<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:atom="http://www.w3.org/2005/Atom">
  <channel>
    <title><![CDATA[બજેટ 2008]]></title>
    <link>https://gujarati.webdunia.com/budget-08</link>
    <description><![CDATA[બજેટ 2008 અંગે વિશેષ કવરેજ વેબ દુનિયા ઉપર, નાણાં ક્યાંથી આવશે અને ક્યા ખર્ચાશે સહિતની વિગતો....]]></description>
    <copyright>Copyright webdunia.com</copyright>
    <lastBuildDate>Tue, 16 Jun 2026 10:54:45 +0530</lastBuildDate>
    <language>en-us</language>
    <image>
      <title>બજેટ 2008</title>
      <url>https://gujarati.webdunia.com/budget-08</url>
      <link>https://gujarati.webdunia.com/budget-08</link>
    </image>
    <atom:link href="https://gujarati.webdunia.com/rss/budget-08-1021204.rss" rel="self" type="application/rss+xml"/>
    <item>
      <title><![CDATA[ખેડૂતો માટે રૂ. 60,000 કરોડનું રાહત પેકેજ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/ખેડૂતો-માટે-રૂ-60-000-કરોડનું-રાહત-પેકેજ-108030100008_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/ખેડૂતો-માટે-રૂ-60-000-કરોડનું-રાહત-પેકેજ-108030100008_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[નાણાપ્રધાન પી. ચિદમ્‍બરમ્‌ બજેટમાં ખેડૂતો માટે રૂ. 60,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે, જેમાં ત્રણ કરોડ નાના અને સીમાંત ખેડૂતોને અપાયેલી લોનની સંપૂર્ણ માફીનો પણ સમાવેશ થાય છે. ચિદમ્‍બરમ તેમનું સાતમું અને આગામી લોકસભાની ચૂંટણી પૂર્વેનું...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0803/01/images/img1080301008_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્‍હી (એજંસી) નાણાપ્રધાન પી. ચિદમ્‍બરમ્‌ બજેટમાં ખેડૂતો માટે રૂ. 60,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે, જેમાં ત્રણ કરોડ નાના અને સીમાંત ખેડૂતોને અપાયેલી લોનની સંપૂર્ણ માફીનો પણ સમાવેશ થાય છે. ચિદમ્‍બરમ તેમનું સાતમું અને આગામી લોકસભાની ચૂંટણી પૂર્વેનું અંતિમ બજેટ રજૂ કરતાં નાના અને સીમાંત ખેડૂતોને અપાયેલી કુલ રૂ. 50,000 કરોડની લોનની માફીની તેમ જ અન્‍ય એક કરોડ ખેડૂતો માટે સેટલમેન્‍ટ સ્‍કિમની ઘોષણા કરી હતી, જેને પગલે સરકારી તિજોરી ઉપર વધુ 10,000 કરોડનો બોજો પડશે.</font><br/><font  style='font-size:11pt; color:#FF0000'></font><br/>-- <font  style='font-size:11pt; color:#FF0000'>ત્રણ કરોડ નાના અને સીમાંત ખેડૂતોની 50,000 કરોડની લોન માફ.. </font><br/>-- <font  style='font-size:11pt; color:#FF0000'>અન્‍ય એક કરોડ કિસાનોની લોનમાફી પેટે 10,000 કરોડ.. </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શિડયુલ્‍ડ કોર્મિશયલ બેન્‍કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્‍કો અને સહકારી ધિરાણ સંસ્‍થાઓ દ્વારા 31 માર્ચ, 2007 સુધીમાં અપાયેલી અને 31 ડિસેમ્‍બર, 2007ના રોજ ભરપાઇ કરવાપાત્ર થતી હોય તેવી કૃષિ લોનને પણ માફી યોજના હેઠળ આવરી લેવાશે, જેથી ખેડૂતોની દેવાંની સમસ્‍યા દૂર કરવામાં મદદ મળી રહે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેન્‍દ્રીય નાણામંત્રી પી. ચિદમ્‍બરમે અપેક્ષા મુજબ 200809નું ચૂંટણીલક્ષી આમ આદમીનું બજેટ રજૂ કરીને કોંગ્રેસની મતબેંક મજબૂત બનાવવા એક લાખ કરોડથી વધુ રૂપિયાની રાજકીય ખેરાત કરી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કિસાનોના રૂપિયા 60,000 કરોડના દેવાની માફી, પગારદાર કર્મચારીઓને આવકવેરામાં કમસે કમ 4,000 રૂપિયાની રાહત, દલિતો માટે 26,000 કરોડની ફાળવણી મુસ્‍લિમોના મત મેળવવા કુલ 4,965 કરોડની જોગવાઇ કરીને ચિદમ્‍બરમે તમામ વર્ગને રાજી રાખવાનો પ્રયાસ કર્યોછે. તદઉપરાંત મહિલાઓ, શિક્ષણ અને આરોગ્‍ય ક્ષેત્રમાં સંખ્‍યાબંધ જાહેરાતો કરી 8.8 ટકાનો વિકાસ દર જાળવવાનો પ્રયાસ કર્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચિદમ્‍બરમે કેન્‍દ્રીય કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચની ભલામણો સ્‍વીકારવાની ધરપત આપીને વધુ 60,000 કરોડનો ખર્ચ વેંઢરવાની સાહસિકતા દર્શાવી છે. એટલું જ નહીં, એકસાઇઝ ડયૂટીમાં કમસે કમ બે ટકાથી આઠ ટકા સુધીની રાહત આપવા ઉપરાંત કોઇપણ ક્ષેત્રે કર વધારવાની જાહેરાત કરી નથી. એકંદરે ચિદમ્‍બરમે આ બજેટમાં ચૂંટણી પહેલાં મતદારોમાં ફિલગુડ ફેકટર લાવવાનો પ્રયાસ કર્યોછે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આઝાદ ભારતના ઇતિહાસમાં 4 કરોડ કિસાનોને રૂપિયા 60,000 કરોડનું સૌથી મોટું રાહત પેકેજ આપવાની જાહેરાત કરી ચિદમ્‍બરમે માસ્‍ટર સ્‍ટ્રોક ફટકાર્યો છે. 31મી ડિસેમ્‍બર, 2007 સુધી બેંક, ગ્રામીણ બેંક, સહકારી સંસ્‍થાઓ પાસેથી લોન મેળવનારા કિસાનો માટેની લોન માફી અને રાહતની આ યોજના 30મી જૂન, 2008 સુધી પૂરી કરાશે. સાથોસાથ લોન માફી મેળવનારા કિસાન નવી લોનના પણ હક્કદાર રહેશે. ચિદમ્‍બરમે ખેડૂતો માટે ડબલ બોનાન્‍ઝાનું પેકેજ ઓફર કર્યું છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નાણાપ્રધાન પી. ચિદમ્‍બરમે આજે વર્ષ 2008-09 માટેનું બજેટ રજૂ કરતાં દેવાંમાફીની જાહેરાતના માઘ્‍યમથી ખેડૂતો માટે રૂપિયા 60000 કરોડના પેકેજની લહાણી કરી હતી અને આવકવેરા કરદાતાઓને વેરામાં રાહત આપી હતી. તેમણે કોર્પોરેટ જગત પર કોઇ વધારાનો કરબોજ તો લાઘો નહોતો, પરંતુ અર્થતંત્રને વેગ આપવા ઉત્‍પાદન પર લાગુ થતી એકસાઇઝ ડયૂટીના દરમાં ઘટાડો કર્યો હતો. રજૂ થયેલા બજેટને પગલે કેટલાક લોકો ધારણા કરતા થયા છે કે ચૂંટણીઓ વહેલી આવી રહી છે.</font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'></font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'>ઔષધો-વાહનો સસ્‍તાં - </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>યુપીએ સરકારના પાંચમા અને છેલ્લા કહી શકાય તેવા સંપૂણર્‌ કક્ષાના બજેટમાં રાહતોનો વરસાદ વરસાવતાં ચિદમ્‍બરમે એકસાઇઝ ડયૂટીના દરોમાં ઘટાડો કરતાં ઔષધો, નાની અને હાઇબ્રીડ કાર, દ્વિ અને ત્રિચક્રી વાહનો, પાણી શુદ્ધ કરતાં ઉપકરણો, પેપર અને પેપર બોર્ડ સહિતની ચીજવસ્‍તુઓ સસ્‍તી થશે. જોકે બજેટની જોગવાઇને પગલે નનફિલ્ર્‌ટડ સિગારેટ મોંઘી થશે.</font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'></font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'>સેન્‍ટ્રલ વેટમાં ઘટાડો - </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>માંગમાં વધારો કરવા અને ઉત્‍પાદન ક્ષેત્રને વેગીલું બનાવવાની દિશાના પ્રયાસ કરતાં નાણાપ્રધાને સામાન્‍ય કેન્‍દ્રીય મૂલ્‍યવર્ધિત વેરાના દર પણ 16 ટકાથી ઘટાડીને 14 ટકા કર્યા છે. જોકે કસ્‍ટમ ડયૂટીના ટોચના દરોમાં કોઇ પરિવર્તન કરવામાં આવ્‍યું નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બજેટમાં વિવાદાસ્‍પદ બેન્‍કિંગ કેશ ટ્રાન્‍ઝિકશન ટેકસની જોગવાઇ પાછી ખેંચવામાં આવી છે. તો સિકયુરિટીઝ ટ્રાન્‍ઝિકશન ટેકસના ધોરણે જ કોમોડિટીઝ ટ્રાન્‍ઝિકશન ટેકસ અમલી બનાવવામાં આવેલ છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચિદમ્‍બરમની પ્રત્‍યક્ષ કરો અંગેની દરખાસ્‍તો આવકોને આકર્ષનારી છે જયારે પરોક્ષ કરવેરા અંગેની દરખાસ્‍તોને કારણે આવકમાં રૂપિયા 5900 કરોડ સુધીની ઓટ આવી શકે છે. દેવાદાર થઇ ચૂકેલા ખેડૂતો દ્વારા થતી આત્‍મહત્‍યાના સંદર્ભમાં પણ લોકપ્રિયતા વધારતું પગલું લેતા નાણાપ્રધાને અત્‍યારસુધાની સૌથી મોટી કહી શકાય તેવી દેવાંમાફીની જાહેરાત કરતાં રૂપિયા 60000 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. ચાર કરોડ જેટલા ખેડૂતોને આ પેકેજનો લાભ મળશે. અત્‍યાર સુધી સરકાર પક્ષે રહેતા આવેલા રાજકીય પક્ષો સહિતના રાજકીય વર્તુળો અને ઉધોગ જગત પણ બજેટને વહેલી ચૂંટણીના સંકેતરૂપ માની રહ્યા છે.</font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'></font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'>બાળકો - </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નાણાપ્રધાનના બજેટમાં બાળવિકાસ માટે રૂ. 33,434 કરોડ અને બાળવિકાસ કાર્યક્રમો માટે રૂ. 6,300 કરોડની જાહેરાત. માઘ્‍યમિક શાળા સુધી મઘ્‍યાહ્ન ભોજન અને વિજ્ઞાનના વિધાર્થીઓ માટે રૂ. 85 કરોડની દરખાસ્‍ત.</font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'></font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'>મહિલાઓ- </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મહિલાઓ માટે આવક વેરામાં મુકિત મર્યાદા રૂ. 1.80 લાખ કરવામાં આવી. મહિલા સંબંધિત યોજના માટે રૂ. 11,460 કરોડની જાહેરાત કરી. તેઓ હવે સ્‍વરોજગાર માટે એસઆઈસી પાસેથી લોન મેળવશે.</font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'></font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'>યુવાનો - </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અર્ધસૈનિક દળોમાં લઘુમતી વર્ગના યુવાનોને વધારે જગ્‍યા આપવામાં આવશે. એક લાખ આંગણવાડી કાર્યકર્તાઓનું વેતન રૂ. 1,000થી વધારીને રૂ. 1,500 કર્યું.</font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'></font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'>વૃદ્ધો - </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વરિષ્ઠ નાગરિકો માટે આવક વેરાની મુકિત મર્યાદા રૂ. 1.95 લાખથી વધારીને રૂ. 2.25 લાખ કરવામાં આવી. તે ઉપરાંત ઓલ્‍ડ એજ પેન્‍શનના વિસ્‍તરણ માટેની જાહેરાત. પેન્‍શન માટે રૂ. 3,443 કરોડની દરખાસ્‍ત કરાઈ.</font>]]></content:encoded>
      <pubDate>Sat, 01 Mar 2008 12:00:47 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:36:29 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[બજેટમાં મુખ્ય ચિંતાઓની ઉપેક્ષા-યશવંત સિન્હા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/બજેટમાં-મુખ્ય-ચિંતાઓની-ઉપેક્ષા-યશવંત-સિન્હા-108030100001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/બજેટમાં-મુખ્ય-ચિંતાઓની-ઉપેક્ષા-યશવંત-સિન્હા-108030100001_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભુતપૂર્વ નાણા પ્રધાન અને ભાજપ નેતા યશવંત સિન્હા અનુસાર આ બજેટમાં મુખ્ય ચિંતાઓની ઉપેક્ષા સેવવામાં આવી છે. જેમકે, બજેટ તૈયાર કરતી વખતે નાણાપ્રધાન સામે ત્રણ પડકાર હોય છે. પહેલો પડકાર લોકોનો જીવનસ્તર સુધારવાનો, અર્થતંત્રનો વિકાસ ચાલુ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી(એજંસી) ભુતપૂર્વ નાણા પ્રધાન અને ભાજપ નેતા યશવંત સિન્હા અનુસાર આ બજેટમાં મુખ્ય ચિંતાઓની ઉપેક્ષા સેવવામાં આવી છે. જેમકે, બજેટ તૈયાર કરતી વખતે નાણાપ્રધાન સામે ત્રણ પડકાર હોય છે. પહેલો પડકાર લોકોનો જીવનસ્તર સુધારવાનો, અર્થતંત્રનો વિકાસ ચાલુ રહે તેનું ધ્યાન રાખવું એ બીજો પડકાર છે અને બજેટમાં સંતુલન સાધીને ખાધને લઘુતમ કરવી એ ત્રીજો પડકાર છે. જ્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ મનમોહક બજેટ રજૂ કરવા બદલ નાણા મંત્રી પી ચીદમ્બરમની પ્રશંસા કરી છે પરંતુ </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સિન્હાએ જણાવ્યું હતું કે મોંઘવારી વધી રહી છે અને ખાસ કરીને આવશ્યક ચીજવસ્તુઓની કિંમતો વધી રહી છે. બીજી બાજુ વ્યાજ દરો પણ વધી રહ્યાં છે. આ બંન્નેના કારણે સૌથી વધુ અસર સામાન્ય માનવીને થાય છે. તો બીજી બાજુ માળખાગત સુવિધાઓની કમીના કારણે ઉદ્યોગોનો ફટકો પડ્યો છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો કે તેમણે એમ પણ જણાવ્યું હતું કે આવક વેરાના સ્લેબસમાં ફેરફાર કરીને અને ખેડુતોની લોન માફ કરીને જનતાની મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બાજુ ભાજપના સાથી જનતા દશ (યુ)ના પ્રમુખ શરદ યાદવે જણાવ્યું હતું કે ચીદમ્બરમે શીડ્યુલ અને ગ્રામીણ તેમજ સહકારી બેન્કોમાંથી મળતી ખેડુતોની લોન માફ કરી છે પરંતુ ભારતમાં મોટાભાગના ખેડુતો ખાનગી ધીરદારો પાસેથી લોન મેળવે છે. તેમને કોઈ પણ પ્રકારની રાહતો આપવામાં આવી રહી છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બજેટને યુપીએની ચૂંટણીનું ઘોષણાપત્ર ગણાવતાં ભાજપે આજે જણાવ્યું હતું કે આ પ્રકારનું બજેટ રજૂ કરીને સરકારે એક રીતે વહેલી લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપના ઉપપ્રમુખ મુખ્તાર અબ્બાસ નકવીએ આજે જણાવ્યું હતું કે આ સ્પષ્ટ સંકેત છે કે લોકસભાની ચૂંટણી વહેલી યોજાશે. આ બજેટને જોતા એમ થાય છે કે નજીકના દિવસોમાં જ મધ્યસત્ર ચૂંટણી યોજાશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે આરોપ મુક્યો હતો કે આ બજેટ લોકો તરફી નહીં પણ ચૂંટણી તરફી છે. પક્ષ પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે પાંચ વર્ષ સુધી ખેડુતો આત્મહત્યા કરતાં રહ્યાં પણ સરકાર ત્યારે મૌન રહી હતી. હવે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર સંવેદનશીલ બની છે.</font>]]></content:encoded>
      <pubDate>Sat, 01 Mar 2008 10:55:18 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:36:29 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મોબાઇલ ફોનો હવે મોંઘા થશે-બજેટ-08]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/મોબાઇલ-ફોનો-હવે-મોંઘા-થશે-બજેટ-08-108022900028_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/મોબાઇલ-ફોનો-હવે-મોંઘા-થશે-બજેટ-08-108022900028_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[બજેટ ભાષણમાં નાણામંત્રી પી. ચીદમ્બરમે કહ્યું કે, નેશનલ કેલેમીટી કન્ટિન્જન્ટ ડ્યુટી તરીકે ઓળખાતો આ આબકારી જકાત હાલમાં માત્ર પોલિસ્ટર ફિલામેન્ટ યાર્ન પર લાગુ છે. હવે તેના પરથી આ ટેક્સ હટાવીની સેલ્યુલર મોબાઈલ ફોન્સ પર નાખવામાં આવી છે. જેનાથી હવે મો...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી (એજંસી) </font><font style='font-size:11pt;'>બજેટ ભાષણમાં નાણામંત્રી પી. ચીદમ્બરમે કહ્યું કે, નેશનલ કેલેમીટી કન્ટિન્જન્ટ ડ્યુટી તરીકે ઓળખાતો આ આબકારી જકાત હાલમાં માત્ર પોલિસ્ટર ફિલામેન્ટ યાર્ન પર લાગુ છે. હવે તેના પરથી આ ટેક્સ હટાવીની સેલ્યુલર મોબાઈલ ફોન્સ પર નાખવામાં આવી છે. જેનાથી હવે મોબાઇલ ફોનો મોંઘા થશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એલજી બિઝનેશ ગ્રુપના હેડ એનિલ અરોરાએ જણાવ્યું કે, ટેક્સ નાખવામાં આવતા મોબાઈલ ફોનના ભાવ વધશે તે નિશ્ચિત છે. જ્યારે નોકિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ સૂચિત એક ટકા ટેક્સથી મોબાઈલ હેન્ડસેટ્સના ભાવ વધશે પરંતુ કેટલો ભાવ વધશે તેના પર હજી વિચારણા કરવી પડડશે. તેમજ ઈન્ડિયન સેલ્યુલર એશોસિએશનના પ્રમુખ પંકજ મોહિન્દ્રૂએ પણ આવો જ સૂર વ્યક્ત કર્યો હતો. પરંતુ તેમણે કહ્યું હતું કે મોબાઈલનો ભાવ સામાન્ય જ વધશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આથી કહી શકાય કે, જો તમે નવો મોબાઈલ ખરીદવા ઈચ્છતા હો તો રાહ જોશો નહીં જેમ બને તેમ જલદી ખરીદી લો. કેમકે, સરકારે મોબાઈલ હેન્ડસેટ પર એક ટકા ટેક્સ નાખવાની ઘોષણા કરી છે. ટેક્ષ નાનો છે પરંતુ કિંમત તો વધશેને...</font>]]></content:encoded>
      <pubDate>Fri, 29 Feb 2008 19:28:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>એએનઆઇ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[બજેટ અર્થવ્યવસ્થા માટે ઘાતક-રૂપેશ શાહ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/બજેટ-અર્થવ્યવસ્થા-માટે-ઘાતક-રૂપેશ-શાહ-108022900026_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/બજેટ-અર્થવ્યવસ્થા-માટે-ઘાતક-રૂપેશ-શાહ-108022900026_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ચુંટણી પહેલાં રજુ કરવામાં આવેલ આ બજેટમાં ઘણાં લોકોને લોભાવનારા પ્રલોભનો છે પરંતુ બજેટનું દૂરગામી પરિણામ નુકશાનકારક હશે. આ બજેટની અંદર નોકરી કરતી વ્યક્તિને આવકની દ્રષ્ટિએ સારી એવી છુટ આપવામાં આવી છે. મોંઘવારી વધવાને કારણે આ છુટ નોકરી કરતી વ્યક્તિને..]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/29/images/img1080229026_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top' align='right'>PTI</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચુંટણી પહેલાં રજુ કરવામાં આવેલ આ બજેટમાં ઘણાં લોકોને લોભાવનારા પ્રલોભનો છે પરંતુ બજેટનું દૂરગામી પરિણામ નુકશાનકારક હશે. આ બજેટની અંદર નોકરી કરતી વ્યક્તિને આવકની દ્રષ્ટિએ સારી એવી છુટ આપવામાં આવી છે. મોંઘવારી વધવાને કારણે આ છુટ નોકરી કરતી વ્યક્તિને ઘણી રાહત પ્રદાન કરશે. સર્વિસ ટેક્સનો સ્લેવ પણ આઠ લાખથી વધારીને દસ લાખ કરી દેવાયો છે. પરંતુ કંપનીઓના હિસાબે આ બજેટ સારૂ નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કંપની પર લગાવવામાં આવતા કરના દરમાં કોઈ પણ રીતનું પરિવર્તન કરવામાં આવ્યું નથી. આની સાથે જ રીયલ સ્ટેટ અને કેપિટલ માર્કેટ માટે પણ આ બજેટ ખરાબ છે. લોકોનું માનવું હતું કે રિયલ સ્ટેટની અંદર પારદર્શિતા લાવવા માટે આ બજેટની અંદર થોડાક કડક પગલાં લેવાશે પરંતુ આવું કઈ જ થયું નહિ. કોઈ પણ રીતની રેગ્યુલેટરી બોડી નથી બનાવવામાં આવી. શોર્ટ ટર્મ કેપિટલ ગેન પર કરના દર વધારવાથી કાળાબજાર પર થોડીક રોક લાગશે પરંતુ બધા જ જાણે છે રિયલ સ્ટેટ માર્કેટ વ્હાઈટ ઓછો અને ગ્રે વધારે હોય છે. આની સાથે જ સ્ટોક માર્કેટ પર નિયંત્રણ કરવા માટે પણ કોઈ ખાસ પ્રયત્ન કરવામાં આવ્યો નથી. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0802/29/images/img1080229026_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યાં સુધી મોંઘવારી પર નિયંત્રણની વાત છે એક્સાઈઝ ડ્યુટીમાં ઉણપ બાદ કામચલાઉ મોંઘાવરી પર થોડુક નિયંત્રણ હશે પરંતુ જો લાંબા સમય માટે જોવામાં આવે તો મોંઘવારી સતત વધતી રહેશે. કિસાનોને વ્યાજ પાછુ આપવામાં આવેલ છે તેમાં પણ મોંઘવારી વધશે કેમકે આ વ્યાજના માફીનો ભાર બેંકો પર આવી રહ્યો છે. આ કારણે બેંકોનાં વ્યાજદર વધારે ઓછો નહી કરી શકે. ત્યાં જ બીજી બાજુ આર્થિક મંદીને લીધે અમેરીકા અને લંડનની બેંકો પોતાના વ્યાજદરોમાં ઘટાડો કરી રહી છે. તેને કારણે વિદેશી પૂંજી રોકાણકાર ત્યાંથી લોન લઈને આપણાં બજારમાં લગાવશે અને અહીંયાથી ફાયદો ઉઠાવીને લઈ જશે. પરિણામ સ્વરૂપે મોંઘવારીમાં વધારો થશે. આમ પણ ખેડુતોને આપવામાં આવેલ માફીનો ભાર સામાન્ય માણસ પર જ આવવાનો છે. અને આનાથી આપવામાં આવેલ માફીને કારણે ઈમાનદાર ખેડુતને જ નુકશાન થશે અને તે પણ આવું જ વિચારશે કે અત્યારે વ્યાજ લઈ લઈએ છીએ અને આવતાં બજેટમાં તે દેવું માફ થઈ જશે. આ રીતની વિચારસરણી દેશની પ્રગતિ માટે ખુબ જ ઘાતક રહે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આની સાથે જ બેંકોનાં ઈંટ્રા ટ્રાંજેક્શન પર લાગનાર ઓછીથી ઓછી કિંમત દૂર થવાને કારણે કાળાબજારનું પ્રમાણ વધી જશે. લોકો ખુબ જ સરળતાથી કાળા બજારનું ધન એકમાંથી બીજી બેંકમાં ટ્રાંસફર કરશે. આ કિંમત દ્વારા તે માલુમ પડી જતુ હતું કે વ્યક્તિ એકમાંથી કેટલો પૈસા બીજી બેંકમાં અને કેટલી વખત ટ્રાંસફર કરી રહ્યાં છે. આમ તો લેવડ-દેવડમાં પેનકાર્ડને જરૂરી કર્યા બાદ વ્હાઈટ અને બ્લેક મનીના ચક્કરમાં થોડીક કમી આવી શકે છે. કમેડીટી ટેક્સ લગાવીને નાણાંમંત્રીએ સરકારી ખજાનાને વધારવાની એક સારી રીત અજમાવી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બધુ મેળવીને આ બજેટ પોલીટકલી ખુબ જ સ્ટ્રોંગ પરંતુ ઈકોનોમીકલી ખુબ જ વીક છે. અમે એક મજબુત બજેટની આશા રાખી રહ્યાં હતાં પરંતુ આ બજેટને જોતા લાગી રહ્યું છે કે આ વોટ બેંકનું બજેટ છે જે પાર્ટીને મજબુત કરશે પરંતુ ભારતીય અર્થવ્યવસ્થાને આનાથી ખાસ ફાયદો નહી થાય.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>(<font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતી </font><font style='font-size:11pt;'>લે</font><font style='font-size:11pt;'>ખ</font><font style='font-size:11pt;'>ક રૂપેશ શાહ હાલ મુંબઇની મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર સી.એના પદ પર કાર્યરત છે.)</font>]]></content:encoded>
      <pubDate>Fri, 29 Feb 2008 18:33:08 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નાણા પ્રધાન પાલાનિયાપ્પમ ચિદમ્બરમ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/નાણા-પ્રધાન-પાલાનિયાપ્પમ-ચિદમ્બરમ-108022900019_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/નાણા-પ્રધાન-પાલાનિયાપ્પમ-ચિદમ્બરમ-108022900019_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[શ્રમજીવી હોય કે ઉધોગપતિ, નોકરિયાત હોય કે ખેડુત, સોફ્ટવેર ઈજનેર કે પછી શિક્ષક, સેનાનો જવાન હોય કે સંસદનો સાંસદ, તમામના ઘરનુ બજેટ ફાઈનાન્સ મિનિસ્ટરના બજેટ પછી જ નક્કી થાતુ હોય છે. ભારતમાં સાત-સાત વખત સામાન્ય બજેટ રજુ કરનાર ફાઈનાન્સ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/29/images/img1080229019_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top' align='right'>PTI</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શ્રમજીવી હોય કે ઉધોગપતિ, નોકરિયાત હોય કે ખેડુત, સોફ્ટવેર ઈજનેર કે પછી શિક્ષક, સેનાનો જવાન હોય કે સંસદનો સાંસદ, તમામના ઘરનુ બજેટ ફાઈનાન્સ મિનિસ્ટરના બજેટ પછી જ નક્કી થાતુ હોય છે. ભારતમાં સાત-સાત વખત સામાન્ય બજેટ રજુ કરનાર ફાઈનાન્સ મિનિસ્ટર પી. ચિદમ્બરમની બુદ્ધીમત્તા અને અર્થતંત્રના આંકલનની અનોખી ક્ષમતાએ તેમને ઉધોગપતિઓ, રોકાણકારો અને વેપારીઓમાં અત્યંત લોકપ્રિય છે.</font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બિલકુલ શાંત સ્વભાવના ગણાતા પી. ચિદમ્બરમ વર્ષમાં એક દિવસ એકલા જ બોલે અને આખોય દેશ તેમને સાંભળે છે આવુ અત્યાર સુધી સાત વખત થઈ ચુક્યુ છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશની ગરીબ પ્રજાથી માંડીને સૌથી મોટા ઉધોગપતિ સુધી તમામની પ્રગતિ કે અધોગતિનો નિર્ણય તેઓ બજેટના માધ્યમથી કરી રહ્યા છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સફેદ શર્ટ અને લુંગી જેવો સાદો વેશ પરિધાન કરીને આજે સંસદમાં દેશનુ સામાન્ય બજેટ રજુ કરનારા પી. ચિંદબરમનુ આખુ નામ પાલાનિયાપ્પમ ચિદમ્બરમ છે. તેમનો જન્મ 16મી સપ્ટેમ્બર 1945ના રોજ તામિલનાડુ રાજ્યના શિવગંગા જિલ્લાના ખોબલા જેવડા કાનાડુકાઠન ગામમાં થયો હતો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચેન્નઈની પ્રેસિડન્સી કોલેજમાં તેમણે સાયન્સ ડિગ્રીના સ્નાતકની પદવી મેળવી હતી અને ત્યારપછી તેમણે યુનિર્વસિટી ઓફ મદ્રાસમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો. 1968માં તેમણે હાવર્ડ બિઝનેસ સ્કુલમાંથી એમબીએ પુરુ કર્યુ હતુ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1969<font  style='font-size:11pt; color:#000000'>માં તેમણે મદ્રાસ હાઈકોર્ટમાં વકિલાતનો વ્યવસાય શરૂ કર્યો હતો. 1984માં સિનિયર ધારાશાસ્ત્રી તરીકેની પદવી મળી હતી. ત્યારપછી તેમણે સુપ્રિમ કોર્ટ તથા અન્ય હાઈકોર્ટમાં પ્રેકટીશ શરૂ કરી દીધી હતી. તેમના પરિવારમાં પત્ની નલિની તથા પુત્ર કાર્તીનો સમાવેશ થાય છે. તેઓ માને છે કે, જે દેશના લોકો સ્પર્ધાત્મક હોય તે જ ગરીબી દુર કરવામાં સફળ બને છે. 1996માં પહેલી વાર તેઓ ફાઈનાન્સ મિનિસ્ટર બન્યા તે વખતે તેમણે આપેલુ બજેટ હજીય વખણાય છે. જાણકારોએ 1996-97ના તેમના બજેટને 'ડ્રીમ બજેટ' તરીકે આલેખ્યુ હતુ. ત્યારપછી તેઓ સાત વખત વિત્તમંત્રી બન્યા હતા અને બજેટ રજુ કર્યુ હતુ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/></font>]]></content:encoded>
      <pubDate>Fri, 29 Feb 2008 18:09:55 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>દેવાંગ મેવાડા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આઇટી ક્ષેત્રને 1682 કરોડની ફાળવણી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/આઇટી-ક્ષેત્રને-1682-કરોડની-ફાળવણી-108022900018_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/આઇટી-ક્ષેત્રને-1682-કરોડની-ફાળવણી-108022900018_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પર આધારિત સેવાઓમાં થઈ રહેલી વૃદ્ધીને જોતાં બજેટમાં આઈટી ક્ષેત્ર માટે 1680 કરોડ ફાળવવામાં આવ્યા છે. વિત્તમંત્રી પી. ચિદમ્બરમે આજે સંસદમાં રજુ કરેલા બજેટમાં આઈટી ક્ષેત્રને ફાળવવામાં આવતાં 1500 કરોડને...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/29/images/img1080229018_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top' align='right'>PTI</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી(વાર્તા) ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પર આધારિત સેવાઓમાં થઈ રહેલી વૃદ્ધીને જોતાં બજેટમાં આઈટી ક્ષેત્ર માટે 1680 કરોડ ફાળવવામાં આવ્યા છે. વિત્તમંત્રી પી. ચિદમ્બરમે આજે સંસદમાં રજુ કરેલા બજેટમાં આઈટી ક્ષેત્રને ફાળવવામાં આવતાં ગત વર્ષ 1500 કરોડને વધારીને 1680 કરોડ કર્યા હોવાની જાહેરાત કરી હતી. સરકારે વર્ષ 2008-09માં ઈન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ માટે 1680 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જે ગત વર્ષની સરખામણીમાં 12 % વધારે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે કહ્યુ હતુ કે, સરકારની દુરંદેશીથી આઈટી આધારિત સેવાઓમાં અવિરત પણે વિકાસ જારી છે. ગ્રામીણ ક્ષેત્રમાં એકલાખ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ આધારિત સેવા કેન્દ્રોની સ્થાપના માટે એક યોજના તથા કેન્દ્રીય સહાયતાથી રાજ્ય વ્યાપી ક્ષેત્ર નેટવર્ક સ્થાપિત કરવાની યોજના કાર્યરત કરવામાં આવી રહી છે. સામાન્ય સેવા કેન્દ્રો માટે 75 કરોડ રૂપિયા, સ્વાન માટે 450 કરોડ તથા રાજ્ય વ્યાપી કેન્દ્રો માટે 275 કરોડ ખર્ચનો અંદાજ છે. સ્ટેટ ડેટા સેન્ટર્સ માટે નવી યોજનાની પણ દરખાસ્ત હોવાનું તેમણે જણાવ્યું હતું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>2008<font  style='font-size:11pt; color:#000000'>ના બજેટમાં દેશમાં ત્રણ નવા આઈઆઈટી સેન્ટર ખોલવા, શોધ અને વિકાસ યોજના માટે સ્કોલરશીપ તથા રાષ્ટ્રીયસ્તરની યુનિવર્સિટીના આંતરિક જોડાણના નિર્ણય અંગે સાઈબર મિડીયાના પબ્લિશીંગ હાઉસ અને પેન આઈઆઈટી એલ્યુમિની ઈન્ડીયાના પૂર્વ ચેરમેન પ્રદીપ ગુપ્તાએ પ્રસંશા વ્યક્ત કરી છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સાથે આઈટી ઈન્ટેલિજન્સ અને એડવાઈઝરી ફર્મ આઈડીસી ઈન્ડીયાના રાષ્ટ્રીય મેનેજર કપીલદેવ સિંગે જણાવ્યુ હતુ કે, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા વિભાગો માટેની સરકારની યોજનાથી જ્ઞાન આધારિત ઉધોગોને લાભ થશે અને તેઓ દેશના અર્થતંત્રને મજબુત બનાવવામાં મદદરૂપ બનશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફાઈનાન્સ મિનિસ્ટરે રાષ્ટ્રીય પ્રતિભા વિકાસ મિશનની ઘોષણા કરી છે. જ્ઞાન આધારિત ઉદ્યોગો તેમાં સક્રિય ભૂમિકા ભજવવા તૈયાર છે, તેવુ ઈન્ટરનલ આઈટી, નોઈડા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન હેડક્વાર્ટર એન્જીન્યરીંગ સોફ્ટવેર કંપનીના મેનેજીંગ ડિરેક્ટર અને ચિફ ટેલેન્ટ ઓફિસર, અશોક કે લાહાએ જણાવ્યુ હતુ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એકલાખ ઈન્ટરનેટ સામાન્ય સર્વિસ સેન્ટર (સીએસસીએસ) અને રાજ્ય વ્યાપી એરિયા નેટવર્ક (સ્વાન) આઈટી ક્ષેત્રને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં અને વ્યાપક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમ છતાંય એક અબજ ભારતીયો આ લાભથી વંચિત રહેશે તે પણ હકીકત છે. જેને પહોંચી વળવા માટે આ સંખ્યાને દરવર્ષે પાંચ ગણી વધારવાની જરૂર છે. તેવુ 11 ભાષામાં પોર્ટલ અને ઈમેલ સર્વિસ પુરી પાડતી ખ્યાતનામ કંપની 'વેબદુનિયા ડોટ કોમ'ના પ્રેસિડન્ટ તથા સીઓઓ પંકજ જૈને જણાવ્યુ હતુ. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 29 Feb 2008 18:06:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શિક્ષણ ક્ષેત્રે રૂ.38,702 કરોડની ફાળવણી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/શિક્ષણ-ક્ષેત્રે-રૂ-38-702-કરોડની-ફાળવણી-108022900010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/શિક્ષણ-ક્ષેત્રે-રૂ-38-702-કરોડની-ફાળવણી-108022900010_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[પી.ચીદમ્બરમે આ વર્ષના બજેટમાં શિક્ષણને વધુ મહત્વ આપ્યુ હતુ. તેમણે રૂપિયા 6000 કરોડના ખર્ચે દેશના વિવિધ પ્રાંતોમાં મોર્ડન શાળાઓ શરૂ કરવાનો નિર્ણયની જાહેરાત કરી હતી. ઉપરાંત પછાત વિસ્તારોમાં શાળાઓ શરૂ કરવા માટે...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ(એજન્સી) પી.ચીદમ્બરમે આ વર્ષના બજેટમાં શિક્ષણને વધુ મહત્વ આપ્યુ હતુ. તેમણે રૂપિયા 6000 કરોડના ખર્ચે દેશના વિવિધ પ્રાંતોમાં મોર્ડન શાળાઓ શરૂ કરવાનો નિર્ણયની જાહેરાત કરી હતી. ઉપરાંત પછાત વિસ્તારોમાં શાળાઓ શરૂ કરવા માટે રૂપિયા 80 કરોડની ફાળવણી કરી હતી. સર્વશિક્ષા અભિયાન અંર્તગત સરકારે 13,100 કરોડનુ ફંડ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગરીબ વિધાર્થીઓ તથા સરકારી શાળાઓમાં આપવામાં આવતાં મધ્યાહન ભોજન માટે 8000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત વિધાર્થીઓ ચોખ્ખુ પાણી મળે તે માટે પણ ખાસ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં શાળાના બાળકો માટે ચોખ્ખુ પાણી પહોંચાડવા માટે શાળા દીઠ 15,000થી 20,000 રૂપિયા ખર્ચ થાય તેવો અંદાજ છે. જે માટે માટે 200 કરોડ પુરા પાડવામાં આવશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બીજી તરફ પ્રાથમિક શિક્ષણ અભિયાન માટે 4554 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં ત્રણ નવી આઈઆઈટી કોલેજ સ્થાપવામાં આવશે તથા દેશના વિવિધ વિસ્તારોમાં 16 કેન્દ્રીય વિધાલયો ખોલવા માટે આર્થીક મદદ પુરી પાડવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉપરાંત દેશમાં 16 કેન્દ્રીય યુનિર્વસિટી પણ ખોલવામાં આવશે. દેશના તમામ ક્ષેત્રોમાં સ્થીત આંગણવાડીમાં કામ કરતાં 18 લાખ જેટલા કર્મચારીઓનો પગાર 1000થી વધારીને 1500 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આમ નવા બજેટમાં શિક્ષણ ક્ષેત્ર ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યુ છે.</font>]]></content:encoded>
      <pubDate>Fri, 29 Feb 2008 18:02:57 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[કાપડ ઉદ્યોગને ઊભો કરવાનો પ્રયાશ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/કાપડ-ઉદ્યોગને-ઊભો-કરવાનો-પ્રયાશ-108022900024_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/કાપડ-ઉદ્યોગને-ઊભો-કરવાનો-પ્રયાશ-108022900024_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[હાલમાં ડુબવાની અણીએ ઊભેલો કાપડ ઉદ્યોગને બચાવી લેવા અને તેમાં વ્યાપક પ્રમાણમાં રોજગારી સર્જતા ઊભી કરવા કાપડ ઉદ્યોગ પર કેન્દ્ર સરકાર  મહેરબાન થઈ છે અને આથી જ નાણા પ્રધાન પી ચીદમ્બરમે આજે 2008-09 વર્ષ માટેના  બજેટમાં કાપડ ક્ષેત્રમાં...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/29/images/img1080229024_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી (એજંસી) હાલમાં ડુબવાની અણીએ ઊભેલો કાપડ ઉદ્યોગને બચાવી લેવા અને તેમાં વ્યાપક પ્રમાણમાં રોજગારી સર્જતા ઊભી કરવા કાપડ ઉદ્યોગ પર કેન્દ્ર સરકાર  મહેરબાન થઈ છે અને આથી જ નાણા પ્રધાન પી ચીદમ્બરમે આજે 2008-09 વર્ષ માટેના  બજેટમાં કાપડ ક્ષેત્રમાં ટેકનોલોજી સુધારો કરવાની યોજના માટેનું ભંડોળ વધાર્યુ હતું અને તે  સીવાય હેન્ડલુમ ઈન્ડસ્ટ્રી માટે પણ સહાય પુરી પાડવાની જાહેરાત કરી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વર્ષે કાપડ ઉદ્યોગ માટે બે મુખ્ય યોજનાઓ છે, એક તો ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ અને સ્કીમ ઓફ ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ્સ પાર્ક અગીયારમી પંચ વર્ષીય યોજનાના સમયગાળામાં પણ ચાલું રહશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>2008-09<font  style='font-size:11pt; color:#000000'>માં સ્કીમ ઓફ ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ્સ પાર્ક માટે રૂ. 450 કરોડ ફાળવવામાં આવ્યાં છે  જ્યારે ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ માટે રૂ. 1090 કરોડ ફાળવવામાં આવ્યા છે. અત્યાર  સુધીમાં 30 ટેક્સટાઈલ્સ પાર્કને મંજુરી આપવામાં આવી છે અને ચાર પાર્કમાં 20 એકમોએ  ઉત્પાગન શરૂ કર્યુ છે.</font>]]></content:encoded>
      <pubDate>Fri, 29 Feb 2008 17:56:35 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઉદ્યોગ જગતની નિરાશાજનક પ્રતિક્રિયાઓ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/ઉદ્યોગ-જગતની-નિરાશાજનક-પ્રતિક્રિયાઓ-108022900020_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/ઉદ્યોગ-જગતની-નિરાશાજનક-પ્રતિક્રિયાઓ-108022900020_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભારતીય ઉદ્યોગ જગત થી જોડાયેલી હસ્તિઓને બજેટ પર નિરાશાજનક મળતી ઝુલતી પ્રતિક્રિયાઓ જાહેર કરી હતી. તેમાંથી મોટાભાગને બજેટનું સ્વાગત કર્યું હતું, અને તેમાં ઘણા ઉદ્યોગપતિઓએ નાણાપ્રધાનને સલાહ પણ આપી છે...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/29/images/img1080229020_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top' align='right'>PTI</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી(ભાષા) ભારતીય ઉદ્યોગ જગત થી જોડાયેલી હસ્તિઓને બજેટ પર નિરાશાજનક મળતી ઝુલતી પ્રતિક્રિયાઓ જાહેર કરી હતી. તેમાંથી મોટાભાગને બજેટનું સ્વાગત કર્યું હતું, અને તેમાં ઘણા ઉદ્યોગપતિઓએ નાણાપ્રધાનને સલાહ પણ આપી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઇઆઇ)ના અધ્યક્ષ </font><font style=' color:#FF00FF;'>શ્રી સુનીલ મિત્તલે </font><font style=' color:#000000;'>કહ્યું હતું કે, બજેટ ધાર્યા મુજબ જ ચૂંટણીલક્ષી છે, પણ તેમાં એક વાત થી અમે લોકો નારાશ થયા છીએ કે, કોર્પોરેટેડ ટેક્ષને બદલવામાં નથી આવ્યા. જ્યારે કોર્પોરેટેડ ટેક્ષને નથી બદલ્યા તે ખૂબજ સારૂ છે. અને ટુકા ગાળાના કેપિટલ ટુંકા ગાળા માટે રાખવાથી 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે તે પણ સારૂ કહેવાય તેવું કોટક મહિન્દ્રા બેંકના મેનેજીંગ ડાયરેકટર યુદય કોટકે કહ્યું હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જેએસડબલ્યુના એમડી અને વાઇસ પ્રેસીડંટ ઉદ્યોગપતિ </font><font style=' color:#FF0080;'>સજ્જન જિન્દાલ </font><font style=' color:#000000;'>કહે છે કે, આ ચૂંટણીલક્ષી સામાન્ય બજેટ છે અને નાણાપ્રધાને કોર્પોરેટેડ ટેક્ષમાં કોઇ દખલગીરી નથી કરી, જેની અમને ખબર હતી. આ બજેટમાં મુખ્ય જોર સામાન્ય લોકો એટલે કે ખેડુતોને આપ્યું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતના સૌથી મોટા બહુભાષી ઇંટરનેટ પોર્ટલ વેબદુનિયા.કોમના અધ્યક્ષ અને સીઓઓ </font><font style=' color:#FF0000;'>શ્રી પંકજ જૈને </font><font style=' color:#000000;'>બજેટ પર પ્રતિક્રિયા વ્યકત કરતા જણાવ્યું છે કે, જ્યારે ઇંટરનેટ આધારિત એક લાખ સામાન્ય સર્વિસ સેંટર્સ (સીએસસી) અને સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક્સ(સ્વાન) આઇટીના લાભોને સામાન્ય લોકો સુધી પહોચાડવામાં એક મોટી ભૂમિકા નિભાવશે પરંતુ એક અબજ જનસંખ્યાવાળા આ દેશમાં ટેકનોલોજી વંચિત લોકોના માટે આ સંખ્યા પણ નગણ્ય થશે. એટલા માટે આઇટીનો પહોંચ મોટી સંખ્યામાં લોકો સુધી પહોચાડવા માટે આ પ્રકારના પ્રયત્નોમાં 5 %નો વધારો કરવો પડશે. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 29 Feb 2008 17:01:38 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઈંદીરા આવાસ યોજનામાં સબસીડી વધારી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/ઈંદીરા-આવાસ-યોજનામાં-સબસીડી-વધારી-108022900016_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/ઈંદીરા-આવાસ-યોજનામાં-સબસીડી-વધારી-108022900016_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[નાણા પ્રધાન પી ચીદમ્બરમે આજે ઈંદિરા ગાંધી આવાસ યોજના હેઠળ મંજુર ગરીબો માટેના નવા મકાનો માટે પ્રતિ એકમ સબસીડી વધારવાનો નિર્ણય કર્યો છે. મકાનોના બાંધકામનો ખર્ચ આસમાને જઈ રહ્યો છે ત્યારે પોતાના બજેટ ભાષણમાં ચીદમ્બરમે યોજના વિસ્તારમાં..]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી(વેબદુનિયા) નાણા પ્રધાન પી ચીદમ્બરમે આજે ઈંદિરા ગાંધી આવાસ યોજના હેઠળ મંજુર ગરીબો માટેના નવા મકાનો માટે પ્રતિ એકમ સબસીડી વધારવાનો નિર્ણય કર્યો છે. મકાનોના બાંધકામનો ખર્ચ આસમાને જઈ રહ્યો છે ત્યારે પોતાના બજેટ ભાષણમાં ચીદમ્બરમે યોજના વિસ્તારમાં સબસીડી રૂ. 25,000થી વધારીને રૂ. 35,000 કરી છ</font><font style='font-size:11pt;'>ે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે પર્વતીય અને મુશ્કેલ વિસ્તારોમાં સબસીડી રૂ. 27,000થી વધારીને રૂ. 38,500 કરવામાં આવી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે જણાવ્યું હતું કે મકાનોના રીનોવેશન માટેની સબસીડી પ્રતિ એકમ રૂ. 12,500થી વધારીને રૂ. 15,000 કરવામાં આવી છે. જ્યારે, લાભાર્થીએ પોતાના ઘરના પૈસા મકાનનું બાંધકામ કરવા માટે રોકવા પડશે... </font>]]></content:encoded>
      <pubDate>Fri, 29 Feb 2008 15:34:57 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[રોકાણને પ્રોત્સાહન અને વિકાસ દર વધશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/રોકાણને-પ્રોત્સાહન-અને-વિકાસ-દર-વધશે-108022900015_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/રોકાણને-પ્રોત્સાહન-અને-વિકાસ-દર-વધશે-108022900015_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આજે યુપીએ સરકારે છેલ્લું બજેટ તેમના કાર્યકાળમાં રજુ કરતા નાણા  પ્રધાન પી. ચિદમ્બરમે 4 કરોડ ખેડુતોની લોન માફી અને રાહતની જાહેરાત કરી નાખી છે.  તેમણે કર્મચારીઓ અને મધ્યમ વર્ગને ખૂશ કરવા દોઢ લાખ રૂપિયાની વાર્ષિક વ્યક્તિગત  આવકને...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/29/images/img1080229015_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top' align='right'>PTI</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી(વેબદુનિયા) આજે યુપીએ સરકારે છેલ્લું બજેટ તેમના કાર્યકાળમાં રજુ કરતા નાણા  પ્રધાન પી. ચિદમ્બરમે 4 કરોડ ખેડુતોની લોન માફી અને રાહતની જાહેરાત કરી નાખી છે.  તેમણે કર્મચારીઓ અને મધ્યમ વર્ગને ખૂશ કરવા દોઢ લાખ રૂપિયાની વાર્ષિક વ્યક્તિગત  આવકને સંપુર્ણ રીતે કરમુકત જાહેર કરી છે તથા ટેક્ષના સ્લેબ બદલતા 3 લાખ રૂપિયા સુધીની  આવક પર 10 % ટેક્ષ લાદવાનો પ્રસ્તાવ કર્યો છે. મહિલાઓને હવે રૂ. એક લાખ એસી હાજર  અને સિનિયર સીટીજનને રૂ. ર,25,000 સુધી કોઇ ટેક્ષ દેવો નહી પડે. આ રીતેનું સંપુર્ણ  ચૂંટણીલક્ષી બજેટ આજે નાણા પ્રધાને રજુ કર્યું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નાણા મંત્રી પી ચીદમ્બરમે આજે જણાવ્યું હતું કે 2008-09ના બજેટથી રોકાણને પ્રોત્સાહન મળશે  અને સાથે સાથે વિકાસ દર પણ વધશે. સાથે જ તેમણે પોતાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે  ખેડુતોનું લોન માફ કરીને તેમણે શ્રેષ્ઠ કામગીરી કરી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં ધીરાણ એ સૌથી અગત્યનું પરીબળ છે અને બજેટમાં નાના  અને સિમાંત ખેડુતોને રૂ. 60,000 કરોડની રાહત આપવામાં આવી છે. બજેટથી વિકાસ વધશે  અને તેનાથી સમૃધ્ધિ વધશે. ભારતનો વિકાસ દર હાલમાં આઠ ટકા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે આ પહેલાં લોકસભામાં જણાવ્યું હતું કે ભારતમાં આર્થિક સુધારણાઓની દ્રષ્ટિએ 1991નું  વર્ષ મહત્વપૂર્ણ છે. કેપીટલ ફ્લો વધારવા પર ભાર મુકવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર વિશ્વમાં  મંદી છવાઈ હોવાથી આપણે સતર્ક રહીને આર્થિક નિતીઓમાં ફેરફાર કરવાની જરૂર છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નાણાપ્રધાને કંપની જગતને આયકરમાં કોઇ છુટછાટ આપી નથી. પરંતુ તેમને એકસાઇઝ ડયુટી  અને આયાત ડયુટીમાં છુટછાટ આપીને તેઓને રાજી કરવાનો પ્રયાસ કર્યો છે. ચિદમ્બરમે  યુપીએ સરકારની ભારત નિર્માણ, રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિમા  યોજના, ગ્રામિણ સ્વાસ્થ્ય મિશન અએન લઘુમતીઓના કલ્યાણ માટેની યોજનાઓ માટે ખુલ્લા  હાથે નાણાનો વરસાદ કરવાની જાહેરાત કરી છે. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 29 Feb 2008 15:12:25 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શું સસ્તું  અને શું મોંઘુ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/શું-સસ્તું-અને-શું-મોંઘુ-108022900014_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/શું-સસ્તું-અને-શું-મોંઘુ-108022900014_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ટુ વ્હીલર અને થ્રી વ્હીલર, ઝવેરાત, વિદેશી બસ, દુધ-ડેરી પદાર્થ, રમતના સાધનો, સેટ-ટોપ બોક્સ, ચા-કોફી, ડબ્બામાં પેક નારીયેલ પાણી, કાગળ, એઇડસની દવા, લોખંડ, એલ્યુમીનિયમ, દવાઓ, નાની કારો, બસો અને તેની ચેસિસ, સલ્ફર, કોર્ન ફ્લૈકસ, તંબાકુ સહિત પાન-મસાલા...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સસ્તું - ટુ વ્હીલર અને થ્રી વ્હીલર, ઝવેરાત, વિદેશી બસ, દુધ-ડેરી પદાર્થ, રમતના સાધનો, સેટ-ટોપ બોક્સ, ચા-કોફી, ડબ્બામાં પેક નારીયેલ પાણી, કાગળ, એઇડસની દવા, લોખંડ, એલ્યુમીનિયમ, દવાઓ, નાની કારો, બસો અને તેની ચેસિસ, સલ્ફર, કોર્ન ફ્લૈકસ, તંબાકુ સહિત પાન-મસાલા, ટાયર, હેલિકોપ્ટર પ્રશિક્ષણ યંત્ર.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોંઘુ શું થશે - સિગારેટ, નેપ્થા, સિમેંટ, મોબાઇલ ફોન</font>]]></content:encoded>
      <pubDate>Fri, 29 Feb 2008 14:08:41 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આવકવેરામાં પાયાના ફેરફારો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/આવકવેરામાં-પાયાના-ફેરફારો-108022900012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/આવકવેરામાં-પાયાના-ફેરફારો-108022900012_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ફાઈનાન્સ મિનિસ્ટર પી. ચિદમ્બરમે વર્ષ 2008-09ના સામાન્ય બજેટમાં ઈન્કમટેક્સમાં ઘટાડો કરીને ઓછી તથા મધ્યમ આવક વાળા લોકોને રાહત આપી છે. જેમાં દોઢલાખ સુધીની વાર્ષિક આવક પર ઈન્કમટેક્સ નાબુદ કરી દેવામાં આવ્યો છે...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ(એજન્સી)  ફાઈનાન્સ મિનિસ્ટર પી. ચિદમ્બરમે વર્ષ 2008-09ના સામાન્ય બજેટમાં ઈન્કમટેક્સમાં ઘટાડો કરીને ઓછી તથા મધ્યમ આવક વાળા લોકોને રાહત આપી છે. જેમાં દોઢલાખ સુધીની વાર્ષિક આવક પર ઈન્કમટેક્સ નાબુદ કરી દેવામાં આવ્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે તેમની વાર્ષિક આવક 1.80 લાખ હોય ત્યાં સુધી તે ટેક્સ ભરવાપાત્ર નથી. એટલે કે, વાર્ષિક 1.80 લાખની આવક ધરાવતી મહિલાઓને ઈન્કમટેક્સ નહીં ભરવો પડે. ઉપરાંત 2.25 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતાં વૃદ્ધોને હવેથી ટેક્સ નહીં ભરવો પડે તેવો મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે આ કેટેગરીમાં આવતાં લોકોને 4000 રૂપિયાનો ફાયદો થશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તદ્ ઉપરાંત પાંચ લાખથી વધુ આવક ધરાવતા લોકોને 30 ટકા ઈન્કમટેક્સ ભરવો પડશે. જ્યારે દોઢલાખથી ત્રણ લાખ વચ્ચે આવક ધરાવતાં લોકોને દસ ટકા જેટલો ઈન્કમટેક્સ ભરવો પડશે. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 29 Feb 2008 13:58:21 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઇંડસ્ટ્રીઝ ગ્રુપે નાણા પ્રધાનના વખાણ કર્યા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/ઇંડસ્ટ્રીઝ-ગ્રુપે-નાણા-પ્રધાનના-વખાણ-કર્યા-108022900011_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/ઇંડસ્ટ્રીઝ-ગ્રુપે-નાણા-પ્રધાનના-વખાણ-કર્યા-108022900011_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભારતીય ઉદ્યોગો અને બેન્કોએ આજે શ્રેષ્ઠ બજેટ રજૂ કરવા બદલ નાણા પ્રધાન પી ચીદમ્બરમની વખાણ કર્યા હતા. સીઆઈઆઈના પ્રમુખ સુનિલ મીત્તલે આજે જણાવ્યું હતું કે બજેટ અપેક્ષાનુસાર જ છે. જો કે અમને એ વાતનું દુખ છે કે કોર્પોરેટ ટેક્સમાં કોઈ પણ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી (ભાષા) ભારતીય ઉદ્યોગો અને બેન્કોએ આજે શ્રેષ્ઠ બજેટ રજૂ કરવા બદલ નાણા પ્રધાન પી ચીદમ્બરમની વખાણ કર્યા હતા. સીઆઈઆઈના પ્રમુખ સુનિલ મીત્તલે આજે જણાવ્યું હતું કે બજેટ અપેક્ષાનુસાર જ છે. જો કે અમને એ વાતનું દુખ છે કે કોર્પોરેટ ટેક્સમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી. શોર્ટ ટર્મ કેપીટલ ગેઈન્સમાં પાંચ ટકાના વધારાના કારણે હવે લોકો મીડિયમ ટર્મ તરફ વળશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉદ્યોગપતિ સજ્જાન જિન્દાલે જણાવ્યું હતું કે, આ મિશ્ર બજેટ છે. નાણા મંત્રીએ કોર્પોરેટ ટેક્સમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યો નથી. બજેટમાં કૃષિ અને શિક્ષણ ક્ષેત્ર પર ભાર મુકવામાં આવ્યો છે.</font>]]></content:encoded>
      <pubDate>Fri, 29 Feb 2008 13:58:13 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[લઘુમતિની વોટબેંકનો વિશેષ ખ્યાલ રખાયો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/લઘુમતિની-વોટબેંકનો-વિશેષ-ખ્યાલ-રખાયો-108022900006_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/લઘુમતિની-વોટબેંકનો-વિશેષ-ખ્યાલ-રખાયો-108022900006_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[કોંગ્રેસની વોટબેંક ગણાતી લઘુમતિ કોમો માટે નવા બજેટમાં વિશેષ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આવનારી ચુંટણીની કથિત તૈયારી સ્વરૂપે નવા બજેટમાં લઘુમતિઓને ફાળવવામાં આવતા ફંડને બેવડુ કરી દેવામાં આવ્યુ છે...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ(એજન્સી) કોંગ્રેસની વોટબેંક ગણાતી લઘુમતિ કોમો માટે નવા બજેટમાં વિશેષ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આવનારી ચુંટણીની કથિત તૈયારી સ્વરૂપે નવા બજેટમાં લઘુમતિઓને ફાળવવામાં આવતા ફંડને બેવડુ કરી દેવામાં આવ્યુ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આંકડામાં જોઈએ તો 500 કરોડનુ લઘુમતિઓનુ બજેટ વધારેને 1002 કરોડ કરી દેવાયુ છે. ઉપરાંત લઘુમતિ વિસ્તારોમાં બેંકોની 288 નવી શાખા ખોલવાનો નિર્ણય પણ સરકારે લીધો છે. આટલુ જ નહીં પરંતુ લઘુમતિ મંત્રાલય માટે કુલ 1000 કરોડની ફાળવણી પણ આ બજેટમાં કરી દેવાઈ છે. મુસ્લીમો માટે ભેંટ સ્વરૂપે ફાઈનાન્સ મિનિસ્ટરે વિશેષ યોજના બહાર પાડી છે. જે મુજબ દેશમાં સ્થિત મદરેસાઓના વિકાસ માટે રૂપિયા 45 કરોડ ફાળવવામાં આવ્યા છે. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 29 Feb 2008 13:52:41 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[બજેટ-08ના મુખ્ય અંશો આ મુજબ...]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/બજેટ-08ના-મુખ્ય-અંશો-આ-મુજબ-108022900003_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/બજેટ-08ના-મુખ્ય-અંશો-આ-મુજબ-108022900003_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[નાણા મંત્રી પી ચીદમ્બરમ આજે પોતાનું સાતમું બજેટ રજૂ કરે તે પહેલાં જ સંસદના નીચલા ગૃહમાં વિપક્ષી સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. લોકસભાના સ્પીકર સોમનાથ ચેટરજીએ ઉશ્કેરાયેલા સભ્યોને શાંત રહેવાની વિનંતી કરી હતી. થોડા સમય બાદ નાણા મંત્રી પી ચીદમ્બરમે...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/29/images/img1080229003_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નાણા મંત્રી પી ચીદમ્બરમ આજે પોતાનું સાતમું બજેટ રજૂ કરે તે પહેલાં જ સંસદના નીચલા ગૃહમાં વિપક્ષી સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. લોકસભાના સ્પીકર સોમનાથ ચેટરજીએ ઉશ્કેરાયેલા સભ્યોને શાંત રહેવાની વિનંતી કરી હતી. થોડા સમય બાદ નાણા મંત્રી પી ચીદમ્બરમે પોતાનું બજેટ ભાષણ રજૂ કરતાં જણાવ્યું હતું કે હું તમામ સભ્યોનો આભાર માનું છું. 2007-08માં 8.7 ટકાનો વિકાસ દર રહેવાની શક્યતા છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'>બજેટના ભાષણના મુખ્ય અંશો આ મુજબ છે... </font><font style=' color:#000000;'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>મહિલાઓ માટે 1.80 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ઉંમર લાયક લોકોની બે લાખની આવક સુધી ટેક્સ નહીં </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>માતા-પિતાનો 15000 સુધીનો મેડિકલ વીમો ઉતારવા પર રાહત મળશે.. </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>બેંકિંગ ટ્રાન્સેક્શન ટેક્સ ખતમ</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>એસટીસી ટેક્સ 15 ટકા થયો</font><br/>- 6000 <font  style='font-size:11pt; color:#000000'>કરોડના ખર્ચે મોર્ડન સ્કુલ શરૂ કરાશે</font><br/>- 80 <font  style='font-size:11pt; color:#000000'>કરોડની ફાળવણી પછાત વિસ્તારોમાં શાળાઓ ખોલવામાં માટે કરાઈ</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>દેશના 123 જિલ્લામાં નહેરુ યુવા કેન્દ્રો ખોલવા માટે લીલી ઝંડી.. </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>સર્વશિક્ષા અભિયાન માટે 13,100 કરોડ રૂપિયાની જોગવાઇ.. </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>મિડ ડે મિલ(મધ્યાહન ભોજન) માટે 8000 કરોડ રૂપિયાની ફાળવણી </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>પ્રાથમિક શિક્ષા અભિયાન માટે 4554 કરોડ રૂપિયા</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>દેશના વિવિધ વિસ્તારોમાં 16 કેન્દ્રીય વિધાલયો ખોલવા માટે આર્થીક મદદ</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>આંધ્ર, બિહાર, રાજસ્થાનમાં ત્રણ નવી આઈઆઈટી કોલેજો ખોલાશે</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>દેશમાં 16 કેન્દ્રીય યુનિવર્સિટી ખોલાશે</font><br/>- 100 <font  style='font-size:11pt; color:#000000'>કરોડ રૂપિયા ઈન્ફરમેશન ટેક્નોલોજી આપવામાં આવશે</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>પોલીયોને દુર કરવાનો પ્રયાસમાં બિહાર તથા ઉત્તર પ્રદેશમાં 192 કરોડ રૂપિયાની ફાળવણી</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>એઈડ્સ કંટ્રોલ માટે 993 કરોડ રૂપિયા</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>કેન્દ્રીય રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 16534 કરોડની ફાળવણી</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>આંગણવાડી વર્કસનુ વેતન 1000થી વધારીને 1500 કરાશે</font><br/>- 18 <font  style='font-size:11pt; color:#000000'>લાખ આંગણવાડી કર્મચારીઓને તેનો ફાયદો થશે</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>સ્વાસ્થય બજેટમાં 20 ટકાનો વધારો</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>રાજીવ ગાંધી ડ્રિન્કીંગ વોટર મિશન અંર્તગત ગામડાંમાં પાણી પહોંચાડવામાં 7300 કરોડ કરાયુ </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>શાળાના બાળકો માટે ચોખ્ખુ પાણી પહોંચાડવા માટે 15000થી 20000 રૂપિયા ખર્ચ થશે જે માટે 200 કરોડ પુરા પાડવામાં આવશે</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>જવાહર લાલ નહેરુ શહેરી મિશનનને </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>મજુર-કામદારો માટે 30 હજારનો વીમો</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>અસંગઠિત ક્ષેત્ર માટે 30 હજારનો વીમો</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>બજેટમાં એસસી-એસટી તરફ વિશેષ ધ્યાન અપાયુ </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>મલ્ટી સેક્ટરલ ડેવલોપમેન્ટ પ્લાનમાં 3750 કરોડ</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>માઈનોરીટી માટે બજેટ બેગણુઃ 500 કરોડથી વધારીને 1002 કરોડ કરવામાં આવ્યુ </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>મદરેસાના વિકાસ માટે 45 કરોડ રૂપિયા </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>બાળકોથી જોડાયેલી યોજનાઓ માટે 35,454 કરોડ રૂપિયા</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>મહિલા કેન્દ્રીત યોજના માટે 11000 કરોડ રૂપિયા</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>માઈનોરિટી ક્ષેત્રોમાં બેંકોની 288 શાખાઓ નવી ખોલાશે</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>આર્થીક વિકાસ દર 8.7થી 8.8 રહેશે</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>મહિલા-બાળકો વિકાસ બજેટમાં 24 ટકાનો વધારો</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>કૃષિ ક્રેડિટની વ્યવસ્થા સારી રહી છે જેને લીધે રૂરલ બેંકોનો આભાર માન્યો, યોજના માટે બજેટમાં વધારો</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>જે રાજ્ય સારી રીતે યોજના લાગુ કરશે તેને વધારે બજેટ ફાળવવામાં આવશે</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>દરેક શિક્ષણ સંસ્થાઓને ડિજીટલી જોડવામાં આવશે</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>સિંચાઈ યોજનાનો વિસ્તારઃ સિંચાઈ યોજના માટે 20 હજાર કરોડ રૂપિયા </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>કૃષી ઉત્પાદન વધારવા માટે તથા અનાજની કમી દુર કરવા માટે 11મી પંચવર્ષીય યોજના માટે 7000 કરોડ રૂપિયા </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>અરૂણાચલ પ્રદેશના વિકાસ માટે 500 રૂપિયાનુ ફંડ અપાશ</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>રાષ્ટ્રીય બાગબાની મિશન 18 રાજ્યમાં કાર્યરત છે અને બે લાખથી વધારે હેક્ટર જમીન તેના અંર્તગત સમાવવામાં આવે છે, કાજુ, તમાકુનુ ઉત્પાદન વધારવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>બાગ-બગીચાના રિસર્ચ યુનિટો માટે 30 કરોડ રૂપિયા </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>વણકરોના સ્વાસ્થ્ય વિમા માટે 340 કરોડની ફાળવણી</font><br/>- 2008<font  style='font-size:11pt; color:#000000'>ના બજેટ અનુસુચિત જાતિ, જનજાતિ તથા માઈનોરિટી વર્ગ માટે ખાસ યોજના</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>માઈનોરિટી મંત્રાલય માટે 1000 કરોડ રૂપિયાની ફાળવણી</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>વિજળીનુ ઉત્પાદન વધારવા માટે 28000 કરોડનુ ફંડ </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>સ્ટોક એક્સચેન્જમાં વધુમાં વધુ રોકાણ થાય તે માટેની ખાસ યોજના </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>વિત્તિય બજારમાં થતાં તમામ વ્યવહારો પરમેનેન્ટ એકાઉન્ટ નંબરનો ઉપયોગ થવો જરૂરી</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>જીવન રક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટી અડધી કરાઈ</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>દુધ અને ડેરી પ્રોડક્ટસ સસ્તા થશે</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>રમતના સાધનો સસ્તા થશે</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ઉત્પાદન ક્ષેત્રમાં સેન્ટ્રલ વેટને 16 ટકાથી ઘટાડીને 14 ટકા કરાયો</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>રાઈટીંગ, પ્રિન્ટીંગ પેપરમાં એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ઝવેરાત સસ્તા થશે</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>વિદેશી બસો સસ્તી થશે</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>એઈડ્સની દવાઓ પર ડ્યુટી નાબુદ</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ચા, કોફી, મિક્સચર, નારિયેળ અને પાણી સસ્તુ થશે.. </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ટુ-વ્હીલર અને થ્રિ વ્હીલરના ભાવમાં ઘટાડો</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ફિલ્ટર વિનાની સિગરેટના ભાવમાં વધારો.. </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ટુર ઓપરેટરો સર્વિસ ટેક્સના દાયરામાં આવી જશે</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>પેટ્રોલ, ડિઝલ સસ્તુ નહીં.. </font><br/>- 1.50 <font  style='font-size:11pt; color:#000000'>લાખ સુધીની ઇંકમ પર કોઈ ટેક્સ નહીં, દરેક કરદાતાને 4000નો ફાયદો. થશે.. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 29 Feb 2008 13:19:28 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[માતાપિતાનો વિમા કરાવવા પર રાહત]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/માતાપિતાનો-વિમા-કરાવવા-પર-રાહત-108022900009_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/માતાપિતાનો-વિમા-કરાવવા-પર-રાહત-108022900009_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[નાણાંકીય વર્ષ 2008-09ના બજેટમાં સર્વિસ અને કોર્પોરેટ ટેક્સમાં કોઇ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. પી ચીદમ્બરમે આજે જણાવ્યું હતું કે, માતાપિતાનો વિમા કરાવવા પર પણ રાહત પુરી પાડવામાં આવશે. જેમાં 15 હજાર સુધીની રાહત પુરી પાડવામાં આવશે...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નાણાંકીય વર્ષ 2008-09ના બજેટમાં સર્વિસ અને કોર્પોરેટ ટેક્સમાં કોઇ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. પી ચીદમ્બરમે આજે જણાવ્યું હતું કે, માતાપિતાનો વિમા કરાવવા પર પણ રાહત પુરી પાડવામાં આવશે. જેમાં 15 હજાર સુધીની રાહત પુરી પાડવામાં આવશે. શોર્ટ ટર્મ કેપીટલ ટેક્સનો દર 15 ટકા કરવામાં આવ્યો છે કે જેથી રોકાણકારોને લાભ થશે. 2007-08ના વર્ષમાં વેરા વસુલાતમાં ભારે વધારો થયો છે. તેમણે વેટ લાગુ કરનારા રાજ્યોને વળતર આપવાનું પણ વચન આપ્યું હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચીદમ્બરમે આ સાથે જ બેન્કિંગ ટ્રાન્જેક્શ ટેક્સ સમાપ્ત કરવાની પણ ઘોષણા કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કોર્પોરેટ ટેક્સમાં કોઆ પણ બદલાવ કરવામાં આવશે નહીં.</font>]]></content:encoded>
      <pubDate>Fri, 29 Feb 2008 13:03:34 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[રક્ષા બજેટમાં 10 ટકાનો વધારો ઝીકાયો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/રક્ષા-બજેટમાં-10-ટકાનો-વધારો-ઝીકાયો-108022900008_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/રક્ષા-બજેટમાં-10-ટકાનો-વધારો-ઝીકાયો-108022900008_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[કેન્દ્ર સરકારે આ બજેટમાં રક્ષા પર ભાર મુક્યો હતો અને તેમણે રક્ષા મંત્રાલયના બજેટમાં દશ ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને નાણા મંત્રીએ રક્ષા મંત્રાલયને જરુર પડે વધુ ભડોળ ફાળવવાનું વચન આપ્યું હતું...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેન્દ્ર સરકારે આ બજેટમાં રક્ષા પર ભાર મુક્યો હતો અને તેમણે રક્ષા મંત્રાલયના બજેટમાં દશ ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને નાણા મંત્રીએ રક્ષા મંત્રાલયને જરુર પડે વધુ ભડોળ ફાળવવાનું વચન આપ્યું હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>રક્ષા બજેટમાં દશ ટકાનો વધારો..</font>]]></content:encoded>
      <pubDate>Fri, 29 Feb 2008 12:57:52 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[1.50 લાખ સુધીની આવક પર ટેક્સ નહીં]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/1-50-લાખ-સુધીની-આવક-પર-ટેક્સ-નહીં-108022900007_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/1-50-લાખ-સુધીની-આવક-પર-ટેક્સ-નહીં-108022900007_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[નાણાપ્રધાને મહિલાઓ અને મિડલ કલાસના લોકોને ધ્યાનમાં રાખીને જ દોઢ લાખથી ઓછી આવક ધરાવતા સામાન્ય લોકોને ટેક્ષમાંથી બાકાત રાખ્યા છે, તેમજ મહિલાઓને 1.80 લાખની આવક સુધી કોઇ ટેક્ષ નહીં ભરવો પડે કેવું સારૂ કહી શકાય.. હવે મહિલાઓ નોકરી કરવા વધુ આગળ આવશે..]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નાણાપ્રધાને મહિલાઓ અને મિડલ કલાસના લોકોને ધ્યાનમાં રાખીને જ દોઢ લાખથી ઓછી આવક ધરાવતા સામાન્ય લોકોને ટેક્ષમાંથી બાકાત રાખ્યા છે, તેમજ મહિલાઓને 1.80 લાખની આવક સુધી કોઇ ટેક્ષ નહીં ભરવો પડે કેવું સારૂ કહી શકાય.. હવે મહિલાઓ નોકરી કરવા વધુ આગળ આવશે.. </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>મહિલાઓ માટે 1.80 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ઉંમર લાયક લોકોની બે લાખની આવક સુધી ટેક્સ નહીં </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- 1.50 <font  style='font-size:11pt; color:#000000'>લાખ સુધીની ઇંકમ પર કોઈ ટેક્સ નહીં, દરેક કરદાતાને 4000નો ફાયદો. થશે.. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 29 Feb 2008 12:50:40 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સિમાંત ખેડુતોની લોન માફ: ચીદમ્બરમ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/સિમાંત-ખેડુતોની-લોન-માફ-ચીદમ્બરમ-108022900004_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/સિમાંત-ખેડુતોની-લોન-માફ-ચીદમ્બરમ-108022900004_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ખેડુતોના દેવાને માફ કરવાની ઘોષણાને સંસદના તમામ પક્ષોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી, જેટલા પણ ખેડુતો પર 31 માર્ચ 2007 સુધીની લોનો માફ કરવામાં આવશે]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ખેડુતોના દેવાને માફ કરવાની ઘોષણાને સંસદના તમામ પક્ષોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી, જેટલા પણ ખેડુતો પર 31 માર્ચ 2007 સુધીની લોનો માફ કરવામાં આવશે નાણા મંત્રી પી ચીદમ્બરમે આજે પોતાના બજેટ ભાષણમાં કૃષિ ક્ષેત્ર પર ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કૃષિ ઋણ યોજનાઓમાં અને કૃષિ રોકાણ વધારવામાં સફળતા હાંસલ થઈ છે. તેમણે જણાવ્યું હતું કે સિંચાઈ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે અને તેના માટે રૂ.20 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>ખેડુતોના લોન માફ , જે કોઈ ગ્રામીણ બેન્કો કે રાષ્ટ્રીય બેન્કોમાંથી લોન આપવામાં આવી છે તેને માફી આપવામાં આવી છે ., સિમાંત ખેડુતોના લોન માફ, 2.5 એકર જમીન ધરાવતા ખેડુતોની લોન માફ</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>એક હેક્ટર સુધી ખેતી ધરાવતાં ખેડુતોનુ પુરેપુરુ દેવુ માફ કરી દેવામાં આવ્યુ હતુ, આ ઘોષણા બાદ સંસદમાં હોબાળો મચી જવા પામ્યો હતો અને તેના કારણે થોડા સમય માટે બજેટ ઘોષણા અટકી ગઈ હતી</font><br/>--<font  style='font-size:11pt; color:#000000'>માત્ર 2.5 એકર જમીન ધરાવતાં ખેડુતોનુ ડિસેમ્બર 2007 સુધીનુ તમામ દેવુ માફ કરી દેવાશે તેવી ઘોષણા </font><br/>- 14 <font  style='font-size:11pt; color:#000000'>રાષ્ટ્રીય સિંચાઈ યોજના મંજુર</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>સિંચાઈ માટે 100 કરોડની કંપની બનાવવાની યોજના</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ખેડુતો આનંદોઃ ખાતરમાં સબસિડી જારી રહેશે </font><br/><font  style='font-size:11pt; color:#000000'>આમ જોવા જોઇએ તો ખેડુતો માટે તો લોટરી લાગી ગઇ, ખરેખર ચૂંટણી લક્ષી બજેટ ચિદમ્બરમ રજુ કરી રહ્યા છે... </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બજેટ ભાષણના મુખ્ય અંશો આ મુજબ છે... </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>લઘુમતીઓની બહુમતીવાળા વિસ્તારોમાં નવી 288 બેન્ક શાખાઓ શરુ કરાશે</font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>સરકારી નોકરીઓમાં મુસ્લીમો માટે અનામત પર ભાર મુકવામાં આવશે</font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>મહિલા-બાળ વિકાસ બજેટમાં 24 ટકાનો વધારો</font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>લઘુમતી વિકાસ પંચ માટે રૂ. 7500 કરોડની ફાળવણી</font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>લઘુમતી મંત્રાલયને રૂ. એક હજાર કરોડની ફાળવણી</font><br/>-90 <font  style='font-size:11pt; color:#000000'>લઘુમતીઓની બહુમતીવાળા જિલ્લાઓમાં</font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>ભારત નિર્માણ કાર્યક્રમ માટે રૂ. 31280 કરોડની ફાળવણી</font><br/>-14 <font  style='font-size:11pt; color:#000000'>રાષ્ટ્રીય સિંચાઈ યોજનાઓને મંજુરી</font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>સિંચાઈ માટે રૂ. 100 કરોડની કંપની બનાવાશે</font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>ખેડુતોને ખાતર સબસીડી આપવામાં આવશે</font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>સબસીડીઓ હાલમાં હટાવવામાં આવશે નહીં</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ખેડુતોની સરકારી, ગ્રામીણ કો-ઓપરેટિવ બેંકોનુ ઋણ માફ</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>દેવાના ડુંગર નીચે દબાઈ ગયેલા અને હપ્તા ચુકવામાં સક્ષમ ન હોય તેવા ધરતીપુત્રો માટે નવી યોજના</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>મોટી જમીન પર ખેતી કરતાં ખેડુતો જો 75 ટકા લોન ભરપાઈ કરશે તો બાકીની રકમ માફ કરી દેવામાં આવશે</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>આ યોજનામાં 50000 કરોડનુ દેવુ ખેડુતોના માથેથી હળવુ થઈ જશે</font><br/>- 4 <font  style='font-size:11pt; color:#000000'>કરોડ ખેડુતોને ફાયદો થશે</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>કુલ 6000 કરોડનુ દેવુ માફ થશે જેનો લાભ 4 કરોડ ખેડુતોને મળશે</font><br/>- 10 <font  style='font-size:11pt; color:#000000'>હજાર કરોડનુ ઓટીએસ માફ</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ઈન્ફ્રાસ્ટક્ચર ઈન્ડસ્ટ્રીઝ અને ઉપભોક્ત વસ્તુઓ માટે </font><br/> -<font  style='font-size:11pt; color:#000000'>કોલસા ઉધોગને પ્રોત્સાહન વધારીને વિજળી ઉત્પાદન વધારવામાં આવશે</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>રાજીવ ગાંધી વીજળી યોજના માટે 28000 કરોડ રૂપિયાનુ રોકાણ</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>સરકારી ક્ષેત્રોમાં ઈન્ફરમેશન ટેક્નોલોજીના અમલીકરણ માટે 1000 કરોડના ફંડને વધારીને 1600 કરોડ કરી દેવામાં આવશે</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>દેશના ઉત્તર-પુર્વીય વિસ્તારો માટે 300 કિલોમીટર સુધી રસ્તા બનાવવામાં આવશે</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ગામડાંમાં એક લાખ નવા બ્રોડબેન્ડ કનેક્શન અપાશે</font><br/> <font  style='font-size:11pt; color:#000000'>ખેડુતોને વધુ 280 કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે</font>]]></content:encoded>
      <pubDate>Fri, 29 Feb 2008 12:35:39 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આઈટીઆઈ માટે 750 કરોડ રૂપિયાનુ ફંડ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/આઈટીઆઈ-માટે-750-કરોડ-રૂપિયાનુ-ફંડ-108022900005_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/આઈટીઆઈ-માટે-750-કરોડ-રૂપિયાનુ-ફંડ-108022900005_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[- સૈનિક સ્કુલમાં વધુમાં વધુ બાળકો આવે તે માટે 44 કરોડ રૂપિયા તથા બે કરોડ રૂપિયા દરેક સૈનિક સ્કુલને અપાશે.. - એલઆઈસી એક હજાર કરોડનું ફંડ વધારાયુ....- રાજીવ ગાંધી ફેલોશિપ યોજના માટે 75 કરોડ રૂપિયા..]]></description>
      <content:encoded><![CDATA[-- <font  style='font-size:11pt; color:#000000'>આઈટીઆઈ માટે 750 કરોડ રૂપિયાનુ ફંડ</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>સૈનિક સ્કુલમાં વધુમાં વધુ બાળકો આવે તે માટે 44 કરોડ રૂપિયા તથા બે કરોડ રૂપિયા દરેક સૈનિક સ્કુલને અપાશે</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>એલઆઈસી એક હજાર કરોડનું ફંડ વધારાયુ</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>રાજીવ ગાંધી ફેલોશિપ યોજના માટે 75 કરોડ રૂપિયા</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ઓલ્ડ એજ પેન્શન યોજના માટે 3443 કરોડ રૂપિયાની ફાળવણી</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>શેરબજારમાં રોકાણ માટે પરમેનેન્ટ એકાઉન્ટ નંબર જરૂરી </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>રક્ષા બજેટમાં 10 ટકામાં વધારો </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ટાઈગર પ્રોટેક્શન ફોર્સની રચના કરવા તથા દેશમાં વાઘોના સંરક્ષણ માટે 50 કરોડ રૂપિયાનુ ફંડ</font>]]></content:encoded>
      <pubDate>Fri, 29 Feb 2008 12:25:47 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[બજેટ પહેલા શેરબજાર 120 પોઈન્ટ તુટ્યું]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/બજેટ-પહેલા-શેરબજાર-120-પોઈન્ટ-તુટ્યું-108022900002_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/બજેટ-પહેલા-શેરબજાર-120-પોઈન્ટ-તુટ્યું-108022900002_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ફાઈનાન્સ મિનીસ્ટર પી. ચીદમ્બરમ આજે સંસદમાં સામાન્ય બજેટ રજુ  કરશે. અબજો સામાન્ય જનતાની નજર વર્ષ 2008-09ના બજેટ તરફ છે. આ વખતનુ બજેટ  પ્રજાલક્ષી હશે કે પછી ચુંટણી લક્ષી તે કલાકોમાં બહાર આવી જશે. આર્થિક વૃદ્ધી દર,  ઔધોગિક...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ(એજન્સી) ફાઈનાન્સ મિનીસ્ટર પી. ચીદમ્બરમ આજે સંસદમાં સામાન્ય બજેટ રજુ  કરશે. અબજો સામાન્ય જનતાની નજર વર્ષ 2008-09ના બજેટ તરફ છે. આ વખતનુ બજેટ  પ્રજાલક્ષી હશે કે પછી ચુંટણી લક્ષી તે કલાકોમાં બહાર આવી જશે. આર્થિક વૃદ્ધી દર,  ઔધોગિક વિકાસ દર, સેવાક્ષેત્ર વિકાસ દર અને ખેતી વિકાસ દર કેટલો રહેશે તે તરફ  જાણકારોએ અનેક ધારણાઓ રજુ કરી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પરંતુ સાત-સાત વખત બજેટ રજુ કરવાનો બહોળો  અનુભવ ધરાવતાં પી. ચીદમ્બરમની યોજનાઓનો કળ કાઢવો ખુબ જ મુશ્કેલ છે. જ્યારે આ  લખાઈ રહ્યુ છે ત્યારે દેશનુ સામાન્ય બજેટ રજુ કરવા માટે પી. ચીદમ્બરમ સંસદમાં પહોંચી  ગયા છે અને પોતાના લાક્ષણીક અંદાજમાં સમગ્ર પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે  કે, બજેટ જાહેર થતાં પહેલા શેરબજારનો સેન્સેક્સ 120 પોઈન્ટ તુટી ગયો હતો. હવે તુટી  રહેલા શેરબજારને બજેટની સકારાત્મકતા ટેકો આપે છે કે પછી બજેટ રોકાણકારોના ડરને  વધારવા વાળુ છે તે જોવુ જ રહ્યુ.</font><br/> </font>]]></content:encoded>
      <pubDate>Fri, 29 Feb 2008 11:06:32 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નાણા પ્રધાનનું આજે ચૂંટણીલક્ષી બજેટ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/નાણા-પ્રધાનનું-આજે-ચૂંટણીલક્ષી-બજેટ-108022900001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/નાણા-પ્રધાનનું-આજે-ચૂંટણીલક્ષી-બજેટ-108022900001_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[નાણાપ્રધાન પી. ચિદમ્બરમ આજે તેમનું સાતમું બજેટ રજૂ કરે છે.  તેમણે પ્રથમ બજેટ 1996માં રજૂ કર્યું હતું.  બજેટ અંગેની કોઇ પણ માહિતી લીક ન થાય તે માટે  પૂરતા પગલાં લેવામાં આવ્યા છે. યુપીએ સરકારનું આ અંતિમ બજેટ હોવાથી સંપૂર્ણ ચૂટણીલક્ષી  બજેટ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/29/images/img1080229001_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી (વેબદુનિયા) નાણાપ્રધાન પી. ચિદમ્બરમ આજે તેમનું સાતમું બજેટ રજૂ કરે છે.  તેમણે પ્રથમ બજેટ 1996માં રજૂ કર્યું હતું.  બજેટ અંગેની કોઇ પણ માહિતી લીક ન થાય તે માટે  પૂરતા પગલાં લેવામાં આવ્યા છે. યુપીએ સરકારનું આ અંતિમ બજેટ હોવાથી સંપૂર્ણ ચૂટણીલક્ષી  બજેટ હશે અને આ સાથે દેશવાસીઓને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ રહેલી છે. નાણાપ્રધાન  તરીકે સૌથી વધુ બજેટ મોરારજી દેસાઇએ રજૂ કર્યા હતા. તેમણે આઠ વખત પૂર્ણ અને બે વખત  વચગાળાના બજેટ રજૂ કર્યા હતા.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોંગ્રેસી નેતાઓની દ્રષ્ટિએ મતદારોને લોભાવવા માટેની આ છેલ્લી તક છે. પરમાણીય મંત્રણાના  મુદ્દે ડાબેરીઓ આડા ફાટે અને ચૂંટણીઓ વહેલી કરવી પડે એવી સંપૂર્ણ શકયતાઓ છે, પરંતુ  ધારો કે કેન્દ્ર સરકાર યેનકેન પ્રકારેણ ટકી જાય તો પણ તકનિકી દ્રષ્ટિએ આવતા વર્ષનું  ફેબ્રુઆરી 2009નું બજેટ વોટ ઓન એકાઉન્ટ હશે. આ દ્રષ્ટિકોણથી દિલ્હીના રાજકીય સૂત્રો કહે છે  કે શુક્રવારે સંસદમાં રજૂ થનારું બજેટ સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી હશે અને મતદારોના તૃષ્ટિકરણને  કેન્દ્રમાં રાખી રજૂ કરશે. જેમાં ઠાલાં વચનો વધુ અને નક્કર યોજનાઓનો અભાવ રહેશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વખતે અર્થશાસ્ત્રી મનમોહનસિંઘ, ચિદમ્બરમ વિચારબેંક કામ નહીં લાગે, પરંતુ સોનિયા  ગાંધીની પરિકલ્પનાનું ચૂંટણીલક્ષી બજેટ રજૂ થશે. આ બજેટમાં ખેડૂતોને રાજી રાખવા સંખ્યાબંધ  રાહતો, વ્યાજમુકત લોન, બિયારણની સારી ગુણવત્તા આપવાની વાત હશે, પરંતુ ખેડૂતોના  દેવામાં સંપૂર્ણ માફીની શકયતાઓ જણાતી નથી. અલબત્ત વ્યાજમાં રાહતની સંભાવના જણાય  છે. આ બજેટ ગ્રામિણલક્ષી હશે જયારે મઘ્યમવર્ગને રાજી રાખવા વ્યકિતગત આવકવેરામાં 80  સીની જોગવાઈ હેઠળ બચતની મર્યાદા લાખ રૂપિયાથી વધારીને દોઢ લાખ કરાશે. જેથી બચતમાં  વધારો થાય પર્સનલ ટેકસ સ્લેબની મર્યાદામાં વધારો કરાશે.</font><br/><font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'>બજેટના મુખ્ય અંશો -- </font><font style='font-size:11pt; color:#000000;'></font><br/>-- <font  style='font-size:11pt; color:#000000'>ટેકસટાઇલ એન્ડ એપેરેલ પાર્કમાં ડયૂટી ડ્રોબેક રેટમાં એનહેન્સમેન્ટ. રૂપિયો મજબૂત થતાં  એકસપોર્ટરોને થયેલા નુકસાન અંગે ખાસ "એકસપોર્ટર પેકેજ".</font><br/>-- <font  style='font-size:11pt; color:#000000'>કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્ત વયમર્યાદા 60થી વધારીને 62 કરાશે.</font><br/>-- <font  style='font-size:11pt; color:#000000'>સોફટવેર ટેકનોલોજી પાકર્સ ઓફ ઇન્ડિયાની જોગવાઈ 10એ, 10બીમાં પરિવર્તન. આ યોજનાની મર્યાદા માર્ચ 2009થી વધે એવી શકયતા નથી.</font><br/>-- <font  style='font-size:11pt; color:#000000'>સ્પે. ઇકોનોમિક ઝોનમાં વધુ પ્રોત્સાહન ખાસ કરીને રોજગારી વધારવા આકર્ષક પેકેજ.</font><br/>-- <font  style='font-size:11pt; color:#000000'>ઇન્ફ્રાસ્ટ્રકચરને વિકસાવવા 80 આઈએની જોગવાઈ અન્વયે ડાયરેકટ એન્ડ ઇનડાયરેકટ ટેકસમાં વધુ રાહતો.</font><br/>-- <font  style='font-size:11pt; color:#000000'>કૃષિલક્ષી, ગ્રામિણ કલ્યાણ, આરોગ્યને લગતી સંખ્યાબંધ જાહેરાતો થશે.</font><br/>-- <font  style='font-size:11pt; color:#000000'>શિક્ષણની સવલતો, શિષ્યવૃત્તિ, ઉરચશિક્ષણમાં લોન અને વ્યાજમાં રાહત.</font><br/>-- <font  style='font-size:11pt; color:#000000'>વ્યકિતગત ટેકસ મર્યાદામાં દોઢ લાખ અને અઢી લાખના સ્લેબમાં વધારો થશે.. </font><br/>-- <font  style='font-size:11pt; color:#000000'>ગ્રાહકોને રાહત આપવા આવશ્યક ચીજવસ્તુ ધારા અન્વયેની અનેક આઇટમોમાં ડયૂટી ઘટાડાશે.</font><br/>-- <font  style='font-size:11pt; color:#000000'>હાઉસિંગ લોનમાં રાહત, પ્રોત્સાહનની સ્કીમ. </font><br/>-- <font  style='font-size:11pt; color:#000000'>કાળુ નાણું બહાર લાવવા સમાધાનકારી વલણ- એમનેસ્ટી યોજનાની નવી આવૃત્તિની સંભાવના.</font><br/>-- <font  style='font-size:11pt; color:#000000'>મોરેશિયસ બ્રાન્ડ છટકબારીઓના છીંડા પૂરવા એફઆઈઆઈના શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ પર  ટેકસ.</font><br/>-- <font  style='font-size:11pt; color:#000000'>પર્યાવરણ સુધારાને પ્રોત્સાહન આપવા કાર્બન ક્રેડિટ, ગ્રીન બિલ્ડિંગ, કુલિંગ ટેકનોલોજીને  પ્રોત્સાહન. </font><br/>-- <font  style='font-size:11pt; color:#000000'>કોસ્ટલ એરિયા, ડેવલપમેન્ટ, પ્રાઇવેટ ફ્રેઈટ લિન્કેજ, શિપબિલ્ડિંગ જેવા ઇન્ફ્રાસ્ટ્રકચર  પ્રોજેકટોમાં ખાસ પેકેજ. </font><br/>-- <font  style='font-size:11pt; color:#000000'>અલંગના શિપ બ્રેકિંગ ઉધોગને મૃત:પાય થતો અટકાવવા એકસાઇઝ ડયૂટીમાં બેથી ત્રણ ટકાનો ઘટાડો, જેથી આ ધંધો ચીન, જાપાન અને કોરિયામાં જતો અટકે.કોર્પોરેટ ટેકસમાંથી સરચાર્જ હટાવાશે.</font><br/>-- <font  style='font-size:11pt; color:#000000'>કસ્ટમ, એકસાઇઝ, સર્વિસટેકસને કાયમ માટે અલવિદા કરવા ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસનું મોડેલ અપનાવવા પ્લેટફોર્મ ડેવલપ કરાશે.</font><br/>-- <font  style='font-size:11pt; color:#000000'>ફ્રીંજ બેનિફિટ ટેકસમાં ઘટાડો, સર્વિસ ટેકસની જાળ વિસ્તારાશે.. </font><br/>-- <font  style='font-size:11pt; color:#000000'>ચૂંટણીના વર્ષમાં કરદાતાઓને રાહત અપાય તેવી શક્યતા. </font><br/>-- <font  style='font-size:11pt; color:#000000'>ચૂંટણીના વર્ષમાં મધ્યમ વર્ગના મન અને મત જીતવાની કવાયતના ભાગરૂપે કેન્દ્ર સરકાર  આગામી બજેટમાં આવક વેરો ભરતાં લોકોને રાહતો આપે તેવી શક્યતા જાણવા મળી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>છેલ્લાં ત્રણ વર્ષમાં વેરા વસુલાત નોંધપાત્ર રીતે વધી હોવાથી દેશના નાણા પ્રધાન પી ચીદમ્બરમ થોડી પણ નોંધપાત્ર રાહત આપે તેવી શક્યતા છે. 2007-08માં વેરા વસુલાતમાં ભારે વૃધ્ધિ થતાં નાણા મંત્રી વેરા દરોમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવક વેરા મુક્તિ મર્યાદા રૂ.1,10,000થી વધારીને રૂ. 1,30,000 કરવામાં આવે તેવી શક્યતા છે.  બરાબર એ જ રીતે 30 ટકા માટેની આવક વેરા મર્યાદા રૂ. 2,50,000થી વધારવામાં આવે તેવી  પણ શક્યતા છે. નવી આવક વેરા સંહિતાની પણ બજેટમાં ઘોષણાં કરવામાં આવે તેવી શક્યતા  છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નાણા મંત્રીએ આ પહેલાં કહ્યું હતું કે વેરા કાયદાઓ સરળ કરવાના ઉદ્દેશ્યથી ઘડાનાર સંહિતા  અંગે જાહેર જનતાના અભિપ્રાયો લેવામાં આવશે. બજેટ એવુ હોય કે સામાન્ય માણસને બે ટાણું તો મળી રહે.. આર્થિક વિશેષજ્ઞો મુજબ સરકારનુ આગામી બજેટ રજૂ કરતી વખતે આવતા વર્ષે થનારી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને સામાન્ય માણસ ને ખેડૂતોને લાભ આપવાની સાથે સાથે અર્થવ્યવસ્થાના વિકાસની ગાડી પાટા પરથી ન ઉતરે તેનુ પણ ધ્યાન રાખવુ પડ્શે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દિલ્લી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના પ્રોફેસર ડો. આદિત્ય ભટ્ટાચાર્યએ કહ્યુ સામાન્ય લોકો લગભગ  5 થી 6 હજાર રૂપિયા કમાવે છે, તેમને માટે મુખ્ય મુદ્દો રોટલો, દાળ, ચોખા, શાક વગેરેની પૂર્તિ  થવાનો છે. આ સામાન્ય માણસને ઈંકમટેક્સ, શેર બજાર, કંપનીઓન ગઠજોડ, નૈનો કાર વગેરે  સાથે કોઈ ખાસ મતલબ નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે કહ્યુ કે લોટ જો 16 થી 20 રૂપિયા કિલો છે અને લસણ 150 રૂપિયા કિલો છે તો સામાન્ય  માણસ તો ચટણી રોટલી થી પણ ગયો. છેલ્લા ઘણા સમયથી મુદ્રાસ્ફીતિનો દર ચાર થી પાઁચ  ટકાની વચ્ચે રહેલો છે તો સામાન્ય માણસને માટે મોંધવારી મુખ્ય મુદ્દો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિશ્લેષકોનુ કહેવુ છે કે સામાન્ય લોકોને લાગે છે કે બજેટ ફક્ત કોર્પોરેટ કંપનીઓ અને મોટા  લોકો માટે જ બને છે અને સામાન્ય લોકો માટેના ફાયદા આમા ઓછા હોય છે. સામાન્ય લોકો  માટે બજેટમાં સૌથી મહત્વપૂર્ણ એ છે કે આમાં સામાજિક યોજનાઓ પર કેટલો ખર્ચ કરવામાં  આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભટ્ટાચાર્યએ કહ્યુ કે ખેતીના ક્ષેત્રમાં 3.8 ટકાની ગતિમાં વધારાની આશા કરવામાં આવી છે. જો કે  આ દરમિયાન ખેડૂતોની સ્થિતિમાં કોઈ સુધાર જોવા નથી મળ્યો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભટ્ટાચાર્યનુ કહેવુ છે કે શહેરોમાં લોકોને ક્રેડિટ કાર્ડ માટે સતત ફોન આવતા રહે છે, પણ ખેડૂતો  અને ગામના લોકોને તો કદી આવો કોલ નથી આવતો. જો કે સરકારનુ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ  આપવુ એ એક ઉચિત પગલું છે.   </font>]]></content:encoded>
      <pubDate>Fri, 29 Feb 2008 10:55:56 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[દેશનું આર્થિક સ્વાસ્થ્ય સારૂ નથી-ડાબેરીઓ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/દેશનું-આર્થિક-સ્વાસ્થ્ય-સારૂ-નથી-ડાબેરીઓ-108022800033_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/દેશનું-આર્થિક-સ્વાસ્થ્ય-સારૂ-નથી-ડાબેરીઓ-108022800033_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ડાબેરીઓએ આજે સંસદમાં યુપીએ સરકારની પોલીસીઓ વિશે ભારે આલોચના કરતા જણાવ્યું હતું કે, આર્થિક સર્વેક્ષણ મુજબ દેશનું સ્વાસ્થ્ય સારૂ ના કહી શકાય, નાણા પ્રધાન ચિદમ્બર દ્વારા બજેટના એક દિવસ પહેલા આજે સંસદમાં રજૂ કરાયેલા આર્થિક સર્વેક્ષણની]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/28/images/img1080228033_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PIB</td><td valign='top' align='right'>PIB</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી(ભાષા) ડાબેરીઓએ આજે સંસદમાં યુપીએ સરકારની પોલીસીઓ વિશે ભારે આલોચના કરતા જણાવ્યું હતું કે, આર્થિક સર્વેક્ષણ મુજબ દેશનું સ્વાસ્થ્ય સારૂ ના કહી શકાય, નાણા પ્રધાન ચિદમ્બર દ્વારા બજેટના એક દિવસ પહેલા આજે સંસદમાં રજૂ કરાયેલા આર્થિક સર્વેક્ષણની ડાબેરીઓએ આલોચના કરતાં જણાવ્યું હતું કે સરકાર ભલે લાખો દાવાઓ કરે, પરંતુ હકિકત એ છે કે દેશનું આર્થિક સ્વાસ્થ્ય સારૂ નથી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>CPI-M (</font><font style='font-size:11pt;'>માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી)ના નેતા અને રાજ્યસભાના સભ્ય સીતારામ યેચુરીએ આજે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, સરકારે પોતના આર્થિક સર્વેક્ષણમાં વર્ષ 2007-08 માટે વિકાસદર 8.7 ટકા દેખાડ્યો છે, જ્યારે જાન્યઆરીના પહેલા મહિનામાં વિકાસદર 9.6 ટકા સુધી પહોંચી ગયો છે. દેશની આર્થિક સ્થિતીની વાસ્તવિક્તા શુ છે તેનું અનુમાન આનાથી લગાવી શકાય છે. તેમજ સરકાર ઉપર કૃષિક્ષેત્ર પત્યે આંખ મિચામણા કરવાનો આરોપ મુકાતા તેમણે જણાવ્યું હતું કે સરકારે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે પ્રયત્ન જ નથી કર્યા. આ ખતરનાક બાબત છે, કારણ કે અનાજના ઉત્પાદનમાં સતતત ઘટાડો થઇ રહ્યો છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>યેચૂરીએ વધુમાં જણાવ્યું હતું કે, ઔધોગિક ક્ષેત્રની સ્થિતી ખરાબ છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને સેવા ક્ષેત્રમાં અમલમાં મુકાયેલી યોજનાઓની સ્થિતીથી કોઇ અજાણ નથી. કુલ મળીને જોવામાં આવે તો દેશનું આર્થિક સ્વાસ્થ્ય સારૂ નથી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આર્થિક સર્વેક્ષણ સામે પ્રશ્ન ઉઠાવતા યેચુરીએ જણાવ્યું હતું કે, રોજગારી વધારવાની દિશામાં સરકાર તરફથી પુરતા પગલા ભરવામાં આવ્યા નથી અને જે પગલા ભરવામાં આવ્યા છે તે રોજગારી વધારવા માટે પુરતા નથી. તેમણે આરોપ મુક્યો હતો કે કેન્દ્ર સરકાર બચતનો દાવો તો કરી રહી છે પણ બચતના યોગ્ય ઉપયોગની કોઇ યોજના તેની પાસે નથી તેમજ સરકાર તકનો લાભ ઉઠાવી રહી છે.</font>]]></content:encoded>
      <pubDate>Thu, 28 Feb 2008 18:57:45 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[9 %નો વિકાસ દર પ્રાપ્ત કરીશું - ચીદમ્બરમ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/9-નો-વિકાસ-દર-પ્રાપ્ત-કરીશું-ચીદમ્બરમ-108022800012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/9-નો-વિકાસ-દર-પ્રાપ્ત-કરીશું-ચીદમ્બરમ-108022800012_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[કેન્દ્રીય નાણા પ્રધાન પી ચીદમ્બરમે આજે સંસદમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 2008-09માં નવ ટકાનો વિકાસ દર હાંસલ કરવામાં આવશે અને ફુગાવાને અંકુશમાં રાખવામાં આવશે, કે જેનાથી સામાન્ય માનવીને એકંદરે લાભ થશે. આ સાથે સંસદમાં આજે આર્થિક...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/28/images/img1080228012_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PIB</td><td valign='top' align='right'>PIB</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી (ભાષા) કેન્દ્રીય નાણા પ્રધાન પી ચીદમ્બરમે આજે સંસદમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 2008-09માં નવ ટકાનો વિકાસ દર હાંસલ કરવામાં આવશે અને ફુગાવાને અંકુશમાં રાખવામાં આવશે, કે જેનાથી સામાન્ય માનવીને એકંદરે લાભ થશે. આ સાથે સંસદમાં આજે આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવ્યું હતું, કે જેમાં સૌથી મોટી ચિંતા મોંઘવારી હોવાનું જણાવવામાં આવ્યું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રાપ્ત માહિતી મુજબ સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2007-08 રજૂ કરતાં સમયે ચીદમ્બરમે જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે અગિયારમી પંચવર્ષીય યોજનાનો 9 %નો લક્ષ્યાંક સીદ્ધ કરવામાં આવશે. સરકારી આરક્ષીત ભંડોળ વધે તે લક્ષ્યાંક સાથે આપણે અંગત ખપત અને ચીજ-વસ્તુઓના વિતરણના સ્વરૂપમાં સામાન્ય માનવીનું કલ્યાણ પણ કરવું જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નાણા મંત્રીએ જણાવ્યું હતું કે ઘરઆંગણે રોકાણ અને બચતને પ્રોત્સાહન પુરુ પાડીને અમને વિશ્વાસ છે કે અમે નવ ટકાનો વિકાસ દર હાંસલ કરીશું. અમે આ લક્ષ્યાંક માટે સંશાધનોનો શક્ય તમામ લાભ લઈશું. ભારતીય અર્થતંત્ર હાલમાં સ્થિર છે. દેશ આ વર્ષે 8.7 %નો વિકાસ દર રહેવાની શક્યતા છે, કે જે ગયા વર્ષના 9.6 %ની સરખામણીમાં ઘણો ઓછો છે. આ બાજુ કૃષિ ક્ષેત્રનો વિકાસ દર 2.6 % રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે , કે જે ગયા વર્ષના 3.8 % કરતાં ઘણો ઓછો છે કે જે સરકાર માટે મોટી ચિંતાની વાત છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સરકાર માટે કૃષિ અને ઉત્પાદન ક્ષેત્રની નબળાઈ ચિંતાની વાત છે. ઉપભોક્તા વસ્તુઓના વેચાણમાં થયેલા ઘટાડાથી પણ સરકાર ચિંતીત છે. પ્રાથમિક ચીજવસ્તુઓ, ખાસ કરીને અન્નના ભાવમાં ભારે વધારો થઈ રહ્યો છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બાહ્ય પરિબળોની વાત કરીએ તો અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો મજબુત થઈ રહ્યો છે તે અને ક્રુડ ઓઈલના ભાવો આસમાને પહોંચ્યા છે તે ચિંતાની વાત છે. ચીદમ્બરમે જણાવ્યું હતું કે સામાન્ય માનવીના હિતોને ધ્યાનમાં રાખવામાં આવશે અને રોકાણ માટે પ્રોત્સાહક વાતાવરણ પુરુ પાડવામાં આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નિકાસ વિકાસ દર 20.3 % રહેવાની શક્યતા છે જ્યારે ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ દર 9.4 % રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોંઘવારીનો દર 4 % રહે તેવી શક્યતા છે.</font>]]></content:encoded>
      <pubDate>Thu, 28 Feb 2008 14:47:20 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સમજો બજેટની ઝીણવટોને-આર્થિક સર્વેક્ષણ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/સમજો-બજેટની-ઝીણવટોને-આર્થિક-સર્વેક્ષણ-108022800011_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/સમજો-બજેટની-ઝીણવટોને-આર્થિક-સર્વેક્ષણ-108022800011_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[બજેટ એ એક એવી નીતિ છે જેની અસર પ્રભાવિત વર્ગોની સાથે સાથે  જનસાધારણ પર પણ પડે છે. તેથી બજેટ રજૂ થયા પછી પક્ષ અને વિપક્ષ બંનેના પ્રત્યાઘાતો આવે છે જેને કારણે  સામાન્ય માણસ માટે બજેટ એક વધુ પેચીદો વિષય બની જાય છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0802/28/images/img1080228011_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>PIB</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આવતીકાલે લોકસભામાં નાણાકીય મંત્રી કેન્દ્ર સરકારના નવા વર્ષનુ બજેટ રજૂ કરશે. મોટાભાગે સામાન્ય લોકો એવુ  સમજે છે કે બજેટ એ કોઈ અસામાન્ય અને એવો જટિલ વિષય છે કે જેને સમજવો એ તેમના સમજની બહાર છે. આ એક દુર્ભાગ્યની વાત છે કે છેલ્લા આઠ વર્ષોથી સરકારની નીતિઓ એવી કાંટાળી રહી કે બજેટ અને સામાન્ય માણસની  સમજણ વચ્ચેનુ અંતર વધતુ જ ગયુ.  બજેટ એ એક એવી નીતિ છે જેની અસર પ્રભાવિત વર્ગોની સાથે સાથે  જનસાધારણ પર પણ પડે છે. તેથી બજેટ રજૂ થયા પછી પક્ષ અને વિપક્ષ બંનેના પ્રત્યાઘાતો આવે છે જેને કારણે  સામાન્ય માણસ માટે બજેટ એક વધુ પેચીદો વિષય બની જાય છે. તેથી આ જરૂરી છે કે બજેટની ઝીણવટોને દરેક  માણસ સમજે. બજેટના આંકડાં અને તેની ઘોષણાઓને જાણે. બાહ્ય વ્યાપાર મોરચે ગુલાબી તસવીર રજૂ કરતાં આર્થિક સર્વેક્ષણમાં સાવધાની વ્યક્ત કરવામાં  આવી છે કે વૈશ્વિક, ખાસ કરીને અમેરિકામાં આવેલી આર્થિક મંદીની 2008-09માં ભારતના  નિકાસ વિકાસ દર પર અસર પડી શકે છે. તેમાં રૂપિયો મોંઘો થતાં નિકાસકારોને રાહત પુરી  પાડવા પણ જણાવવામાં આવ્યું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમે જાણતા ન હોય તો જાણો કે 'બજેટ' શબ્દનો ઉદ્દભવ ફ્રેંચ શબ્દ 'બુગેટ' પરથી થયો છે. મધ્યકાલીન યુગમાં ફ્રાંસન  વેપારી જે બેગમાં મુદ્રા લઈ જતા હત, તેને બુગેટ કે ચામડાની બેગની સંજ્ઞા આપવામાં આવતી હતી. ધીરે ધીરે આ  શબ્દ મોટા ભાગના દેશે અપનાવી લીધો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બજેટ નવા વર્ષને લગતી કેન્દ સરકારની ઉપલબ્ધિઓ અને ખર્ચની સંપૂર્ણ તસ્વીર રજૂ કરે છે. આ બજેટનો આધાર  હોય છે છેલ્લા બે વર્ષનુ બજેટ. એક તો ગયા વર્ષનુ બજેટ અને બીજુ ચાલુ વર્ષના આંકડા અને ત્રીજુ અનુમાન.  બજેટને બે ભાગોમાં વહેંચવામાં આવે છે - રાજસ્વ બજેટ અને મૂડી ખાતુ. રાજસ્વ ખાતામાં કર અને કર સિવાયના  સ્ત્રોતોથી થતી આવકો અને આ સ્ત્રોતોથી કરવામાં આવતા ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારેકે મૂડી  ખાતામાં મૂડી આવકો, અને મૂડી-ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે. રાજસ્વ ખાતામાં આવક ખાસ કરીને ઈંકમટેક્ષ,  વસ્તુઓ અને સેવાઓ પર લાદેલા કરથી મળતી આવક  હોય છે. મૂડી ખાતાની આવકોમાં સાર્વજનિક વિસ્તારના  ઉપક્રમોને પહેલા આપવામાં આવેલ કર્જ અને અગ્રિમોની શુધ્ધ વસૂલી, શુધ્ધ બજાર, ઉધાર, બચત અને વિશેષ જમા  આવકોનો સમાવેશ થાય છે.  ટૂંકમા સરકારનુ રાજસ્વ ખાતુ સરકાર ચલાવવા માટે અને મૂડી ખાતુ મુખ્ય રીતે  વિકાસને માટે ઉપયોગમાં લેવાય છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વાચકમિત્રો, તમને આ જાણીને નવાઈ લાગશે કે 1970ના દશકાના મધ્ય સુધી ચાલુ આવકો ચાલુ ખર્ચા કરતા વધુ  હતી, જેના પરિણામ સ્વરૂપે ચાલુ ખાતામાં જે અતિરેક મૂડી પડી રહેતી હતી તેનો ઉપયોગ આર્થિક વિકાસની મૂડી  વ્યવસ્થાને માટે કરવામાં આવતો હતો.  પણ ત્યારબાદ રાજસ્વની તુલનામાં મૂડીમાં વધુ ઝડપથી વધારો થયો અને  રાજસ્વ નુકશાન 1980-81ના 1710થી વધીને  2007-2008માં 71,480 કરોડ રૂપિયા થઈ ગયો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોટાભાગના સામાન્ય માણસનુ ધ્યાન સ્રરકારના ખર્ચ પર નથી જતુ. સામાન્ય રીતે સરકારી ખર્ચાઓને બે ભાગમાં  વહેંચવામાં આવે છે - યોજના ખર્ચ અને બિન-યોજના ખર્ચ. ગેર-યોજના ખર્ચમાં રક્ષા ખર્ચ, સરકારી સેવાઓનુ વેતન  વગેરે, સાર્વજનિક કર્જના વ્યાજ ચુકવણીની દોઢ લાખ કરોડની તે રાશિ નથી બતાવવામાં આવતી જે બોંડના રૂપમાં  સરકારના કર્જનુ દાયિત્વ વધારતી જાય છે. બીજી તરફ વિકાસ ખર્ચાઓમાં ખેતી, ગ્રામીણ વિકાસ, સિંચાઈ, ઉર્જાનુ  ઉત્પાદન, સામાજિક સેવા અને બીજા મુદ્દાઓનો સમાવેશ થાય છે. છેલ્લા પચાસ વર્ષથી બજેટના નાકની નથણીનુ  વજન વધતુ જ જઈ રહ્યુ છે. 1989-90માં ગેરયોજના ખર્ચ 64500 કરોડ હતો, જે 2007-08માં 4 લાખ 75 હજાર  420કરોડ રૂપિયા થઈ ગયો.  બીજી બાજુ યોજના ખર્ચમાં  આ સમય દરમિયાન 28400 કરોડથી વધારી ફક્ત 2  લાખ 5 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સરકારી આવક-જાવકના લેખા જોખા સાથે તે અવધારણાઓનો પણ ઉલ્લેખ જરૂરી છે, જે મોટાભાગે નાણાકીય  વ્યવસ્થા દર્શાવે છે. - જેવો કે રાજસ્વ નુકશાન, બજેટ નુકશાન અને પ્રાથમિક નુકશાન. રાજસ્વ ખાતુ તેને કહેવામાં  આવે છે જે સરકારની બધી રાજસ્વ આવકો અને રાજસ્વ ખર્ચાઓના અતિરેક કે કમીને બતાવે છે. મતલબ રાજસ્વ  ખાતુ = રાજસ્વ આવક - રાજસ્વ ખર્ચ.  બજેટમાં નુકશાનનો અર્થ થાય છે બધી આવકો અને ખર્ચાઓનુ વિવરણ.  બજેટમાં નુકશાન ત્યારે થાય છે જ્યારે કુલ ખર્ચાઓ કરતા  કુલ આવકો ઘટી જાય છે.  રાજકોષીય ખોટ સરકારના બધા સ્ત્રોતો પાસેથી ઉધારની આવશ્યકતાને બતાવે છે.  આ સરકારની ઉપલબ્ધિઓ અને ખર્ચના અંતરને પણ બતાવવાની સાથે સાથે ઉધારની વાસ્તવિક સ્થિતિને પણ દર્શાવે છે. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0802/28/images/img1080228011_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તાજેતરના વર્ષોમાં નાણામંત્રીએ નુકશાનની એક અવધારણા રજૂ કરી છે,જેને પ્રાથમિક ખોટ તરીકે ઓળખવામાં આવે છે.  જેનુ સમીકરણ આ પ્રમાણે છે પ્રાથમિક ખોટ = રાજકોષીય ખોટ-વ્યાજ ચુકવણી. અત્રે એ ઉલ્લેખનીય છે કે તાજેતરના વર્ષોમાં રાજકોષીય ખોટ ઝડપથી વધી રહી છે. 1988-89માં આ 27040 કરોડ હતો જે ચાલુ વર્ષના બજેટમાં એક લાખ 50 હજાર કરોડના બજેટ અનુમાનો કરતા પણ વધુ થઈ જશે. સરકાર ઉપર વ્યાજ ચુકવણી, સબસિડી વેતન વધારો અને પેંશન વધવાની જવાબદારી વધતી જાય છે. નાણામંત્રીએ નવા બજેટમાં છઠ્ઠા વેતન આયોગની સિફારીશના સંદર્ભમાં જોગવાઈ કરવી પડશે. સંસદમાં રજૂ કરવામાં આવેલા પૂર્વ બજેટ આર્થિક સર્વેક્ષણ અનુસાર વૈશ્વિક જીડીપી, વૈશ્વિક  આયાત અને વિનિયન દરને ધ્યાનમાં રાખતાં 2008-09માં નિકાસ વિકાસ દર છેલ્લાં કેટલાંક  વર્ષોની સરખામણીમાં ઘટે તેવી શક્યતા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતે એપ્રિલ-ડિસેમ્બર 2007માં 111 અબજ અમેરિકન ડોલરની નિકાસ કરી હતી. જો કે ગયા  વર્ષે આ સમયગાળામાં ભારતે 160 અબજ અમેરિકન ડોલરની નિકાસ કરી હતી. બે બાબતો પર  ખાસ કરીને ધ્યાન આપવાની જરુર છે. પહેલું તો અમેરિકામાં નિકાસ ઘટાડો થઈ રહ્યો છે અને કાપડ નિકાસ, ખાસ કરીને અમેરિકા અને  યુરોપિયન યુનિયન દેશોમાં નિકાસમાં ઘટાડો થયો છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે  નિકાસકારોને રાહતો આપવાની સાથે સાથે નિતિઓમાં બંધારણીય સુધારો કરવાની જરૂર છે.</font>]]></content:encoded>
      <pubDate>Thu, 28 Feb 2008 14:35:03 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નાણા પ્રધાન દ્વારા 28મીએ આર્થિક સર્વેક્ષણ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/નાણા-પ્રધાન-દ્વારા-28મીએ-આર્થિક-સર્વેક્ષણ-108022700027_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/નાણા-પ્રધાન-દ્વારા-28મીએ-આર્થિક-સર્વેક્ષણ-108022700027_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[કેન્દ્રીય નાણા પ્રધાન પી ચીદમ્બરમ દ્વારા આવતીકાલ ગુરૂવારે આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે કે જેમાં સરકારી નાણાકીય બાબતોથી લઈને બાહ્ય વ્યાપાર સુધીના વિવિધ મુદ્દાઓ અંગે નીતિગત નિર્ણયો લેવામાં આવશે. ભારતનું આર્થિક સર્વેક્ષણ મુખ્ય...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/27/images/img1080227027_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી(એજંસી) કેન્દ્રીય નાણા પ્રધાન પી ચીદમ્બરમ દ્વારા આવતીકાલ ગુરૂવારે આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે કે જેમાં સરકારી નાણાકીય બાબતોથી લઈને બાહ્ય વ્યાપાર સુધીના વિવિધ મુદ્દાઓ અંગે નીતિગત નિર્ણયો લેવામાં આવશે. ભારતનું આર્થિક સર્વેક્ષણ મુખ્ય સલાહકાર અરવિંદ વિમાની દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રાપ્ત માહિતી મુજબ 2006-07માં ભારતે 9.6 ટકાનો વિકાસ દર હાંસલ કર્યો હતો તેની સરખામણીમાં હાલમાં વિકાસ દરમાં ઘટાડો નોંધાયો છે. આ આર્થિક સર્વેક્ષણમાં અમેરિકી અર્થતંત્રની નબળાઈ, ભારતીય રૂપિયાની મજબુતાઈ, નિકાસમાં ઘટાડો, ફુગાવાને અંકુશમાં રાખવા પગલાં અને આસમાને પહોંચેલી ક્રુડ ઓઈલની કિંમતો પર ભાર મુકવામાં આવ્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વર્ષે કેટલાંક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ અને બાદમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુપીએ સરકારની સફળતાને રજૂ કરવા માટે ભારતીય અર્થતંત્રની ફુલગુલાબી તસવીર રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. તે સીવાય તેનાથી 29મી ફેબ્રુઆરીના રોજ નાણા મંત્રી દ્વારા રજૂ થનાર સામાન્ય બજેટની ઝલક પણ મળી શકશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વર્ષે વેરા વસુલાતમાં અભુતપૂર્વ વધારો થયો છે ત્યારે કેન્દ્ર સરકાર સામાજિક કલ્યાણ યોજનાઓમાં છુટથી ખર્ચ કરે તેવી શક્યતા છે.</font>]]></content:encoded>
      <pubDate>Wed, 27 Feb 2008 16:49:33 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[રેલવે બજેટમાં સૌરાષ્ટ્રને હળાહળ અન્યાય]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/રેલવે-બજેટમાં-સૌરાષ્ટ્રને-હળાહળ-અન્યાય-108022700004_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/રેલવે-બજેટમાં-સૌરાષ્ટ્રને-હળાહળ-અન્યાય-108022700004_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[કેન્દ્રીય રેલવે મંત્રી લાલુપ્રસાદ યાદવે પાંચમી વખત રજૂ કરેલા રેલવે બજેટમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતને ફરી એક વખત અન્યાય સિવાય કશું આપ્યું નથી. એકમાત્ર મદુરાઈ-મનમાડ એકસપ્રેસ ટ્રેનને દક્ષિણમાં રામેશ્વરમ સુધી અને સૌરાષ્ટ્રમાં ઓખા સુધી...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/27/images/img1080227004_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>PTI</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ(વેબદુનિયા) </font><font style='font-size:11pt;'>કેન્દ્રીય રેલવે મંત્રી લાલુપ્રસાદ યાદવે પાંચમી વખત રજૂ કરેલા રેલવે બજેટમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતને ફરી એક વખત અન્યાય સિવાય કશું આપ્યું નથી. એકમાત્ર મદુરાઈ-મનમાડ એકસપ્રેસ ટ્રેનને દક્ષિણમાં રામેશ્વરમ સુધી અને સૌરાષ્ટ્રમાં ઓખા સુધી લંબાવવામાં આવી છે તેના સિવાય નવી એક પણ ટ્રેનની ફાળવણી કરવામાં નહીં આવતા લોકોમાં રેલવે પ્રધાન પ્રત્યે રોષ પેદા થયો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મહાશિવરાત્રીના મેળામાં લાખો લોકો ઉમટી પડે છે છતાં નવી ટ્રેન શરૂ કરવાની માંગણી તો  સંતોષાતી નથી પરંતુ ચાલુ ટ્રેનમાં વધારાના ડબ્બા પણ જોડવામાં આવતા નથી.  સોમનાથ-ચેન્નઈ, સોમનાથ-પૂના, સોમનાથ અમૃતસર, જામનગર-મુંબઈ સુપરફાસ્ટ ટ્રેન,  જૂનાગઢ-દિલ્હી ટ્રેન, મહુવા-સુરત એકસપ્રેસ ટ્રેન વગેરે જે ટ્રેનો માટે સૌરાષ્ટ્રની જનતા લાંબા  સમયથી માંગણી કરતી આવી છે તે પૈકી એક પણ ટ્રેન સૌરાષ્ટ્રને ફાળવવામાં આવી નથી.  જયારે અમદાવાદ પડી રહેતી નવજીવન અને અહિંસા એકસપ્રેસને ઓખા સુધી લંબાવવા,  જામનગર-રાજકોટ-સુરત ઈન્ટરસીટીને મુંબઈ સુધી લંબાવવા, દિલ્હી-અમદાવાદ વચ્ચે દોડતી  સંપર્ક ક્રાંતિ ટ્રેનને ઓખા અથવા પોરબંદર સુધી લંબાવવા, રાજકોટ સુધી બીજો ટ્રેક આપવો,  વેરાવળ તરફની ટ્રેનોમાં વધારાના ડબ્બા જોડવા વગેરે માંગણીઓ પણ વણસંતોષાયેલી રહી છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રેલવે મંત્રી પાસે જીદ કરીને પણ ધાર્યું કરાવી આવે તેવા નેતાની પ્રજાને ખોટ સાલી રહી છે. નવી ટ્રેન માટેની માંગણીઓ તો સંતોષાતી નથી પરંતુ એક શહેરથી બીજા શહેર સુધી દોડતી ટૂંકા અંતરની ટ્રેનમાં લોકોને લટકીને જવું પડે છે છતાં રેલવે ડબ્બા વધારી આપતી નથી. સિનિયર સિટીઝનો અને મુસાફરોને રેલવે મંત્રીએ ઘણી રાહતો આપી છે તેની ના નહીં પરંતુ ટ્રેન માટેની વર્ષો જૂની માંગણીઓ દર વખતે રિપિટ થયા કરે છે. તેમાં કશો જ સુધારો થતો નથી. રેલવેવાળા ગમે ત્યારે બોર્ડમાં મંજૂર થશે તેમ કહીને હાથ ખંખેરી નાખે છે. ગેજ પરિવર્તન માટે રકમ ફાળવે છે તો સાવ મામૂલી. વર્ષોના વર્ષો કામ ચાલ્યા કરે. એક પેઢીએ માંગણી મૂકી હોય તેના પછીની પેઢી આવે ત્યારે ટ્રેન મળે, તેવી સ્થિતિ સૌરાષ્ટ્રની બની ગઈ છે. પોરબંદર ગાંધીજીની જન્મભૂમિ હોવા છતાં ટ્રેનને લગતી અનેક જરૂરિયાતો અંગે વર્ષોથી  પોરબંદર જિલ્લા પેસેન્જર એસોસીએશન દ્વારા રજૂઆત કરવામાં આવે છે. પરંતુ રેલવે બજેટમાં કંઈ લાભ મળતો નથી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રેલવે બજેટમાં ગુજરાતને ઘોર અન્યાય કરવાનો સિલસિલો યુપીએ સરકારે જારી રાખ્યો હોવાનો આક્ષેપ કરતાં રાજય સરકારના પ્રવકતા અને નાણાપ્રધાન સૌરભ પટેલે નવી ટ્રેન, રેલવેલાઇન અને રેલવેસ્ટેશનોના અપગ્રેડેશન સહિતની કોઈપણ માગણી ન સ્વીકારીને ગુજરાતની પ્રજાની આશા ઉપર પાણી ફેરવી દીધું હોવાનું જણાવી રેલવે રાજયપ્રધાન નારણ રાઠવાના રાજીનામાની માગણી કરી છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રેલવે બજેટમાં ગુજરાતને કરવામાં આવેલા અન્યાયની વિગતો આપતાં પટેલે જણાવ્યું છે કે, કેન્દ્રીય રેલવેપ્રધાન લાલુપ્રસાદ યાદવ અને રેલવે રાજયપ્રધાન વેલુ તામિલનાડુમાં રેલ સુવિધાના શ્રેણીબદ્ધ લાભ મેળવી ગયા છે, પરંતુ નારણ રાઠવા ગુજરાતને ન્યાય અપાવવામાં સદંતર નિષ્ફળ નીવડયા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રવાસીઓ અને પરિવહનથી રેલવેને સૌથી વધુ આવક આપનારા ગુજરાતને ભારોભાર અન્યાય થયો છે. દેશમાં 53 નવી ટ્રેન, 16 રેલવે ટ્રેકનો વિસ્તાર અને 10 ગરીબ રથ સહિત કુલ 79 ટ્રેનોની સુવિધામાં અમદાવાદ-મુંબઈની એકાદ અપવાદરૂપ નવી રેલવે સિવાય નવી રેલવેલાઈન કે ટ્રેનની ગુજરાતની માગણી સંતોષવામાં આવી નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બજેટમાં સંખ્યાબંધ યાત્રાધામોને જોડવાની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ દ્વારકા અને સોમનાથ જેવા કરોડો હિન્દુઓના શ્રદ્ધાકેન્દ્રની બાદબાકી કરવામાં આવી છે. આદિવાસી પટ્ટીના વિકાસ માટે અનિવાર્ય દાહોદ-ઝાલોદ-બાંસવાડા-ઉદેપુર રેલવે પ્રોજેકટ કે છોટાઉદેપુર-પીપલોદ લાઇનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ભાજપ સરકારે કેન્દ્રીય રેલવે બજેટમાં ગુજરાતને અન્યાય કરવાના સિલસિલાની આકરી ટીકા કરી છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><a href='http://gujarati.webdunia.com/miscellaneous/special08/budget08/0802/26/1080226036_1.htm' target=_blank>લાલુ યાદવના રેલવે બજેટ વિષે લોકોની પ્રતિક્રીયાઓ.. </a></font>]]></content:encoded>
      <pubDate>Wed, 27 Feb 2008 11:46:57 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[બજેટમાં મહિલાઓને લાભ આપતા લાલુજી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/બજેટમાં-મહિલાઓને-લાભ-આપતા-લાલુજી-108022600038_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/બજેટમાં-મહિલાઓને-લાભ-આપતા-લાલુજી-108022600038_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[કેન્દ્રિય રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે લોકસભાની 2009ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક લોભામણું બજેટ રજૂ કરતા મહિલા મુસાફરોનું ખાસ ધ્યાન રાખ્યું છે. સૌથી પહેલા લાલુએ સ્નાતક સુધીનો અભ્યાસ કરવા ઘરેથી કોલેજ જતી વિદ્યાર્થીનીઓને મફત માસિક..]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/26/images/img1080226038_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી(એજંસી) </font><font style='font-size:11pt;'>કેન્દ્રિય રેલવે </font><font style='font-size:11pt;'>પ્રધાન </font><font style='font-size:11pt;'>લાલુ પ્રસાદ યાદવે લોકસભાની 2009</font><font style='font-size:11pt;'>ની </font><font style='font-size:11pt;'>ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક લોભામણું બજેટ રજૂ કરતા મહિલા મુસાફરોનું ખાસ ધ્યાન રાખ્યું છે. સૌથી પહેલા લાલુએ સ્નાતક સુધીનો અભ્યાસ કરવા ઘરેથી કોલેજ જતી વિદ્યાર્થીનીઓને મફત માસિક પાસ આપવાની જાહેરાત કરી છે. તે સાથે સીઝન ટિકિટમાં આ વિદ્યાર્થીનીઓને 50 ટકા છૂટ આપવાની ઘોષણા કરી છે જ્યારે વિદ્યાર્થીઓને પણ તેનો લાભ મળશે પરંતુ માત્ર 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને જ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ ઉપરાંત લાલ</font><font style='font-size:11pt;'>ુજ</font><font style='font-size:11pt;'>ીએ 60થી વધુ વર્ષની મહિલાઓને ભાડામાં 50 ટકાની છૂટ આપવામાં આવી છે. તે પછી એક નવી યોજનાની જાહેરાત કરતા લાલુએ પ્રસૂતિગૃહની સુવિધા સહિત માતા-બાળકને મેડિકલ સુવિધા માટે મધર ચાઈલ્ડ હેલ્થ એક્સપ્રેસની ઘોષણા કરી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મહિલાઓને લાભ આપવ</font><font style='font-size:11pt;'>ાનું હજુ ચાલુ જ છે.. </font><font style='font-size:11pt;'>બજેટમાં મહિલા સ્ટાફનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. લાલુએ રેલવે પોલિસની ભર્તીમાં મહિલાઓને 5 ટકા કોટા અને ઉપનિરીક્ષકોની ભર્તીમાં મહિલાઓને 10 ટકા કોટા ફાળવવાની જાહેરાત કરી છે. </font>]]></content:encoded>
      <pubDate>Tue, 26 Feb 2008 19:14:16 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[લાલુના રેલ બજેટ પર લોકોની પ્રતિક્રિયાઓ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/લાલુના-રેલ-બજેટ-પર-લોકોની-પ્રતિક્રિયાઓ-108022600036_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/લાલુના-રેલ-બજેટ-પર-લોકોની-પ્રતિક્રિયાઓ-108022600036_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[એકદમ દેશી અંદાજમાં સફેદ ઝભ્ભો લેંધો પહેરી, હાથમાં કથ્થઈ સૂટકેશ લઈને રેલવે પ્રધાન  લાલૂપ્રસાદ  યાદવે લોકસભામાં પગ મૂક્યો. પોતાની સીટ પર બેસ્યા પછી જેવુ રેલવે પ્રધાને  સૂટકેશ ખોલ્યુ તો દરેકના મગજમાં એક જ વિચાર હતો કે શુ લાલૂ ઈતિહાસ રચશે ? આ વખતે...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/26/images/img1080226036_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એકદમ દેશી અંદાજમાં સફેદ ઝભ્ભો લેંધો પહેરી, હાથમાં કથ્થઈ સૂટકેશ લઈને રેલવે પ્રધાન  લાલૂપ્રસાદ  યાદવે લોકસભામાં પગ મૂક્યો. પોતાની સીટ પર બેસ્યા પછી જેવુ રેલવે પ્રધાને  સૂટકેશ ખોલ્યુ તો દરેકના મગજમાં એક જ વિચાર હતો કે શુ લાલૂ ઈતિહાસ રચશે ? આ વખતે  પણ રેલવે ફાયદાનુ બજેટ રજૂ કરશે ?  શુ આ વખતે પણ ટિકિટના ભાવ વધારવાને બદલે  ઘટાડવામાં આવશે ?</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અને.... રેલવે પ્રધાન લાલૂપ્રસાદ યાદવે ઈતિહાસ રચી નાખ્યો ફકત નોર્થ ઝોન અને તેમના  બિહાર માટે કારણ કે સૌથી વધુ ફાયદો તો તેઓને જ આપ્યો છે. આ વખતે પણ રેલવે બજેટમાં  સામાન્યથી લઈને ખાસ સુધીના દરેક વ્યક્તિને ખુશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.  ભારતીય રેલનો બજેટ તકનીકી રૂપથી વિકસીત કરવા માટે નવા પ્રયત્નો કરવાની જાહેરાત  કરવામાં આવી છે. સામાન્ય લોકોને ખુશ કરવા માટે ઘણા વાયદાઓ કરવામાં આવ્યા, પણ  કેટલાક લોકો જેમ કે ગુજરાતીઓ પોતાના રાજ્યમાં નવી ટ્રેનો અને ગરીબ રથો ના મળવાથી  ઉદાસ રહ્યા. લાલચુ બજેટે સામાન્ય લોકોને કેટલા લોભાવ્યા છે તે જાણવાના અમે પ્રયત્નો કર્યા  છે.</font><br/><font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'>વેબદુનિયા દ્વારા લેવાયેલી લોકોની પ્રતિક્રીયાઓ..  </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મુંબઈમાં કામ કરતા સોફ્ટવેયર ઈજિનિયર શૈલેશ દ્વિવેદી ' ગો મુંબઈ કાર્ડ' ને લઈને ખૂબ જ  ઉત્સાહમાં છે. તેમનુ કહેવુ છે કે આ કાર્ડ આવ્યા પછી મુંબઈની ઝડપી જીંદગીમાં થોડો આરામ  મળશે.  તો બીજી બાજુ તેમનુ માનવુ છે કે મુંબઈની ઝડપી જીંદગીમાં થોડો આરામ રહેશે. ત્યાં  તેમનુ કહેવુ છે કે રેલને વિશ્વસ્તરીય બનાવવાના પ્રયત્નોને ઝડપી બનાવવા જોઈએ. મને આશા  છે કે રેલવે પ્રધાન ભારતીય રેલવેમાં ઈંટરનેટની સુવિધાની પોતાની જાહેરાતને પૂરી કરી  બતાવશે. પણ એ ડર પણ છે કે કુલ્હડમાં ચા ની જેમ આ યોજના પણ એક સપનું બનીને ન રહી  જાય. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/26/images/img1080226036_1_4.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઈન્દોરમાં રહેનારા અને શેરબજારના વ્યવસાયમાં રોકાયેલા વરિષ્ઠ ઇલાબેન પ્રકાશભાઇ શાહનું   કહેવું છે કે, વરિષ્ઠ યાત્રીઓને ભાડામાં આપવામાં આવવાની છૂટને વધારવાથી તેઓ ખૂબ ખુશ  છે. તેઓ તેમના પતિ પ્રકાશભાઇ શાહ વિશે કહે છે કે તેઓ ટ્રેનમાં સતત મુસાફરી કરવાની થાય  છે... તેઓ બન્ને તીર્થયાત્રા કરવા જાય છે તો કદી સગા-સંબંધીને મળવા. હવે રાહત વધવાથી  આ યાત્રાઓને કારણે પડતો આર્થિક બોજ થોડો ઓછો થશે.  આ સાથે જ લાંબા અંતરની રેલમાં  તે સ્લીપર ક્લાસની જગ્યાએ એસીની ત્રીજી શ્રેણીમાં એટલે કે થ્રી-ટાયર એસીમાં મુસાફરી કરી  શકશે. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0802/26/images/img1080226036_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મુળ અમદાવાદના અને હાલ જર્મની રહીને એમ.ઇમાં ઇજનેરી કરતા મયુર પટેલનું કહેવું છે કે, હું આજની દિવસની ઘણા સમયથી રાહ જોતો હતો અને મારા ગુજરાતના ભાગે કેટલી ટ્રેનો આવે છે તેની મને ચિંતા હતી પરંતુ કોઇ ખાસ ટ્રેનો મળી નથી, તેમાં મારા નેટીવ પ્લેસ એવા સૌરાષ્ટ્રને  તો એક ટ્રેન કે નવી બ્રોડ ગેજ લાઇન નથી મ્ળી, આજે પણ અમરેલી અને જુનાગઢમાં બ્રોડ ગેજ લાઇનો નથી..અને તે ક્યારે મળશે.. તે મને નથી સમજાતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે </font><font style='font-size:11pt;'>અમદાવાદથી સિવિલ સર્વિસની તૈયારી કરી રહેલા વિપુલ પુજારા મોબાઈલથી બુંકિગની  ઘોષણાને લઈને ખૂબ ઉત્સાહિત છે. વિપુલ પુજારાનુ કહેવુ છે કે તેઓ ઘણા પ્રદેશોની લોક સેવા  પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. આવામાં પરીક્ષા સમયે લાંબી લાઈનમાં ઉભા રહેવુ તેમને ખૂંચતુ  હતુ.  ક્યારે તો એકદમ પરીક્ષાની તારીખમાં ફેરફાર થવાથી ખરા સમયે બુંકિગ કરાવવામાં ખૂબ  પરેશાની થાય છે, સમય અને મન બંને ખરાબ થાય છે. દરેક જગ્યાએ ઈંટરનેટ સરળતાથી નથી  મળી જતુ. હવે મોબાઈલથી બુકિંગ શરૂ થયા પછી તકલીફો ઓછી થઈ જશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સેંટ્રલ ટિકિટ ચેકિંગ સ્કવોડ રેલવે બોર્ડમાં હેડ ટીટીઈના પદ ફરજ બજાવતા રાજેશ ભાટિયા આ  વખતના રેલ બજેટથી ઘણા ખુશ છે.  તેઓ કહે છે કે વિભાગની તરફથી આ વખતે જે  સુવિધાઓને માટે આવેદન કરવામાં આવ્યુ હતુ, તેમાંની મોટાભાગની પૂરી થઈ છે. બોનસ  પચાસ દિવસથે વધીને સીત્તેર દિવસની કરવામાં આવી છે.  તો બીજી બાજુ લાઈસેંસધારી  કુલીઓને ગનમૈન અને ગનમૈનને ગેટમેન બનાવવાથી ખાલી પદો તો ભરાશે જ, સાથે જ રેલવે  કર્મચારીઓનો ઉત્સાહ પણ કાયમ રહેશે. સુરક્ષા કર્મચારીઓના 5700 ખાલી સ્થાન ભરવાની પણ  જાહેરાત કરી છે.  જો આ જાહેરાત પૂરી થશે તો સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત થશે.  </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/26/images/img1080226036_1_3.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવા જ એક વ્યક્તિ ગુજરાતના ચાર્ટર એકાઉંટંટ અને હાલમાં મુંબઇની મલ્ટીનેશનલ કંપનીમાં  સીએ તરીકે ફરજ બજાવતા રૂપેશ શાહનું કહેવુ છે કે, સુવિધા આપવાના વાયદા તો કરવામાં  આવે છે પણ ગુજરાતના ભાગે કશુ ખાસ નથી આવ્યુ. અમે વિચાર્યુ હતુ કે આ વખતે ગુજરાતને  ભાગે કંઈક વિશેષ આવશે. આ આશાએ જ ટીવી સામે બેસ્યા હતા. પણ પરિણામ ધાર્યા પ્રમાણે ન  આવ્યુ. સૌરાષ્ટના અમરેલી અને જૂનાગઢ જેવા જિલ્લાઓને આજ સુધી બ્રોડગેજની સુવિધા જ  નથી મળી તો પછી નવી ટ્રેનો અને ગરીબ રથોની બાબતે તો વિચારવુ જ શું ?</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ જ રીતે મરાઠવાડાના પરભણી જિલ્લાના ડોક્ટર રત્નાકર કુલકર્ણી આ વખતના બજેટથી વધુ  ખુશ નથી. તેઓ કહે છે કે દરેક સમયની જેમ આ વખતે પણ બિહારને જ પ્રમુખતા આપવામાં  આવી છે. બજેટમાં મહારાષ્ટ્રના ઘણા ગ્રામીણ વિસ્તારોને અણદેખ્યા કર્યા છે. ચૂંટણીને લક્ષમાં  રાખીને સામાન્ય નાગરિકોને રાહત અને સગવડો આપી છે, પણ કેટલાક પ્રદેશોની દરેક વખતની  જેમ આ વખતે પણ ઉપેક્ષા કરવામાં આવી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બજેટ ભાષણના અંતમાં આ મુદ્દાને લઈને સદનમાં ઉહાપોહ પણ થયો હતો. આ લોકો માટે  રેલમંત્રી એ પોતાના એ જ અંદાજમાં એક જ લાઈન બોલી હતી - પેસેંજર તો મળવા દો, પેસેંજર  મળ્યા જ નહી તો ટ્રેન ક્યાંથી આપી દઈએ, પણ આ વાત આ લોકોના દાઝેલા પર મીઠુ  ભભરાવવાનુ કામ કરી ગઈ. બધુ મળીને ટૂંકમા કહીએ તો આ બજેટ ક્યારેક ચહેરાઓ પર ચમક  લાવી તો ક્યારેક દુ:ખની ઉંડી રેખા.  </font>]]></content:encoded>
      <pubDate>Tue, 26 Feb 2008 18:42:08 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>એજન્સી</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગુજરાતને નવી 6 ટ્રેન, ગરીબ રથ નહીં]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/ગુજરાતને-નવી-6-ટ્રેન-ગરીબ-રથ-નહીં-108022600025_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/ગુજરાતને-નવી-6-ટ્રેન-ગરીબ-રથ-નહીં-108022600025_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[રેલવે બજેટ 2008-09માં ગુજરાને છ ટ્રેન ફાળવવામાં આવી છે. પરંતુ એક પણ ગરીબ રથ ગુજરાતને ફાળવાયો નથી. ગુજરાતમાંથી મુબઇ તરફના ટ્રાફિકના ઘસારાના પહોંચી વળવા અમદાવાદ અને મુંબઇ વચ્ચે સાપ્તાહિક વાતાનુકૂલિત એક્સપ્રેસ શરૂ કરવાનો...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/26/images/img1080226025_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી(વેબદુનિયા) ર</font><font style='font-size:11pt;'>ેલવે </font><font style='font-size:11pt;'>બજેટ 2008-09માં ગુજરાને છ ટ્રેન ફાળવવામાં આવી છે. પરંતુ એક પણ ગરીબ રથ ગુજરાતને ફાળવાયો નથી. ગુજરાતમાંથી મુબઇ તરફના ટ્રાફિકના ઘસારાના પહોંચી વળવા અમદાવાદ અને મુંબઇ વચ્ચે સાપ્તાહિક વાતાનુકૂલિત એક્સપ્રેસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત લાંબા ગાળાની અમદાવાદ-પાટણ વચ્ચે ડેઇલી પેસેન્જર ટ્રેન શરૂ કરાઇ છે. આ સિવાય સુરત-મુઝફ્ફરનગર એક્સપ્રેસ વાયા આઝામગઢ-છપરા દોડાવાનો નિર્ણય પણ લેવાયો છે. બજેટમાં ક્ષેત્રવાદને કોઇ સ્થાન નહીં મળે તેમ લાલુએ બજેટ અગાઉ જણાવ્યું હોવા છતાં તેઓ આ વર્ષે ફરી બિહાર પર વરસી પડયા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાત માટે શરૂ કરાયેલી અન્ય લાંબાગાળાની ટ્રેનોમાં કામખ્યા-ગાંધીધામ એક્સપ્રેસનો સમાવેશ થાય છે. આ ટ્રેન સાપ્તહિક દોડશે. જ્યારે ગેજ પરિવર્તન બાદ ડભોઇથી પ્રતાપનગર વચ્ચે ડેઇલી પેસેન્જર ટ્રેન દોડાવવાનો નિર્ણય પણ લેવાયો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે ઉત્તર ગુજરાતને રાજ્યના પાટનગર સાથે જોડવા પાટણ-અમદાવાદ વચ્ચે ડેઇલી પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવશે. આ ટ્રેન ગેજના ફેરફાર બાદ દોડશે.</font><br/><font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'>બિહાર પર નવી ટ્રેનો અને ગરબ રથો આપીને વરસી પડયા--</font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેઓએ બિહારને ઉદાર હાથે કરેલી નવી ટ્રેનોની ફાળવણીથી વિરોધ પક્ષને નવો મુદ્દો આપ્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>બિહાર પ્રત્યેના પોતાના પ્રેમને લાલુ અગાઉના બજેટની જેમ આ બજેટમાં પણ રોકી શક્યા નથી, જેની સાબિતી નવી જાહેર કરેલી ટ્રેનોના લીસ્ટ પરથી મળે છે. લાલુએ બિહાર માટે જાહેર કરેલી મુખ્ય ટ્રેનો આ મુજબ છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>--<font  style='font-size:11pt; color:#000000'>દિલ્હી-જયનગર (ગરીબરથ)</font><br/>--<font  style='font-size:11pt; color:#000000'>વાસ્કોડી ગામા-પટણા (સાપ્તાહિક)</font><br/>--<font  style='font-size:11pt; color:#000000'>રાંચી-ભાગલપુર</font><br/>--<font  style='font-size:11pt; color:#000000'>માલદા-પટણા</font><br/>--<font  style='font-size:11pt; color:#000000'>ગયા - ચેન્નાઈ (સાપ્તાહિક)</font><br/>--<font  style='font-size:11pt; color:#000000'>લાલુના ગામ માટે પેસેન્જર ટ્રેન </font><br/>--<font  style='font-size:11pt; color:#000000'>પુરી-દરભંગા એક્સપ્રેસ(સાપ્તાહિક)</font>]]></content:encoded>
      <pubDate>Tue, 26 Feb 2008 18:05:31 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગુજરાત માટે અમદાવાદ-પાટણ નવી ટ્રેન]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/ગુજરાત-માટે-અમદાવાદ-પાટણ-નવી-ટ્રેન-108022600017_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/ગુજરાત-માટે-અમદાવાદ-પાટણ-નવી-ટ્રેન-108022600017_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે રેલવે બજેટ રજૂ કરતાં સમયે 10 ગરીબ રથ અને 52 નવી રેલવે ટ્રેનો શરુ કરવાની જાહેરાત કરી હતી. લાલુએ આજે ગુજરાત માટે અમદાવાદ-પાટણ શરુ કરવાની અને સાથો સાથ સુરત-મુઝફ્ફરપુર (અઠવાડિયામાં એક...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/26/images/img1080226017_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી(વેબદુનિયા) રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે રેલવે બજેટ રજૂ કરતાં સમયે 10 ગરીબ રથ અને 52 નવી રેલવે ટ્રેનો શરુ કરવાની જાહેરાત કરી હતી. લાલુએ આજે ગુજરાત માટે અમદાવાદ-પાટણ શરુ કરવાની અને સાથો સાથ સુરત-મુઝફ્ફરપુર (અઠવાડિયામાં એક વખત) ટ્રેન શરુ કરવાની જાહેરાત કરી હતી. ભુવનેશ્વર-નવી દિલ્હી રાજધાની (અઠવાડિયામાં ત્રણ વખત), 10 નવી ગરીબરથ ટ્રેનો શરૂ કરાશે </font><br/><font  style='font-size:11pt; color:#FF0000'></font><br/>10 <font  style='font-size:11pt; color:#FF0000'>ગરીબ રથ અને 52 નવી રેલવે ટ્રેનો -- </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વારાણસી- દિલ્હી - અઠવાડિયામાં 3 દિવસ..</font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાંચી - દિલ્હી - અઠવાડિયામાં 3 દિવસ..</font><br/><font  style='font-size:11pt; color:#000000'>નીઝામુદ્દીન - દહેરાદૂન..</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જયપુર - ચંડીગઢ.. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>સિકંદરાબાદ - વિશાખા પટ્ટનમ..</font><br/><font  style='font-size:11pt; color:#000000'>પૂના - નાગપૂર.. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>જબલપુર - મુંબઈ.. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>બેંગ્લોર - પોંડિચેરી.. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>જસંવંતપુર - પોંડિચેરી.. </font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'></font><br/>53 <font  style='font-size:11pt; color:#FF00FF'>નવી ગાડીઓ શરૂ કરાશે જેમાં નીચેની ટ્રેનો-- </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વાસ્કોડી ગામાથી પટણા (અઠવાડિયામાં એક વખત).. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>મછલીપટનામ - બેંગ્લોર નવી ટ્રેન(અઠવાડિયામાં ત્રણ વખત).. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગયા - ચેન્નાઈ (અઠવાડિયામાં એક વખત).. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>લખનઉ થી નવી દિલ્હી નવી ટ્રેન.. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>લાલુના ગામ માટે પેસેન્જર ટ્રેન.. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ- પાટણ (રોજ).. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઈટારસી- કટની (રોજ).. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>સુરત - મુઝફફરપુર (અઠવાડિયામાં એક વખત).. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>આસનસોલ - મુંબઈ (અઠવાડિયામાં એક વખત).. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>જયનગર- નવી દિલ્હી (અઠવાડિયામાં એક વખત).. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમરાવતી-મુંબઈ નવી ટ્રેન(અઠવાડિયામાં 2 વખત).. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગ્વાલિયર -ઈંદોર એક્સપ્રેસ.. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેહરાદુન- દિલ્હી એક્સપ્રેસ.. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઈન્દોર-ઉદયપુર વાયા રતલામ નવી ટ્રેન(અઠવાડિયામાં ત્રણ વખત).. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>પુરી-દરભંગા એક્સપ્રેસ(અઠવાડિયામાં એક વખત).. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>ખજુરાવો-દિલ્હી નવી ટ્રેન(અઠવાડિયામાં ત્રણ વખત).. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>વારાણસી-રામેશ્વરમ એક્સપ્રેસ.. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચેન્નઈ-સાલેમ નવી ટ્રેન.. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાંચી-ભાગલપુર નવી ટ્રેન (અઠવાડિયામાં ત્રણ વખત).. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઈતારસી-કટની પેસેન્જર ટ્રેન.. </font><br/>16 <font  style='font-size:11pt; color:#000000'>ગાડીઓનો વિસ્તાર કરાશે.. </font>]]></content:encoded>
      <pubDate>Tue, 26 Feb 2008 15:36:40 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[રેલવે ભાડાઓમાં ઘટાડો જાહેર કર્યો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/રેલવે-ભાડાઓમાં-ઘટાડો-જાહેર-કર્યો-108022600015_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/રેલવે-ભાડાઓમાં-ઘટાડો-જાહેર-કર્યો-108022600015_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવે બજેટ પહેલાં જ સ્પષ્ટ જણાવ્યું હતું કે બજેટ સામાન્ય માનવીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. રેલવે મંત્રીએ અપેક્ષાઅનુસાર રેલવે ભાડાઓમાં ઘટાડો જાહેર કર્યો હતો. 50 કિલોમીટરથી વધુ અંતરના સેકન્ડ ક્લાસ ભાડામાં...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/26/images/img1080226015_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી(વેબદુનિયા) રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવે બજેટ પહેલાં જ સ્પષ્ટ જણાવ્યું હતું કે બજેટ સામાન્ય માનવીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. રેલવે મંત્રીએ અપેક્ષાઅનુસાર રેલવે ભાડાઓમાં ઘટાડો જાહેર કર્યો હતો. 50 કિલોમીટરથી વધુ અંતરના સેકન્ડ ક્લાસ ભાડામાં પાંચ ટકાનો ઘટાડો કરાયો છે. પચાશ કિલોમીટરથી ઓછા અંતરના ભાડામાં એક રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે રાજકીય તજજ્ઞો પહેલાંથી જ જણાવી રહ્યાં છે કે આગામી લોકસભાની ચૂંટણી અને આ વર્ષે નવ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લાલુએ આવું લોભામણું બજેટ તૈયાર કર્યુ છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'>રેલવે બજેટના મુખ્ય અંશો -- </font><font style=' color:#000000;'></font><br/>- 10 <font  style='font-size:11pt; color:#000000'>નવા ગરીબ રથ ચાલશે</font><br/>- 53 <font  style='font-size:11pt; color:#000000'>નવી ગાડીઓ ચાલશે</font><br/>- 16 <font  style='font-size:11pt; color:#000000'>ગાડીઓનો વિસ્તાર થશે</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>રેલ કારખાનાઓને માટે 200 કરોડ અને તેમનુ આધુનિકરણ</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>કેરલમાં નવી કોચ ફેક્ટરી બનશે.</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>વરાળ એંજિનો દ્વારા હેરીટેજ રેલવેને પ્રોત્સાહન મળશે.</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ગૈંગમેનને ગેટમેન બનાવવામાં આવશે.</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>કુલીઓને ગેંગમેન બનાવવામાં આવશે.</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ચાઈના રેલવે સાથે સમજૂતી</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>બધા કવાર્ટરોમાં સીએફએલ બલ્બ</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ઉર્દૂના પેપરોમાં પણ જાહેરાત આપવામાં આવશે. </font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>વિદેશો સાથે પણ રેલવે કોચ સપ્લાય ઓર્ડર</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>બધી સ્નાતક વિદ્યાર્થીનીઓને ભાડામાં રાહત. </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>વીઆરએસ માટે 7000 કરોડ</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ટ્રેકની તપાસ માટે નવા સાધનો </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>પટના, સિકંદરાબાદ સ્ટેશન વિશ્વસ્તરીય થશે.</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>દુર્ઘટના ટાળવા માટે નવા ઉપકરણ</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>માનવરહિત રેલ્વે ક્રોસિંગ પર ગાર્ડ લાગશે. </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>અશોક ચક્રની પાસે શતાબ્દી અને રાજધાનીમાં માન્ય થશે. </font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>એડ્સ પીડિતોને અડધુ ભાડુ આપવું પડશે.</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>વરિષ્ઠ નાગરિકોને 50 ટકા રાહત</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>મધર ચાઈલ્ડ હેલ્થ એક્સપ્રેસ ચાલશે. </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>રેલવેમાં ઉર્દૂને પ્રોત્સાહન, ગ્રુપ ડી ની પરીક્ષા હવે ઉર્દૂમાં.</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>બોનસ 65 થી વધીને 70 દિવસનુ મળશે.</font><br/>- 5700 <font  style='font-size:11pt; color:#000000'>નવા સુરક્ષાકર્મચારીની ભર્તી થશે. </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ખાનગી કંપનીઓ ટર્મિંનલ બની શકશે. </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>પાઁચ વર્ષમાં અઢી લાખ કરોડનુ રોકાણ</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>રેલવે વિજન 2025 છ મહિનામાં તૈયાર થશે. </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>રેલગાડીઓમાં ઈંટરનેટની સુવિધા મળશે. </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>વિશ્વસ્તરીય સ્ટેશનોને માટે 15 હજાર કરોડ</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્લી રેલ્વે સ્ટેશન વિશ્વ સ્તરીય થશે. </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>છત્રપતિ શિવાજી ટર્મિનલ વિશ્વસ્તરીય થશે.</font><br/>- 195 <font  style='font-size:11pt; color:#000000'>સ્ટેશનો પર પગપાળા યાત્રી પુલ </font><br/>- 50 <font  style='font-size:11pt; color:#000000'>મોટા સ્ટેશનો પર એસ્કેલેટર</font><br/>- 3 <font  style='font-size:11pt; color:#000000'>વર્ષમાં 200 મિલિયન ટન સીમેંટ લાદવાનુ લક્ષ </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>કંટેનર રેલગાડીઓને મંજૂરી</font><br/>- 2000 <font  style='font-size:11pt; color:#000000'>વેગન બનાવવામાં આવશે.</font><br/>- 2011 <font  style='font-size:11pt; color:#000000'>સુધી શતાબ્દીમાં નવા ડબ્બા</font><br/>- 2 <font  style='font-size:11pt; color:#000000'>વર્ષમાં પાઁચ હજાર કંમ્પ્યૂટર ટિકીટ કાઉંટર</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>કેટલીક એક્સપ્રેસ ગાડીઓમાં પબ્લિક એક્સપ્રેસ સિસ્ટમ</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>કંટેનર કોર્પોરેશનના આઠ નવા ડેપો </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>બુનિયાદી ઢાંચાના વિકાસ માટે 75 હજાર કરોડ.</font><br/>- 30 <font  style='font-size:11pt; color:#000000'>સ્ટેશનો પર મલ્ટી લેવલ પાર્કિંગ </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>કોલસા પરિવહનને માટે નવો ટ્રેક </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ઉડીસામાં મહાનદી પર બીજો પુલ </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ગાઁઘીઘામ-પાલનપુર પર નવો ગેજ </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ઓટોમેટિક સિંગનલિંગ પર જોર </font><br/>- 1000 <font  style='font-size:11pt; color:#000000'>મિલિયન ટન લોડનુ લક્ષ</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>મુંબઈવાસીઓ માટે 'ગો મુંબઈ કાર્ડ' </font><br/>- 2009 <font  style='font-size:11pt; color:#000000'>સુધી તૈયાર થશે રેલ્વે કોલ સેંટર</font><br/>- 2010 <font  style='font-size:11pt; color:#000000'>માં રાજધાનીમાં નવા પ્રકારના ડબ્બા. </font><br/>- 2009 <font  style='font-size:11pt; color:#000000'>થી સ્ટીલના ડબ્બાઓનુ નિર્માણ</font><br/>- 2010 <font  style='font-size:11pt; color:#000000'>થી બધા ડબ્બા સ્ટીલના </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>મોબાઈલ પર ટિકિટ આપવાનો વિચાર </font><br/>- 6000 <font  style='font-size:11pt; color:#000000'>ઓટોમેટિક મશીનો લાગશે. </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ચાલતી ગાડીઓમાંથી મળ પડતો રોકવાની વ્યવસ્થા કરશે.</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ઈંટરનેટમાંથી પણ વેટિંગ લિસ્ટ ટિકીટ મળશે.</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>રેલ સંપત્તિઓનો યોગ્ય ઉપયોગ કર્યો. </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>સામાન્ય ટિકિટ કાઉંટરનો વિસ્તાર થશે.</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>સ્માર્ટ કાર્ડ પરથી પણ ટિકિટ ખરીદી શકશો. </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>રેલવે કોલ સેંટર હકીકતમાં બદલાયુ. </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં ડિસ્પ્લે સુવિધા.</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ગાડીઓની અવર-જવરની સંપૂર્ણ જાણકારી.</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>સ્લીપર ભાડામાં પાંચ ટકાનો ઘટાડો</font><br/>- 50 <font  style='font-size:11pt; color:#000000'>કિલોમીટરથી વધુના સેકન્ડ ક્લાસના ભાડામાં પાચ ટકાનો ઘટાડો</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>એસી-1માં સાત ટકાનો ઘટાડો, એસી-2માં 4 ટકા, એસી-3 ટાયરમાં 3 ટકાનો ઘટાડો.. </font>]]></content:encoded>
      <pubDate>Tue, 26 Feb 2008 15:23:50 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[રેલવે બજેટમાં આજે લાલુનું ભાષણ શરૂ..]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/રેલવે-બજેટમાં-આજે-લાલુનું-ભાષણ-શરૂ-108022600010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/રેલવે-બજેટમાં-આજે-લાલુનું-ભાષણ-શરૂ-108022600010_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવે આજે રેલવે બજેટ માટેનું ભાષણ શરુ કર્યુ છે અને તેમણે ભારતના સૌથી વિશાળ જાહેર એકમની સફળતા માટે પોતાની જ અનોખી રણનીતિ જવાબદાર હોવાનું જણાવ્યું હતું. લાલુએ જણાવ્યું હતું કે અમે મુસાફરી અને નુર દરોમાં વધારો કર્યા...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/26/images/img1080226010_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી(વેબદુનિયા) રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવે આજે રેલવે બજેટ માટેનું ભાષણ શરુ કર્યુ છે અને તેમણે ભારતના સૌથી વિશાળ જાહેર એકમની સફળતા માટે પોતાની જ અનોખી રણનીતિ જવાબદાર હોવાનું જણાવ્યું હતું. લાલુએ જણાવ્યું હતું કે અમે મુસાફરી અને નુર દરોમાં વધારો કર્યા વિના અબજો રૂપિયાનો નફો કર્યો છે. દરેક વ્યક્તિ અમારી પ્રશંસા કરી રહી છે. સામાન્ય માનવી આ સિધ્ધિઓથી સંતુષ્ટ છે જ્યારે અમારા વિરોધીઓ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યાં છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે જણાવ્યું હતું કે જે રીતે આજે મોબાઈલ સેવાનો કરોડો લોકો લાભ લઈ રહ્યાં છે તે જ રીતે આજે ગરીબો પણ યુપીએ સરકારના કાર્યકાળમાં રેલવેનો લાભ લેતા થયા છે. અમે દરો વધારવા પર નહીં પણ મહેસુલ વધારવા પર ધ્યાન આપ્યું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એનડીએ સરકારની આકરી ટીકા કરતાં તેમણે જણાવ્યું હતું કે ભુતપૂર્વ સરકારના કાર્યકાળમાં ભારતીય રેલવે પર સંકટના વાદળો ઘેરાયા હતાં. આજે રેલવે એ સૌથી સફળ જાહેર એકમ છે. તેમણે આ સફળતાનો શ્રેય ભારતીય રેલવેના 14 લાખ રેલવે કર્મચારીઓને પણ આપ્યો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લાલુને સપનાઓના સોદાગર કહેવામાં આવે છે ત્યારે તે અંગે તેમણે જણાવ્યું હતું કે લોકો એમ કહે છે કે લાલુ સપનાઓ બતાવે છે પરંતુ અમે તે સપનાઓ સાકાર કરી બતાવ્યાં છે. અમે પીક સીઝન અને રીન સીઝન માટે અલગઅલગ નુર દરો નક્કી કરીને નુર ભાડા દ્વારા રૂ. 2000 કરોડની મહેસુલ ઉભી કરી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ખાસ કરીને તેમણે ખાનગી ક્ષેત્રની ભાગીદારીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે શીપીંગ કંપનીઓને હરીફ માનવાની જગ્યાએ તેમને કન્ટેનર ચલાવવાની મંજુરી આપીને તેમને ભાગીદાર બનાવ્યાં હતાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ટીકીટ માટે કલાકો સુઘી ઉભા રહેતાં મુસાફરોની સમસ્યાનો અંત લાવતાં લાલુએ જણાવ્યું હતું કે બે વર્ષમાં ટીકીટ માટેની લાંબી કતારો નહીં હોય. ગલી મહોલ્લાઓમાં પણ રેલવે ટીકીટ મળશે. ઈ-ટીકીટનો એક લાખ લોકો ઉપયોગ ગયા વર્ષે કર્યો હતો પરંતુ આ વર્ષે ત્રણ લાખ લોકો ઈટીકિટનો ઉપયોગ કરશે. ઈટીકીટથી વેઈટિંગ ટીકિટ પણ મળશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ટ્રેનોમાં ગંદકીની સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસસર લાલુએ જણાવ્યું હતું કે ચાલુ ગાડીએ પણ ટ્રેનોમાં સફાઈ કામગીરી કરવામાં આવશે. 2010 સુધીમાં રાજધાનીમાં એલએસડી કોચ હશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રેલવે મંત્રી લાલુ પ્રસાદ દ્વારા રજૂ કરવામાં આવેલા રેલ બજેટના મુખ્ય અંશો -</font><br/>- 10 <font  style='font-size:11pt; color:#000000'>નવા ગરીબ રથો ચાલશે.. </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>લખનૌઉ થી નવી દિલ્હી નવી ટ્રેન</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>સૂરત-મુજરફ્ફરપુર સાપ્તાહિકમાં એક વખત.. </font><br/>-36 <font  style='font-size:11pt; color:#000000'>રેલવે સ્ટેશનો ખાતે મલ્ટી લેવલ પાર્કિંગ</font><br/>-50 <font  style='font-size:11pt; color:#000000'>મોટા સ્ટેશન ખાતે લીફ્ટની સુવિધા</font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>રાજધાની અને શતાબ્દીમાં ચાલુ ગાડીએ સફાઈ</font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>ખાસ ગ્રીન ટોયલેટ વ્યવસ્થા</font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>રૂ. 25,000 કરોડનો નફો </font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>ભવિષ્યમાં સ્ટેનલેસ સ્ટીલના જ વેગનનું ઉત્પાદન કરવામાં આવશે</font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>વેગનના ઉત્પાદન માટે વિદેશી કંપનીઓ સાથે વાતચીત</font><br/>-2008-09<font  style='font-size:11pt; color:#000000'>માં સીમેન્ટ ટેરીફનો લક્ષ્યાંક 200 મીલીયન ટન</font><br/>-<font  style='font-size:11pt; color:#000000'>વેગનોની સંખ્યા 40થી વધારીને 58 કરવામાં આવશે</font>]]></content:encoded>
      <pubDate>Tue, 26 Feb 2008 14:00:32 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આજે રેલવે પ્રધાન લાલુનું રેલ-બજેટ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/આજે-રેલવે-પ્રધાન-લાલુનું-રેલ-બજેટ-108022600002_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/આજે-રેલવે-પ્રધાન-લાલુનું-રેલ-બજેટ-108022600002_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[રેલવે પ્રધાન લાલુપ્રસાદ યાદવ આજે મંગળવારે રેલવે બજેટ રજૂ કરતાં સામાન્ય માનવીને ધ્યાનમાં રાખીને આજનું રેલ બજેટ આપશે તેવી સંભાવના છે. રજૂ થનારું બજેટ મુસાફરો, વ્યવસાયિકો અને રેલવે કર્મચારીઓ માટેની સોગાતોથી લદાયેલું હશે તેવી પણ આગાહીઓ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/26/images/img1080226002_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી(એજંસી) રેલવે પ્રધાન લાલુપ્રસાદ યાદવ આજે મંગળવારે રેલવે બજેટ રજૂ કરતાં સામાન્ય માનવીને ધ્યાનમાં રાખીને આજનું રેલ બજેટ આપશે તેવી સંભાવના છે. રજૂ થનારું બજેટ મુસાફરો, વ્યવસાયિકો અને રેલવે કર્મચારીઓ માટેની સોગાતોથી લદાયેલું હશે તેવી પણ આગાહીઓ થઇ રહી છે. મુસાફરોને ભાડામાં રાહત અપાશે તો અન્ય શહેરોને જોડતા ગરીબરથની સંખ્યા પણ વધી શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રેલવે બોર્ડના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ રેલવે છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન શાનદાર કેશ સરપ્લસ હાંસલ કરેલ છે અને તેથી આ વખતે તમામ ઘ્યાન મુસાફરોની સુવિધાઓ પર અપાશે. આગામી બજેટ મુસાફરોને મોટી ભેટ આપશે. તેમના જણાવ્યા મુજબ રેલવે નૂરની આવક સારી રહેતાં હવે તેના સીધા ફાયદા મુસાફરોને આપવા પ્રયાસ થશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી ટ્રેન કયાં કયાં -- </font><br/><font  style='font-size:11pt; color:#000000'>સંભાવના છે કે, ડિસેમ્બરમાં જે રાજયોમાં ચૂંટણી થવાની છે તે મઘ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની નવી ટ્રેનની જરૂરિયાતો પૂરી કરવા પ્રયાસ થશે. સામાન્ય શ્રેણીમાં સ્લીપરના ભાડામાં થનારા ઘટાડાને કારણે સર્જાનારી ખોટને ગરીબરથના ધોરણે ડબામાં બેઠકોની સંખ્યા વધારીને પૂરી કરવા વિચારણા ચાલી રહી છે.</font>]]></content:encoded>
      <pubDate>Tue, 26 Feb 2008 11:07:14 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[બજેટમાં ચિદમ્બરની અગ્નિ પરીક્ષા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/બજેટમાં-ચિદમ્બરની-અગ્નિ-પરીક્ષા-108022400001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/બજેટમાં-ચિદમ્બરની-અગ્નિ-પરીક્ષા-108022400001_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારે આગામી બજેટની અંદર  નોકરીથી ધંધાથી લઈને ખેડુત અને મહિલાઓને ભારે ભેટ મળવાની આશા વ્યક્ત કરવામાં  આવી રહી છે પરંતુ મનમોહનસિંહ સરકારના આ અંતિમ પૂર્ણ બજેટમાં નાણાંમંત્રી પી.ચિદમ્બરમ  ને બજેટ....]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી (વાર્તા) સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારે આગામી બજેટની અંદર  નોકરીથી ધંધાથી લઈને ખેડુત અને મહિલાઓને ભારે ભેટ મળવાની આશા વ્યક્ત કરવામાં  આવી રહી છે પરંતુ મનમોહનસિંહ સરકારના આ અંતિમ પૂર્ણ બજેટમાં નાણાંમંત્રી પી.ચિદમ્બરમ  ને બજેટ સંતુલનના મોર્ચા પર અગ્નિ પરીક્ષાથી પસાર થવું પડે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સામાન્ય ચુંટણી પહેલાં યુપીએનું છેલ્લુ બજેટ રજુ કરવા જઈ રહેલા ચિદમ્બરને જ્યાં સુધી એક  બાજુ સમાજના બધા જ વર્ગોને ખુશ રાખવાના છે ત્યાં જ બીજી બાજુ તેમની પર આના માટે  સંસાધન એકઠાં કરવાનો પણ પડકાર હશે. નાણાં મંત્રીને નાણાંકીય જવાબદારી તેમજ બજેટ  પ્રબંધન કાનુન (એફઆરબીએમ) ની સીમાઓની અંદર રહીને ખર્ચ કરવો પડશે અને આના  ચાલતાં તેમણે 2008-09ના બજેટમાં મહેસૂલ ખોટને સંપૂર્ણ રીતે ખતમ કરવી પડશે. તો  નાણાંકીય ખોટને સકળ ઘરેલૂ ઉત્પાદ (જીડીપી)ના ત્રણ ટકાની સીમાની અંદર રાખવાની છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વર્ષે મહેસૂલ ખોટ જીડીપીની સમાન હશે તેવું બજેટની અંદર અનુમાન કરવામાં આવી રહ્યું  છે. આગામી બજેટની અંદર આને એક જ ઝાટકાની અંદર સમાપ્ત કરવું તે મુશ્કેલીભર્યું હશે  ખાસ કરીને આવા સમયે જ્યારે સરકાર રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના જેવી જનક્લ્યાણની  ઘણી યોજનાઓ પર ખર્ચ કરવાની ઘોષણા કરી ચુકેલ છે. સરકારે પહેલી એપ્રીલથી આ ગેરંટી  યોજનાને લાગુ કરવાની ઘોષણ કરી દિધી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>યુપીએ અધ્યક્ષ સોનીયા ગાંધીએ નાણાંમંત્રીને બજેટની અંદર મહિલાઓ અને ખેડુતોના હિતને  ધ્યાનમાં રાખવા માટે સ્પષ્ટ રૂપે જણાવી દિધું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવામાં ચિદ્મ્બરમ નાણાંકીય અને મહેસૂલ ખોટની સામે આંખ મીચીને સાર્વજનિક વ્યયને  વહેંચવામાં ઉદારતા દાખવી શકે છે. પરંતુ આના માટે તેમણે એફઆરબીએમ કાનૂનના લક્ષ્યો  સંશોધનોનો પ્રસ્તાવ લાવવો પડશે. જેવું કે તેમણે આ પહેલાંની સરકારના બજેટ વખતે કર્યું હતું. </font>]]></content:encoded>
      <pubDate>Sun, 24 Feb 2008 10:57:55 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>વાર્તા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સૌરાષ્ટ્ર પ્રતિ રેલવેનું કાયમી ઓરમાયું વલણ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/સૌરાષ્ટ્ર-પ્રતિ-રેલવેનું-કાયમી-ઓરમાયું-વલણ-108022300021_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/સૌરાષ્ટ્ર-પ્રતિ-રેલવેનું-કાયમી-ઓરમાયું-વલણ-108022300021_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[કેન્દ્રીય રેલવે બજેટ આવતા મંગળવારે એટલે કે, 26મી ફેબ્રુઆરીએ રેલવે પ્રધાન લાલુપ્રસાદ યાદવ રજૂ કરશે. સૌરાષ્ટ્ર-કચ્છની પ્રજાને દરેક રેલ બજેટમાં ખોટા આશ્વાસનો સિવાય કશું મળ્યું નથી. સોમનાથ અને દ્વારકા જેવા ધર્મસ્થાનોને દેશના અન્ય ભાગ સાથે જોડતી]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/23/images/img1080223021_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PIB</td><td valign='top' align='right'>PIB</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેન્દ્રીય રેલવે બજેટ આવતા મંગળવારે એટલે કે, 26મી ફેબ્રુઆરીએ રેલવે પ્રધાન લાલુપ્રસાદ યાદવ રજૂ કરશે. સૌરાષ્ટ્ર-કચ્છની પ્રજાને દરેક રેલ બજેટમાં ખોટા આશ્વાસનો સિવાય કશું મળ્યું નથી. સોમનાથ અને દ્વારકા જેવા ધર્મસ્થાનોને દેશના અન્ય ભાગ સાથે જોડતી ટ્રેનની માંગણી હોય કે વેરાવળ સુધીની ટ્રેનમાં લટકતા જતા મુસાફરોની વાત કે પછી મહુવા અને અમરેલી થી સુરત તેમજ અમરેલી થી અમદાવાદ સુધીની ટ્રેનની માંગણી હોય તે પુરી કરવામાં જ આવતી નથી. દરિયાકાંઠાના નગરોને જોડતી રેલવે લાઈનની માંગણી પુરી કરવામાં રેલવે તંત્ર તલભાર આગળ વધ્યું નથી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી ટ્રેનની માંગણી હોય, ગેજનું પરિવર્તન હોય કે પછી ટ્રેન લંબાવવાની, તેના દિવસો  વધારવાની વાત હોય સાંસદો દ્વારા રેલવે પર જરા પણ  લોબિંગ થતું જ નથી, ગત રેલવે  બજેટમાં એક નહીં પણ અનેક માંગણીઓનો ઉકેલ આવ્યો નથી. આ વખતે પણ તેનું પુનરાવર્તન  થાય તેમ હોવાનું જાણવા મળ્યું છે.</font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0802/23/images/img1080223021_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PIB</td><td valign='top' align='right'>PIB</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમરેલી-ઢસા થી ધોળા સુધીના મીટરગેજ લાઈનને બ્રોડગેજમાં પરિવર્તીત કરવાની માંગણી ગત બજેટમાં ઉપાડવામાં આવી હતી. છતાં તેને સમાવવામાં આવી નથી. તેના કારણે અમરેલી-અમદાવાદ વચ્ચે આજે એક પણ ટ્રેન નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સૌરાષ્ટ્રમાં ભાવનગર ડિવિઝન નીચે મોટાભાગનો વિસ્તાર આવે છે. રાજકોટ ડિવિઝનને ટૂંકુ  કરી નાખવામાં આવ્યા પછી સૌરાષ્ટ્ર માટે ભાવનગર ડિવિઝન મહત્વનું બની ગયું છે. પરંતુ આ  ડિવિઝને બિલખા-દેલવાડા લાઈનનું ચોમાસામાં ધોવાણ થયા પછી હવે છેક કામગીરી ચાલુ કરી  છે. રજવાડા સમયે ચાલતી અને ગામડાને સાંકળતી સંખ્યાબંધ લાઈનો ગેજ પરિવર્તનના નામે  બંધ કરી દેવામાં આવી છે. તેને ચાલુ કરવા માટે કોઈ પ્રયત્નો કરવામાં આવતા નથી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દરિયાકાંઠાને સાંકળતી રેલવે લાઈન શરૃ કરવા માટે જોરશોરથી વાતો થઈ હતી પરંતુ કશું થયું  નહીં અને વાત હવામાં ઉડી ગઈ. દિવાળીના તહેવારમાં રાજકોટ ડિવિઝનના આંકડા મુજબ  વીસેક લાખ મુસાફરોએ મુસાફરી કરી છતાં એક પણ હોલીડે સ્પેશ્યલ ટ્રેન ચલાવાઈ નથી, તો  પછી આ બધા મુસાફરો કઈ દશામાં ટ્રેનમાં ગયા હશે ?</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાજકોટ સુધી બીજો ટ્રેક નાખવા અને વીજળીકરણનો પ્રોજેકટ ડી.આર.એમ.એ ગત બજેટમાં  મુકયો હતો તે નામંજૂર થયા પછી હવે આ બજેટમાં મંજૂર થશે કે કેમ ? તે વિશે ખુદ તેઓને  શંકા છે. રેલવેબાબુઓનું નવી ટ્રેન કે લંબાવવા માટેનું ગણિત સાદું હોય છે. નવા ટ્રેક પર ગુડઝ  કેટલો મળે ? જો આવક સારી હોય તો મુસાફર ટ્રેનો ગમે તેટલી દોડાવો, કાંઈ વાંધો નહીં. દરેક  જગ્યાએ ધંધાનું ગણિત વિચારમાં આવે તો પ્રજાના ભાગે મુશ્કેલી સિવાય કશું વધે નહીં.</font><br/><font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'>સૌરાષ્ટ્રની નવી ટ્રેનો માટે પડતર માંગણીઓ: </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સૌરાષ્ટ્રને નવી ટ્રેન મળે, ફ્રિકવન્સી વધે તે, ગેજ પરિવર્તન વગેરે મુદ્દે , ગોંડલ ચેમ્બર ઓફ  કોમર્સ, સૌરાષ્ટ્ર પેસેન્જર્સ એસોસીએશન, સાંસદ ડો.વલ્લભભાઈ કથિરીયા વગેરેએ રેલવે  મંત્રાલય સમક્ષ માંગણીઓ રજૂ કરી છે. ઉપરાંત જામનગર, જૂનાગઢ જિલ્લામાંથી પણ  માંગણીઓ આવી છે. અમરેલી રેલવે સુવિધાથી તદ્દન વંચિત છે.</font>]]></content:encoded>
      <pubDate>Sat, 23 Feb 2008 18:27:14 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>એજન્સી</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ફ્રેંચથી અદ્દભુત શબ્દ બજેટનો ઉદ્દભવ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/ફ્રેંચથી-અદ્દભુત-શબ્દ-બજેટનો-ઉદ્દભવ-108022300004_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/ફ્રેંચથી-અદ્દભુત-શબ્દ-બજેટનો-ઉદ્દભવ-108022300004_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[બજેટ શબ્દનો જન્મ ફ્રેંચ ભાષાનો શબ્દ 'બૂજેત'થી થયો, જેનો અર્થ છે 'ચામડાની થેલી'. સામાન્ય રીતે સરકાર સિવાય ઘર-પરિવારમાં પણ બજેટ શબ્દનો પ્રયોગ વારંવાર થાય છે, પણ કદાચ ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે સરકારની વાર્ષિક આવક-જાવકની વિગતને માટે 'બજેટ' શબ્દની...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/23/images/img1080223004_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બજેટ શબ્દનો જન્મ ફ્રેંચ ભાષાનો શબ્દ 'બૂજેત'થી થયો, જેનો અર્થ છે 'ચામડાની થેલી'. સામાન્ય રીતે સરકાર સિવાય ઘર-પરિવારમાં પણ બજેટ શબ્દનો પ્રયોગ વારંવાર થાય છે, પણ કદાચ ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે સરકારની વાર્ષિક આવક-જાવકની વિગતને માટે 'બજેટ' શબ્દની શરૂઆત ક્યારે થઈ ?</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>'<font  style='font-size:11pt; color:#000000'>બજેટ' શબ્દના પ્રચલનની પાછળ એક મજેદાર કિસ્સો છે, જે ઈગ્લેંડના પૂર્વ નાણામંત્રી સર રોબર્ટ વાલપોલ સાથે સંકળાયેલો છે. આ ઘટના સન 1733ની છે. બ્રિટિશ નાણાકીય મંત્રી સર રોબર્ટ વાલપોને પોતાના નાણાકીય પ્રસ્તાવોને લગતા કાગળો સંસદની સામે રજૂ કરવા માટે એક 'ચામડાનો થેલો ' ખોલ્યો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આના થોડા જ દિવસો પછી નાણામંત્રી રોબર્ટ વોલપોલની મજાક ઉડાવવા 'બજેટ ખુલી ગયુ' નામનુ એક પુસ્તક રજૂ કરવામાં આવ્યુ.  બસ, એ જ સમયથી સરકારની વાર્ષિક આવક-ખર્ચના વિગતને માટે 'બજેટ' શબ્દનો પ્રયોગ થવા લાગ્યો. ધીરે ધીરે આ શબ્દ બ્રિટનના સર્વત્ર ફેલાઈ  ગયો. </font>]]></content:encoded>
      <pubDate>Sat, 23 Feb 2008 11:48:23 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[1860માં ભારતમાં પહેલીવાર બજેટ થયેલું]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/1860માં-ભારતમાં-પહેલીવાર-બજેટ-થયેલું-108022300003_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/1860માં-ભારતમાં-પહેલીવાર-બજેટ-થયેલું-108022300003_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[જેમ્સ વિલ્સને 18 ફેબ્રુઆરી 1860માં વાયસરાયની પરિષદમાં પહેલીવાર બજેટ રજૂ કર્યુ. તેમણે બ્રિટિશ નાણામંત્રીની પરંપરાનુ અનુકરન કરતા પોતાના ભાષણમાં ભારતની નાણાકીય સ્થિતિનુ સારંગર્ભિત વિશ્લેષણ અને સર્વેક્ષણ રજૂ કર્યુ, તેથી જેમ્સ વિલ્સનને ભારતીય બજેટ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/23/images/img1080223003_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આધુનિક ભારતમાં બજેટ-પધ્ધતિની શરૂઆત કરવાનો શ્રેય બ્રિટિશ-ભારતના પહેલા વાયસરાય લાર્ડ કેનિંગને જાય છે, જે 1856-62 સુધી ભારતના વાયસરાય રહ્યા. 1857ના પ્રથમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના પછી 1859માં પહેલીવાર એક નાણાકીય વિશેષજ્ઞ જેમ્સ વિલ્સનને વાયસરાયની કાર્યવાહીના નાણાકીય સદસ્યના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જેમ્સ વિલ્સને 18 ફેબ્રુઆરી 1860માં વાયસરાયની પરિષદમાં પહેલીવાર બજેટ રજૂ કર્યુ. તેમણે બ્રિટિશ નાણામંત્રીની પરંપરાનુ અનુકરન કરતા પોતાના ભાષણમાં ભારતની નાણાકીય સ્થિતિનુ સારંગર્ભિત વિશ્લેષણ અને સર્વેક્ષણ રજૂ કર્યુ, તેથી જેમ્સ વિલ્સનને ભારતીય બજેટ પધ્ધતિના સંસ્થાપક કહી શકાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1860 <font  style='font-size:11pt; color:#000000'>પછીથી જ દરવર્ષે દેશની નાણાકીય સ્થિતિની વિગત રજૂ કરનારુ બજેટ વાયસરોયની પરિષદમાં રજૂ થવા લાગ્યો પણ તે સમયે ભારત ગુલામ હતુ, તેથી આ બજેટ પર ભારતીય પ્રતિનિધિઓને કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો અધિકાર નહોતો. ઈસ. 1947માં દેશ આઝાદ થયો. ત્યારપછી ભારતીય સંસદ અને વિધાનસભાઓને બજેટ પર નિયંત્રણ મુકવાના બધા અધિકારો મળી ગયા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આઝાદી પહેલા 1920 સુધી સંઘીય સ્તર પર ફક્ત એક જ બજેટ બનતુ હતુ. 1921માં સામાન્ય બજેટથી રેલ બજેટને અલગ કરી દેવામાં આવ્યુ. ત્યારથી ભારતમાં સંઘીય સ્તર પર બે બજેટ રજૂ થવા લાગ્યા - સામાન્ય બજેટ અને રેલ બજેટ. આ સિવાય ભારતીય સંઘના પ્રત્યેક રાજ્યોનુ પોતપોતાનુ જુદુ જદુ બજેટ હોય છે. </font>]]></content:encoded>
      <pubDate>Sat, 23 Feb 2008 11:44:42 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[કરવેરામાં અઢળક ઘટાડાની વકી-કેન્દ્ર સરકાર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/કરવેરામાં-અઢળક-ઘટાડાની-વકી-કેન્દ્ર-સરકાર-108022300001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/કરવેરામાં-અઢળક-ઘટાડાની-વકી-કેન્દ્ર-સરકાર-108022300001_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આગામી ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર લોકોની ખર્ચ શકિત અને આર્થિક વિકાસ વધારવા માંગે છે, મોંઘવારી પર કાબૂ મેળવવા વેરામાં ઘટાડાની શક્યતા છે, જ્યારે ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષથી કરવેરાના ભારણ વિનાનું બજેટ આપતી ભાજપ સરકાર ર008-ર009ના બજેટમાં....]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/23/images/img1080223001_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PIB</td><td valign='top' align='right'>PIB</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી(એજંસી) આગામી ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર લોકોની ખર્ચ શકિત અને આર્થિક વિકાસ વધારવા માંગે છે, મોંઘવારી પર કાબૂ મેળવવા વેરામાં ઘટાડાની શક્યતા છે, જ્યારે ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષથી કરવેરાના ભારણ વિનાનું બજેટ આપતી ભાજપ સરકાર ર008-ર009ના બજેટમાં પ્રજાને કરવેરાનો આકરો ડોઝ પીવડાવે તેવી શક્‍યતા છે. નાણા વિભાગનાં સૂત્રોના જણાવ્‍યા મુજબ ગયા વર્ષનાં બજેટમાં સરકારે જેટલી રાહતો આપી હતી તેટલા એટલે કે 400 કરોડના કરવેરા ઝીંકાય તેવી શક્‍યતા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નાણાપ્રધાન પી. ચિદમ્બરમ 29મીએ તેમનું સાતમું બજેટ રજૂ કરવાના છે ત્યારે સરકાર, મે 2009માં સામાન્ય ચૂંટણીઓ યોજાતાં પહેલાં લોકોની ખર્ચશકિત અને ઘટી ગયેલી આર્થિક વૃદ્ધિ દર વધારવા તેમ જ માઘ્યમ વર્ગને આકર્ષવા માગતી હોવાથી વ્યકિતગત કરદાતાઓને કરવેરામાં રાહત આપવા, કન્ઝુમર ગુડઝ પરની ડયૂટીમાં કાપ મૂકવા અને કોર્પોજગતને ખુશ કરવા માટે કોર્પોરેટ વેરા પરનો 10 %નો સરચાર્જ દૂર કરવા જેવા ઢગલાબંધ લોકપ્રિય નિણર્યો લે તેવી સંભાવના છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હાલમાં ચાર ટકા ઉપર પહોંચી ગયેલા ફુગાવાના દરને ચાર ટકાથી નીચે રાખવા માગતી સરકાર વ્યાજ દરો પણ ઘટાડે તેવી શકયા હોવાનું વિશ્લેષકોને લાગે છે. સરકાર, એકસાઇઝ અથવા ફેકટરી-ગેટ ટેકસમાં પણ ઘટાડો કરી શકે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>2007-08<font  style='font-size:11pt; color:#000000'>માં કરવેરા અને કોર્પોરેટ વેરાની જંગી વસૂલાત થઇ હોવાથી નાણા પ્રધાન પી. ચિદમ્બરમ આવકવેરા મુકિતમર્યાદા વધારે તેમ જ કંપનીઓને કેટલીક રાહતો આપે તેવી પણ શકયતા છે. હાલમાં કંપની વેરો 30 ટકા છે અને તેના પર 10 % સરચાર્જ લેવામાં આવતો હોવાથી કંપની વેરાનો અસરકારક દર 33 ટકા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કરવેરા ઉપરાંત કંપની વેરાની જંગી વસૂલાત થઇ છે. એપ્રિલથી મઘ્ય ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન 1.38 ટિ્રલિયન રૂપિયાનો કોર્પોરેટ વેરો વસૂલ કરવામાં આવ્યો છે, જે ગયા વર્ષના આ સમયગાળાની સરખામણીમાં 39 ટકાનો વધારો દર્શાવે છે. જયારે, ગયા વર્ષની સરખામણીમાં 46 ટકાના વધારા સાથે ચાલુ વર્ષે આવકવેરાની પણ 903.56 અબજ રૂપિયાની વસૂલાત થઇ હોવાનું નાણામંત્રાલયની આંકડાકીય માહિતીમાં જણાવવામાં આવ્યું છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રત્યક્ષ વેરામાં હજીસુધી 2.29 ટિ્રલિયન રૂપિયાથી વધુ વસૂલાત થઇ ગઇ છે, જે ગયા વર્ષ કરતાં 40 ટકાનો વધારો દર્શાવે છે. 2007-08 માટે સરકારે, 2.67 ટિ્રલિયન રૂપિયાના પ્રત્યક્ષ વેરાનો લક્ષ્યાંક નક્કી કર્યોહતો, પરંતુ હવે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં પ્રત્યક્ષવેરાની વસૂલાત ત્રણ ટિ્રલિયન સુધી પહોંચે તેવી ધારણા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વ્યાજદરોમાં વધારો થવાને કારણે કાર, બાઇકસ, રિયલ એસ્ટેટ અને કેટલાક કન્ઝુમર ડયુરેબલ્સની માંગમાં ભારે ઘટાડો નોંધાયો હોવાથી છેલ્લા બે નાણાકીય વર્ષમાં 9 ટકા ઉપર પહોંચી ગયેલો આર્થિક વૃદ્ધિ દર ચાલુ વર્ષે ઘટીને 8.7 ટકા રહેવાની ધારણા છે. આ સમસ્યા ઉકેલવા માટે સરકાર વેરા અને વિભિન્ન ડયૂટીના દરો ઘટાડે તેવી શકયતા છે. જો સરકાર વ્યાજ દર ઘટાડે તો, વોશિંગ મશીન, ટી.વી, મોટરબાઇકસ, કાર અને અન્ય વાહનો સસ્તાં થઇ જશે અને તેમની માંગ વધવાની પણ શકયતા છે.</font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0802/23/images/img1080223001_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'>ગુજરાત બજેટ 2008-09: </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સાત મ્‍યુનિસિપલ કોર્પોરેશન માંથી ઓક્‍ટ્રોય નાબૂદ કરાતા તે ખોટ સરભર કરવા રાજ્‍ય સરકાર વેટ સહિતના વેરામાં સરચાર્જ નાખવા માટે છે. નવી જંગીનાં દરો પણ બનાવવામાં આવી રહ્યાં છે. મહેસુલી વેરામાં પણ વધારાની શક્‍યતા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મળતી માહિતી મુજબ સાત મહાનગરપાલિકામાં ઓક્‍ટ્રોયની 1800 કરોડની આવક બંધ થતાં સરકાર તેનું ભારણ આપ્‍યું છે. તેથી વેટ નાં દરમાં સરચાર્જ કે તેથી વેટનાં દરમાં સરચાર્જ કે સેસ નાખીને આ બોજ તમામ નાગરિકોમાં વહેંચી દેવામાં આયોજન છે. ઉપરાંત અન્‍ય વેરામાં વધારાનાં વિકલ્‍પો પણ વિચારવામાં આવ્‍યા છે. પ્રોપર્ટી ટેક્‍સ, વ્‍યવસાય વેરો, મનોરંજન કર, તેમજ વાહન વ્‍યવહાર વેરામાં પણ વધારો થઈ શકે છે. વેટ ઉપર વધારાનાં દર નાખવામાં આવે તો પણ સરકારને નવી આવક ઉભી કરવા અન્‍ય મહેસુલી આવક વધારો કરવાની ફરજ પડે તેમ છે. જોકે ગ્રામ્‍ય વિસ્‍તારોને કેટલીક રાહતો અપાય તેવી શક્‍યતા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સરકાર મંતઢરીના દરોમાં પણ સુધારો કરવા જઈ રહી છે. રાજ્‍યનાં છેલ્લા ચાર વર્ષના બજેટ પર નજર નાખીએ તો સરકારે કુલ 1ર00 કરોડની કર રાહતો આપી છે. અને માત્ર 180 કરોડના જ વેરા નાખ્‍યા છે. પરંતુ આ વખતનું બજેટ આકરું હોવાની પૂરી શક્‍યતા છે. વેટની આવકમાં સરકારને ધાર્યા કરતા વધારે ફાયદો ન્‍થયો છે પણ તે રકમ વહીવટી અને યોજનાકીય ખર્ચમાં વપરાય છે. કેન્‍દ્રની ગ્રાન્‍ટની કોઈ ગણતરી મુકાઈ નથી, જો કે કેન્‍દ્રીય વેચાણવેરાની આવકમાં થનારો ઘટાડો સરકાર તેના બજેટમાં આવરી લે તેવી સંભાવના નકારી શકતી નથી.</font>]]></content:encoded>
      <pubDate>Sat, 23 Feb 2008 11:44:07 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ખેડૂતલક્ષી બજેટ બનાવો સોનિયાજી-ખેડૂતો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/ખેડૂતલક્ષી-બજેટ-બનાવો-સોનિયાજી-ખેડૂતો-108022200004_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/ખેડૂતલક્ષી-બજેટ-બનાવો-સોનિયાજી-ખેડૂતો-108022200004_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આગામી બજેટને ખેડૂતલક્ષી બનાવવા માટે તેમને મબલખ કર રાહતો આપવાની સાથે તેમની તમામ લોનો રદ કરવામાં આવે તેવી માગણી સાથે દેશના વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા હજારો ખેડૂતોએ ગઇકાલે યુપીએના પ્રમુખ શ્રીમત્તી સોનિયા ગાંધીના નિવાસસ્થાને એકઠા..]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/22/images/img1080222004_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી(ભાષા) આગામી બજેટને ખેડૂતલક્ષી બનાવવા માટે તેમને મબલખ કર રાહતો આપવાની સાથે તેમની તમામ લોનો રદ કરવામાં આવે તેવી માગણી સાથે દેશના વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા હજારો ખેડૂતોએ ગઇકાલે યુપીએના પ્રમુખ શ્રીમત્તી સોનિયા ગાંધીના નિવાસસ્થાને એકઠા થઈને સોનિયા મેમને રજૂઆત કરી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રાપ્ત માહિતી મુજબ હરિયાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન સહિત દેશના વિવિધ ભાગોમાંથી ખેડૂતો 10, જનપથ ખાતે એકઠા થયા હતા. પ્રભા રાવ, અશોક ગેહલોત, મુકુટ વાસનિક અને દિપેન્દ્ર હુડા જેવા કોંગી નેતાઓ તેમને સોનિયાજીના નિવાસસ્થાને લઈ આવ્યા હતા.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ નેતાઓએ ખેડૂતોની માગને ટેકો આપતાં એવી રજૂઆત કરી હતી કે કોંગ્રેસની ખેડૂતોના હિમાયતી પક્ષ તરીકેની છાપ ઉપસાવવા માટે તેમને વિશેષ રાહતો આપવી જરૂરી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને દક્ષિણના ખેડૂતો દેવાના અસહ્ય ભારથી ગભરાઈને આત્મહત્યા કરવા લાગ્યા છે, ત્યારે આ રાહતો ખરેખર ખેડૂતોને ખૂબ જ મદદરૂપ બનશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિદર્ભ જેવા દુકાળ અને પાકની નિષ્ફળતાથી પીડાતા રાજ્યોમાં ખેડૂતોના દેવાંની વ્યાજમાફીથી કોઈ રાહત થતી નથી. તેમની લોન જ માફ થવી જોઈએ એવી ખેડૂતોની માંગ હતી.</font>]]></content:encoded>
      <pubDate>Fri, 22 Feb 2008 12:32:42 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[બજેટ માણસ બે વખતનું ભોજન આપે-પ્રોફે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/બજેટ-માણસ-બે-વખતનું-ભોજન-આપે-પ્રોફે-108022100024_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/બજેટ-માણસ-બે-વખતનું-ભોજન-આપે-પ્રોફે-108022100024_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આર્થિક વિશેષજ્ઞો મુજબ સરકારનુ આગામી બજેટ રજૂ કરતી વખતે આવતા વર્ષે થનારી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને સામાન્ય માણસ ને ખેડૂતોને લાભ આપવાની સાથે સાથે અર્થવ્યવસ્થાના વિકાસની ગાડી પાટા પરથી ન ઉતરે તેનુ પણ ધ્યાન રાખવુ પડશે....]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/21/images/img1080221024_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PIB</td><td valign='top' align='right'>PIB</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્લી (ભાષા) આર્થિક વિશેષજ્ઞો મુજબ સરકારનુ આગામી બજેટ રજૂ કરતી વખતે આવતા વર્ષે થનારી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને સામાન્ય માણસ ને ખેડૂતોને લાભ આપવાની સાથે સાથે અર્થવ્યવસ્થાના વિકાસની ગાડી પાટા પરથી ન ઉતરે તેનુ પણ ધ્યાન રાખવુ </font><font style='font-size:11pt;'>પડશ</font><font style='font-size:11pt;'>ે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દિલ્લી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના પ્રોફેસર ડો. આદિત્ય ભટ્ટાચાર્યએ કહ્યુ સામાન્ય લોકો લગભગ 5 થી 6 હજાર રૂપિયા કમાવે છે, તેમને માટે મુખ્ય મુદ્દો રોટલો, દાળ, ચોખા, શાક વગેરેની પૂર્તિ થવાનો છે. આ સામાન્ય માણસને ઈંકમટેક્સ, શેર બજાર, કંપનીઓન ગઠજોડ, નૈનો કાર વગેરે સાથે કોઈ ખાસ મતલબ નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે કહ્યુ કે લોટ જો 16 થી 20 રૂપિયા કિલો છે અને લસણ 150 રૂપિયા કિલો છે તો સામાન્ય માણસ તો ચટણી રોટલી થી પણ ગયો. છેલ્લા ઘણા સમયથી મુદ્રાસ્ફીતિનો દર ચાર થી પાઁચ ટકાની વચ્ચે રહેલો છે તો સામાન્ય માણસને માટે મોંધવારી મુખ્ય મુદ્દો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બીજી અને રાષ્ટ્રીય લોક વિત્ત નીતિ સંસ્થાનના નિદેશક એમ. ગોવિંદ રાવે કહ્યુ કે દરેક બજેટનું કોઈ લક્ષ્ય હોય છે. કેન્દ્ર સરકાર બજેટ બનાવે છે, બજેટના રકમને વહેંચણી કરે છે, પણ તે સ્થળે જઈને તેને લાગુ નથી કરી શકતી. સામાન્ય માણસ સુધી બજેટનો ફાયદો સરકારી યોજનાઓ દ્વારા પહોંચે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આર્થિક વિશ્લેશકોના મુજબ લોકોની રોજની ઉપયોગની વસ્તુઓ મૂળ રૂપે ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલી હોય છે તો જો ખેડૂતો અને ખેતી ક્ષેત્રની સ્થિતિ સારી થશે તો આપમેળે જ સામાન્ય લોકોની સ્થિતિ સુધરશે. બજેટમાં આ વાત પર ધ્યાન આપવાની જરૂર છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભટ્ટાચાર્યના મુજબ ખેતી ક્ષેત્રના પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે લગભગ 70 ટકા લોકો જોડાયેલા છે. તેમા 84 ટકા સીમાંત ખેડૂતો છે, જેમની ખેતી ફાયદાની નથી થતી. એક તરફ મોંધવારીનો માર તો બીજી તરફ કર્જનો બોજ ખેડૂતો પર ભારે પડી રહ્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિશ્લેષકોનુ કહેવુ છે કે સામાન્ય લોકોને લાગે છે કે બજેટ ફક્ત કોર્પોરેટ કંપનીઓ અને મોટા લોકો માટે જ બને છે અને સામાન્ય લોકો માટેના ફાયદા આમા ઓછા હોય છે. સામાન્ય લોકો માટે બજેટમાં સૌથી મહત્વપૂર્ણ એ છે કે આમાં સામાજિક યોજનાઓ પર કેટલો ખર્ચ કરવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભટ્ટાચાર્યએ કહ્યુ કે ખેતીના ક્ષેત્રમાં 3.8 ટકાની ગતિમાં વધારાની આશા કરવામાં આવી છે. જો કે આ દરમિયાન ખેડૂતોની સ્થિતિમાં કોઈ સુધાર જોવા નથી મળ્યો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એમ.ગોવિંદરાવનુ કહેવુ છે કે ખેડૂતો ગામના શાહુકાર પાસેથી ઉંચા વ્યાજે કર્જ લે છે. સરકારે ખેડૂતોને શાહુકારોની જાળમાંથી કાઢવા માટે ફોર્મ ક્રેડિટ યોજના બનાવી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિશ્લેષકોના મુજબ ખેડૂતોની દશામાં સુધાર અને તેમને આત્મહત્યાના જાળથી કાઢવા માટે બજેટીય કૃષિ ઋણની વ્યવસ્થાને સામાન્ય ખેડૂતોની પહોંચના દાયરામાં લાવવાની જરૂર હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આર્થિક વિશેષજ્ઞો અને સમાજશાસ્ત્રીઓનો મત છે કે ખેતીને વ્યવસાયના રૂપમાં બધી રીતે વીમા સાથે જોડવાની સાથે સાથે કર્જ નહી ચુકવવાના સંજોગોમાં જમીન છીનવી લેવાના કાયદાને પણ હટાવવાની જરૂર છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભટ્ટાચાર્યનુ કહેવુ છે કે શહેરોમાં લોકોને ક્રેડિટ કાર્ડ માટે સતત ફોન આવતા રહે છે, પણ ખેડૂતો અને ગામના લોકોને તો કદી આવો કોલ નથી આવતો. જો કે સરકારનુ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપવુ એ એક ઉચિત પગલું છે. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 21 Feb 2008 18:44:14 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[બજેટમાં મહિલાઓ પર ઘ્‍યાન-સોનિયાજી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/બજેટમાં-મહિલાઓ-પર-ઘ્‍યાન-સોનિયાજી-108022100023_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/બજેટમાં-મહિલાઓ-પર-ઘ્‍યાન-સોનિયાજી-108022100023_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[યુપીએના અઘ્‍યક્ષ સોનિયાગાંધીએ આજે આશા વ્‍યકત કરી હતી કે નાણાંપ્રધાન ચિદમ્‍બરમ બજેટ 2008-2009માં મહિલાઓ અને ખેડુતોની ચિંતાને વ્‍યવસ્‍થ્‍તિ રીતે રજુ કરશે. તેમની ચીંતાઓને દુર કરવાના પ્રયાસ 29મી ફેબ્રુઆરીના બજેટમાં કરવામાં આવશે.]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/21/images/img1080221023_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top' align='right'>PTI</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાયબરેલ</font><font style='font-size:11pt;'>ી(ભાષા) </font><font style='font-size:11pt;'>યુપીએના અઘ્‍યક્ષ સોનિયાગાંધીએ આશા વ્‍યકત કરી હતી કે નાણાંપ્રધાન ચિદમ્‍બરમ બજેટ 2008-2009માં મહિલાઓ અને ખેડુતોની ચિંતાને વ્‍યવસ્‍થ્‍તિ રીતે રજુ કરશે. તેમની ચીંતાઓને દુર કરવાના પ્રયાસ 29મી ફેબ્રુઆરીના બજેટમાં કરવામાં આવશે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રાપ્ત માહિતી મુજબ યુપીએના અધ્યક્ષ હાલ રાયબરેલીમાં મહિલાઓ અને ખેડૂતોને ચિંતા વ્યકત કરતા જણાવ્યું હતું કે, આગામી સામાન્ય </font><font style='font-size:11pt;'>બજેટ 2008-2009માં નાણાંપ્રધાન ચિદમ્‍બરમ મહિલાઓ અને ખેડુતોની ચિંતાને વ્‍યવસ્‍થ્‍તિ રીતે રજુ કરશે. તેમની ચીંતાઓને દુર કરવાના પ્રયાસ 29મી ફેબ્રુઆરીના બજેટમાં કરવામાં આવશે.  </font><br/></font>]]></content:encoded>
      <pubDate>Thu, 21 Feb 2008 18:37:49 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આ બજેટ ઠંડી રાહતો આપશે-નાણા પ્રધાન]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/આ-બજેટ-ઠંડી-રાહતો-આપશે-નાણા-પ્રધાન-108022100022_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/આ-બજેટ-ઠંડી-રાહતો-આપશે-નાણા-પ્રધાન-108022100022_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[નાણામંત્રી ચાલુ સરકારમાં સૌપ્રથમ વખત આ વર્ષે 28 ને બદલે 29 ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરશે. કારણ કે આ લીપ યર હોવાથી ફેબ્રુઆરીમાં એક દિવસ વધારાનો આવે છે. આગામી ચૂંટણીઓ અગાઉ સરકારનું આ છેલ્લું બજેટ હોવાથી બધાને આશાઓ છે કે, તેમાં...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0802/21/images/img1080221022_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top' align='right'>PTI</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્‍હી(વેબદુનિયા) નાણામંત્રી ચાલુ સરકારમાં સૌપ્રથમ વખત આ વર્ષે 28 ને બદલે 29 ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરશે. કારણ કે આ લીપ યર હોવાથી ફેબ્રુઆરીમાં એક દિવસ વધારાનો આવે છે. આગામી ચૂંટણીઓ અગાઉ સરકારનું આ છેલ્લું બજેટ હોવાથી બધાને આશાઓ છે કે, તેમાં નાણામંત્રી અનેક ગુલાબી રાહતો આપવા પ્રયત્‍ન કરશે. તેમાં મધ્‍યમ વર્ગ આશા સેવી રહ્યો છે કે, કાર-સ્‍કુટર જેવી તેની જરૃરિયાતની ચીજો સસ્‍તી થાય. સરકારે સમજણપૂર્વક બજેટ અગાઉ જ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી દીધા છે. જેથી બજેટમાં તેનો કડવો સ્‍વાદ ન આવે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બજેટના દિવસો આવતાં જ પરંપરાનુસાર નાણામંત્રી સર્વત્ર ચર્ચામાં આવી જાય છે, પરંતુ આ વખતે યુપીએ તરફથી લોકોને ગમી જાય તેવું બજેટ આપવાની ફરજ પાડવામાં આવી હોવાથી નાણામંત્રી વધુ ચર્ચામાં છે. જોકે છેલ્લાં બે વર્ષમાં કરની આવકમાં જે ઉછાળ નોંધાયો છે તે જોતાં નાણામંત્રી માટે પરિસ્‍થિતિ સાનુકૂળ છે. એટલી સાનુકૂળ પરિસ્‍થિતિ તો તાજેતરના ઈતિહાસમાં કોઈ નાણામંત્રીને જોવા મળી નથી. કરની આવકમાં પ્રથમ નવ મહિનામાં જ 40 ટકાનો ઉછાળ આવ્‍યો છે, એટલે નાણામંત્રી દેશના નાગરિકોને કરવધારાની કડવી ગોળી નહીં આપીને ખુશ કરી શકશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ બજેટમાં ખેડૂતો માટે મોટી કરરાહતોની યોજના જાહેર થવા સંભાવના છે. આરોગ્‍ય અને શિક્ષણ માટે પણ આકર્ષક કર રાહતો જાહેર કરાશે તેમ અંતરંગ વર્તુળો ઈશારો કરી રહ્યા છે. વ્‍યક્‍તિગત કરદાતા અને કંપનીઓ બંનેને ક્‍યાં તો કરપાત્ર થવાની તળિયાની રકમમાં વધારો કરીને અથવા તો કરરાહત મેળવવા કરાતી બચતોની મર્યાદામાં વધારો કરીને આ રાહતો અપાય તેવી વકી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કંપનીઓ માટે સરચાર્જમાં દસ ટકાનો કાપ પણ અપેક્ષિત છે. ખાતર, બળતણ અને ખોરાક ઉપરની સબસિડીઓ વધારીને આમ આદમીને મઝાની રાહત પહોંચાડવાનો પ્રયાસ પણ થઈ શકે. નાણામંત્રી કરોડો નાગરિકોને ખુશ કરવા માટે હોમ લોનની કિંમતોમાં નાનો સરખોય કાપ જરૃર મૂકશે તેમ ધારણા છે. સરવાળે આ બજેટ સહુને આનંદ આપનાર બનાવવા તનતોડ મહેનત થઈ રહી છે.</font>]]></content:encoded>
      <pubDate>Thu, 21 Feb 2008 18:32:48 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>નઇ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ચૂંટણી વર્ષમાં કરદાતાઓને રાહતની આશા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-08/ચૂંટણી-વર્ષમાં-કરદાતાઓને-રાહતની-આશા-108022100021_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-08/ચૂંટણી-વર્ષમાં-કરદાતાઓને-રાહતની-આશા-108022100021_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ચૂંટણીના વર્ષમાં મધ્યમ વર્ગના મન અને મત જીતવાની કવાયતના ભાગરૂપે કેન્દ્ર સરકાર આગામી બજેટમાં આવક વેરો ભરતાં લોકોને રાહતો આપે તેવી શક્યતા જાણવા મળી છે. નાણા મંત્રીએ આ પહેલાં કહ્યું હતું કે વેરા કાયદાઓ સરળ કરવાના ઉદ્દેશ્યથી ઘડાનાર...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી(ભાષા) ચૂંટણીના વર્ષમાં મધ્યમ વર્ગના મન અને મત જીતવાની કવાયતના ભાગરૂપે કેન્દ્ર સરકાર આગામી બજેટમાં આવક વેરો ભરતાં લોકોને રાહતો આપે તેવી શક્યતા જાણવા મળી છે. નાણા મંત્રીએ આ પહેલાં કહ્યું હતું કે વેરા કાયદાઓ સરળ કરવાના ઉદ્દેશ્યથી ઘડાનાર સંહિતા અંગે જાહેર જનતાના અભિપ્રાયો લેવામાં આવશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ અંગે પ્રાપ્ત સુત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં વેરા વસુલાત નોંધપાત્ર રીતે વધી હોવાથી દેશના નાણા પ્રધાન પી ચીદમ્બરમ થોડી પણ નોંધપાત્ર રાહત આપે તેવી શક્યતા છે. 2007-08માં વેરા વસુલાતમાં ભારે વૃધ્ધિ થતાં નાણા મંત્રી વેરા દરોમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવક વેરા મુક્તિ મર્યાદા રૂ.1,10,000થી વધારીને રૂ. 1,30,000 કરવામાં આવે તેવી શક્યતા છે. બરાબર એ જ રીતે 30 ટકા માટેની આવક વેરા મર્યાદા રૂ. 2,50,000થી વધારવામાં આવે તેવી પણ શક્યતા છે. નવી આવક વેરા સંહિતાની પણ બજેટમાં ઘોષણાં કરવામાં આવે તેવી શક્યતા છે. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 21 Feb 2008 18:27:42 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:32:54 +0530</updatedDate>
      <category><![CDATA[Budget 08]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
  </channel>
</rss>
