<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:atom="http://www.w3.org/2005/Atom">
  <channel>
    <title><![CDATA[સ્વતંત્રતા દિવસ 08]]></title>
    <link>https://gujarati.webdunia.com/indepandenace-day-08</link>
    <description><![CDATA[સ્વતંત્રતા પર્વની ઉજવણી કરો વેબ દુનિયા ઉપર, અહી ગુલામીથી લઇને આઝાદી સુધીની ચળવળ સહિતની વિગતો રજુ કરવામાં આવી છે.]]></description>
    <copyright>Copyright webdunia.com</copyright>
    <lastBuildDate>Tue, 09 Jun 2026 09:51:05 +0530</lastBuildDate>
    <language>en-us</language>
    <image>
      <title>સ્વતંત્રતા દિવસ 08</title>
      <url>https://gujarati.webdunia.com/indepandenace-day-08</url>
      <link>https://gujarati.webdunia.com/indepandenace-day-08</link>
    </image>
    <atom:link href="https://gujarati.webdunia.com/rss/indepandenace-day-08-1021213.rss" rel="self" type="application/rss+xml"/>
    <item>
      <title><![CDATA[આઝાદ ભારત, શુ મેળવ્યું? શુ ગુમાવ્યું?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/આઝાદ-ભારત-શુ-મેળવ્યું-શુ-ગુમાવ્યું-108081400005_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/આઝાદ-ભારત-શુ-મેળવ્યું-શુ-ગુમાવ્યું-108081400005_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[કોઇ નાનો મોટો વ્યવસાય શરૂ કર્યા બાદ  કેટલા સમય સુધી તેની બેલેન્સ શીટ ના  તપાસે. એક મહિનો, બે મહિના, ત્રણ  મહિના...વધુમાં વધુ એક વર્ષ....બે  વરસ...પછી શુ? ગમે તેવો બિઝનેશમેન પણ પોતાની બેલેન્સશીટ તપાસવા બેસી જ જાય. અને  આટલા સમયમાં શુ મેળવ્યું એના ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0808/14/images/img1080814005_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>નાનો મોટો વ્યવસાય શરૂ કર્યા બાદ કેટલા સમય સુધી કોઇ તેની બેલેન્સ શીટ ના તપાસ</font><font style='font-size:11pt;'>ે? </font><font style='font-size:11pt;'>એક મહિનો, બે મહિના, ત્રણ  મહિના...વધુમાં વધુ એક વર્ષ....બે  વરસ...પછી શુ? ગમે તેવો બિઝનેશમેન પણ પોતાની બેલેન્સશીટ તપાસવા બેસી જ જાય. અને  આટલા સમયમાં શુ મેળવ્યું એના આંકડા લગાવે.આપણા સૌની પણ આવી જ એક ફરજ છે. જે આપણે સૌ અકબરી લોટાની જેમ વિસરી ગયા હોય તેમ લાગે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતરૂપી દુનિયાના સૌથી મોટા લોકતંત્રની આજે આપણે સૌ દેશવાસીઓ 61મી સ્વતંત્રતાની વર્ષગાંઠ ઉજવવા જઇ રહ્યા છીએ ત્યારે આઝાદીના છ-છ દાયકા સુધી આપણે શુ મેળવ્યું, શુ ગુમાવ્યું? એ જોવાની આપણી નૈતિક ફરજ નથી?</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે આપણે ખુલી હવામાં શ્વાસ લઇ રહ્યા છીએ તો એ અસંખ્ય શહીદો અને સ્વતંત્રતા સંગ્રામના નરબંકાઓની બલિદાનને  આભારી છે. તેઓએ આઝાદીના બીજ રોપ્યાઅને પોતાના લોહીથી તેનું સિંચન  કર્યું હતું. જે બીજ આજે આઝાદીના 61 વર્ષોમાં વિશાળ વટવૃક્ષનું રૂપ લઇ ચુક્યું છે અને આપણે તેના મીઠા ફળ ચાખી રહ્યા છીએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આઝાદીના આ વર્ષોમાં હિન્દુસ્તાને તમામ  ક્ષેત્રોમાં વિકાસ કર્યો છે. વિજ્ઞાન હોય કે પછી કૃર્ષિ, સાહિત્ય હોય કે ખેલ, તાજેતરમાં ઓલિમ્પિક ખેલમાં પણ અભિનવ બિન્દ્રાએ ઇતિહાસ રચી સુવર્ણ ચંદ્રક મેળવી દેશને ગૌરવ અપાવ્યું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે ઘણા ખરા ક્ષેત્રોમાં દેશનો તિરંગો લહેરાઇ રહ્યો છે ત્યારે આ બધાની વચ્ચે આપણે ઘણું બધુ ગુમાવ્યું પણ છે. સમાનતાવાદી દ્રષ્ટિકોણ, નૈતિક મૂલ્યો,  ધાર્મિક સહિષ્ણુતા, પરસ્પરનો પ્રેમ અને ભાઇચારો સહિત ઘણું બધુ. આમાંથી કેટલીક એવી બાબતો છે કે જે મુદ્દે જો હમણાં નહીં વિચારીએ તો કદાચ આપણે ઘણું બધુ ગુમાવી બેસીશું.....જેમ કે....</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંગ્રેજોની ગુલામીમાંથી છુટેલા આપણે ધીમે ધીમે અંગ્રેજીના ગુલામ બની રહ્યા  છીએ, બાળકોને અંગ્રેજી શિક્ષણ અપાવવાનો મોહ આપણી માતૃભાષા અને રાષ્ટ્ર ભાષાને પતાવી દેશે. આપણે જાગીશુ ત્યારે કદાચ ઘણું મોડુ થઇ ચુંક્યુ હોય તો નવાઇ નહીં, કારણ કે આજે આપણી આંખો  આગળ માત્ર એ.બી.સી.ડી જ દેખાય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંગ્રેજી અફસરોની ચુંગાલમાંથી છુટેલા આપણે આઝાદીના છ દાયકા બાદ પણ ગુલામી વેઠી રહ્યા છીએ. એ ગુલામી પછી ગંદા રાજકારણની હોય કે પછી ગંદા સમાજની હોય. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેટલાક કટ્ટરપંથીઓના રવાડે ચડી આપણે આપણા જ ઘરને અંદરથી સળગાવી રહ્યા છીએ. તેની ઉપર પથ્થરમારો કરી રહ્યા છીએ. બોમ્બ ફોડી રહ્યા છીએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચંદ રૂપિયાની લાલચ કે પછી ભૂતકાળની કોઇ ઘટનાનો બદલો વાળવાની આપણી માનસિકતાને પગલે આપણે આંતકીઓના હાથા બની દેશદ્રોહ તરફ વળ્યા છીએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બોલીવુડ, હોલીવુડ કે પછી પશ્વિમિ ફેશનના નામે આપણે નગ્નતાને અપનાવી રહ્યા છીએ, જાણતા અજાણતા આપણે ઘરની આબરૂને આપણે બજારમાં લઇ જઇ રહ્યા છીએ. પોપ મ્યુઝિકના નામે આપણી દિકરીઓ ક્યાંય ખોટા હાથોમાં તો નથી સરકી રહીન</font><font style='font-size:11pt;'>ે? </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ બધી બાબતો તપાસવાનો કે એના ઉપર વિચાર કરવાનો સમય પાકી ગયો  હોય એવું નથી લાગતું? </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપણા વડવાઓએ લોહી સિંચી આપેલી આઝાદીને આમ વેડફી દેવી યોગ્ય ગણાશે? શુ આવતી પેઢીને સંસ્કાર વગરની અને અંદરથી ખોખલી કરી કોઇની ગુલામ બનાવવી છે? ના. તો કોની રાહ જોઇ રહ્યા છો? </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ બધી સમસ્યાઓ વચ્ચેથી દેશને કેવી રીતે વિકાસના પંથે, શાંતિના માર્ગે આગળ લાવી શકાય. આઝાદ ભારતની 61મી વર્ષગાંઠે આપ શુ  વિચારો છો? આ વર્ષોંમાં આપણે શુ મેળવ્યું અને શુ ગુમાવ્યુ? </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિચાર કરો. બેસો કોમ્પ્યુટર સામે અને પ્રગટ કરો તમારા વિચારો, જો આ વિચારોમાંથી કોઇને નવી દિશા મળશે તો રાષ્ટ્રોત્સવની સાચી ઉજવણી કરી લેખાશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વેબદુનિયાના તમામ વાંચકોને સ્વતંત્રતા  દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.</font>]]></content:encoded>
      <pubDate>Thu, 14 Aug 2008 14:53:13 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day 08]]></category>
      <authorname>અલ્કેશ વ્યાસ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભારત ગીત]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/ભારત-ગીત-108081300023_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/ભારત-ગીત-108081300023_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[જય જન ભારત, જન મન અભિમત,

જન ગણ તંત્ર વિધાતા

ગૌરવ ભાલ હિમાલય ઉજ્જવલ 

હૃદય હર ગંગાજલ 

કટિ વિન્ધ્યાચલ સિન્ધુ ચરણ તલ

મહિમા શાસ્વત ગાતા 

હરે ખેત, લહરે નદ નિર્ઝર...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0808/13/images/img1080813023_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/>(<font  style='font-size:11pt; color:#000000'>સુમિત્રાનંદન પંત ચિદમ્બરા સે )</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જય જન ભારત, જન મન અભિમત,</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જન ગણ તંત્ર વિધાતા</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગૌરવ ભાલ હિમાલય ઉજ્જવલ </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હૃદય હર ગંગાજલ </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કટિ વિન્ધ્યાચલ સિન્ધુ ચરણ તલ</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મહિમા શાસ્વત ગાતા </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હરે ખેત, લહરે નદ નિર્ઝર, </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જીવન શોભા ઉર્જર,</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિશ્વ કર્મ રત કોટિ બાહુ કર</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અગણિત પદ ધ્રુવ પથ પર </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રથમ સભ્યતા જ્ઞાતા, સામ ધ્વનિત ગુણ ગાથા, </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જય નવ માનવતા નિર્માતા, </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સત્ય અહિંસા દાતા!</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જય હે, જય હે, જય હે, શાંતિ અધિષ્ઠાતા! </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રયાણ તૂર્ય બજ ઉઠે, </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પટલ તુમુલ ગરજ ઉઠે, </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિશાલ સત્ય સૈન્ય, લૌહ ભુજ ઉઠે!</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શક્તિ સ્વરૂપિણિ, બહુ બલ ધારિણિ, વંદિત ભારત માતા, </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ધર્મ ચક્ર રક્ષિત તિરંગ ધ્વજ અપરાજીત ફરહાતા!</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જય હે, જય હે, જય હે, શાંતિ અધિષ્ઠાતા! </font>]]></content:encoded>
      <pubDate>Wed, 13 Aug 2008 15:01:20 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ધર્મનિરપેક્ષતાની શીખામણ દુનિયાને ભારત આપશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/ધર્મનિરપેક્ષતાની-શીખામણ-દુનિયાને-ભારત-આપશે-108081300022_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/ધર્મનિરપેક્ષતાની-શીખામણ-દુનિયાને-ભારત-આપશે-108081300022_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[અમેરિકા સાથેના આપણા સંબંધો વધારે નજીક થઈ ગયાં છે અને હવે તો આપણે બરાબરના ભાગીદાર  છીએ. આપણી વચ્ચે ઘણી સમાનતા છે. આપણે ચીન અને પાકિસ્તાનની સાથે પણ સંબંધ સુધારવા માટે  કાર્ય કરવું જોઈએ. ભારતની વિદેશનીતિને લઈને પાછલાં સાહીઠ વર્ષોથી]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0808/13/images/img1080813022_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમેરિકા સાથેના આપણા સંબંધો વધારે નજીક થઈ ગયાં છે અને હવે તો આપણે બરાબરના ભાગીદાર  છીએ. આપણી વચ્ચે ઘણી સમાનતા છે. આપણે ચીન અને પાકિસ્તાનની સાથે પણ સંબંધ સુધારવા માટે  કાર્ય કરવું જોઈએ. ભારતની વિદેશનીતિને લઈને પાછલાં સાહીઠ વર્ષોથી સામાન્ય સહેમતિ બનેલી છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સાહીઠ વર્ષોમાં આપણી વિદેશ નીતિ અને કુટનીતિ કેટલી સાચી રહી કેટલી ખોટી તેને માપવાનો સાચો  સમય હોઈ શકે છે. આઝાદીના સાહીઠ વર્ષ પછી આ મંથન યોગ્ય રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>7 <font  style='font-size:11pt; color:#000000'>સપ્ટેમ્બર 1946 પ્રસારિત એક ભાષણમાં પંડિત જવાહરલાલ નહેરૂએ ભારતની વિદેશ નીતિનો એક  ખરડો રજુ કર્યો હતો. ત્યારે તે વખતની સરકારમાં તેઓ વાઈસ પ્રેસીડેંટ હતાં. તેમનો રજુ કરાયેલ આ  ખરડો જ ભારતની વિદેશ નીતિમાં જોવા મળ્યો હતો. અહીંયા સુધી કે કેન્દ્રમાં આવેલી ગૈર- કોંગ્રેસી  સરકારે પણ આની અંદર કોઈ જ મૂળભુત ફેરફારો નહોતાં કર્યાં. કાશ્મીર અને ચીનના મુદ્દે તારણ ખોટુ  છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શ્રીમતિ ઈંદિરા ગાંધીએ અમેરિકાની એક ત્રિમાસિક ફોરેન અફેયર્સમાં પ્રકાશિત એક આલેખમાં જે કહ્યું તે  તેમના પિતાની વિચારધારા સાથે સામ્ય ધરાવે છે. ઓક્ટોમ્બર 1972માં પ્રકાશિત તે આલેખની અંદર  કહેવામાં આવ્યું છે કે ભારતીય વિદેશ નીતિમાં આદર્શોને રજુ કરાયા છે જે વર્ષોથી આપણી ધરોહર છે  અને આજે પણ આપણે તેની પર અમલ કરીએ છીએ. જો કે આટલાથી પણ આપણે ક્યારેય વિદેશી  નીતિની પરંપરાગત અવધારણો સાથે બંધાયેલ નથી રહ્યાં જેના લીધે વિદેશી હુમલાઓ, રોકાણ અને  પ્રભાવને સંરક્ષિત કરવામાં આવતો હોય. આપણે વિચારધારાઓની નિર્યાતમાં રૂચી નથી લેતાં. ના તો  આપણે તે બે ધ્રુવની દુનિયાના કોઈ ત્રાજવામાં બેઠા છીએ. વિશ્વયુદ્ધ બાદ તુરંત નહેરૂએ કોઈ પણ ઘડાની  અંદર ભાગ લેવાનું નહોતું સ્વીકાર્યું.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1940<font  style='font-size:11pt; color:#000000'>ના દશકા અને 1950ના દશકામાં ભારતનું સકળ ઘરેલુ ઉત્પાદન ગણનાને લાયક જ ન હતું. તે  છતાં પણ ભારતનો અવાજ અપ્રસન્નતા હોવા છતાં સંપુર્ણ સમ્માનની સાથે સાંભળવામાં આવતો હતો.  છતાં પણ સૌથી સફળ રણનીતિ ઈંદિરા ગાંધીએ કરી હતી જેના પરિણામ 1971ની જીતના રૂપમાં બહાર  દેખાઈ આવ્યાં હતાં. તેમણે સફળતાપૂર્વક રાષ્ટ્રપતિ નિક્સનને પણ અલગ કરી દિધા હતાં. આ  અમેરિકામાં ઉદારવાદીઓ અને ત્યાંના શક્તિશાળી મીડિયા પર તેમની જીત થઈ હતી.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કાશ્મીરની સમસ્યાએ ભારતના રાજનાયિકોને હંમેશા વ્યસ્ત રાખ્યા છે. ઓક્ટોમ્બર 1947માં કાશ્મીર પર  પાકિસ્તાને હુમલો કર્યો અને ત્યારે કબાલિયોએ સમર્થન કર્યું હતું. નહેરૂ સરકારે આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર  સુરક્ષા પરિષદમાં ઉઠાવ્યો હતો. આ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર કે ચેપ્ટર 6માં રાખવામાં આવ્યો હતો. આ  ચેપ્ટર પોતાના સભ્ય રાષ્ટ્રોની વચ્ચે ક્ષેત્રીય વિવાદોનું સમાધાન કરે છે. અહીંયા ભુલ થઈ હતી આપણે  આ મુદ્દને ચેપ્ટર 7માં આપવાનો હતો. આમાં આક્રમણ સંબંધી બાબતો આવે છે. પંડિત નહેરૂએ જનમત  સંગ્રહની પણ રજુઆત કરી હતી. આ રજુઆતથી થનાર બધા જ નુકશાનથી બચવા માટે આપણા દેશના  રાજનાયિકોએ બધા જ કૌશલ્ય અને યથાગ પ્રયત્નો કર્યા હતાં.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નહેરૂ, ઈંદિરા, રાજીવ અને નરસિંહરાવના કાર્યકાળમાં જે વસ્તુ નગણ્ય હતી તે હતી મુસ્લીમ દુનિયામાં  કટ્ટરવાદ. આના લીધે દુનિયાની અંદર ખુબ જ અસ્થીરતા થઈ છે. 9/11/2001 બાદ આ તથ્યની ઉપેક્ષા  ન કરી શકાય.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ધર્મ નિરપેક્ષ ભારત (ગાંધી અને નહેરૂનો ઉપહાર છે) આનો સૌથી સારો જવાબ છે. આપણા ત્યાં  લઘુમતિઓ સુરક્ષીત છે અને આ માત્ર ધર્મનિરપેક્ષ લોકતંત્રમાં જ શક્ય છે. આતંકવાદ, નશીલા પદાર્થો,  એડસ, પર્યાવરણ, આર્થિક સમાનતા અને જાતિવાદનો ઉદય આફ્રીકામાં ઉભરી રહ્યો છે. દુનિયાને શાંતિ  અને સ્થિરતા બંનેની જરૂરત છે સાથે સાથે સુરક્ષાની પણ. આવનાર સમયમાં ભારતની ભુમિકા વધારે  મહત્વની થઈ જશે.  </font>]]></content:encoded>
      <pubDate>Wed, 13 Aug 2008 14:51:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભાગલા પાડો ને રાજ કરો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/ભાગલા-પાડો-ને-રાજ-કરો-108081300021_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/ભાગલા-પાડો-ને-રાજ-કરો-108081300021_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA['ભાગલા પાડો ને રાજ કરો'ની ખરાબ નીતિ. આ મુદ્દે મુસ્લીમ લીગ અને બીજી બાજુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અંગ્રેજોનો ભરપુર સાથ આપ્યો હતો. સ્વતંત્રતા બાદ એક પૃથક મુસ્લીમ રાષ્ટ્રની માંગના લીધે છેલ્લે દેશનું વિભાજન થયું જેના દુષ્પરિણામ આપણે આજે પણ ભોગવી રહ્યાં ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0808/13/images/img1080813021_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/>'<font  style='font-size:11pt; color:#000000'>ભાગલા પાડો ને રાજ કરો'ની ખરાબ નીતિ. આ મુદ્દે મુસ્લીમ લીગ અને બીજી બાજુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અંગ્રેજોનો ભરપુર સાથ આપ્યો હતો. સ્વતંત્રતા બાદ એક પૃથક મુસ્લીમ રાષ્ટ્રની માંગના લીધે છેલ્લે દેશનું વિભાજન થયું જેના દુષ્પરિણામ આપણે આજે પણ ભોગવી રહ્યાં છીએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્લાસીનું યુદ્ધ, સ્વતંત્ર સંગ્રામ તેમજ ભારતની સ્વતંત્રતા આ બધી જ ઘટનાઓમાં આજે પણ આપણા માટે મહત્વપુર્ણ પાઠ સંતાયેલા છે. જુન 1757માં થયેલી પ્લાસીની લડાઈથી જ ભારતમાં બ્રિટિશ ઔપનિવેશક શાસનની મજબુત રીતે શરૂઆત થઈ. અંગ્રેજોએ બંગાળના નવાબ સિરાજુદ્દૌલાને કેવી પરિસ્થિતિઓની અંદર તેમના સેનાપતિ મીર જાફરને ગદ્દારીથી પરાસ્ત કર્યા હતાં. હવે આ વાતો તો ફક્ત દંતકથાઓમાં જ રહી ગઈ છે. વર્ષો પછી જવાહરલાલ નહેરૂએ ટીપ્પણી કરી હતી કે અંગ્રેજોએ રાષ્ટ્રદોહ અને જાલસાજીને મહત્વ આપીને પોતાના સામ્રાજ્યનો રસ્તો બનાવ્યો હતો.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ત્યાર પછી એક સદી બાદ 1857માં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામને કચડી દિધા બાદ મુગલ સમ્રાટ બહાદુર જફર પર 7 જાન્યુઆરીએ કેસ શરૂ કર્યો હતો. 1757માં અંગ્રેજોએ રાષ્ટ્રદોહ અને દગો કરીને પોતાના શાસનની સ્થાપના કરી હતી ત્યાં 1857માં તેમણે પોતાના શાસનની વિરુદ્ધ વિદ્રોહ કરનારને નિર્મમ કત્લ કરીને સત્તા પર પોતાની પકડ મજબુત કરી હતી. એટલે સુધી કે અંગ્રેજોએ સમ્રાટના પુત્રો સહિત તેમના પરિજનોની દિવસ દરમિયાન હત્યા કરી દિધી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે 150 વર્ષ બાદ આ વાતને ધ્યાન પર ન લેવી તે અશક્ય છે કે સામ્રાજ્યવાદી તાકાતોની બર્બરતામાં કોઈ ખાસ પરિવર્તન નથી આવ્યું. સદ્દામ હુસૈન પર ખોટા કેસ અને તેમને ફાંસી આપી તે પહેલાં તેમના બંને પુત્રોની હત્યા કરી દેવાઈ હતી. 1857માં અંગ્રેજોની જેમ જ આજે અમેરિકા સામ્રાજ્યવાદ છળ, નિર્મળતાપુર્વક દમન, મૌત અને ખુન-ખારાબી દ્વારા વિશ્વ પર પોતાનું પ્રભુત્વ કાયમ રાખવા માંગે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંગ્રેજોએ 1857ની ઘટનાઓથી તે વાત જાણી લીધી હતી કે જો તેમણે ફરીથી ક્યારેય પણ ભારતની અંદર પોતાના શાસનની વિરુદ્ધ જુદી જુદ્દી ભાષાઓ, ધર્મ અને જાતીય સમુહની અંદર એકતા સ્થાપીત થવા દિધી તો તેમનું અહીંયા ટકી રહેવું શક્ય નહિ બને. તેથી આના દ્વારા ' ભાલગા પાડો અને રાજ કરો ' ની નીતિ જન્મી. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 13 Aug 2008 14:50:28 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મહર્ષિ શ્રી અરવિંદ - એક મહાન ક્રાંતિકારી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/મહર્ષિ-શ્રી-અરવિંદ-એક-મહાન-ક્રાંતિકારી-108081300019_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/મહર્ષિ-શ્રી-અરવિંદ-એક-મહાન-ક્રાંતિકારી-108081300019_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આવનાર દરેક યુગ હાહાકાર, કરૂણ ક્રંદન, મુશ્કેલીઓ તેમજ ચેતનાઓના વિકાસની અડચણો જ ધરતી પર મહાપુરૂષોનું સ્મરણ કરીને તેમને બોલાવે છે અને તેમનું અવતરણ કરાવે છે. યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ તેમજ રામકૃષ્ણ પરમહંસદેવના અવરતણની સાથે જ વિશ્વ માનવો માટે ચેતના]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0808/13/images/img1080813019_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવનાર દરેક યુગ હાહાકાર, કરૂણ ક્રંદન, મુશ્કેલીઓ તેમજ ચેતનાઓના વિકાસની અડચણો જ ધરતી પર મહાપુરૂષોનું સ્મરણ કરીને તેમને બોલાવે છે અને તેમનું અવતરણ કરાવે છે. યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ તેમજ રામકૃષ્ણ પરમહંસદેવના અવરતણની સાથે જ વિશ્વ માનવો માટે ચેતના વિકાસના વિશાળ દ્વાર ખુલ્યા. સૃષ્ટિમાં એક વિશાળ પરિવર્તન આવ્યું, વિશ્વ માનવતાના આત્મ શિલ્પી મહર્ષિ શ્રી અરવિંદનું અવરતણ આખી સૃષ્ટિનું દિવ્ય પરિવર્તન તેમજ સૃષ્ટિના કણ-કણમાં ભગવાનની અભિવ્યક્તિનાં દિવ્ય સંદેશ સાથે થયું.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મહર્ષિ અરવિંદે પુર્ણ યોગની સાધના કરીને તે સિદ્ધ કરી દિધુ  કે જો માણસ મૃત્યુંજયી બનવા માંગતો હોય તો સૌ પ્રથમ તેને પોતાની બધી જ સીમીત, ખાસ માન્યતાઓ, પરંપરાઓ, ક્ષુદ્રતાઓ, કુસંસ્કારોનો પરિત્યાર કરીને પોતાની આત્માના દરેક સ્તર પાર કરીને પોતાની જાતને શુદ્ધ, પવિત્ર અને દિવ્ય બનાવવા પડશે. ત્યારે જ તે પોતાની અંદર ભગવાનની શોધ, દર્શન, પ્રાપ્તિ તેમજ અભિવ્યક્તિના શિખર પર પહોચી શકાશે. આખી સૃષ્ટિ પર ફેલાયેલી અસુરી શક્તિઓથી પીડિત માનવતાના ઉદ્ધાર માટે નવા પ્રકાશ, શક્તિ, જ્ઞાન, પ્રેમ તેમજ આનંદથી પરિપૂર્ણ સૃષ્ટિના જાગરણ તેમજ નિર્માણની તીવ્ર પ્રાર્થના કરી. આ જ કરૂણ ક્રંદનયુક્ત અવાજે મહર્ષિ અરવિંદની દિવ્ય આત્માને 15 મી ઓગસ્ટ 1872માં ધરતી પર મોકલી. નાનપણથી જ તેમના પિતાએ તેમને ભારતીય સંસ્કૃતિથી દૂર રાખવામાં આવે તેવુ કહીને તેમને લંડન મોકલી દિધા. 5 વર્ષની અવસ્થાથી લઈને 21 વર્ષની યુવાવસ્થા સુધી લંડનમાં ભણેલા શ્રી અરવિંદની આત્મા ભાગવતી શક્તિ આંતરિક રૂપથી ભારતીય આધ્યાત્મના સ્વર્ણિમ રંગમાં રંગાઈ રહ્યાં છે તેમના પિતાને તો શું કોઈને પણ આની જાણ ન હતી.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એકવીસ વર્ષના યુવક અરવિંદ ભારત આવીને ક્રાંતિકારી, સ્વતંત્ર સેનાની, રાજનેતા, કવિ અને સાહિત્યકાર બન્યાં. એક ચિંતનશીલ મનીષી મહાયોગી મહર્ષિના લાંબા જીવન સફરને તેમણે કેવી રીતે પૂર્ણ કર્યું ઈશ્વરીય શક્તિ તેની સાક્ષી છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સન 1908માં અલીપુરની જેલમાં યોગેશ્વર શ્રી કૃષ્ણની પ્રત્યક્ષ દિવ્ય હાજરીના દર્શને તેમના હૃદય, મન અને આત્માને ઝંઝોળી દિધી હતી. આ જ તે ક્ષણ હતી જ્યારથી તેમની દિવ્ય યાત્રાની શરૂઆત થઈ હતી. વાસુદેવ ઈદમ સર્વમની આ ઉંડી અનુભુતિએ તેમને ચેતનાની અનંત લોકની અને ઉર્ધ્વારોહણ કરાવનાર ઘણાં સોપાનોની યાત્રા કરાવડાવી. શ્રી અરવિંદની ચેતનાને કોઈ ભાગવતી શક્તિએ ચેતનાના તે લોકમાં ગરૂડ ગતિથી પ્રવેશ કરાવી દિધો જ્યાં આજ સુધી કોઈ જ પહોચી શક્યું ન હતું. તે ઉંચાઈ પર પહોચીને તેમને આભાસ થયો કે માણસ ફક્ત હાડ, માંસ કે લોહીનો જ નથી બનેલો પરંતુ એક દિવ્ય પ્રકાશથી યુક્ત જ્યોતિનો પુંજ પણ છે. આસક્તિ, અહંકાર તેમજ અજ્ઞાનના અંધારામાં તે પોતાની અંદર સમાયેલ આ દિવ્ય પ્રકાશની જ્યોતિથી અનભિજ્ઞ છે, ભુલી ગયો છે અથવા દૂર થઈ ગયો છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પંદર ઓગસ્ટ ભારતીય સ્વતંત્રતા તેમજ મહાયોગી મહર્ષિ શ્રી અરવિંદના જન્મનું દિવ્ય પર્વ છે. ભારતના સંબંધમાં આની મહત્તા આપણે આમના જ શબ્દોમાં આ રીતે સમજીએ- ભારત જ તે દેશ છે જ્યાં ચૈત્ય સત્તાના ધર્મનું શાસન ચાલી શકે છે અને ચાલવું જ જોઈએ અને આજે તેનો સમય પણ આવી ગયો છે.  </font>]]></content:encoded>
      <pubDate>Wed, 13 Aug 2008 14:49:25 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[61 વર્ષ પછી પણ હિન્દી ક્યાં!!!]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/61-વર્ષ-પછી-પણ-હિન્દી-ક્યાં-108081300018_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/61-વર્ષ-પછી-પણ-હિન્દી-ક્યાં-108081300018_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[દેશને આઝાદ થયે 61 વર્ષ થશે અને આની ખુશીમાં દિલ્હીના લાલ કિલ્લા પર આપણા દેશના  પ્રધાનમંત્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે. આ દિવસે દેશના દરેક ખુણાની અંદર ખુશીનું વાતાવરણ  જાળવી રાખવા માટે જુદા જુદા પ્રોગામોનું આયોજન કરાશે. નેતાઓ ખુબ જ મોટા મોટા]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0808/13/images/img1080813018_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશને આઝાદ થયે 61 વર્ષ થશે અને આની ખુશીમાં દિલ્હીના લાલ કિલ્લા પર આપણા દેશના  પ્રધાનમંત્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે. આ દિવસે દેશના દરેક ખુણાની અંદર ખુશીનું વાતાવરણ  જાળવી રાખવા માટે જુદા જુદા પ્રોગામોનું આયોજન કરાશે. નેતાઓ ખુબ જ મોટા મોટા ભાષણો આપશે.  દરેક વર્ષની જેમ આ વર્ષે પણ થોડીક ખાસ વ્યક્તિઓનું પ્રધાનમંત્રી દ્વારા સમ્માન કરવામાં આવશે. અને  નેતાઓ કહેશે કે અમને કહેતાં ગર્વ થાય છે કે આજે આપણે 61મો આઝાદી દિવસ ઉજવી રહ્યાં છીએ.  પરંતુ હુ નેતાઓને કહુ છુ કે ક્યારેય વિચાર્યું છે કે પસાર થયેલા સાહીઠ વર્ષોમાં આપણે શું પ્રગતિ કરી?  અને દેશની ઘણી ખરી જનતાને તો કદાચ આ દિવસ સાથે લગાવ પણ નહિ હોય કેમકે તેઓ જાણે છે કે  દેશની અંદર આ બધો ફક્ત એક જ દિવસનો દેખાડો છે. આ દિવસે નેતાઓને સારી એવી ભીડ મળી  જાય છે જેથી તોએ મોટા મોટા ભાષણ આપીને પોતાના આલીશાન મહેલોમાં જતા રહે છે જેવી રીતે  દિવસ નીકળતાની સાથે જ તારા જતા રહે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેટલી શરમની વાત છે કે એક થઈને લડાઈ લડ્યાં બાદ ભારત સ્વતંત્ર તો થઈ ગયું પરંતુ સ્વતંત્ર  થતાંની સાથે જ હાથથી જેમ કાચની બોટલ છુટી જાય તેમ વિખેરાઈ ગયું. અને આ પસાર થયેલા  વર્ષોની અંદર કોઈએ પણ ભારત એક થાય તે માટે પ્રયત્નો નથી કર્યાં. જો કર્યા હોત ને તો હિન્દીને  સંપુર્ણ રૂપે દેશની અંદર રાષ્ટ્રભાષા બનાવવામાં આટલા બધા વર્ષો ન લાગતા. પરંતુ હિંદુસ્તાનની હિંદી  કેવા વળાંક ઉપર ઉભી છે! ઉદાસ અને ચુપચાપ એક ખુણામાં ઉભી રહેલી હિન્દી ભાષા કેટલાયે સવાલ  ઉભા કરે છે. આટલા વર્ષોમાં દેશની રાજનાયકોએ તેને પોતાના જ દેશમાં લોકપ્રિય બનાવવા માટે કેટલા  પ્રયત્નો કર્યા, કેટલી સંસ્થાઓ ખોલી, દક્ષિણ ભારતીયોને કેટલા સમજાવ્યા કે હિંદી જ સાચી અને  સપર્કની ભાષા છે! દેશની અંદર હિંદીને નફરત કરનાર ઈંગ્લીશને પ્રેમ કરે છે. તેમનો આ પ્રેમ સાચો છે  કે ખોટો તે કહેવું મુશ્કેલ છે અને એક ચર્ચાનો વિષય છે કેમકે જે રાજ્યોની અંદર હિન્દીની બોલબાલા  હતી, ત્યાં પણ હવે હીંદી ભાષા પોતાનું અસ્તિત્વ ખોઈ રહી છે. દરેક વર્ષની જેમ આ વખતે પણ 15મી  ઓગસ્ટે આખા દેશની અંદર આઝાદી દિવસ ધામધુમથી ઉજવવામાં આવશે અને આ વાતને તો લોકો  ભુલી જશે. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0808/13/images/img1080813018_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આઝાદી દિવસ જેમ જેમ નજીક આવે છે તેમ તેમ દેશની અંદર હિંદીમાં દેશભક્તિ ગીતો સાંભળવા મળે  છે પરંતુ જ્યારે 15 મી ઓગસ્ટ આવે છે ત્યારે આપણા કાન ઉભા થઈ જાય છે જ્યારે દેશના પ્રધાનમંત્રી  રાષ્ટ્ર સંદેશને ઈંગ્લીશમાં વાંચે છે, અરે આટલુ જ નહિ પરંતુ આ વર્ષે તો રાષ્ટ્રપતિએ સોગંદ પણ  ઈંગ્લીશમાં લીધા હતાં. ખબર નથી પડતી કેમ આ લોકોએ હવે હિંદીથી ભય લાગે છે! ક્યાર સુધી ટીવી  ચેનલવાળા આ વાતોનું અનુવાદ કરીને સંભળાવતાં રહેશે? દેશના રાજનાયિકો, નેતાઓ અને ખેલાડીઓ  ભુલી કેમ ગયાં કે તેમને સાંભળવા અને જોવાવાળી આબાદીનો લગભગ 65 ટકા ભાગ ઈંગ્લીશને સમજી  નથી શકતો. દેશની બહાર હિંદીનો પ્રચાર થઈ રહ્યો છે પરંતુ દેશની અંદર ઈંગ્લીશના બીજ કેમ રોપાઈ  રહ્યાં છે? જો આપણને ઈંગ્લીશ ન આવડતી હોય તો આપણે ઈંટર્વ્યું કે કોઈ ફંક્શનની અંદર જવા માટે  ડરીએ છીએ કેમકે સામેવાળો માણસ ઈંગ્લીશમાં બોલશે અને આપણે તેને સમજી નહી શકીએ. કેટલી  શરમની વાત છે કે આપણને આપણી ભાષા આવડે છે તેનો આપણને ગર્વ નથી અને બીજી ભાષા  આપણને નથી આવડતી તેની આપણને શરમ આવે છે. આ શરમ હિંદુસ્તાનને ઈંગ્લીસ્તાન બનાવી દેશે.  અને દેશની અંદર હિંદીને પ્રેમ કરનારાઓ એકબીજાના મોઢા જોતા રહી જશે. આવનાર થોડાક જ  વર્ષોની અંદર 15મી ઓગસ્ટ બદલાઈને </font><font style='font-size:11pt;'>Independence Day </font><font style='font-size:11pt;'>કહેવામાં આવશે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અસમના થોડાક કટ્ટરપંથી હિંદી ભાષીઓને લઈને ખુશ નથી, મહારાષ્ટ્રમાં મરાઠી પર જોર અપાઈ રહ્યું  છે. હિંદી અને ઈંગ્લીશમાં લખેલા બોર્ડને દૂર કરવા માટે ઠાકરેએ ચેતવણી આપી દિધી છે. દક્ષિણમાં તો  લોકો હિંદીને પોતાની રાષ્ટ્રભાષા માનતાં જ નથી. ત્યાં વળી બંગાળીઓ પણ હિંદીને નફરત કરે છે.  દેશના અમુક ભાગ તો એવા પણ છે કે ત્યાં હિંદીમાં કોઈને કઈ પુછવા પર સામેવાળી વ્યક્તિ કઈ પણ  નથી આપતી. આટલુ જ નહિ ભારતીય સિનેમા પર હોલીવુડની ફિલ્મોઓ પગ જમાવી લીધો છે. હિંદી  ફિલ્મોની અંદર અંગ્રેજી સંવાદ નાખવામાં આવી રહ્યાં છે. 60-61 વર્ષ બાદ તો હિંદીની આવી હાલત છે  તો વિચારો કે આવનાર થોડાક જ વર્ષોમાં હિંદી ક્યાં ઉભી હશે. જોવામાં આવે તો 15મી ઓગસ્ટ આપણને  યાદ અપાવે છે કે આપણે ક્યારેક અંગ્રેજોના ગુલામ હતાં અને આજે આપણે આપણા દેશમાં અંગ્રેજેના  છોડને રોપી રહ્યાં છીએ. મા-બાપ પોતાના બાળકોને સરકારી સ્કુલને છોડીને કોનવેટ સ્કુલમાં મોકલી  રહ્યાં છે. આજકાલ ચેનલો પર એક ખાનહી દૂરસંચાર કંપનીની એક જાહેરાત ચાલી રહી છે જેની અંદર  અભિષેક બચ્ચન શિક્ષક છે તે જાહેરાતનું વિષય વસ્તુ તો ઠીક છે પરંતુ તે સંદેશ શું આપે છે એક   ગામડાનું બાળક હિન્દીને છોડીને અંગ્રેજી પર વધારે ભાર આપી રહ્યું છે.  </font>]]></content:encoded>
      <pubDate>Wed, 13 Aug 2008 14:48:50 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day 08]]></category>
      <authorname>પારૂલ ચૌધરી</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઉત્સાહથી લહેરાવો ત્રિરંગો પણ ધ્યાન રાખજો.......]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/ઉત્સાહથી-લહેરાવો-ત્રિરંગો-પણ-ધ્યાન-રાખજો-108081300017_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/ઉત્સાહથી-લહેરાવો-ત્રિરંગો-પણ-ધ્યાન-રાખજો-108081300017_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[દેશની આન માન અને શાનનું પ્રતિક રાષ્ટ્રીય ધ્વજને રાષ્ટ્રીય પર્વ અને બીજા મહત્વપૂર્ણ પ્રસંગે પૂરી ગરિમા અને સન્માનપૂર્વક લહેરાવવા માટે ઘણી સાવધાનિયો રાખવી જોઈએ.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0808/13/images/img1080813017_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>દેશની આન માન અને શાનનું પ્રતિક રાષ્ટ્રીય ધ્વજને રાષ્ટ્રીય પર્વ અને બીજા મહત્વપૂર્ણ પ્રસંગે પૂરી ગરિમા અને સન્માનપૂર્વક લહેરાવવા માટે ઘણી સાવધાનિયો રાખવી જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સંહિતા મુજબ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય તહેવારો સાંસ્કૃતિક અને રમતોના પ્રસંગે સામાન્ય લોકો દ્વારા કાગજના ધ્વજ હાથમાં લઈને લહેરાવી શકાય છે. પરંતુ કાર્યક્રમ પછી આ ધ્વજાઅને વિકૃત અથવા જમીન પર ફેંકવો ન જોઈએ. જ્યાં સુધી શક્ય હોય આવા ધ્વજને એકાંતમા નિપટાવો એની મર્યાદાના મુજબ એકાંતમાં કરવામાં આવે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ પ્રસંગે પ્લાસ્ટિકના ત્રિરંગાનો ઉપયોગ બિલ્કુલ ન કરવો જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઝંડા સંહિતા મુજબ જ્યારે પણ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવે તો તેને સન્માનપૂર્વક સ્થાન આપવુ જોઈએ. રાષ્ટ્રીય ધ્વજ એવી જગ્યાએ લહેરાવો જોઈએ જ્યાંથી સ્પષ્ટ રૂપે દેખાવવુ જોઈએ.. જો કોઈ સરકારી ભવન પર ઝંડો લહેરાવવાનુ પ્રચલન હોય તો તે ભવન પર રવિવાર અને અન્ય રજાઓના દિવસે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી ધ્વજ લહેરાવવો જોઈએ. ભલે પછી કેવી પણ ઋતુ હોય. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સંહિતા મુજબ ઝંડાને હંમેશા સ્ફૂર્તિથી લહેરાવવામાં આવે, ધીરે ધીરે અને આદરપૂર્વક નીચે ઉતારવામાં આવે. ઝંડો લહેરાવતી વખતે અને ઉતારતી વખતે બ્યુગલ વગાડવામાં આવે છે.  એ વાતનું ધ્યાન રાખવામાં આવે કે ઝંડાને બ્યુગલના અવાજની સાથે જ લહેરાવવો કે ઉતારવો જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો ઝંડાનુ પ્રદર્શન સભા મંચ પર કરવામાં આવે તો તેને એ રીતે લહેરાવવો જોઈએ કે જ્યારે વક્તાનુ મોઢુ શ્રોતાઓ તરફ હોય અને ઝંડો તેમની જમણી બાજુ રહે અથવા ઝંડાને દીવારની સાથે વક્તાની પાછળ અને તેના ઉપર આડો લહેરાવવામાં આવે. કોઈ મૂર્તિનુ અનાવરણના પ્રસંગે ઝંડાને સન્માનની સાથે અને પૃથક રૂપે પ્રદર્શિત કરવામાં આવે. જ્યારે ઝંડો કોઈ મોટર કાર પર લગાવવામાં આવે તો તેને બોનટની આગળ વચ્ચો વચ્ચ કે કારની આગળ ફીટ કરીને લગાડેલ ડંડા પર લહેરાવવો જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સંહિતા મુજબ જ્યારે રાષ્ટ્રીય ધ્વજ ક્કોઈ સરઘસ કે પરેડમાં લઈ જવામાં આવે તો તે માર્ચ કરનારાઓના જમણી અર્થાત ઝંડાને પણ જમણી તરફ રહેશે. જો બીજા ઝંડાની કોઈ લાઈન હોય તો રાષ્ટ્રીય ઝંડો તે લાઈનના માધ્યમથી આગળ હશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઝંડા સંહિતા મુજબ ફાટેલો કે મેલો, કચડાયેલો ઝંડો નથી લહેરાવી શકાતો.  કોઈ વસ્તુ કે વ્યક્તિને સલામી આપવા માટે ઝંડાને નમાવવામાં નહી આવે. કોઈ બીજા ઝંડા કે પતાકાને રાષ્ટ્રીય ઝંડાથી ઉંચો કે ઉપર નહી લગાવવામાં આવે અને ન કોઈ વસ્તુ તે ધ્વજ દંડના ઉપર મુકવામાં આવશે જેના પર ઝંડો લહેરાવવામાં આવે છે. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 13 Aug 2008 12:47:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day 08]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આજની ખાસ જરૂરિયાત]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/આજની-ખાસ-જરૂરિયાત-108081300016_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/આજની-ખાસ-જરૂરિયાત-108081300016_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[શિક્ષક જ એ ધુરી છે જેના પર સમાજનો સર્વાગી વિકાસ નિર્ભર છે. રાષ્ટ્રનો ઉત્થાન અને પતન શિક્ષકની સકારાત્મક અને નકારાત્મક સક્રિયતાનુ પરિણામ હોય છે. વૈદિકકાળથી લઈને આજ સુધી શિક્ષા મેળવનાર સમાજના નિર્માણમાં શિક્ષકનુ મહત્વ સર્વવિદિત છે. તેથી મહર્ષિ અરવિંદે ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0808/13/images/img1080813016_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>શિક્ષક જ એ ધુરી છે જેના પર સમાજનો સર્વાગી વિકાસ નિર્ભર છે. રાષ્ટ્રનો ઉત્થાન અને પતન શિક્ષકની સકારાત્મક અને નકારાત્મક સક્રિયતાનુ પરિણામ હોય છે. વૈદિકકાળથી લઈને આજ સુધી શિક્ષા મેળવનાર સમાજના નિર્માણમાં શિક્ષકનુ મહત્વ સર્વવિદિત છે. તેથી મહર્ષિ અરવિંદે કહ્યુ કે 'શિક્ષક રાષ્ટ્રની સંસ્કૃતિના મધુર માળી હોય છે. તેઓ સંસ્કારોની જડોમાં ખાતર નાખે છે અને પોતાના મહેનતથી તેને સેંચીને મહાપ્રાણ શક્તિઓ બનાવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તાત્પર્ય એ છે કે શિક્ષક શિક્ષા મેળવનારા સમાજમાં સંસ્કારોની સાત્વિકતાનુ સુરક્ષા કવચ પહેરાવીને સુરક્ષિત રાખે છે. સાચેજ સંસ્કાર વગરની મનુષ્ય પશુ સમાન છે, જેણે ડગલેને પગલે અપમાનોની સોય ખૂંપતી રહે છે અને તિરસ્કારના તીરોનો સામનો કરવો પડે છે. શિક્ષક એક એવી રોશની છે જેનાથી વિદ્યાર્થી રોશની ગ્રહણ કરીને સન્માનિત જીવન અને ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભૌતિકવાદી સંસ્કૃતિમાં ગૂંચવાઈને સમાજ નૈતિક અને માનવીય મૂલ્યોને ક્યારનો તિલાંજલિ આપી ચૂક્યો હોત, જો શિક્ષક આ મૂલ્યોનો પહેરેદાર ન હોત. નૈતિક ને માનવીય મૂલ્ય જ એ આધારશિલા છે જેના પર સભ્ય સમાજનુ નિર્માણ થાય છે. આ મૂલ્યોન અભવ્મં સમાજ પતનનો પર્યાય બની જાય છે, ઉન્નતિનો દ્યોતક નહી.  આજે સમાજના પ્રત્યેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચારની આગ સળગી રહી છે, પાશ્ચાત્ય સભ્યતાનુ આંઘળુ અનુકરણ ચાલુ છે. આવી વિષમ પરિસ્થિતિમાં શિક્ષક જ એ પૂજારી છે જે સમાજના મંદિરમાં નૈતિક અને માનવીય મૂલ્યોના મહત્વને પૂર્ણરૂપથી સ્થાપિત કરે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પરંતુ કેટલી અફસોસની વાત છે કે સમયની સાથે સાથે શિક્ષક પોતાની શક્તિઓને વિસરાવી રહ્યો છે. તે ભૂલી ગયો હ્ચે કે તેનામાં એટલુ સામર્થ્ય છે કે તે ચાણક્ય બનીને જે ચંદ્રગુપ્તને જન્મ આપશે તે સભ્ય સમાજના નિર્માણમાં સહાયક થશે અને દેશને આતંકીઓથી મુક્તિ અપાવશે.  આજે જરૂર છે કે શિક્ષક પોતાનુ ઈમાનદારીનો સાથ ન છોડે. માનવીય મૂલ્યોને તિલાંજલિ ન આપે. દેશ જે પરિસ્થિતિથી પસાર થઈ રહ્યો છે તેમા શિક્ષકનો સાથ જરૂરી છે.  શિક્ષકના હાથમાં શિક્ષ એક એવુ અસ્ત્ર છે જેના માધ્યમથી તે વૈચારિક ક્રાંતિનો મસીહા બનીને એક એવા સમાજનુ નિર્માણ કરી શકે છે જેની આધારશિલા નૈતિક અને માનવીય મૂલ્ય હોય. આવુ એ ત્યારે જ કરી શકે છે જ્યારે તે પોતે પણ પોતાની શિક્ષકીય જવાબદારીઓનો નિર્વાહ નિષ્પક્ષ અને સમર્પિત થઈને કરે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સરકારે પણ સમજવુ જોઈએ કે સ્થિતિ વિસ્ફોટક બને તે પહેલા રાષ્ટ્ર અને છાત્ર હિતમાં શિક્ષકથી અધ્યાપન કાર્ય સાથે ફક્ત એ જ કાર્યોના સંપાદન કરાવવામાં આવે તો સાચે જ રાષ્ટ્રીય મહત્વના હોય. હવે સમય પાકી ગયો છે </font><font style='font-size:11pt;'>ક</font><font style='font-size:11pt;'>ે જ્યારે શિક્ષક પણ આત્માવલોકન કરે અને સરકાર પણ.  </font><br/></font>]]></content:encoded>
      <pubDate>Wed, 13 Aug 2008 12:40:36 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day 08]]></category>
      <authorname>નઇ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[બધા ખોઈ બેસ્યા છે હોશ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/બધા-ખોઈ-બેસ્યા-છે-હોશ-108081300014_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/બધા-ખોઈ-બેસ્યા-છે-હોશ-108081300014_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સાહીઠ વર્ષ ઓછા નથી હોતા - શીખવા માટે. જેમણે ગુલામી જોઈ તે વૃધ્ધ થઈ ચૂક્યા છે. જેમને સ્વતંત્ર ભારતમા શ્વાસ લીધો છે તેઓ આનુ મૂલ્ય જાણવા તૈયાર નથી.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0808/13/images/img1080813014_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>સાહીઠ વર્ષ ઓછા નથી હોતા - શીખવા માટે. જેમણે ગુલામી જોઈ તે વૃધ્ધ થઈ ચૂક્યા છે. જેમને સ્વતંત્ર ભારતમા શ્વાસ લીધો છે તેઓ આનુ મૂલ્ય જાણવા તૈયાર નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાજનીતિ અને ધર્મએ મળીને આ દેશને ચૂનો લગાવી રહ્યા છે.  આજે તો ધર્મના નામે અફીણ ચટાડી દેવામાં આવે છે અને વિચારો, તર્ક બેઅસર થઈ જાય છે. યુવાઓમાં વિવેક ચેતના ઉત્પન્ન જ નથી થવા દેવામાં આવતી.  અધૂરામાં પૂરો ટીવી અને ફિલ્મોનો સપ્તરંગી જાળ છે જ. આ બધુ મળીને જનતાને હોશમાં આવા જ નથી દેતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સરકાર એટલી સ્વાર્થી અને નકામી છે કે એવુ લાગે છે કે એક સરકાર સાથે બીજી અનેક સરકાર રાજ કરે છે. આ ફિલ્મ નહી ચાલે, આ હીરો-હીરોઈનો મંજૂર નથી, આ મેચ અહીં નહી થાય.  ખબર નહી આ લોકો પર લાઠીચાર્જ કેમ નથી થતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશ આગળ નહી પણ એવુ લાગે છે કે પાછળ ઘકેલાઈ રહ્યો છે.  ખબર નહી હંમેશા બીજાને દોષ આપનારા લોકો પોતાનો વાંક ક્યારે જોશે ? </font><br/><font  style='font-size:11pt; color:#000000'>મંદિર-મસ્જિદ કે શ્રાઈન જમીનના મુદ્દે મરવા મારવા પર ઉતરી આવનારાઓ આપણે આપણી સતર્કતા અને જવાબદારીઓ ક્યારે સમજીશુ ? આત્મા સચેત કરે છતા આપણે અહીં-તહીં થૂંકી દઈશુ. આવારા પશુઓને મારવા માટે પોલીથિનમાં એંઠવાડો અને કચરો એ પણ રસ્તા વચ્ચે ફેકીશુ. સાર્વજનિક બગીચાઓમાં કચરો કરીશુ. અવ્યવસ્થા ફેલાવીશુ. ઓછામાં ઓછી આ નાની-નાની વાતો પ્રત્યે તો સજાગતા કેળવીએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે જરૂર છે ધર્મ નિરપેક્ષતા અને લોકતંત્રના નામ પર ઢોંગ બંધ કરવની. સરકારમાં ઈમાનદારી અને દ્દઢતા જરૂરી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નોકરીઓમાં ભરતી કરવાની પારંપારિક રીત બદલવી પડશે. આને વ્યવ્હારિક બનાવવી પડશે.  </font><br/></font>]]></content:encoded>
      <pubDate>Wed, 13 Aug 2008 12:35:05 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day 08]]></category>
      <authorname>નઇ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શુ સાચે જ આપણે સ્વતંત્ર છીએ ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/શુ-સાચે-જ-આપણે-સ્વતંત્ર-છીએ-108081300013_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/શુ-સાચે-જ-આપણે-સ્વતંત્ર-છીએ-108081300013_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[શુ આપણે આઝાદ છે. નહી, આપણુ ભારતવર્ષ એ ભારત નથી, જેને માટે આપણે સ્વતંત્રતાની લડાઈ લડી હતી.  આ તો 2 જૂન 1947ના રોજ પસાર થયેલો એક પ્રસ્તાવ જ છે. લોર્ડ માઉંટ બેટનના વાયસરોય હાઉસમાં આપવામાં આવેલા નિર્ણયને આજે પણ આપણે માનીએ છીએ.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0808/13/images/img1080813013_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>શુ આપણે આઝાદ છે. નહી, આપણુ ભારતવર્ષ એ ભારત નથી, જેને માટે આપણે સ્વતંત્રતાની લડાઈ લડી હતી.  આ તો 2 જૂન 1947ના રોજ પસાર થયેલો એક પ્રસ્તાવ જ છે. લોર્ડ માઉંટ બેટનના વાયસરોય હાઉસમાં આપવામાં આવેલા નિર્ણયને આજે પણ આપણે માનીએ છીએ. સરદાર પટેલે ગાઁઘીજીને લખ્યુ હતુ કે તમને ભાગલા અંગે સમજાવવુ સરળ નથી. જવાબમાં ગાઁઘીજીએ કહ્યુ હતુ કે - કોંગ્રેસ માત્ર થોડાક નેતાઓની નથી.  અર્થાત સ્વતંત્રતાના સપનાઓની સાથે ઉત્પન્ન નેતાઓના વિચારોનો વિરોધાભાસ આજના નેતાઓમાં નીચલા સ્તર સુધી પહોંચી ગયો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>15 <font  style='font-size:11pt; color:#000000'>ઓગસ્ટ 1947ના રોજ અમારા રાષ્ટ્ર નિર્માતોએ જે વિચાર્યુ હતુ તે તો ખબર નહી. પણ કદાચ આ તેમના સપનાનુ ભારત નથી. જ્યારે એક ખેડૂત કોઈ મહાજન પાસેથી પોતાની જમીન પાછી લઈ લે તો તે ખુશ થાય છે, પણ તે એ નથી જાણતો કે તેના પુત્રો એ જ જમીન માટે પરસ્પર લડશે.  આપણા ક્રાંતીવીરો એ જ ખેડૂત છે અને આજના નેતાઓ અને નોકરશાહ તેમના પુત્રો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે ત્યારે અફસોસ થાય છે જ્યારે આપણા નેતા આઝાદી પહેલાની પ્રશાસનિક વ્યવસ્થાને આજથી ઉત્તમ બતાવે છે. કદાચ ગુલામ ભારતમાં અધિકારી પોતાના કર્તવ્ય પ્રત્યે વધુ ઈમાનદાર હતા. આજે તો ક્લર્કથી લઈને અધિકારી સુધી ભ્રષ્ટાચાર ફેલાયેલો છે અને પ્રતિભાઓનુ દબાવવા ભાઈલાઓ રાજનેતા બની ગલીઓમાં ફરી રહ્યા છે. આમને હટાવવા હવે કોઈ મહાત્મા નહી આવે, કારણકે તેમને રોકવા માટે હજારો હાથ પહેલાથી જ હાજર છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF8000'></font><br/><font  style='font-size:11pt; color:#FF8000'><b>આપણે આજે પણ ગુલામ છે થોડાક નેતાઓના.. </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#008000'></font><br/><font  style='font-size:11pt; color:#008000'><b>થોડાક ઓફિસરો અને તેમના ચમચાઓના...</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>શુ આવી સ્વતંત્રતાનો ઉત્સવ ઉજવવો જોઈએ ખરો.   </font>]]></content:encoded>
      <pubDate>Wed, 13 Aug 2008 12:30:49 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day 08]]></category>
      <authorname>નઇ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શુ આ સ્વતંત્ર ભારતનું શાસન છે ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/શુ-આ-સ્વતંત્ર-ભારતનું-શાસન-છે-108081300011_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/શુ-આ-સ્વતંત્ર-ભારતનું-શાસન-છે-108081300011_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સરકાર પડી જશે થોડી એવી બોલબાલા છે
એવુ લાગે છે કે સરકાર ગરબડિઓની શાળા છે.

શાસનની કૃપા દ્રષ્ટિથી જ ગુંડાઓની આંગળી ઘી માં છે
પણ લોકોના નસીબમાં તો એ જ સૂકો રોટલો છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0808/13/images/img1080813011_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>સરકાર પડી જશે થોડી એવી બોલબાલા છે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>એવુ લાગે છે કે સરકાર ગરબડિઓની શાળા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શાસનની કૃપા દ્રષ્ટિથી જ ગુંડાઓની આંગળી ઘી માં છે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>પણ લોકોના નસીબમાં તો એ જ સૂકો રોટલો છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કદી જે બે ટંક રોટલી માટે તરસતા હતા તે આજે નાયક છે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>હવે તેમના જ ટેબલ પર વ્હિસ્કી,ચિકનના પ્યાલા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શાસન જે પહેલા કદી જનસેવકોની કર્મશાળા હતી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તે હવે અપરાધિઓ માટે ધર્મશાળા છે </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોણ ઈચ્છે છે આજે દેશનુ ભલુ કોણ જાણે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સૌને નેતા બનીને પૈસો કમાવવાની જ ઘેલછાં છે</font><br/></font>]]></content:encoded>
      <pubDate>Wed, 13 Aug 2008 12:22:54 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day 08]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઉપલબ્ધિના સાક્ષી રહ્યા છે ભારતના સિક્કાઓ ....]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/ઉપલબ્ધિના-સાક્ષી-રહ્યા-છે-ભારતના-સિક્કાઓ-108081300008_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/ઉપલબ્ધિના-સાક્ષી-રહ્યા-છે-ભારતના-સિક્કાઓ-108081300008_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગાંધીજીએ જાણ્યુ કે ભારતમાં સદીઓથી પલ્લવિત સામાજીક વિભેદ, જેમા ખેડૂત અને શ્રમિક જકડાયેલા છે, તેમની બેડીઓ તોડ્યા વગર ભારતમાં સામાજિક એકતાની સ્થાપના શક્ય નથી.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0808/13/images/img1080813008_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ગાંધીજીએ જાણ્યુ કે ભારતમાં સદીઓથી પલ્લવિત સામાજીક વિભેદ, જેમા ખેડૂત અને શ્રમિક જકડાયેલા છે, તેમની બેડીઓ તોડ્યા વગર ભારતમાં સામાજિક એકતાની સ્થાપના શક્ય નથી. તેથી મહાત્મા ગાઁઘીએ સામાજિક સદ્દભાવની જનક પરોઢની પ્રાર્થના 'વૈષ્ણવ જન' કાર્યક્રમ અપનાવ્યો. ભારત રાષ્ટ્રના 'શાંતિ અને અહિંસાના દેવતા' અને 'આઝાદીના અગ્રદૂત' મહાત્મા ગાઁઘીએ આ આદર્શોના સન્માનમાં આપણી સરકારે 10 રૂપિયા, 1 રૂપિયો, 50 પૈસા અને 20 પૈસાની કિમંતના ચાર સ્મારક સિક્કાઓ રજૂ કર્યા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજનો સૌથી મોટો પડકાર છે, આઝાદીનો અર્થ અને આઝાદીના આંદોલનની હકીકતોને જાણવી. યુવા પેઢીનો દ્રષ્ટિકોણ બિલકુલ જુદો જ છે. કેટલાકનુ માનવુ છે કે 'સત્ય નગ્ન હોય છે, તેથી નગ્ન આંખો તેને જોવામાં અસમર્થ હોય છે. તેને જોવા માટે બીજાના ઉધાર લીધેલા ચશ્માની જરૂર હોય છે, અને તેનાથી જે દેખાય છે તે જ સત્ય છે. એક વાત બીજી પણ છે,  તેઓ ગૌતમ કે ગાઁધીની જેમ સત્ય જોવા અને બોલવાની હિમંત પણ નથી કરતા. બીજી બાજુ સત્ય પણ છુપાયેલુ રહે છે, કારણકે તે યુવા પેઢીની કાયરતાપૂર્ણ બર્બરતાથી ગભરાવા માંડ્યો છે કે તેને પણ સુક્રાંત ની જેમ નિર્દોષ ફાંસી પર ન લટકાવી દે. તમે તેને શોધવા રસ્તા પરથી સંસદ સુધી અને આરાધના સ્થળથી કોઈ પણ ઓફિસ સુધી દોડ લગાવી લેજો. તમે પોતે સત્ય જાણી જશો. સત્ય બિચારુ લાચાર છે,  કારણકે તે 'કાકસ' ના 'ફોકસ' નો શિકાર બન્યુ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશની આઝાદીનો યથાર્થ અને ઈતિહાસ જે અમારા રાષ્ટ્રીય સિક્કાઓમાં રહેલો છે, તે કાંઈક બીજુ જ છે, જે સત્ય છે. કારણકે સિક્કા હંમેશા સત્ય બોલે છે. તેઓ રાષ્ટ્રીય હકીકતોનુ દર્શન આખા રાષ્ટ્રને કરાવતા રહે છે. તેથી તો તેના પર ટંકાયેલુ રહે છે 'સત્યમેવ જયતે'. સિક્કા અનંતકાળથી આપણા જીવનનો અભિન્ન અંગ છે. ભિખરીથી લઈને ધનિક અને ભગવાન પણ, બધાનો સંસાર આનાથી જ સંચાલિત થાય છે. સાચા અર્થમાં સિક્કા, સમાનતા, સ્વતંત્રતા અને ભાતૃત્વપ્રેમના મૂળ જનક છે, કારણકે કોઈ પણ વર્ગ શ્રેણી અને સંપ્રદાયને આનાથી કદી પરેજ નથી હોતુ. આ ધર્મનિરપેક્ષ અને રાષ્ટ્રીય એકતાના સૂત્રધાર છે. હકીકતમાં આ પણા સંપ્રભુ શાસક છે. અને પક્ષ-વિપક્ષ સૌની સરકાર ચલાવતા રહે  છે. સૌથી મોટી હકીકત એ છે કે ઈતિહાસ અનુશીલનના સર્વમાન્ય પ્રમાણિક સ્ત્રોતના સિક્કા હોય છે.  તેથી આઝાદી અને તેનો ઈતિહાસ જાનવાનો પ્રયત્ન આના દ્વારા જ કેમ ન કરીએ ? </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બધા જાણે છે કે સામાજિક અને સાંસ્કૃતિક એકતાના અભાવમાં તાકતવર રાષ્ટ્રની પણ સ્વતંત્રતા ટકી નથી શકતી. મહાત્મા ગાંધીએ આ તથ્યથી અવગત થઈને એકતાના તાણા-વાણા વણવાની કળા જાણવા માટે ભારતીય સંત પરંપરાનુ પારાયણ કરી નાખ્યુ.  તેમણે ગૌતમને સતત ગોખલે યુગના સંત પરંપરાથી સંતત્વ, સત્ય અંવેષણની વિધિઓ અને લોકકલ્યાણ કાર્યક્રમના સંચાલનના ગૂઢ ગુર સીખ્યા, અંગીકાર કર્યા અને 1919ના સ્વદેશી, 1929ના મીઠાના સત્યાગ્રહ  અને 1942ના 'કરો કે મરો' આંદોલનોના માધ્યમથી દેશમાં અંકુરિત કર્યા. આ આંદોલનોના સૂક્ષ્મ અવલોકનથી અનુભવી શકાય છે કે મહામાનવ ગાઁઘીજીએ વિશ્વ સ6ત સાહિત્યનુ મંથન કરી થોડા ઘણા આર્ય સત્ય શોધ્યા અને રાષ્ટ્રીય આંદોલનમાં તેમણે લાગૂ કરી દેશને આઝાદીની લક્ષ્ય તરફ અગ્રેસર કર્યુ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આઝાદીથી અત્યાર સુધીન બધા શાસનકર્તાઓએ ઉપરોક્ત સંત પરંપરની સંતત્વ સંપદાનુ દેશની એકતા અને આઝાદીમાં યોગદાન સ્વીકાર્યુ છે અને તેની સ્મૃતિમાં ઘણા સ્મરણાત્મક સિક્કાઓ રજૂ કર્યા છે, જેમાથી એક તરફ તો ભારતનુ રાષ્ટ્ર ધન્ય થયુ છે તો બીજી તરફ ભારતીય સિક્કાઓની શ્રૃંખલા પણ સમૃધ્ધ થઈ છે. જેમાં વિશેષ ઉલ્લેખનીય છે, સંત તુકારામ, જ્ઞાનેશ્વર, સંત તિરુવલ્લુર,શ્રી અરવિંદો અને મહાત્મા ગાઁઘીના સિક્કાઓ, જે અહીં પ્રકાશિત છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશની આઝાદીને સુદ્દઢ રાખવામાં પણ ભારતીય સિક્કાઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહી. અર્થતંત્ર સંચાલનની સાથ-સાથે રાજનીતિક કાર્યક્રમ અને શાસન તંત્ર અમલીકરણમાં પણ સિક્કાઓએ ચિરસ્મરણીય ભૂમિકા ભજવી છે. પંચવર્ષીય યોજનાઓનુ મુખ્ય લક્ષ્ય : પ્રથમ ખેતીનો વિકાસ, ખેતી ઉદ્યોગનો વિકાસ, વ્યાપાર-વ્યવસાય અને તકનીકી વિકાસ, તેમના વિવિધ ચરણો, આપણા સિક્કાઓ પર પ્રભાવી રૂપે ટંકાયા.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપણા રાષ્ટ્રીય આદર્શો, મૂલ્યો નીતિયો અને ઉપલબ્ધતા, રાષ્ટ્રીય કાર્યક્રમ અને રાષ્ટ્રીય વિકાસમાં વિવિધ વર્ગો અને વ્યવસાયોની ભૂમિકાઓ પ્રભાવી રૂપે સિક્કાઓને ભારતીય લોકો સુધી સફળતાપૂર્વક પહોંચાડી છે વિવિધ, રસપ્રદ, અને મહત્વપૂર્ણ ઘટનાઓનુ ટંકન પણ સિક્કાઓ પર આકર્ષિત રૂપે કરવામાં આવ્યુ છે. ઉદાહરણ રૂપે, ખેતીના વિકાસ અને બીજી ઉપલબ્ધિઓને બતાવવા માટે આપણા સિક્કાઓ પર 'ઘઉંની ઉમ્બી' અને 'સૌને માટે અનાજ' , અનાજ અને મકાન, 'નિયોજીત પરિવાર', 'સમાનતા, વિકાસ, શાંતિ', 'બાળકોનુ હાસ્ય', રાષ્ટ્રની શાન' 'ગ્રામીણ સ્ત્રીઓની પ્રગતિ', 'વિશ્વ ખાદ્ય દિવસ'. ઓલિમ્પિક 'નવમ એશિયાઈ ખેલ', આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ, 'મત્સ્ય ઉદ્યોગ', 'આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન' વગેરે લેખવાળા વિવિધ સિક્કાઓ, આપણી ઉપલબ્ધિઓના સાક્ષી સ્વરૂપ પ્રકાશિત છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે સમાજમાં નકારાત્મક આંદોલનોનુ વાવાઝોડું આવી ગયુ અને તેનાથી વિરુધ્ધ સકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમોમાં સુખ ! અયોગ્યતા અને અપેક્ષામાં વધતી ખાઈ, અન્નદાતાઓની ઉપેક્ષા અને વચેટીયાઓના હિતનુ સંપાદન, ગાઁઘીવાદી આદર્શોનુ સ્તરહીન અવમૂલ્યન. રાજનીતિમાં સરેરાશ વગર સંત પ્રવેશ છતાં રાજનીતિમાં સંતત્વનો અભાવ. જેનો ઈલાજ હજુ વિજ્ઞાન પણ નથી શોધી શક્યુ અને કદાચ જ શોધી શકે.  એ સારુ પણ છે નહી તો ભસ્માસુર પણ અમર થઈ જશે. ગાઁધીજીએ સાચુ જ વિચાર્યુ હતુ 'કરો યા મરો', થોડા ઘણા નેતાઓએ તેમા પોતાનુ યોગદાન જોડી દીધુ, ' (કશુ ન)કરો અને (કદી ન) મરો'.  ધર્મના ઠેકેદારો આનાથી પ્રેરણા લેવાથી કેમ ચૂકે - તેમણે પોતાના સ્થાયી હિતમાં નિકાલ શોધી લીધો - મારો-મારો, પરંતુ યુગની આવશ્યકતા છે 'પહેલા સમાજ માટે કરો, પછી મરો'. </font><br/></font>]]></content:encoded>
      <pubDate>Wed, 13 Aug 2008 12:08:25 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day 08]]></category>
      <authorname>નઇ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ચમકતા ટાપુઓનો દેશ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/ચમકતા-ટાપુઓનો-દેશ-108081300007_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/ચમકતા-ટાપુઓનો-દેશ-108081300007_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આજે ગ્રામીણ બજારના તમામ નાના-મોટા ઉદ્યોગોએ પોતાની તરફ વધુ આકર્ષિત કરી રહ્યો છે. પરંતુ રોકાણના આ પ્રવાહ હોવા છતા આધારભૂત સુવિદ્યાઓના અભાવને જોતા ગ્રામીણ વસ્તીને ગામમાંજ રોકીને સુખ મેળવવુ મુશ્કેલ છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0808/13/images/img1080813007_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આજે ગ્રામીણ બજારના તમામ નાના-મોટા ઉદ્યોગોએ પોતાની તરફ વધુ આકર્ષિત કરી રહ્યો છે. પરંતુ રોકાણના આ પ્રવાહ હોવા છતા આધારભૂત સુવિદ્યાઓના અભાવને જોતા ગ્રામીણ વસ્તીને ગામમાંજ રોકીને સુખ મેળવવુ મુશ્કેલ છે. શહેરનો વિસ્તાર,જે ઈસ. 2000મં કુલ જનસંખ્યાના 28 ટકા હતો, તે 2020માં વધીને 40 ટકા થઈ જશે. તમામ વિકાશ દેશના 60-70 મોટા નગરોની આજુ-બાજુ કેન્દ્રીત હશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ નગરો મહાનગરો, ચમકતા ભારતનુ પ્રતિબિંબ હશે.  આધુનિકતાના પર્યાય રૂપે દરેક એશો આરામ અહીં મળી રહેશે. અહી પૈસો હશે અને પૈસાથી ખરીદી શકાતી દરેક વસ્તુ જે દુનિયાના કોઈ પણ શહેરમાં પૈસાથી ખરીદી શકાય છે. વિશ્વ બજારમાં કોઈ લાઈફ સ્ટાઈલ પ્રોડક્ટનું ભવિષ્ય મોટા ભાગે ભારતીય બજારમાં તેને મળનારા પ્રતિસાદ પર આધારિત હશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે મોટા શહેરોમાં ખરીદીનો ઢંગ ઝડપથી બદલાઈ રહ્યો છે. રિટેલ બજારમાં સંગઠિત ક્ષેત્રોના વધતા પગલાંએ શાકભાજીથી લઈને પગરખાં અને કપડાઓથી લઈને કરિયાણાની દરેક વસ્તુ ખરીદવાની પ્રક્રિયા બદલી નાખી છે. શોપિંગ મૉલ્સ અને સુપર માર્કેટ્સ આજે નના શહેરો અને ગામડાંઓની તરફ જે પગલા માંડી રહ્યા છે તે 2020 સુધી ઘણા આગળ વધી ગયા હશે. સંગઠિત ક્ષેત્રોના રિટેલ સ્ટોર્સ કોઈ ગામનુ વિભાગ બનનારી પહેલ-વહેલી જાહેરાત કરતા જોવા મળશે.  મહાનગર ગયેલા પુત્રને જે વસ્તુ જેટલી સરળતાથી મળી જશે, તે ગામમાં રહેતા માતા-પિતાને પણ એટલી જ સરળતાથી મળી રહેશે. </font><br/></font>]]></content:encoded>
      <pubDate>Wed, 13 Aug 2008 12:00:46 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day 08]]></category>
      <authorname>નઇ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[રાષ્ટ્રપ્રેમનો સંકલ્પ લો.]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/રાષ્ટ્રપ્રેમનો-સંકલ્પ-લો-108081300003_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/રાષ્ટ્રપ્રેમનો-સંકલ્પ-લો-108081300003_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[એમા કોઈ શંકા નથી કે સ્વાધીનતાના 60 વર્ષ પછી પણ આ અમારું દુર્ભાગ્ય છે કે આજે પણ ભારતમાં રાષ્ટ્ર શુ છે, તેની પરિકલ્પના શુ છે, તે એક દિશા વગરની ચર્ચા બની ચૂકી છે. જ્યરે એક દેશ કેવી રીતે બને છે, તેને કોણ બનાવે છે. એ પોતાનામાં એક સુસ્પષ્ટ છે,]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0808/13/images/img1080813003_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>એમા કોઈ શંકા નથી કે સ્વાધીનતાના 60 વર્ષ પછી પણ આ અમારું દુર્ભાગ્ય છે કે આજે પણ ભારતમાં રાષ્ટ્ર શુ છે, તેની પરિકલ્પના શુ છે, તે એક દિશા વગરની ચર્ચા બની ચૂકી છે. જ્યરે એક દેશ કેવી રીતે બને છે, તેને કોણ બનાવે છે. એ પોતાનામાં એક સુસ્પષ્ટ છે, સુપરિભાષિત છે દેશને સમજવો હોય તો સર્વપ્રથમ તેની લધુત્તમ એકાઈને સમજવી યોગ્ય રહેશે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ એકાઈ છે ઘર કે પરિવાર કેવી રીતે બને છે ? જવાબ છે ઘર કે પરિવારને માટે જોઈએ એક નિશ્ચિત ચારદિવાલથી ઘેરાયેલ ભૂ-ભાગ. પછી તે ઘર મે રહેનારા પરિવાર વચ્ચે રાગાત્મક અને આત્મીય સંબંધ, તે ઘર-પરિવારની પોતાની પરંપરાઓ, સંસ્કાર અને સંસ્કૃતિ અને સમાન મિત્ર અને સમાન શત્રુ.  આ લક્ષણ જો એક ઘર કે પરિવારમાં છે, તો અમે તેને એક આદર્શ પરિવર કે આદર્શ ઘર કહીએ છીએ. બિલકુલ આ જ હકીકત કે લક્ષણ દેશ પર લાગૂ પડે છે. કારણ દેશ કોઈ માત્ર જમીનનો ટુકડો જ નથી.  ભારતમાં રાષ્ટ્રની પરિકલ્પના એક અત્યંત પ્રાચીન પરિકલ્પના છે. ગંગોત્રીથી પાણી લઈને રામેશ્વરમ પર અભિષેક કરવો અને ચારો ધામની યાત્રા કરવાનો સંસ્કાર આ સેતુ હિમાચલ દેશને એક સૂત્રમાં બાઁધવાની જ પરિકલ્પના ક છે. આ કહેવુ ખોટું હશે કે સ્વાધીનતા પછી કે અંગ્રેજોની દેનથી ભારત એક રાષ્ટ્રના રૂપમાં સ્થાપિત થયો. આ ઈતિહાસના પ્રત્યે આપણી અજ્ઞાનતાનુ એક પોતાન પ્રત્યે વિસ્મરણનુ સૂચક છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશ બને છે તેની સંસ્કૃતિથી, તેની પરંપરાઓથી, ત્યાંના રહેવાસીઓના મનમાં દેશ પ્રત્યે અસંદિગ્ધ નિશાથી. તેથી વિવિધ સંસ્કૃતિઓનો સમાવેશ કરનારો અમેરિકા દેશ પણ નાગરિકતા આપતા પહેલા પોતાના નિવાસીઓને એક લેખિત પરીક્ષામાં રાષ્ટ્રપ્રેમ સંબંધી સવાલો પૂછે છે. અમેરિકાના પૂર્વજો પ્રત્યે, અમેરિકાને શ્તાપિત કરનારાઓ માટે તમારા સંબંધો જો રાગાત્મક હોય તો જ અમેરિકામાં તમારે માટે સ્થાન છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ આપણા માટે દુર્ભાગ્યની વાત છે કે સ્વતંત્રતાના છ દશકા પછી પણ ભારત આજે ઈંડિયા છે.  સંજ્ઞાનુ ભાષાંતર, નામનુ ભાષાંતર એક દુર્ભાગ્યપૂર્ણ દુ:ખદાયક ઉદાહરણ છે. આ દુ:ખ ઈશારો કરે છે કે દેશમાં, દેશથી અલગ તાકતો ન તો ફક્ત સક્રિય છે, પરંતુ ખાતર-પાણી પણ મેળવી રહી છે.  જેના કારણે 1929માં રાવીના તટ પર આઝાદીનો સંકલ્પ લીધા પછી 1947માં રાવી આપણી પાસે નથી. કાશ્મીર સળગી રહ્યુ છે. પૂર્વાચલમાં મિશનરી તાકતો ફૂલી ફાલી રહી છે. પંજાબ-હરિયાણાની વચ્ચે પાણીમાં આગ છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ પરિદ્રશ્ય બદલવું આજે સમયની પહેલી માંગ છે. જેને માટે જરૂરી ક છે રાષ્ટ્રીયતાથી ઓતપ્રોત તાકતો ભેગી થાય, સ્વાર્થીઓને દૂર કરો અને એક સમૃધ્ધશાળી ભારતની રચના કરો, જેનુ એમાં સામથ્ય છે. આ જ શુભકામના આ જ સંકલ્પ.   </font>]]></content:encoded>
      <pubDate>Wed, 13 Aug 2008 11:51:27 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day 08]]></category>
      <authorname>નઇ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[બા ની યાદો...ગાંઘીજીની દ્રષ્ટિએ....]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/બા-ની-યાદો-ગાંઘીજીની-દ્રષ્ટિએ-108081300006_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day-08/બા-ની-યાદો-ગાંઘીજીની-દ્રષ્ટિએ-108081300006_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભારતીય સંસ્કૃતિમાં આવા અનેક ઉદાહરણ મળી જશે, જ્યારે સ્ત્રીઓએ દરેક પગલે તેમના પતિઓને સાથ આપ્યો અને દરેક રાહ પર તેમની સાથે દરેક ડગલે સાથે રહી.. કસ્તૂરબા ગાઁઘી, બાપૂ જેમણે બા કહેતા હતા, આવી જ સ્ત્રીઓમાંથી એક હતા,  જેમણે દરેક પગલે ગાઁઘીજીનો સાથ આપ્યો.  ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0808/13/images/img1080813006_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ભારતીય સંસ્કૃતિમાં આવા અનેક ઉદાહરણ મળી જશે, જ્યારે સ્ત્રીઓએ દરેક પગલે તેમના પતિઓને સાથ આપ્યો અને દરેક રાહ પર તેમની સાથે દરેક ડગલે સાથે રહી.. કસ્તૂરબા ગાઁઘી, બાપૂ જેમણે બા કહેતા હતા, આવી જ સ્ત્રીઓમાંથી એક હતા,  જેમણે દરેક પગલે ગાઁઘીજીનો સાથ આપ્યો.  બા ની યાદો ગાંઘીજીના શબ્દોમાં.....</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મને ખબર હતી કે બહેનોને જેલમાં મોકલવાનુ કામ ખતરનાક હતુ. ફિનિક્સમાં રહેનારી મોટાભાગની બહેનો મારી સંબંધી હતી. તેઓ ફક્ત મારી શરમને કારણે જ જેલમાં જવાનો વિચાર કરે અને પછી ખરા સમયે ગભરાઈને કે જેલમાં ગયા પછી કંટાળીને માફી માગી લે તો મને આધાત લાગે.  આ સાથે સંગ્રામમાં આને કારણે ઢીલા પડી જવાની બીક પણ હતી. મેં નક્કી કર્યુ કે હું મારી પત્નીને કદી પણ નહી લલચાવુ. તે  ના પણ નહોતી પાડી શકતી અને 'હા' કહી દે તો તે 'હા'ની પણ કેટલી કિમંત કરવામાં આવે, તેથી હું કહી નહોતો શકતો. આવા જોખમના કામમાં સ્ત્રી પોતે જે નક્કી કરે પુરૂષે તે સ્વીકારી લેવુ જોઈએ, અને જો કશુ ન પણ કરે તો પુરૂષે જરાપણ દુ:ખી ન થવુ જોઈએ, એટલુ હું સમજતો હતો.  તેથી મેં તેમની સાથે કંઈ પણ વાત ન કરવાનુ નક્કી કરી રાખ્યુ હતુ. બીજી બહેનો સાથે મેં ચર્ચા કરી. તેમણે જેલયાત્રાની તૈયારી બતાવી. તેમણે મને વિશ્વાસ અપાવ્યો કે બધુ દુ:ખ સહન કરીને પણ પોતાની જેલ-યાત્રા પૂરી કરશે.  મારી પત્નીએ આ વાતનો સાર જાણી લીધો હતો. તેમણે મને કહ્યુ - </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મને આ અંગેની કોઈ ચર્ચા ન કરી તેનુ મને દુ:ખ છે. મારામાં એવુ શી ઉણપ છે કે હું જેલ નથી જઈ શકતી. મને પણ એ જ રસ્તે જવુ છે જે રસ્તે જવાની તમે આ બહેનોને સલાહ આપો છો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મેં કહ્યુ - હુ તને દુ:ખ નથી પહોંચાડી શકતો. આમા અવિશ્વાસ જેવી કોઈ વાત નથી. મને તો તમારા જવાથી ખુશી જ થશે, પરંતુ તમે મારા કહેવાથી જશે તો એનો આભાસ પણ મને નહી ગમે.  આવા કામો તો દરેકે પોતાની હિમંતથી કરવા જોઈએ. હું કહુ અને મારી વાત રાખવા માટે તમે તરત જ જતી રહો અને પછી કોર્ટમાં હાજર થતા જ થથરી ઉઠો </font>]]></content:encoded>
      <pubDate>Wed, 13 Aug 2008 11:50:50 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day 08]]></category>
      <authorname>નઇ દુનિયા</authorname>
    </item>
  </channel>
</rss>
