000...	44500...	-...               1100...            </font><font style='font-size:11pt;'>કોંગ્રેસની લી</font><font style='font-size:11pt;'>ડ</font><br/>(<font  style='font-size:11pt; color:#000000'>લોકસભા)</font><br/></font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 20:31:24 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભાજપ લોકોને મુર્ખ બનાવે છે : પ્રફુલ્લ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ભાજપ-લોકોને-મુર્ખ-બનાવે-છે-પ્રફુલ્લ-107120600008_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/ભાજપ-લોકોને-મુર્ખ-બનાવે-છે-પ્રફુલ્લ-107120600008_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મહુવાના એનસીપીના ઉમેદવાર અમીત મહેતાની સરેસા ગામ ખાતે યોજાયેલી સભાને સંબોધતા રાષ્ટ્રીય ઉડ્ડયન ખાતાનાં મંત્રી પ્રફુલ્લ પટેલે જંગી સભાને સંબોધતાં જણાવેલું કે ભાજપ ખોટી ભ્રામક જાહેરાતો કરીને લોકોને ગુમરાહ કરી રહી છે. ફક્ત પાંચ જ લોકો...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મહુવા (વેબદુનિયા) </font><font style='font-size:11pt;'>મહુવાના એનસીપીના ઉમેદવાર અમીત મહેતાની સરેસા ગામ ખાતે યોજાયેલી સભાને સંબોધતા રાષ્ટ્રીય ઉડ્ડયન ખાતાનાં મંત્રી પ્રફુલ્લ પટેલે જંગી સભાને સંબોધતાં જણાવેલું કે ભાજપ ખોટી ભ્રામક જાહેરાતો કરીને લોકોને ગુમરાહ કરી રહી છે. ફક્ત પાંચ જ લોકો માટે ભાજપની સરકાર ચલાવી રહેલ છે. ગુજરાતમાં ભાજપ કે સરકારમાં લોકશાહીનું દર્શન જ થતું નથી. ફક્ત કોમવાદી પરિબળો છે તે ફાસીવાદ તરફ જઈ રહ્યા છે. આ પ્રસંગે માજી મુખ્યમંત્રી છબીલદાસ મહેતાએ સંબોધન કર્યું હતું. અમારી કાર્યશૈલી એ જ અમારા પક્ષની ઓળખ છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ પ્રસંગે કોંગ્રેસના નિરીક્ષક સુંદરલાલ તીવારી જીલ્લા પંચાયત પ્રમુખ પક્ષના આગેવાનો ભોળાભાઈ પટેલ અશોક ગોસ્વામ</font><font style='font-size:11pt;'>ી, </font><font style='font-size:11pt;'>પ્રદીપ શર્મ</font><font style='font-size:11pt;'>ા, </font><font style='font-size:11pt;'>સંગઠક કાળુભાઈ મહેત</font><font style='font-size:11pt;'>ા, </font><font style='font-size:11pt;'>રાજકોટ જિલ્લા પ્રમુખ પૃથુલ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 20:28:18 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નથી ચાલી રહ્યો નેતાઓનો જાદુ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/નથી-ચાલી-રહ્યો-નેતાઓનો-જાદુ-107120600006_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/નથી-ચાલી-રહ્યો-નેતાઓનો-જાદુ-107120600006_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આખા દેશની નજર ગુજરાત વિધાનસભા ચૂંટણી પર લાગેલી છે. ખાસ કરીને ભાજપા અને કોગ્રેસ બંને માટે  આ પોતાની શાનનો પ્રશ્ન બની ગયો છે. તેથી પ્રચારમાં કોઈ કરકસર છોડવા નથી માંગતા. જે માટે દેશની રાજધાનીમાં  બેઠેલા મોટા-મોટા નેતાઓથી માંડીને ફિલ્મી સિતારાઓ સુધી ની]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0712/06/images/img1071206006_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td valign='top'>PTI</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ - આખા દેશની નજર ગુજરાત વિધાનસભા ચૂંટણી પર લાગેલી છે. ખાસ કરીને ભાજપા અને કોગ્રેસ બંને માટે  આ પોતાની શાનનો પ્રશ્ન બની ગયો છે. તેથી પ્રચારમાં કોઈ કરકસર છોડવા નથી માંગતા. જે માટે દેશની રાજધાનીમાં  બેઠેલા મોટા-મોટા નેતાઓથી માંડીને ફિલ્મી સિતારાઓ સુધી ની સભાઓ ગુજરાતમાં યોજાઈ રહી છે. પણ તાજેતરમાં  યોજાયેલી કેટલીક ચૂંટણી સભાઓ પર નજર નાખીએ તો જે નેતા હમણાં સુધી એ જોવા મળે છે કે જે નેતાઓ હમણાં સુધી  'હીરો' સાબિત થઈ રહ્યા હતા તે ગુજરાતમા આવી 'જીરો' સાબિત થઈ રહ્યા છે.  લોકો પરથી તેમનો જાદુ ઓસરી ગયો છે,  અને સભાઓમાં 'લોકો' નહી પહોચવાને કારણે તે ફ્લોપ શો સાબિત થઈ રહી છે. ફક્ત નરેન્દ્ર મોદી અને સોનિયા ગાંધીની  સભામાં જ ભીડ જોવા મળે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતમાં આ મહિને થનારી ચૂંટણીના પ્રચાર માટે ભાજપા અને કોંગ્રેસ સહિત બધી રાજનિતિક પાર્ટીઓના નેતાઓનું ટોળુ ઉમટી રહ્યુ છે.  સ્થાનિક નેતાઓ તો ચૂંટણીના પ્રચારમાં લાગેલા જ છે, રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પણ દળ-બળ સાથે  ચૂંટણી પહોંચી રહ્યા છે. તેમાં પણ ભાજપાએ તો પહેલા જ ચરણની ચૂંટણી માટે એક જ દિવસે ચૂંટણી સભા માટે એકસાથે  51 નેતાઓને મેદાનમાં ઉતારી દીધા, પરંતુ તે સભા પણ ન ચાલી શકી.  સ્થિતિ એટલી નાજુક છે કે ઘર ઘરમાં તુલસીના  નામે ઓળખાતી સ્મૃતિ ઈરાનીની સભા પણ તે માટે જ સ્થગિત કરવામાં આવી કે લોકો નથી આવી રહ્યા.  હાલત તો ત્યારે  ખરાબ થઈ ગઈ જ્યારે ભાજપાના મોટા મોટા દિગ્ગજો રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ, લાલકૃષ્ણ અડવાણી, સુષમા  સ્વરાજ, વેકૈયા નાયડૂ જેવા નેતાઓની સભાને પણ કોઈ ખાસ રિસ્પોંસ ન મળ્યો. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/06/images/img1071206006_1_2.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આવું નથી કે આ સમસ્યા ફક્ત ભાજપાની છે, કોંગ્રેસ સાથે પણ આ જ થઈ રહ્યુ છે. દિગ્વિજયસિંહ, અજીત જોગી, મોહન  પ્રકાશ, અહમદ પટેલ જેવા નેતાઓ ની સભાઓ પણ ફ્લોપ શો સાબિત થઈ રહી છે. આનું સીધુ કારણ  એ પણ મનાઈ  રહ્યુ છે કે ચૂંટણી બે દળો વચ્ચે નથી પણ મોદી અને કોંગ્રેસ વચ્ચે છે. એક તરફ મોદીને હરાવવાની હરીફાઈ છે તો બીજી  બાજુ મોદીને જીતાવવાની જીદ. તેથી ભીડ પણ ફક્ત નરેન્દ્ર મોદી અને સોનિયા ગાંધીની સભાઓમાં જ પહોંચી રહી છે. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 20:25:18 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>નઇ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[કચ્‍છમાં અસંતુષ્ટોની ભૂમિકા નિર્ણાયક રહેશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/કચ્‍છમાં-અસંતુષ્ટોની-ભૂમિકા-નિર્ણાયક-રહેશે-107120600005_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/કચ્‍છમાં-અસંતુષ્ટોની-ભૂમિકા-નિર્ણાયક-રહેશે-107120600005_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની નામાંવલીની શરૂઆત કચ્‍છથી  થાય છે. (1)  અબડાસા બેઠકથી બેઠકોની શરૂ થતી સુચિની જેમ આ વખતે શાસક પક્ષની સામે શરૂ થયેલી અસંતુષ્ટ પ્રવૃત્તિની શરૂઆત પણ અબડાસાથી થઈ છે. ગત ટર્મમાં ભાજપની ટીકીટ ઉપરથી...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભુજ (વેબદુનિયા) ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની નામાંવલીની શરૂઆત કચ્‍છથી  થાય છે. (1)  અબડાસા બેઠકથી બેઠકોની શરૂ થતી સુચિની જેમ આ વખતે શાસક પક્ષની સામે શરૂ થયેલી અસંતુષ્ટ પ્રવૃત્તિની શરૂઆત પણ અબડાસાથી થઈ છે. ગત ટર્મમાં ભાજપની ટીકીટ ઉપરથી ચૂંટાયેલા નરેન્‍દ્‌રસિંહ જાડેજાએ નરેન્દ્ર મોદી સામે બગાવત કરીને આ વખતે કોંગ્રેસ સામે ઝુકાવ્‍યું છે. અસંતોષની આગ ભાજપ માટે મુશ્‍કેલી બનશે કે કોંગ્રેસ માટે ફાયદાકારક</font><font style='font-size:11pt;'>ુ? </font><font style='font-size:11pt;'>ચૂંટણીની શરૂઆત સાથે જ સૌની નજર કચ્‍છ તરફ છે. ગત વર્ષે 2002માં કચ્‍છમાં છ બેઠકો પૈકી કોંગ્રેસે 4 અને ભાજપે 2 બેઠકો મેળવી હતી. 1990 પછી હંમેશાં ભાજપનો ગઢ રહેનાર કચ્‍છમાં ભાજપ સરેરાશ પાંચ બેઠકો મેળવતું રહ્યું છે. પરંતુ ભુકંપ પછી સરકારની ઢીલી કામગીરીના કારણે કચ્‍છના મતદારો તત્‍કાલીન મુખ્‍યમંત્રી કેશુભાઈ પટેલ અને કચ્‍છના પ્રભારી તત્‍કાલીન ઉદ્યોગમંત્રી સુરેશ મહેતાની સામે નારાજગી દર્શાવીને ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું હતું. કચ્‍છી પ્રજાની નારાજગી એટલી હતી કે પોતે સુરેશ મહેતાએ પણ પોતાની બેઠક ગુમાવી હતી. આ વખતે સુરેશ મહેતા પોતે ભાજપને હરાવવા માટે સક્રીય હોઈ કચ્‍છનો વિધાનસભા ચૂંટણી જંગ વન-ડે મેચની જેમ રોમાંચક બની રહેશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાજ્‍યમાં બીજા નંબરે મુસ્‍લિમ મતદારોની સંખ્‍યા ધરાવતી અરજદારોની બેઠક ઉપર કુલ છ ઉમેદવારો મેદાનમાં છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1990 <font  style='font-size:11pt; color:#000000'>પછી અબડાસા બેઠક ઉપર હંમેશાં જીતની સરસાઈ ખુબજ પાતળી રહી છે. આ વખતે બસપાના ઉમેદવાર ઇબ્રાહીમ જાફર હાલોપોત્રા મહત્‍વનું હેકટર બનશે. કોંગ્રેસ અને ભાજપ બન્ને વચ્‍ચેની હાર-જીતમાં બસપના ઇબ્રાહીમ જાફર હાલેપોત્રા રહેશે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>છબીલદાસ પટેલ સહીત માંડવી વિધાનસભા બેઠક ઉપર કુલ દસ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં મુખ્‍ય જંગ કોંગ્રેસનાં છબીલભાઈ પટેલ અને ભાજપના ધનજીભાઈ સંઘાણી ઉર્ફે મંગલદાસ વચ્‍ચે છે. શંકરસિંહ વાઘેલાએ સ્‍થાપેલા શક્‍તિદળના રાજ્‍ય પ્રમુખ છબીલભાઈ પટેલ બીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. છબીલભાઈ પટેલનું પલ્લુ આ વખતે પણ ભારી જણાય છે. તેમની સાથે આ વખતે અસંતુષ્ટ નેતા સુરેશ મહેતા છે. ભાજપના ધનજીભાઈ સંધાણી તાલુકા પંચાયતની ચુંટણી પણ હારી ચુક્‍યા છે. પ્રદેશ ઉપાધ્‍યક્ષ અનંત દેવનાં આગ્રહને કારણે તેઓ ટીકીટ મેળવવામાં સફળ રહ્યા છે. જેમને જીતાડવા માંડવી ભાજપની ટીમ મેદાનમાં છે. ભાજપનો ગઢ રહેનાર માંડવી બેઠક મેળવી કોંગ્રેસ ગત વર્ષે ગઢમાં ગાંબડુ પાડયું છે અને નુકસાન આ વર્ષે ભરપાઈ કરવું મુશ્‍કેલ છે.</font><br/></font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 20:21:55 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આણંદ વિધાનસભાનો જંગ કશ્‍મકશ ભર્યો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/આણંદ-વિધાનસભાનો-જંગ-કશ્‍મકશ-ભર્યો-107120600003_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/આણંદ-વિધાનસભાનો-જંગ-કશ્‍મકશ-ભર્યો-107120600003_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આગામી 16મી ડિસેમ્‍બરના રોજ ચૂંટણી જંગમાં આણંદ બેઠક પર ભાજપા જ્‍યોત્‍સનાબેન પટેલ, કોંગ્રેસ તરફથી સોઢા પરમાર કાંતિભાઈ તથા માજી ધારાસભ્‍ય દીલીપભાઈ પટેલની અપક્ષ ઉમેદવારીએ ચૂંટણી જંગ ત્રિકોણીયાની સાથેનો જંગ કશ્મકશ ભર્યો બનશે....]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'>આણંદ(વેબદુનિયા) આગામી 16મી ડિસેમ્‍બરના રોજ ચૂંટણી જંગમાં આણંદ બેઠક પર ભાજપા જ્‍યોત્‍સનાબેન પટે</font><font style='font-size:11pt;'>લ, </font><font style='font-size:11pt;'>કોંગ્રેસ તરફથી સોઢા પરમાર કાંતિભાઈ તથા માજી ધારાસભ્‍ય દીલીપભાઈ પટેલની અપક્ષ ઉમેદવારીએ ચૂંટણી જંગ ત્રિકોણીયાની સાથેનો જંગ કશ્મકશ ભર્યો બનશે. </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર થયેલા જ્‍યોત્‍સનાબેન પટેલની જાહેરાત થતાં જ છેલ્લાં 13 વર્ષથી આણંદ વિધાનસભા મત વિસ્‍તાર પર ચૂંટાયેલા માજી ધારાસભ્‍ય દીલીપ પટેલ પોતાની પક્ષે ઘોર અવગણના થયાનું લાગતા શરૂમાં પોતે પક્ષનાં વફાદાર સૈનિક છે તેવું રણશિંગુ ફૂંકીને પક્ષ દ્વારા નક્કી થયેલ ઉમેદવાર માટે જીતાડવાનું આહવાન કર્યું હતું પરંતુ અંગરથી સમસમી ઉઠેલા દિલીપભાઈએ માનસિક રીતે અપક્ષ ચૂંટણી જંગ લડવાની તૈયારી કરીને જ બેઠા હતા અને પોતાના ટેકેદારોની લાગણી અને માંગણી ઘવાઈ હોવાનું બહાનું રજૂ કરી અપક્ષ ઉમેદવારી જાહેર કરતાં સ્‍થાનિક ભારતીય જનતા પક્ષમાં સોંપો પડી જવા પામ્‍યો હતો. આમ દિલીપભાઈની અપક્ષ ઉમેદવારીએ ભાજપને પુનઃ બેઠક જાળવી રાખવા ભારે મથામણ કરવી પડશે તેવું લાગી રહ્યું છે. જ્‍યારે કોંગી સોઢા પરમાર કાન્‍તીભાઈ ક્ષત્રીય સમાજમાં આગવું સ્‍થાન ધરાવતાની સાથે સાથે તાલુકા પંચાયતના પ્રમુખ પણ છે. પરંતુ તેઓનું નામ કોંગ્રેસ અત્‍યંત મથામણ કર્યા બાદ ફોર્મ ભરવાનાં અંતિમ દિવસે અંતિમ સમયે કરતાં સ્‍થાનિક કોંગીંમાં ઘેરા પ્રત્યાઘાત પડવા સાથે અન્‍ય દાવેદારોમાં ચણભણ શરૂ થઈ ગઈ હતી. આમ છતાં કોંગ્રેસ મોવડી મંડળે ભાજપા તરફથી જ્‍યોત્‍સનાબેન પટેલ તથા દિલીપભાઈ પટેલની અપક્ષ ઉમેદવારીથી પટેલ સમાજના મતો વહેંચાઈ જશે. જ્‍યારે આણંદ મતવિસ્‍તારમાં આશરે 7,000 જેટલા ક્ષત્રીય મતદારો હોય તેનો સીધો લાભ કોંગ્રેસને મળે તેવી ગણતરી પૂર્વકનું આયોજન કરતા કાન્‍તીભાઈ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. આમ છતાં બે રાજકીય પક્ષોની લડાઈ વચ્‍ચે દિલીપભાઈ પટેલની અપક્ષ ઉમેદવારી બંને માટે માથાના દુ:ખાવા સમાન બની છે. કારણ કે કોંગ્રેસ માટે પણ સીધા વિજયની ગણતરી માનતાં હોય તો તેઓ માટે પણ યે જીત નહીં આસાન જેવી પરિસ્‍થિતિ નિર્માણ પામી છે. આ</font><font style='font-size:11pt;'>મ, </font><font style='font-size:11pt;'>આણંદ વિધાનસભા બેઠકનો જંગ ભાજપા કોંગી નેતા અપક્ષ વચ્‍ચે ત્રિકોણીયો જંગ સાથે પ્રતીષ્ઠા ભર્યો જંગ બની રહ્યો છે જે નિઃશંક છે.</font><br/></font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 20:18:46 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સોનિયાજી મને ફાંસીએ ચડાવી દે-મોદી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/સોનિયાજી-મને-ફાંસીએ-ચડાવી-દે-મોદી-107120500015_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/સોનિયાજી-મને-ફાંસીએ-ચડાવી-દે-મોદી-107120500015_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[દક્ષિણ ગુજરાતના માંગરોળ ખાતે યોજાયેલી સભા દરમિયાન  મોદીએ એંકાઉંટરમાં માર્યા ગયેલા સોહરાબુદીન શેખ સાથે જે પણ થયું તે  બરાબર થયું અને તે તેનો હકદાર હતો તેવું કહતા સમગ્ર દેશમાં ભારે હોબાળો  મચી ગયો છે....]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0712/05/images/img1071205015_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top'>N.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>માંગરોળ (વેબદુનિયા) ગુજરાત વિધાન સભાની ચૂંટણીએ જોર પકડયું છે કોંગ્રેસની ડોર શ્રીમતી સોનિયા ગાંધીએ સંભાળી લીધી છે ત્યારે ભાજપના  લાડીલા શ્રી નરેન્દ્ર મોદી એકલા હાથે ચૂંટણી જંગ લડવા નિકળી પડયા છે. ગઈ કાલે દક્ષિણ ગુજરાતના માંગરોળ ખાતે યોજાયેલી સભા દરમિયાન  મોદીએ એંકાઉંટરમાં માર્યા ગયેલા સોહરાબુદીન શેખ સાથે જે પણ થયું તે  બરાબર થયું અને તે તેનો હકદાર હતો તેવું કહતા સમગ્ર દેશમાં ભારે હોબાળો  મચી ગયો છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓએ માત્ર ગુજરાતના રાજકારણમાં જ નહી  પરંતુ દેશ અને વિદેશમાં પણ ગરમાવો પેદા કરી દીધો છે. મુખ્ય પક્ષો કોંગ્રેસ  અને ભાજપ જાત જાતના આરોપોનું દોષારોપણ કરીને વોટ મેળવવાની  તડજોડમાં લાગી ગયા છે. આમાંથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બાકાત રહી શકે  ખરા? મોદી સાહેબે સોહરાબુદીન શેખ એન્કાઉન્ટર કેસને બિલકુલ યથાર્થ  ઠેરવતા કહી દીધું કે તેણે જે કર્યુ તેનું તેને ફળ મળ્યું હતું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો 2002ની ચૂંટણીમાં મોદીને પાકના મિયા મુશરર્ફે આડકતરી રીતે મદદ કરી  હતી તો આ વખતે સોહરાબુદીન એંકાઉંટર અને ઓપરેશન કલંક નામનું  ટ્રંમ્પકાર્ડ તેને ઉપયોગી બની શકે તેમ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સભા દરમિયાન મોદીએ લોકોને પ્રશ્ન પૂછયો હતો કે જે વ્યકિત  ગેરકાયદેસર રીતે હથિયારો અને વિસ્ફોટક સામગ્રી રાખતો હોય તેની સાથે શું  કરવુ જોઈએ. લોકોએ મોદીની જ ભાષામાં જવાબ આપ્યો કે તેને મારી નાખવો  જોઈએ. મોદી તો જાણે આ જ જવાબની રાહ જોઈ રહ્યાં હોય તેવું લાગ્યું અને  તુરંત તેમણે કોંગ્રેસ અઘ્યક્ષા સોનિયા ગાંધી પર નિશાન તાંકતા કહ્યું કે, તો  પછી જો મે કઈ ખોટું કર્યુ હોય તો પછી ભલે સોનિયાની સરકાર મને ફાંસીએ  ચડાવી દે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોદીએ સોનિયા પર વધુ આકરા પ્રહારો કરતા એમ પણ જણાવ્યું કે, સોનિયા  ગાંધી આતંકવાદ પર વાતો કરે છે પરંતુ તેમણે તેનો સમૂળગો હક જ ગુમાવી  દીધો છે. કારણ કે સુપ્રિમ કોર્ટે સંસદ પર હુમલાના કેસમાં દોષિત ઠરેલા  અફઝલ ગુરુની ફાંસીની સજા સુનિશ્ચિત રાખવા છતાં પણ હજૂ અફઝલને ફાંસી  મળી નથી.</font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0712/05/images/img1071205015_1_2.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અત્રે ખાસ નોંધનીય છે કે સોહરાબુદીનનું 2005માં નકલી એન્કાઉન્ટર અને  તેની પત્ની કૌસરબીની રહસ્યમય સંજોગોમાં હત્યા થવાથી ગુજરાત સરકાર  અને ખાસ કરીને મોદી પર મોટી તવાઈ આવી ગઈ હતી. સોહરાબુદીન  એંકાઉંટર પ્રકરણે સમગ્ર પોલીસબેડામાં ચકચાર મચાકી દીધી છે. આ કેસમાં  ડીઆઈજી બોર્ડર રેન્જ ડી.જી.વણઝારા (એન્ટી ટેરેરિસ્ટ સ્કવોર્ડ ગુજરાત  પોલિસના તત્કાલિન વડા) સહિત ૩ આપીએસ ઓફિસરોની ધરપકડ પણ થઈ  છે. તેમાં રાજકુમાર પાંડિયન અને દિનેશકુમારની અટકાયત બાદ કેસમાં  સંડોવાયેલા ઇંટેલિજંસ બ્યુરોના ડીવાયએસપી એમ.એલ.પરમારની પણ  અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત પીએસઆઇ બી.આર.ચૌલે,  પીઆઇ એન.એચ.ડાભી. પીએસઆઇ એન.વી.ચૌહાણ, પો.કે. મોહબ્બતસિંહ  જેઠીસિંગ, અને પાંડિયનના પીએ અજય પરમાર વગેરે.. આ સમગ્ર ઘટના  પ્રકાશમાં આવ્યા બાદ રાજયમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન થયેલા 15  એંકાઉંટરની તપાસ થઇ રહી છે. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 20:17:09 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[રાજકોટમાં વધુ અપક્ષો ચૂંટાય તેવા સંજોગો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/રાજકોટમાં-વધુ-અપક્ષો-ચૂંટાય-તેવા-સંજોગો-107120500014_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/રાજકોટમાં-વધુ-અપક્ષો-ચૂંટાય-તેવા-સંજોગો-107120500014_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ધારાભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્‍યારે રાજકીય પંડીતો મતદારોની નાડ પારખવામાં વ્‍યસ્‍ત બન્‍યા છે. પંડિતોનું આ ચૂંટણીમાં કંઈક વિશેષ વર્ચસ્‍વ રહ્યું છે. આ ચૂંટણીમાં સૌરાષ્‍ટ્‍રમાં અણધાર્યા પરિણામો આવે તેવી સંભાવનાં વ્‍યક્‍ત થઈ રહી છે.]]></description>
      <content:encoded><![CDATA[- <font  style='font-size:11pt; color:#FF80C0'>ધર્મેન્દ્</font><font style='font-size:11pt;'>ર </font><font style='font-size:11pt;'>વ્યા</font><font style='font-size:11pt;'>સ </font><font style='font-size:12pt; color:#000000;'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/05/images/img1071205014_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td valign='top'>P.R</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ગુજરાત વિધાનસભાની </font><font style='font-size:11pt;'>ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્‍યારે રાજકીય પંડીતો મતદારોની નાડ પારખવામાં વ્‍યસ્‍ત બન્‍યા છે. પંડિતોનું આ ચૂંટણીમાં કંઈક વિશેષ વર્ચસ્‍વ રહ્યું છે. આ ચૂંટણીમાં સૌર</font><font style='font-size:11pt;'>ાષ્ટ્</font><font style='font-size:11pt;'>રમાં અણધાર્યા પરિણામો આવે તેવી સંભાવનાં વ્‍યક્‍ત થઈ રહી છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાત </font><font style='font-size:11pt;'>વિધાનસભાન</font><font style='font-size:11pt;'>ી 2002ની સાલમાં ચૂંટણી હિન્‍દુત્‍વનાં મુદે લડાઈ હત</font><font style='font-size:11pt;'>ી, </font><font style='font-size:11pt;'>જેનો લાભ ભાજપને ભરપુર મળ્યો હતો. હાલની ચૂંટણીમાં કોઈ વિશિષ્ટ મુદ્દો ઉપજ્યો નથી. વિકાસની વાતો થાય છે. પણ તેમાં કંઈ દમ નથી. રાજકીય સમીક્ષકો અનુસાર આ વખતે જ્ઞાત</font><font style='font-size:11pt;'>િ, </font><font style='font-size:11pt;'>જાતિ અને બળવાખોરી મુખ્‍ય પરિબળો ઉભર્યો છે. જેનો પ્રભાવ પરિણામો પર જોવા મળશે. સૌરાષ્‍ટ્‍ર કચ્‍છનાં પરિણામોમાં ભાજપ કોંગ્રેસનું વર્ચસ્‍વ તૂટે અને 15 થી  વધુ અપક્ષો તથા અન્‍ય પક્ષોના ઉમેદવારો મેદાન મારી જાય તેવા એંધાણ મળી રહ્યા છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સૌરાષ્ટ્રમાં મતદોરની સ્‍થિતિ સ્‍પષ્ટ છે. લેઉઆ પટે</font><font style='font-size:11pt;'>લ, </font><font style='font-size:11pt;'>કોળી દલિતો અને મુસ્‍લિમ સમાજનાં મતદારોનો સરવાળો 70 ટકા જેટલો જાય છે. લેઉવા પટેલ કોળી અને દલિત સમાજ કોંગ્રેસથી કંટાળીને ભાજપ તરફ ગયેલ</font><font style='font-size:11pt;'>ા, </font><font style='font-size:11pt;'>હાલમાં આ મતદારો ભાજપથી પણ નારાજ છે. મુસ્‍લિમ સમાજ પણ ક્‍યારેય ભાજપ તરફી રહ્યો નથી. તેઓ કોંગ્રેસથી પણ ખુશ નથી. લઘુમતીઓ કઈ બાજુ ઢળશે એ બાબતે પ્</font><font style='font-size:11pt;'>રશ્ર્</font><font style='font-size:11pt;'>ન સર્જાયો છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બીજી બાજુ ભાજપ કોંગ્રેસમાં ચોમેર બાળવાખોરોએ જંગ છેડયો છે. આ બધી જ પરિસ્‍થિતિ જોતા આ વખતે સૌરાષ્ટ્</font><font style='font-size:11pt;'>ર-</font><font style='font-size:11pt;'>કચ્‍છના ચૂંટણી પરિણામોમાં અપક્ષો અને અન્‍ય પક્ષો મેદાન મારી જાય તેવું હાલના સંજોગોમાં પંડિતો માની રહ્યા છે.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 20:15:08 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નડિયાદ બેઠક : ભાજપ-કોંગ્રેસનું ભાવી ઘડાશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/નડિયાદ-બેઠક-ભાજપ-કોંગ્રેસનું-ભાવી-ઘડાશે-107120500013_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-election-2007/નડિયાદ-બેઠક-ભાજપ-કોંગ્રેસનું-ભાવી-ઘડાશે-107120500013_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[બાજી ગોઠવવા અને બદલવા સક્ષમ નડિયાદ વિધાનસભા 10 ગામ અને એક શહેરમાં સમાયેલી છે. જેમાં 197 બુથો છે.  1,81,300 મતદારો ધરાવતી આ બેઠક પર શહેરના મતો સૌથી વધુ 1,59,000 છે. એટલે ગામડાંના મતો શહેરને અસર કરી શકતા નથી.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#FF00FF'>ધર્મેન્દ્ર </font><font style='font-size:11pt;'>વ્યાસ </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'>નડીયાદ: 1.81 લાખ મતદાર</font><font style='font-size:11pt;'>ો, </font><font style='font-size:11pt;'>એક શહેર અને દશ ગામડા</font><font style='font-size:11pt;'>ં</font><font style='font-size:11pt; color:#FF8040;'></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'>મતદાતાઓ જાતિ મુજબ - પટેલ મતદાર 2874, ક્ષત્રિય 25430, મુસ્લિમ 24840 અને વાણિયા બ્રાહ્મણ 16487 </font><font style='font-size:11pt; color:#000000;'></font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0712/05/images/img1071205013_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td valign='top'>PTI</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>બાજી ગોઠવવા અને બદલવા સક્ષમ નડિયાદ વિધાનસભા 10 ગામ અને એક શહેરમાં સમાયેલી છે. જેમાં 197 બુથો છે.  1,81,300 મતદારો ધરાવતી આ બેઠક પર શહેરના મતો સૌથી વધુ 1,59,000 છે. એટલે ગામડાંના મતો શહેરને અસર કરી શકતા નથી.  બેઠક પર સૌથી વધુ મત પટેલોના 28740 મુસ્લિમ 24840, વાણિયા બ્રાહ્મણ 16487, અનુસૂચિત જાતિના 14,215 અનુ. જનજાતિના 4512 મત અને અન્ય જેમાં બારો</font><font style='font-size:11pt;'>ટ, </font><font style='font-size:11pt;'>ખ્રિસ્તી મારવાડી જેવી કોમોના 67076 મત છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નડીઆદ બેઠક 1998 થી ભાજપના કબજામાં છે તેને દાયકો પુરો થવામાં છે. ગોધરામાં ભાજપનાં પંકજ દેસાઈએ દિનશા પટેલને 2364 મતે હરાવ્યા હતા તે વખતે 66 ટકા મતદાન થયું હતું ત્યારબાદ 2004માં યોજાયેલી લોકસભામાં દિનશા પટેલે જબરદસ્ત પરફોર્મન્સ નડીયાદ સહિત તમામ સાત વિધાનસભામાં લીડ મારી હતી અને ગુમાવેલી મત બેન્ક પાછી મેળવી લીધી હતી. લોકસભામાં નડીયાદે કોંગ્રેસનાં લીડ વધારે હોય ત્યારે ભાજપના ઉમેદવાર પંકજભાઈ દેસાઈ 450-50 ટકા ઉપર છે. પંકજભાઈ બે વખત જીતેલા અને ચાલુ ધારાસભ્ય હોઈ તેમનું પલડું અત્યારે થોડુ વધારે વજનદાર છે. ચદનશા પટેલ મુખ્મંત્રી સામેની બેઠક પર લડી રહ્યા હોઈ અહીંયા સુરેન્દ્રભાઈ દેસાઈને તેને મહત્તમ લાભ નહીં મળે જે તેમને માઇનસ પોઇન્ટ રહેશે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0712/05/images/img1071205013_1_2.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td valign='top'>PTI</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>નડ</font><font style='font-size:11pt;'>ીય</font><font style='font-size:11pt;'>ાદમાં ચૂંટણી ટાણે છેલ્લી ઘડીએ પાછળા બારણેથી ટેકેદારો હટી જતાં હોય તેવું ઘણી વખત બન્યું છે. ખુદ દિશા પટેલને પણ ગત વખતે તેનો અનુભવ થયો હતો. એટલે નડીયાદના ચૂંટણી ચિત્રસંદર્ભે આજે કંઇપણ કહેવું વહેલું ગણાય તકો બન્ને માટે સરખી છે. છેલ્લા પાંચ દિવસ મતલબ તા. 11 મી પછી નડીયાદનું ચિત્ર કલીયર થઈ જશે. કોણ કોના પક્ષે છે એ એકદમ સાફ થઈ જશે. એટલે આપોઆપ ચિત્ર ઉપસી આવશે. બન્ને ઉમેદવારના કાર્યાલયો શરૂ  થઈ ગયા છે. કોંગ્રેસે પ્રચાર પણ શરૂ કરી દીધો છે. જેનો ધ્યેય છે દરેકને એક વખત મળવું અને પછી સીધી બેઠકો અને સભાઓ કરવી.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સામે પક્ષે ભાજપની મોટી સભા તો. 2જીએ રાત્રે થશે. જેમાં દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજ હાજર રહી સભા સંબોધશે અને એ સાથે જ શહેરમાં ભાજપનો પ્રચાર શરૂ થઈ જશે. 2002માં શહેરના પશ્ચિમ વિસ્તારે ભાજપને 88 ટકા મત આપી આખું ચિત્ર બદલી નાખ્યુ હતું આ વખતે આ વિસ્તાર શું કહે છે તેની ઉપર પણ ઘણો બધો આધાર રહેલો છે.</font><br/></font>]]></content:encoded>
      <pubDate>Mon, 24 Dec 2007 20:13:11 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:28:29 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Election 2007]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
  </channel>
</rss>
