<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:atom="http://www.w3.org/2005/Atom">
  <channel>
    <title><![CDATA[ગુજરાત સ્થાપના દિવસ]]></title>
    <link>https://gujarati.webdunia.com/gujarat-day</link>
    <description><![CDATA[ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતને લગતી વિશેષ અને રસપ્રદ વિગતો અહીં રજુ કરવામાં આવી છે.]]></description>
    <copyright>Copyright webdunia.com</copyright>
    <lastBuildDate>Wed, 17 Jun 2026 01:46:13 +0530</lastBuildDate>
    <language>en-us</language>
    <image>
      <title>ગુજરાત સ્થાપના દિવસ</title>
      <url>https://gujarati.webdunia.com/gujarat-day</url>
      <link>https://gujarati.webdunia.com/gujarat-day</link>
    </image>
    <atom:link href="https://gujarati.webdunia.com/rss/gujarat-day-1021208.rss" rel="self" type="application/rss+xml"/>
    <item>
      <title><![CDATA[અમરેલી એશિયામાં પ્રથમ ઇ-ગ્રામ જિલ્લો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-day/અમરેલી-એશિયામાં-પ્રથમ-ઇ-ગ્રામ-જિલ્લો-108050200003_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-day/અમરેલી-એશિયામાં-પ્રથમ-ઇ-ગ્રામ-જિલ્લો-108050200003_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાતના 49માં સ્થાપના દિનની ઉજવણી અમરેલી ખાતે ગઇકાલે યોજાઇ હતી ત્યારે યોજાયેલા ઇ-ગ્રામ  લોકાર્પણ સમારોહમાં મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ કહ્યું હતું કે, અમેરિકાની ગુગલ કંપની ગુજરાતી ભાષામાં માહિતીની સેવાઓ ઉપલબ્‍ધ કરાવે છે.]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0805/02/images/img1080502003_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમરેલી. ગુજરાતના 49માં સ્થાપના દિનની ઉજવણી અમરેલી ખાતે ગઇકાલે યોજાઇ હતી ત્યારે યોજાયેલા ઇ-ગ્રામ  લોકાર્પણ સમારોહમાં મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ પોતાની લાક્ષણિક અદામાં પ્રવચન આપ્યું હતું કે, અમરેલીના લોકોને  ગૌરવ લેવું જોઇએ કે, અમેરિકાની ગુગલ કંપની ગુજરાતી ભાષામાં માહિતીની સેવાઓ ઉપલબ્‍ધ કરાવે છે અને  ગુગલના સર્ચ એન્‍જીનનું પહેલું પેજ અમરેલીમાંથી લોંચ થઇ રહયું છે. આમ, અમરેલી જિલ્લો સમગ્ર એશિયામાં પ્રથમ ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ જિલ્લો બન્‍યાનું બહુમાન મેળવે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમરેલી ખાતે ઇ-ગ્રામ લોકાર્પણ સમારોહમાં મુખ્‍યમંત્રી મોદીએ અમરેલી જિલ્લાની તમામ 590 ગ્રામ પંચાયતોમાં બ્રોડબેંડ કનેકિટવિટીની સુવિધા અને 203 કોમન સર્વિસ સેન્‍ટરની સુવિધાનું લોકાર્પણ કર્યું હતું. તેમજ આ સુવિધાઓ અંગે વિસ્‍તૃત જાણકારી આપતી બે પુસ્‍તિકાનું વિમોચન પણ કર્યું હતું. આ પુસ્‍તિકાની વિશિષ્ટતા એ છે કે તેમાં જિલ્લાના ગામો ઇ-મેઇલ એડ્રેસ મૂકવામાં આવ્‍યું હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ અંગે મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ કહ્યું હતું કે, સમગ્ર એશિયામાં અમરેલી જિલ્લો પ્રથમ ઇ-ગ્રામ, વિશ્વગ્રામ બનવાનું  બહુમાન મેળવી રહયો છે. ભાજપ સરકાર ચૂંટાઇ આવ્‍યા બાદ ચાર મહિનામાં મારું પ્રથમ સ્વપ્ન સાકાર થયું છે.. અને તે છે ''ઇ-ગ્રામ યોજના''. </font><br/><font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'>અમરેલીના લોકોને હવે પાણીનું સુખ - </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમરેલી શહેર વર્ષોથી પીવાના પાણીની સમસ્‍યાથી પીડાતું આવ્‍યું છે. ગુજરાત સ્‍થાપના દિનની ઉજવણીની સાથે જ અમરેલી શહેરની આ સમસ્‍યાનો અંત આણવાનો રાજય સરકારે દ્રઢ નિર્ધાર જાહેર કરેલ, જેના ભાગરૂપે મુખ્‍યમંત્રીએ પાણી વિતરણના કામો અને પાઇપલાઇનના કામનું ખાતમુર્હૂત કર્યું હતું. અમરેલી શહેરના બ્રાહ્મણ સોસાયટી ખાતે શહેરની જનતા માટે પીવાના પાણીના વિતરણ માટે બ્રાહ્મણ સોસાયટી ઝોન અને પાઇપલાઇન માટે ખાસ અંબિકાનગર ઝોન બનાવવામાં આવ્‍યા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગઇકાલ બપોરે બન્ને કામોના ખાતમુર્હૂત અને લોકાર્પણ વિવિધ મુખ્‍યમંત્રીના હસ્‍તે કરાઇ હતી. ત્‍યારબાદ સાંજે 5.15 કલાકે મુખ્‍ય મંત્રીએ ભાજપના મદદ કાર્યાલય ખાતે માનવ કલ્‍યાણ યોજના અન્‍વયે રોજગારીના સાધનોનું વિતરણ કર્યું હતું. આજે સવારે મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિ વરચે શહેરના જીવરાજ મહેતા ચોકથી કોલેજ ચોક સુધી નિરોગી બાળવર્ષ ઉપક્રમે વિશાળ મહારેલી નીકળી હતી.</font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'>કૃષિક્ષેત્રે પરિવર્તન - </font><font style='font-size:11pt; color:#000000;'>આ પ્રસંગે </font><font style='font-size:11pt;'>કૃષિ સંમેલન અને હાઇટેક મેળાનું મુખ્‍યમંત્રીએ ઉદ્‍ઘાટન </font><font style='font-size:11pt;'>કરીને જણાવ્યું હતું કે, </font><font style='font-size:11pt;'>ખેતીની પઘ્‍ધતિમાં પરિવર્તન લાવવા અને ડ્રીપ ઇરિગેશન પઘ્‍ધતિ </font><font style='font-size:11pt;'>અપનાવવી જોઇ</font><font style='font-size:11pt;'>એ. ગુજરાતમાં મોરેશિયસની જેમ ડ્રીપ ઇરિગેશનની પઘ્‍ધતિથી કૃષિ સિંચાઇ માટે સારો અવકાશ છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ આ માટે પહેલ કરીને સારો રાહ ચિંઘ્‍યો છે. ડ્રીપ ઇરિગેશનનો સૌથી મોટો લાભ બહેનોને  થવાનો છે. કેમ કે, બહેનો નિંદામણની કાળી મજૂરીમાંથી બચી શકશે. ખેડા જિલ્લામાં ખેડૂતોએ વૃક્ષોની ખેતી કરીને  નવો પ્રયોગ અમલમાં મૂકયો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમરેલી જિલ્લામાં આજથી વધુ 108 એમ્બ્યુલંસ સેવા મુખ્‍યમંત્રી મોદીના હસ્‍તે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે નરેન્‍દ્ર મોદીએ વધુ 9 જેટલી 108 એમ્બ્યુલંસ સેવાનું લોકાર્પણ કર્યુ હતું. અમરેલી, જાફરાબાદ, બગસરા,  ખાંભા, બાબરા, લાઠી, લીલિયા વડિયા અને ચલાલાનો સમાવેશ થાય છે. મુખ્‍યમંત્રી મોદીએ જણાવ્‍યું હતું કે, આખા રાજયમાં અમરેલી જિલ્લો એવો છે કે, જયાં જિલ્લાના તમામ તાલુકાઓને 108 એમ્બ્યુલંસ સેવા મળતી હશે. અમરેલી સિવિલ હોસ્‍પિટલનાં પ્રાંગણમાં અકસ્‍માતની સારવાર માટે અધતન ટ્રોમા સેન્‍ટર બનાવવામાં આવ્‍યું છે. તેનું પણ મુખ્‍યમંત્રીએ લોકાર્પણ કર્યુ હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઇ-ગ્રામ લોકાર્પણ સમારોહમાં મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ બાબરાના ગળકોટડી તેમજ અમરેલીના ઇશ્વરિયા ગ્રામ  પંચાયત ખાતે ઉપસ્‍થિત ગ્રામજનો સાથે વિડિયો કોન્‍ફરન્‍સ દ્વારા સીધી વાત-ચીત કરી હતી. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 02 May 2008 11:00:28 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:43:09 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આજે ગુ. દિન પર મુખ્યમંત્રીની શુભેચ્છાઓ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-day/આજે-ગુ-દિન-પર-મુખ્યમંત્રીની-શુભેચ્છાઓ-108050100027_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-day/આજે-ગુ-દિન-પર-મુખ્યમંત્રીની-શુભેચ્છાઓ-108050100027_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગાંધીનગર. ગુજરાતમાં આજે તા.1 મે એ રાજયના 49 માઁ સ્‍થાપના દિનની ઉજવણી કરવામાં આવી રહી છે,  ત્‍યારે રાજયપાલ શ્રી નવલકિશોર શર્મા અને ગુજરાતના નાથ મુખ્‍યપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતની સાડા પાંચ કરોડની જનતાને શુભેચ્‍છા પાઠવી હતી.]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0805/01/images/img1080501027_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગાંધીનગર. ગુજરાતમાં આજે તા.1 મે એ રાજયના 49 માઁ સ્‍થાપના દિનની ઉજવણી કરવામાં આવી રહી છે,  ત્‍યારે રાજયપાલ શ્રી નવલકિશોર શર્મા અને ગુજરાતના નાથ મુખ્‍યપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતની સાડા પાંચ કરોડની જનતાને શુભેચ્‍છા પાઠવી હતી. રાજય સરકારે પ્રથમ વખત રાજય સ્‍થાપના દિનની ઉજવણી પાટનગરથી દૂર અમરેલી જિલ્લામાં કરવાનો આવકારદાયક નિર્ણય કરેલ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે અમરેલીમાં શ્રેણીબધ્‍ધ કાર્યક્રમોના આયોજનો થયા છે, જેમાં ખાસ કરીને સવારે 9.30 કલાકે  રાજમહેલ પટાંગણમાં ઇ-ગ્રામ લોકાર્પણ, સવારે 11.05 કલાકે જનસેવા કેન્‍દ્ર, ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેન્‍ટર, 108  આરોગ્‍ય રથ સેવાનું લોકાર્પણ, બપોરે બ્રાહ્મણ સોસાયટીના પાણી વિતરણના કામોના લોકાર્પણ તેમજ બપોરે 3.30  કલાકે ફાર્મવાડીમાં મુખ્‍યમંત્રી મોદીએ કૃષિ મેળો, મહિલા સંમેલનને પણ સંબોધી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એવી જ રીતે રાજયના તમામ શહેરોમાં સરકારી તંત્રો તથા ખાનગી સંસ્‍થાઓ આ અવસરની ઉજવણી ધામધૂમપૂર્વક કરાઇ હતી. આ ગૌરવંતા ઉજવણીના પ્રસંગે સહુ ગુજરાતીઓ એકસાથે રહી શકતા નથી તેનું દુઃખ છે, કોંગ્રેસે પાટનગર ગાંધીનગર અને અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં અલગથી આ પ્રસંગની ઉજવણીનું આયોજન કર્યુ છે, તે આપણા રાજયની કરુણા છે.  </font>]]></content:encoded>
      <pubDate>Thu, 01 May 2008 18:01:50 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:43:09 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[49 મો ગુજરાતનો ગૌરવંતો દિવસ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-day/49-મો-ગુજરાતનો-ગૌરવંતો-દિવસ-108050100014_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-day/49-મો-ગુજરાતનો-ગૌરવંતો-દિવસ-108050100014_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આજે ગુજરાત માટે ગૌરવ કરવાનો દિવસ છે. આપણી 48 વર્ષની યાત્રા પૂરી થઈ છે અને સ્વર્ણિમ અવસરગુજરાતના બારણે ટકોરા કરી રહી છે. જેમણે ગુજરાત માટે અમૂલ્ય યોગદાન આપ્યુ છે તેમને આજે વંદન કરીએ. મહાત્મા ગાંઘી, સરદાર પટેલ જેવી મહાન વિભૂતિઓનુ આ ગુજરાત સ્વામી]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0805/01/images/img1080501014_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>સૌ પથમ તો ગુજરાતના 49માં સ્થાપના દિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ . </font><font style='font-size:11pt;'>આજે ગુજરાતની સ્વર્ણીમ જયંતીનો પ્રસંગ ગુજરાતના દરવજા ખટખટાવી રહ્યો છે. સાડાપાંચ કરોડ ગુજરાતીઓ મળીને ગુજરાતને ખૂબ આગળ લઈ જશે.  જેમણે ગુજરાતના વિકાસમાં પોતાનુ મહત્વશીલ યોગદાન આપ્યુ છે તેમને આદરપૂર્વક વંદન કરીએ..."</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મુખ્યમંત્રીના આ સંદેશમાં તેમનો ગુજરાત પ્રેમ ઝલકે છે. તેમણે આપેલો સંદેશ આ પ્રમાણે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગરવી ગુજરાતના મારા વ્હાલા પાંચ કરોડ ગુજરાતીઓ અને વિશ્વભરમાં પથરાયેલ મારા ગુજરાતી ભાઈઓ અને બહેનો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે ગુજરાત માટે ગૌરવ કરવાનો દિવસ છે. આપણી 48 વર્ષની યાત્રા પૂરી થઈ છે અને સ્વર્ણિમ અવસરગુજરાતના બારણે ટકોરા કરી રહી છે. જેમણે ગુજરાત માટે અમૂલ્ય યોગદાન આપ્યુ છે તેમને આજે વંદન કરીએ. મહાત્મા ગાંઘી, સરદાર પટેલ જેવી મહાન વિભૂતિઓનુ આ ગુજરાત સ્વામી દયાનંદ સરસ્વતીની મહાન આધ્યાત્મિક વિચારધારા, દ્વારકા સોમનાથ, પાલીતાણાના જૈન તીર્થસ્થાનો, તારંતાના દેવાલયો, સંગીત મઢેલુ તાનરીરીનુ વડનગર, ગીરના સિંહ, ધોલાવીરાની સંસ્કૃતિ, લોથલ ક્યા ક્યાં સુધી બધુ વિસ્તરેલુ છે અને આ જ તો આપણુ ગુજરાત છે. આપણા ગુજરાતનો ભવ્ય વારસો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1<font  style='font-size:11pt; color:#000000'>લી મેની તારીખ ઈતિહાસના ચોપડે બનેલી એક ઘટનાને આપણે યાદ કરીએ. પ્રત્યેક 1લી મે આપણે એ રીતે જીવી લઈએ કે એ આપણને 365 દિવસ પ્રેરણા આપતી રહે. નવી સરકાર બન્યા પછી આ રીતે હું પહેલીવાર તમારી સામે આવ્યો છુ. તમારો વિશ્વાસ, તમારો પ્રેમ અને એના જ કારણે તમે મને નવી જવાબદારી સોંપી. તમે રાખેલો વિશ્વાસ એ ગુજરાતની પ્રગતિના માટે વપરાય એવા અવિરત પ્રયત્નો આદર્યા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મારું તો હંમેશાથી એક જ માનવુ છે કે ભાગીદારી વગર પુરૂષાર્થ શક્ય નથી. જ્યાં સુધી પ્રજાની શક્તિ જોડાય નહી ત્યાં સુધી કોઈ સારા પરિણામો આવે નહી. ચેક ડેમોનુ નિર્માણ કરવાનુ હોય, ખેત તલાવડી બનાવવાની હોય, કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની હોય, પશુપાલન કરવાનુ હોય, બહેનોને વિકાસયાત્રામાં ભાગીદાર બનાવવાની હોય વગેરે અનેક વાતો છે જેમાં ગુજરાતીઓ હોંશે હોંશે ભાગ લે છે આ ભાગીદારી જ આપણી તાકત છે. </font><br/><!--begin inline--><!--@@StartLeftBlock@@--><p class="innerBlock_Left"><table id="inlinebox" width="200" height="68" border="0" cellpadding="0" cellspacing="0" class="boxBdr"><tr><td><table width="100%" cellpadding="0" cellspacing="0" border="0"><tr><td class="padding"><span></span></td></tr></table></td></tr><tr><td class="padding"><table width="100%" cellpadding="0" cellspacing="0" border="0" class="kreative"><tr><td width="52%" align="left" class="innerBlock_Text"><span class='imgQuadLeft'>  </span><!--BD-->કોઈ ગુજરાત માટે લડ્યુ તો કોઈ ગુજરાત માટે શહીદ થઈ ગયુ, કોઈ ગુજરાત માટે જ જીવ્યુ - આપણે આ બધાનુ ઋણ ચૂકવવાનુ છે.  હું સપના લઈને આવ્યુ છુ - આપ સૌનો સેવક બનીને આવ્યો છુ : આપણા પ્રાણપ્રિય ગુજરાતનુ સામર્થ્ય દુનિયાની સામે લાવવા આવો આપને ખભાથી ખભો મેળવીએ<!--ED--><span class='imgQuadRight'>      </span></td></tr></table></td></tr><tr><td class="padding"><table width="100%" border="0" cellspacing="0" cellpadding="0"><tr><td class='QuadFooterColor'><!--BF--><!--EF--></td></tr></table></td></tr></table></p><!--@@EndLeftBlock@@--><!--end inline--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મારા ખેડૂતભાઈઓ મલામાલ થાય, મારા ખેડૂતના જીવનમાં સુખ અને શાંતિ આવે એને કાંઈ નવુ કરવાની ઈચ્છા થાય એ આપણી દિશાનો સાચો માર્ગ બની રહી છે.  દેશ આજે મોંધવારીથી પરેશાન છે. દેશમાં અન્નના ભંડારો સામે સંકટ ઉભુ થયુ છે. ભારત સરકારે આપણને ઘઉંનુ ઉત્પાદન કરવાનો આગ્રહ કર્યો છે. ભારત સરકારની ઈચ્છા છે કે આપણે ઘઉંમાં કાંઈક કરી બતાવીએ અને મારા ખેડૂત ભાઈઓએ પાછુ વળીને જોયુ નહી. ભૂતકાળમાં ક્યારેય ન પાક્યા હોય એટલા ઘઉં ગુજરાતે પકવી બતાવ્યા. 20 ટકા વુધ્ધિ કરી બતાવી. દેશ ભૂખ્યો ન રહે તેની ચિંતા કરવામાં પણ ગુજરાતના ખેડૂતે પોતાનો કર્તબ બતાવ્યો. કૃષિ મહોત્સવ દ્વારા કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવ્યા છીએ. આપણે યુવા પેઢીને કેવુ ગુજરાત આપવુ છે ? મારો યુવાન સાથી રોજગાર માટે ભટકતો ન રહે.  રોજગારી આપનારાઓ યુવાનોને શોધતા હોય તેવુ કુશળ શક્તિશાળી યુવાનોનુ નિર્માણ કરવાનુ છે. અંગ્રેજીનો અભાવ અને અંગ્રેજીનો પ્રભાવ બેય આપણને ન પાલવે.  આજે સૌ યુવાન મિત્રોને મારી વિનંતી છે કે સ્કોપના આંદોલનમાં ભાગ લો. અંગ્રેજીના જાણકાર બનો. દુનિયા જે ભાષા સમજતી હોય એ ભાષામાં મારો ગુજરાતનો યુવાન સમાજાવતો થાય એ દ્રશ્ય મારે જોવુ છે. આ મારા અંતર મનની ઈચ્છા છે, આપણે ખૂબ પ્રગતિ કરવાની છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ખેલકૂદમાં ગુજરાત નામ રોશન કરી રહ્યુ છે, પણ કદી એવો વિચાર કર્યો છે કે બાળક ઉણપો લઈને જન્મે તો ? શુ આપણી ઘરતી પર સ્વસ્થ બાળક ન જન્મે. સ્વસ્થ બાળક તો જ જન્મે જ્યારે સગર્ભા માતા સ્વસ્થ હોય અને સગર્ભા માતાને પૂરતો આહાર મળતો હોય. શુ ગામ આખુ ગામની ગરીબ માતા સગર્ભા હોય તેની ચિંતા ન કરે. ગામ જ જવાબદારી લે. કોઈ મુશ્કેલ કામ નથી. દરેક ઘરમાંથી 200 ગ્રામ સુખડી અઠવાડિયામાં એક વાર આપીએ અને પંચાયત ઘરમાં ભેગી કરીને વિતરણ કરીએ તો સુવાવડમાં જનરી મા, આપણી બહેન ગરીબ હશે છતાં શારીરિક રીતે સ્વસ્થ બાળકને જન્મ આપશે. આપણો દેશ પરોપકારનો દેશ છે. આપણી સંસ્કૃતિ ભૂખ્યાને અન્ન આપવા માટે ટેવાયેલી છે, યોગ્ય અન્ન મળે, પૂરતુ અન્ન મળે, પોષણ મળે આપણે બધા સાથે મળીને કરીએ કેટલું સારુ પરિણામ આવે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0805/01/images/img1080501014_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>મારી તમને વિનંતી છે કે કોઈ સંકલ્પ કરો અને નક્કી કરો કે 2010 પહેલા હું આ સંકલ્પને સિધ્ધ કરી બતાવીશ. એક તપશ્ચર્યા જ કરીશ, જીવનમાં કુટેવ હશે તો છોડીશ. હું તમાકું ખાતો હોઉ, સિગરેટ પીતો હોઉ એ છોડી દઉને તો પણ લોકહિત છે. હું જમતો હોઉં અને એઠું મૂકવાની ટેવ હોય, છોડવાની ટેવ હોય એ બંધ કરીશ તો પણ કરોડો ગરીબ લોકોને અન્ન મળશે. હું વિદ્યાર્થી હોઉ અને માંદલો રહેતો હોઉ અને મંદો ન પડુ તો પણ રાજ્યની સેવા થાય. હું વૃક્ષ વાવવાનો નિર્ણય કરુ, કચરો બહાન ન ફેંકુ એવો નિર્ણય કરુ. સાડાપાંચ કરોડ ગુજરાતીઓ આવા સંકલ્પ લે તો ગુજરાત એક સાથે સાડા પાંચ કરોડ પગલા આગળ વધે. કેટલો મોટો હિસાબ અને કામ કેટલુ સરળ. આવો સુવર્ણ જયંતિ ઉજવવા માટે અત્યારથી જ સંકલ્પનુ વાતાવરણ બનાવીએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપણે આપણી જવાબદારી પૂરી કરવા પ્રતિબધ્ધ થઈએ. આપણે પ્રગતિ કરવાની છે, ખૂબ વિકાસ કરવો છે, ગુજરાતમાં નવી નવી ઉંચાઈઓ પાર કરવી છે. ખૂબ સપના લઈને આવ્યો છુ, સેવક બનીને આવ્યુ છુ. આવો, આપણે બધા ખભાથી ખભો મિલાવીએ, આપણા પ્રાણપ્રિય ગુજરાતને આગળ ધપાવીએ.  મારા ગુજરાતીભાઈઓ કોઈ પરીક્ષા આપવા જાય, કે ખેલાડીઓ રમવા જાય, ગુજરાતી વેપારીઓ વેપાર કરવા જાય ખેડૂતો ખેતરમાં અન્ન પકવતા હોય ત્યારે મારા મનમાં એક જ સંકલ્પ જીતેગા ગુજરાત. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સંકલ્પ સાથે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકસનો મંત્ર લઈને આપણે ચાલીએ. આવો 2010ના સુવર્ણ જયંતિ માટે સંકલ્પ કરીએ. આવો નિરોગી બાળક માટે કોઈ યોગદાન આપીએ. આવો સગર્ભા માતાઓની ચિંતા કરીએ, આવો ગરીબમાં ગરીબ માનવી માટે કશુ કરી બતાવીએ. આપણે કંઈક આપણી પાસે છે તેને વહેંચીએ, જ્ઞાન હોય તો જ્ઞાન વહેંચીએ, શક્તિ હોય તો શક્તિ વહેંચીએ, આવો સાથે મળીને સમૃધ્ધ ગુજરાતના નિર્માણ માટે કટીબધ્ધ બનીએ. જય જય ગરવી ગુજરાત. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 01 May 2008 11:52:11 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:43:09 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[અમરેલીમાં આજે ગુજરાત દિનની ઉજવણી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-day/અમરેલીમાં-આજે-ગુજરાત-દિનની-ઉજવણી-108050100012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-day/અમરેલીમાં-આજે-ગુજરાત-દિનની-ઉજવણી-108050100012_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આજે ગરવી ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી અમરેલી જિલ્લામાં યોજાઇ રહી છે, ત્યારે આજે ગુરુવાર સવારે નિરોગી બાળવર્ષ ઉપક્રમે મહારેલી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હાજરીમાં યોજાશે, જયારે મુખ્યમંત્રીનું ગઇકાલ સાંજે જ અમરેલીમાં આગમન થઇ ચુક્યું છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમરેલી. આજે ગરવી ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી અમરેલી જિલ્લામાં યોજાઇ રહી છે, ત્યારે આજે ગુરુવાર સવારે નિરોગી બાળવર્ષ ઉપક્રમે મહારેલી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હાજરીમાં યોજાશે, જયારે મુખ્યમંત્રીનું ગઇકાલ સાંજે જ અમરેલીમાં આગમન થઇ ચુક્યું છે. આજની અન્ય ઉજવણીમાં સવારે 9.30 કલાકે રાજમહેલ પટાંગણમાં ઇ-ગ્રામ લોકાર્પણ, સવારે 11.05 કલાકે જનસેવા કેન્‍દ્ર, ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેન્‍ટર, 108 આરોગ્‍ય રથ સેવાનું લોકાર્પણ, બપોરે બ્રાહ્મણ સોસાયટીના પાણી વિતરણના કામોના લોકાર્પણ તેમજ બપોરે 3.30 કલાકે ફાર્મવાડીમાં મુખ્‍યમંત્રી મોદી કૃષિ મેળો, મહિલા સંમેલનને પણ સંબોધશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમરેલીમાં ગુજરાત સ્‍થાપના દિનની ઉજવણી નિમિતે બુધવાર સાંજે જ અમરેલી ખાતે પહોચેલા મુખ્યમંત્રીએ સાંજના 5.15 કલાકે શહેર કાર્યાલય ખાતે રોજગારીનાં સાધનોનું વિતરણ કર્યું હતું. ત્‍યારબાદ સાંજે ડો. જીવરાજ મહેતા ચોકમાંથી તેમના હસ્‍તે 'સ્‍વર્ણિમ ગુજરાત' સંકલ્‍પ જયોતરથને વિદાય આપ્યો હતો. રાત્રે 8 કલાકે કમાણી ફોરવર્ડ હાઇસ્‍કૂલ ખાતે સમુદ્રગાથા-ગુજરાતના ભવ્‍ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ ગઇકાલ સાંજે કામનાથ મહાદેવના મંદિર ખાતે યોજાયેલી મહાઆરતીમાં ભાગ લીધો હતો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતની 1લી મે, 1960ના રોજ સ્‍થાપના બાદ પ્રથમ મુખ્‍યમંત્રી બનેલા ડો. જીવરાજ મહેતાએ અમરેલીના વતની હતા. તેમણે મુખ્‍યમંત્રી બન્‍યા બાદ અમરેજીને જિલ્લા બનાવ્યો, અમરેલી શહેરમાં એરોડ્રામ ર્ટમિનલ અને ટેકિનકલ શાળા કોલેજોના નિર્માણમાં યોગદાન આપ્‍યું. ત્‍યાર પછી રાજયમાં અનેક મુખ્‍યમંત્રીઓ બદલાઇ ગયા પણ જૂનવાણી અમરેલી શહેર કે જિલ્લાની શિકલ બદલાઇ નહી. પરંતુ હવે ગુજરાત સ્‍થાપના દિવસની અમરેલીમાં ઉજવણી થયા બાદ અમરેલી શહેર અને જિલ્લાનો જાણે ભાગ્‍યોદય થયો હોય એવો અહેસાસ થઇ રહયો છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમરેલીની દુર્દશા જોનાર અજાણી વ્‍યકિત અમરેલી શહેર જિલ્લા મથકનું સેન્‍ટર છે એવું માની શકે નહી ગુજરાત ગૌરવદિનનાં 49માં લોકમહોત્‍સવની ઉજવણી અમરેલીમાં કરવાનું રાજય સરકારે નકકી કર્યા બાદ જિલ્લાના વિવિધ વિકાસ કામો માટે રાજય સરકારે જંગી બજેટ ફાળવ્‍યું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાત સ્‍થાપના દિનની ઉજવણી નિમિતે આખા શહેરને શણગારવામાં આવ્યું છે. વહીવટી તંત્રના ટોચના અધિકારીઓ પ્રધાનો તથા અનેક રાજકીય મહાનુભાવોના અમરેલીમાં આગમ થતાં અમરેલીમાં અનેરો ધમધમાટ જોવા મળે છે. લોકોમાં પણ અનેરો ઉત્‍સાહ અને થનગનાટ છે. અમરેલીમાં ઉજવણી થતાં વે અમરેલીના વિકાસની નવી ક્ષિતિજો ખુલશે એવી અપેક્ષા પણ લોકો રાખી રહયા છે.</font>]]></content:encoded>
      <pubDate>Thu, 01 May 2008 11:00:20 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:43:09 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગુજરાતની મહાન વ્યક્તિઓના દર્શન]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-day/ગુજરાતની-મહાન-વ્યક્તિઓના-દર્શન-108043000020_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-day/ગુજરાતની-મહાન-વ્યક્તિઓના-દર્શન-108043000020_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[વકિલ મોહનદાસ કરમચંદ ગાંધીની છબિ મેનેજેમેંટ ગૂરૂ તરીકે ઉપસી આવે તે સ્વાભાવિક છે. ગોરી હકૂમતને કયા મુદે સિફતપૂર્વક પડકારવી, મુદાને કેટલો અને ક્યાં સુધી ચગાવવો અને છેવટે..]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#8000FF'>મોરારજી દેસાઈ  </font><font style='font-size:12pt; color:#000000;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0804/30/images/img1080430020_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>GR</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોરારજી દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી 1896માં ગામમાં થયો હતો. તેમના પિતાજી એક શિક્ષક હતા અને તેઓ શિષ્ટાચાર પ્રિય હતા. બાળપણથી યુવાની સુધી મોરારજી દેસાઈએ તેમના પિતાજી પાસેથી મહેનત અને સત્યનુ મહત્વ જાણ્યુ હતુ. તેમણે મેટ્રિકની પરીક્ષા સેંટ બુસર હાઈસ્કૂલમાંથી ઉત્તીર્ણ કરી હતી. ઈ.સ 1918માં બોમ્બેની વિલ્સન કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે ડેપ્યુટી કલેકટર તરીકે 12 વર્ષ સુધી સેવા આપી હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1930<font  style='font-size:11pt; color:#000000'>માં જ્યારે મહાત્માં ગાંધીની આગેવાને હેઠળ ભારત જ્યારે આઝાદીની લડત લડી રહ્યુ હતુ ત્યારે દાંડી યાત્રાથી પ્રભાવિત થઈને તેમણે સરકારી નોકરી છોડી દીધી. આ એક કઠણ નિર્ણય હતો પણ શ્રી દેસાઈ એવુ કહેતા હતા કે 'જ્યારે પ્રશ્ન દેશની આઝાદીનો હોય તો પરિવારને લગતી સમસ્યાઓ ગૌણ થઈ જાય છે.' </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શ્રી દેસાઈ આઝાદીની લડાઈ દરમિયાન ત્રણ વખત જેલમાં જઈ આવ્યા. તેઓ 1931માં ઓલ ઈંડિયા કોંગેસ કમીટીના સભ્ય બન્યા અને 1937 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સેક્રેટરી રહ્યા. જ્યારે કોંગ્રેસની પહેલી સરકારની ઓફિસ ખોલી ત્યારે શ્રી દેસાઈ તેઓ મહેસૂલ મંત્રી બન્યા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શ્રી દેસાઈ ઈ.સ 1941માં મહાત્માં ગાંધી દ્વારા આયોજીત વ્યક્તિગત સત્યાગ્રહના આંદોલન દરમિયાન જેલમાં ગયા અને ફરી 1942માં 'ભારત છોડો' આંદોલન દરમિયાન પણ જેલમાં ગયા. તેમને 1945માં છોડવામાં આવ્યા. સ્ટેટ એસેમ્બલીની ચૂંટણી પછી તેઓ મુંબઈના મહેસૂલ અને ગૃહમંત્રી બન્યા. પોલીસ વહીવટ દરમિયાન તેમણે પોલીસ અને લોકો વચ્ચેના અવરોધો દૂર કર્યા અને લોકોની જાનમાલની રક્ષા માટે પોલીસ વહીવટને વધુ સહાનુભૂત બનાવ્યુ. તેઓ 1952માં બોમ્બેના ચીફ મિનિસ્ટર બન્યા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમના વિચારો મુજબ જ્યાં સુધી ગામડા અને શહેરમાં રહેતા ગરીબ લોકોનુ જીવન સ્તર ઉંચુ નહી આવે ત્યાં સુધી સમાજવાદ વિશે બોલવાનો કોઈ અર્થ નથી. ઈસ. 1952માં તેઓ મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા જ્યારે કે 24 માર્ચ 1977ના રોજ તેઓ દેશના વડાપ્રધન બન્યા અને તેમણે સફળ નેતાની ભૂમિકા ભજવીને આકરા નિર્ણયો લઈને જીવન જરૂરી વસ્તુઓના ભાવો ઘટાડીને સામાન્ય લોકોમાં વધુ લોકપ્રિય થયા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શ્રી મોરારજી દેસાઈને 1991માં ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ચરખાને અને સુતરને જીવનનું અંગ માનનાર મોરારજીભાઈ 10 એપ્રિલ 1995ના રોજ મુંબઈમાં દેહ ત્યજી દીધો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>મહાત્મા ગાંધીજી  </font><font style='font-size:12pt; color:#000000;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0804/30/images/img1080430020_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>GR</td></tr></table></td></tr></table></p><!--endImage-->  <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશની સેવામાં જવાહરલાલ નહેરૂ, આચાર્ય ક્રિપલાની, મોલાના આઝાદ, સુભાષચંદ્દ બોઝે પણ વર્ષોના વર્ષોના આપી દીધા હતાં. આમ છતાં ગાંધીજીની વિરાટ પ્રતિભા સામે બીજાનું યોગદાન ઓછું દેખાયું. અલબત, શા કારણે ? આજે પ્રોફેશનલ મેનેજમેંટના જમાનામાં મેનેજમેંટનીજ ભાષામાં વાત કરો તો કદાચ એ સવાલનો જવાબ મળી રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વકિલ મોહનદાસ કરમચંદ ગાંધીની છબિ મેનેજેમેંટ ગૂરૂ તરીકે ઉપસી આવે તે સ્વાભાવિક છે. ગોરી હકૂમતને કયા મુદે સિફતપૂર્વક પડકારવી, મુદાને કેટલો અને ક્યાં સુધી ચગાવવો અને છેવટે સત્યાગ્રહના ભાગરૂપે ઉપવાસ ઉપર ઊતરીને અંગ્રેજોને શી રીતે ઝૂકાવવા એ દરેક બાબતે ગાંધીજી ખૂબજ સભાન હતાં. માટેજ સત્યાગ્રહનું દરેક પગલું તેઓ ગણતરીપૂર્વક ભરતા હતાં. શસ્ત્રસજ્જ અંગ્રેજો સામે અહિસંક લડત આદરીને સમગ્ર વિશ્ર્વની નજરમાં અંગ્રેજોને વિલન પુરવાર કરી દેવાને મળેલી સફળતા મેનેજમેંટમાં તેમની કોઠાસૂજનું ઉદાહરણ છે, તો બીજો દાખલો દાંડી યાત્રા પણ છે. કે જેમાં માત્ર અંગ્રેજો સલ્તનતને જ નહિં, પરંતુ સમગ્ર દુનિયાને ખળભળાબ્યું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાષ્ટ્ર માટે સમગ્ર જીવન સમર્પિત કરનારા મહાત્મા ગાંધીજી અમેરિક ચિંતક થોરો, ઇંગ્લેન્ડના માનવતાવાદી જહોન રસ્કિન, રશિયાના લિયો ટોલ્સટોય જેવાઓના તત્ત્વચિંતનના અભ્યાસથી પ્રભાવિત થયા હતા. "આ જગતમાં જે કાંઇ છે તે સઘળું ઇશ્વરને આભારી છે, આથી તેને ત્યાગીને ભોગવ. કોઇના પણ ધનની લાલચ રાખીશ નહીં." ઇશાવાષ્ય ઉપનિષદના આ બુનિયાદી વિચારમાંથી ગાંધીજીને વાલીપણાનો ખ્યાલ સ્ફૂર્યો હતો. અર્થશાસ્રના "આર્થિક માનવ"ના ખ્યાલ સામે ગાંધીજીએ માનવનો ખ્યાલ રજૂ કર્યો હતો. ઉપયોગ અને ઉપભોગ વરચેનો ભેદ સમજવાની શીખ આપી હતી. "જે યજ્ઞ કર્યા વગર ખાય છે તે પાપનો આહાર કરે છે." એવા ભગવદ્ગીતાના ઉપદેશે ગાંધીજીને અઘ્યાત્મના રંગે રંગી નાખ્યા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પૂ.ગાંધીજીની વિશેષતા એ હતી કે મોટામાં મોટા માણસથી માંડીને નાનામાં નાના માણસને મળવાનું, તેને શાંતિથી સાંભળવાનો કે સમજવાનો તેમની પાસે સમય હતો. પોતાની આઘ્યાત્મિક જિજ્ઞાસા સંતોષવા માટે સ્વાતંત્ર ચળવળના ભગીરથ પુરુષાર્થ દરમિયાન પણ સમય કાઢીને સંતો, જ્ઞાનીજનો, તત્ત્વચિંતકોની મુલાકાત તથા સત્સંગ વાર્તાલાપ કર્યો હતો. મહર્ષિના વાર્તાલાપોમાં અવાર-નવાર ગાંધીજીનો ઉલ્લેખ જૉવા મળે છે. આ સંદર્ભમાં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઇ લખે છે "રમણ મહર્ષિના વાર્તાલાપોમાંથી ગાંધીજીની ઇશ્વર પ્રત્યેની સંપૂર્ણ શરણાગતિ અને તેમની વિચારમુકત અવસ્થા જૉવા મળે છે."</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગાંધીજીની સોમવારે સાપ્તાહિક મૌનના દિવસે મુલાકાત લેનાર પરમહંસ યોગાનંદને રાત્રે આઠ વાગ્યે મૌન છૂટયા પછી ગાંધીજીએ જણાવ્યું, "વર્ષોપહેલાં મારા પત્રવ્યવહારને પહોંચી વળવા માટે વખત મેળવવા સારું મેં અઠવાડિયામાં એક દિવસ મૌન પાળવાનું શરૂ કર્યું પણ હવે એ ચોવીસ કલાક મારે માટે ખાસ આઘ્યાત્મિક જરૂરિયાતના થઇ પડયા છે." નિયતકાલનું મૌનવ્રત એ યાતના નથી, પણ આશીર્વાદ છે. ભગવાન સત્ય છે એમ, કહેનાર ગાંધીજીએ એમ પણ કહ્યું છે કે, "સત્ય એ જ ભગવાન છે." ગાંધીજીએ કહ્યું છે, "જો સત્ય અને અહિંસાને આપણે આપણા જીવનનો મહામંત્ર બનાવવાનો નિશ્ચય કરીએ તો દરેક સવાલનો ઉકેલ મળી આવે છે એમાં શંકા નથી." ગાંધીજી એમના જીવન-અનુભવ દર્શાવતા કહે છે, "મેં મારા જીવનમાં જોયું છે કે વિનાશના કાયદાથી નહીં, પણ પ્રેમના ચોક્કસ સિદ્ધાંતે મને સફળતા આપી છે."</font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>સરદાર વલ્લભભાઈ પટેલ</font><font style='font-size:12pt; color:#000000;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0804/30/images/img1080430020_1_3.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>GR</td></tr></table></td></tr></table></p><!--endImage-->  <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપણા લોક લાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલભભાઇ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ તેમ નથી. કેમકે તેમને જે અમુલ્ય યોગદાન આપ્યુ છે આપણા દેશ માટે તેને આપણી કેવી રીતે ભુલી શકીએ! સરદાર વલ્લભભાઇ પટેલ કે જેઓને લોખંડી પુરુષ તરીકે ઓખવામાં આવે છે તેઓનો જન્મ ગુજરાતમાં નડિયાદના એક સામાન્ય ખેડુતના ઘરમાં 31મી ઓક્ટોમ્બર, 1875માં થયો હતો. તેમના માતા-પિતા ખુબ જ ધાર્મિક હતાં. વલ્લભભાઇએ તેમનું શિક્ષણ ગુજરાતીમાં જ લીધું હતું. ત્યાર બાદ તેઓ 1910માં વકીલાત માટે ઇગ્લેંડ ગયાં હતાં. 1913માં તેઓને વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા હતાં. ત્યાર બાદ તેઓ ગાંધીજીથી પ્રભાવીત થઈને આઝાદીની ચળવળ માટે તેમની સાથે જોડાઇ ગયાં હતાં. ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. તેથી તેઓએ ખેડૂતો માટે ખુબ જ સારા કાર્યો કર્યાં હતાં. જ્યારે 1928માં સરકારે ખેડૂતો પર જમીનને લગતો ટેક્સ નાંખો ત્યારે તેઓએ ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યાં અને તે ટેક્સ ભરવાની મનાઇ કરી દીધી. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેથી સરકારે વલ્લભભાઇને અને ખેડૂતોને પણ જેલમાં પુરી દીધા હતાં. ત્યારથી ગાંધીજીએ તેમને 'સરદાર'નું બીરુદ આપ્યુ હતું. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 01 May 2008 10:20:57 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:40:14 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
  </channel>
</rss>
