<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:atom="http://www.w3.org/2005/Atom">
  <channel>
    <title><![CDATA[પ્રજાસત્તાક દિન]]></title>
    <link>https://gujarati.webdunia.com/republic-day-08</link>
    <description><![CDATA[ગણતંત્ર દિવસની ઉજવણી કરો વેબદુનિયા સાથે. રાષ્ટ્રીય પર્વની વિશેષ વિગતો સહિતની માહિતી જાણો.....]]></description>
    <copyright>Copyright webdunia.com</copyright>
    <lastBuildDate>Tue, 16 Jun 2026 07:53:21 +0530</lastBuildDate>
    <language>en-us</language>
    <image>
      <title>પ્રજાસત્તાક દિન</title>
      <url>https://gujarati.webdunia.com/republic-day-08</url>
      <link>https://gujarati.webdunia.com/republic-day-08</link>
    </image>
    <atom:link href="https://gujarati.webdunia.com/rss/republic-day-08-1021202.rss" rel="self" type="application/rss+xml"/>
    <item>
      <title><![CDATA[તાપીમાં રાજ્યની પ્રજાસત્તાક દિન ઉજવણી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-08/તાપીમાં-રાજ્યની-પ્રજાસત્તાક-દિન-ઉજવણી-108012600005_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-08/તાપીમાં-રાજ્યની-પ્રજાસત્તાક-દિન-ઉજવણી-108012600005_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાતના રાજ્યપાલ શ્રી નવલ કિશોર શર્માએ આજે 59માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમીત્તે તાજેતરમાં નવા રચાયેલા તાપી જિલ્લાના મુખ્યાલય ખાતે રાષ્ટ્રીય ત્રીરંગો ફરકાવીને ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણીની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી..]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/26/images/img1080126005_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તાપી(એજંસી) ગુજરાતના રાજ્યપાલ શ્રી નવલ કિશોર શર્માએ આજે 59માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમીત્તે તાજેતરમાં નવા રચાયેલા તાપી જિલ્લાના મુખ્યાલય ખાતે રાષ્ટ્રીય ત્રીરંગો ફરકાવીને ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણીની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રાપ્ત માહિતી મુજબ આ ધ્વજવંદન કાર્યક્રમમાં પરંપરાગત રીતે પોલીસકર્મચારીઓએ પરેડ કરી હતી અને શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા હતાં. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના થોડા સમય પહેલાં જ તાપી જિલ્લાની રચના કરવામાં આવી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દક્ષિણ ગુજરાતમાં સુરજ જિલ્લાના આદિવાસી વિસ્તારોને અલગ કરીને આ જિલ્લાની રચના કરવામાં આવી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વર્ષે ખાસ વાત એ છે કે ત્રણ ગુજરાતીઓની પદ્મ એવોર્ડસથી સન્માનવામાં આવ્યા છે. તેમાં પદ્મભુષણ એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલા ખ્યાતનામ અર્થશાસ્ત્રી લોર્ડ મેઘનાદ દેસાઈ અને અમેરિકામાં આવેલા નાસામાં કામગીરી બજાવતા અવકાશયાત્રી સુનિતા વીલીયમ્સ તેમજ સાહિત્યમાં પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરાયેલા ભોળાભાઈ પટેલનો સમાવેશ થાય છે.</font>]]></content:encoded>
      <pubDate>Sat, 26 Jan 2008 15:08:40 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Republic Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[119 હસ્તિઓને પદ્મ પુરસ્કારોનું સન્માન]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-08/119-હસ્તિઓને-પદ્મ-પુરસ્કારોનું-સન્માન-108012600003_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-08/119-હસ્તિઓને-પદ્મ-પુરસ્કારોનું-સન્માન-108012600003_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભારતના સૌથી મોટા 'ટેકઓવર ટાયકૂન' રતન તાતા, સ્‍ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ, માસ્‍ટર બ્‍લાસ્‍ટર સચિન તેંડુલકર, આશા ભોંસલે, એન. આર. નારાયણમૂર્તિ, કેન્‍દ્રીય પ્રધાન પ્રણવ મુખર્જી અને વિશ્વનાથન્‌ આનંદે તેમના ક્ષેત્રોમાં આપેલા અમૂલ્‍ય યોગદાન બદલ તેમને...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/26/images/img1080126003_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>IFM</td><td valign='top' align='right'>IFM</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતના સૌથી મોટા 'ટેકઓવર ટાયકૂન' રતન તાતા, સ્‍ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ, માસ્‍ટર બ્‍લાસ્‍ટર સચિન તેંડુલકર, આશા ભોંસલે, એન. આર. નારાયણમૂર્તિ, કેન્‍દ્રીય પ્રધાન પ્રણવ મુખર્જી અને વિશ્વનાથન્‌ આનંદે તેમના ક્ષેત્રોમાં આપેલા અમૂલ્‍ય યોગદાન બદલ તેમને દેશના સર્વોચ્‍ચ નાગરિક સન્‍માનમાં બીજા ક્રમે આવતા પદ્મ વિભૂષણ પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવ્‍યા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રજાસત્તાક દિનની પૂર્વસંઘ્‍યાએ સરકારે ભારત રત્‍ન પછી સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્‍માન પદ્મ પુરસ્‍કારોની ઘોષણા કરી પદ્મ એવોર્ડની જાહેરાત કરી હતી. સ્‍ટાર બેટ્‍સમેન સચિન તેંડુલકર, આશા ભોંસલે, ઇન્‍ફોસીસના વડા નારાયણ મૂર્તિ, તાતા જૂથના વડા રતન તાતા સહિત 13 મહાનુભાવોની પદ્મ વિભૂષણ પુરસ્‍કાર માટે પસંદગી કરવામાં આવી હતી તો ગુજરાતની સુનિતા વિલિયમ્‍સ, આઈ. સી. આઈ. સી. આઈ.ના વડા કે વી કામથ સહિત 35ની પદ્મ ભૂષણ માટે પસંદગી કરવામાં આવી હતી તો ગુજરાતી સાહિત્‍ય જગતના લેખક ભોળાભાઈ પટેલ, બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત સહિત 71ને પદ્મશ્રી પુરસ્‍કાર માટે પસંદ કરવામાં આવ્‍યા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વર્તમાન વર્ષમાં દેશના સર્વોચ્ચ સન્‍માન ભારત રત્‍ન માટે કોઈ મહાનુભાવની પસંદગી કરવામાં આવી નહોતી. યાદીમાં પ્રણવ મુખરજી તે એક માત્ર રાજકારણી છે કે જેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્‍યા છે. ખેલ જગત, ઉધોગ જગત, ફિલ્‍મ જગત, વૈજ્ઞાનિક સંશોધન સહિતના તમામ ક્ષેત્રના મહાનુભાવોને પદ્મ પુરસ્‍કારથી નવાજવામાં આવ્‍યા છે.</font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0801/26/images/img1080126003_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પદ્મ એવોર્ડ મેળવનારા અન્‍ય મહાનુભાવોમાં જસ્‍ટિસ ડો. એ. એસ. આનંદ, પ્રણવ મુખરજી, ઈ. શ્રીધરન, ડો. આર. કે. પચૌરી, સ્‍વ. એડમન્‍ડ હિલેરી, વિશ્વનાથન આનંદ,લક્ષ્મી મિત્તલ, પી. આર. એસ. ઓબેરોયને પદ્મવિભૂષણ એવોર્ડ મળશે. પદ્મ ભૂષણ મેળવનારાઓમાં કોમેન્‍ટ્રેટર જસદેવસિંહ, લોર્ડ મેઘનાથ દેસાઈ, બાબા કલ્‍યાણી, શિવ નાદર, સીટી બેંકના વિક્રમ પંડિતનો સમાવેશ થાય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પદ્મશ્રી મેળવનારાઓમાં હંસરાજ હંસ, ટોમ અલ્‍ટર, બરખા દત્ત, રાજદિપ સરદેસાઈ, વિનોદ દુઆ, યુસુફ અલી, બાયચંદ ભુટિયા, બુલા ચૌધરી અને ડો. અમિત મિત્રાનો સમાવેશ થાય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતીય મૂળની અમેરિકી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્‍સ સિટીગ્રૂપના ભારતીય મૂળના સીઇઓ વિક્રમ પંડિતની પદ્મ ભૂષણ માટે  પસંદગી કરવામાં આવી છે. ત્રીજા ક્રમનું સર્વોચ્‍ચ સન્‍માન પદ્મ ભૂષણ મેળવનારા અન્‍ય મહાનુભાવોમાં આઇસી આઇસી આઇ બેન્‍કના  સીઇઓ કે. વી. કામથ, એચસીએલ ટેક્‍નોલોજીસના વડા શિવ નાદાર અને ઉદ્યોગપતિઓ - બાબા કલ્‍યાણી તથા સુરેશકુમાર  નિયોતિયાનો સમાવેશ થાય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>માધુરી દીક્ષિત, અર્થશાસ્ત્રી અને 'ફિક્કી'ના મહાસચિવ અમિત મિત્રા, વર્લ્ડ ઇકોનોમિક ફોરમના કોલેટ માથુર, સાહિત્‍યકાર ભોળાભાઇ  પટેલ સહિતના કેટલાંક મહાનુભાવોને પદ્મશ્રી પુરસ્‍કારથી સન્‍માનિત કરાયા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વર્ષે કુલ 13 પદ્મ વિભૂષણ, 35 પદ્મ ભૂષણ અને 71 પદ્મશ્રી વિજેતાઓ જાહેર કરાયા છે. સળંગ સાતમું વર્ષ દેશના સર્વોચ્‍ચ નાગરિક  સન્‍માન ભારતરત્‍ન વગરનું રહ્યું છે.</font>]]></content:encoded>
      <pubDate>Sat, 26 Jan 2008 11:35:51 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Republic Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સુરક્ષામાં આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-08/સુરક્ષામાં-આજે-પ્રજાસત્તાક-દિનની-ઉજવણી-108012600001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-08/સુરક્ષામાં-આજે-પ્રજાસત્તાક-દિનની-ઉજવણી-108012600001_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સઘન સુરક્ષા અને આતંકવાદી હુમલાઓની દહેશત વચ્ચે આજે દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી શરૂ થઇ ગઇ છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી લશ્કરી છાવણીમાં ફેરવાઇ ગયું છે. આતંકવાદી હુમલાને નિષ્ફળ કરવા સાવચેતીનાં તમામ પગલાંઓ લેવામાં આવ્યાં છે. દેશને]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/26/images/img1080126001_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PIB</td><td valign='top' align='right'>PIB</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી (ભાષા) આજે શનિવારે સવારે 9:59 મિનિટે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો તે સાથે જ દેશના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું હતું. તે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં રાષ્ટ્રધ્વજને સલામી આપનાર પહેલી મહિલા રાષ્ટ્રપતિ બની ગયા છે. સઘન સુરક્ષા અને આતંકવાદી હુમલાઓની દહેશત વચ્ચે આજે દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી શરૂ થઇ ગઇ છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી લશ્કરી છાવણીમાં ફેરવાઇ ગયું છે. આતંકવાદી હુમલાને નિષ્ફળ કરવા સાવચેતીનાં તમામ પગલાંઓ લેવામાં આવ્યાં છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ પહેલા શહિદ સ્મારક ખાતે વડાપ્રધાન મનમોહન સિંહ સહિત અન્ય મહાનુભાવો અને લશ્કરના ઉચ્ચ અધિકારીઓએ અમર શહીદ જવાનોની યાદમાં બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પી હતી. ત્યારબાદ આતંકવાદીઓ સાથે લડતા લડતા શહીદી વહોરનાર લશ્કરના જવાનોને મરણોપરાંત અશોક ચક્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશને 59માં પ્રજાસત્તાક દિનની પુર્વ સંધ્‍યાએ સંબોધન કરતા રાષ્ટ્રપતિ પ્રમુખ પ્રતિભા પાટીલે અત્‍યંત ભાવુક રીતે જણાવ્‍યું હતું કે આપણે રાષ્રટ્રપિતા ગાંઘીજીના વિચારોને મુર્તિમંત કરવા પ્રયાસ કરવો જોઈએ. તેમણે ઉમેર્યુ હતુંકે આપણે દરેક આંખના આસુને લુછવાનો પ્રયાસ કરીએ અને દેશના દરેક જરૂરતમંદ વ્‍યકિતને દેશના વિકાસના ફળ ચાખવા માળે તે જોવાનું આપણું કર્તવ્‍ય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દિલ્હીમાં વિવિધ જગ્યાઓ પર નેશનલ સિક્યુરિટી ગાર્ડના શાર્પશૂટરો ગોઠવાઇ ગયા છે. આ ઉપરાંત એન્ટી-એરક્રાફ્ટ ગન અને મોબાઇલ હીટ ટીમો પણ ગોઠવવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસના પરેડ માર્ગ પર દિલ્હી પોલીસના કમાન્ડો અને અર્ધ લશ્કરી દળના જવાનો મોરચા સંભાળશે. પરેડના રૂટ સહિત હાઇ રાઇઝ ઇમારતો પર સ્નીપર્સ ગોઠવવામાં આવશે. રાજપથ ખાતે બહુસ્તરીય સુરક્ષા રહેશે. અહીં દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ આજે તિરંગો ધ્વજ લહેરાવશે .</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફ્રાન્સના પ્રમુખ નિકોલસ સરકોજી પરેડમાં મુખ્ય મહેમાન બન્યા છે. વડા પ્રધાન મનમોહનસિંહ અને દેશના અન્ય રાજકીય અને લશ્કરી વડાઓ પણ હાજર રહેશે. દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના એક દિવસ પહેલાં પોલીસે ચકાસણીની પ્રક્રિયા તીવ્ર બનાવી હતી. દેશનાં વિવિધ રાજ્યોમાં પણ સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે.</font>]]></content:encoded>
      <pubDate>Sat, 26 Jan 2008 11:18:27 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Republic Day]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સચિન - વિશ્વનાથ આનંદને પદ્મ વિભૂષણ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-08/સચિન-વિશ્વનાથ-આનંદને-પદ્મ-વિભૂષણ-108012500020_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-08/સચિન-વિશ્વનાથ-આનંદને-પદ્મ-વિભૂષણ-108012500020_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આજે ભારતના પ્રખ્યાત અને સન્માનિય 13 લોકોને પદ્મ વિભૂષણ અને 35ને પદ્મ ભૂષણ અને 71 હસ્તિઓને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં ક્રિકેટના મહાન ખેલાડી સચીન તેંદુલકર, ચેસના નંબર વન ખેલાડી વિશ્વનાથ આનંદ, એવરેસ્ટ સર કરનાર પહેલા..]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવી દિલ્હી (ભાષા) </font><font style='font-size:11pt;'>આજે ભારતના પ્રખ્યાત અને સન્માનિય 13 લોકોને પદ્મ વિભૂષણ અને 35ને પદ્મ ભૂષણ અને 71 હસ્તિઓને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં ક્રિકેટના મહાન ખેલાડી સચીન તેંદુલકર, ચેસના નંબર વન ખેલાડી વિશ્વનાથ આનંદ, એવરેસ્ટ સર કરનાર પહેલા વ્યક્તિ એડમંડ હિલેરી, વિદેશ મંત્રી પ્રણવ મુખર્જી, આંતરરાષ્ટ્રીય પરમાણું ઉર્જા આયોગના પ્રમુખ આર. કે. પચોરી, ઈન્ફોસિસના નારાયણ મૂર્તિ, ગાયિકા આશા ભોંસલે, રતન ટાટા, લક્ષ્મી નારાયણ મીત્તલ સહિત 35 વ્યક્તિઓને પદ્મ વિભૂષણથી સન્માનવામાં આવ્યા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારત રત્ન પછી સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની ઘોષણા કરી દેવામાં આવી છે. જેમાં રમત જગત, મીડિયા, સિનેમા, કોર્પોરેટ , સાયન્સ અને રાજનીતિ સાથે જોડાયેલી ઘણી જાણીતી હસ્તિઓ શામેલ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જેમાં વિક્રમ પંડિત, શિવ નડાર, નિર્મલ કુમાર ગાંગુલીને પદ્મ ભૂષણ અને માધુરી દીક્ષિત, મનોજ શ્યામલન નાઈટ, ટોમ અલ્ટર, નિરૂપમ વાજપેયી,, પી.કે.નાંબિયાર, અમિતાભ મટ્ટૂ, હંસરાજ હંસ અને જતિન ગોસ્વામી વગેરેને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.</font>]]></content:encoded>
      <pubDate>Fri, 25 Jan 2008 19:22:45 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Republic Day]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ-રાજ્યપાલ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-08/પ્રજાસત્તાક-દિનની-શુભેચ્છાઓ-રાજ્યપાલ-108012500018_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-08/પ્રજાસત્તાક-દિનની-શુભેચ્છાઓ-રાજ્યપાલ-108012500018_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાતના રાજ્યપાલ નવલ કિશોર શર્માએ અને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની જનતાને 59માં પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી હતી. રાજ્યપાલે તેમના સંદેશામાં કહેલું કે, ગુજરાતે વર્ષ 2007-08 માટે રાજ્ય વાર્ષિક યોજનામાં પોષણ, હાઉસિંગ , પ્રાથમિક..]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/25/images/img1080125018_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગાંધીનગર(એજંસી) ગુજરાતના રાજ્યપાલ નવલ કિશોર શર્માએ અને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની જનતાને 59માં પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી હતી. </font><font style='font-size:11pt;'>રાજ્યપાલે તેમના સંદેશામાં કહેલું કે, </font><font style='font-size:11pt;'>ગુજરાતે વર્ષ 2007-08 માટે રાજ્ય વાર્ષિક યોજનામાં પોષણ, હાઉસિંગ , પ્રાથમિક શિક્ષણ અને પીવાના પાણી સહીતની સામાજીક સેવાઓને પ્રાથમિકતા આપી છે. તે સીવાય રાજ્યે ઓઈલ અને ગેસ ક્ષેત્રમાં પણ સારી કામગીરી કરી છે. રાજ્યે ગેસ આધારીત અર્થતંત્ર વિકસાવવા માટે ગુજરાત રાજ્ય પેટ્રોનેટ લીમીટેડની સ્થાપના પણ કરી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યપાલે પોતાના સંદેશામાં જણાવ્યું હતું કે જો તમામ રાજ્યો એક સાથે પ્રગતી સાધે તો જ આપણા દેશનો વિકાસ શક્ય છે. ઘણાં રાજ્યો દેશની વિકાસપ્રક્રિયામાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે અને મને એ જણાવતાં આનંદ થાય છે કે રાષ્ટ્રના ઝડપી વિકાસમાં યોગદાન આપવામાં ગુજરાત અગ્રેસર છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાજ્યમાં પેટ્રોલિયમ યુનિવર્સિટીની સ્થાપના કરવાનો નિર્ણય પણ આ જ દિશામાં લેવામાં આવ્યો છે. ગુજરાત નવી વીજ યોજનાઓ લાગુ કરીને વીજ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલાં લઈ રહ્યું છે. પવન ઉર્જા દ્વારા પણ વિજનું ઉત્પાદન કરવાનો નિર્ણય પણ પ્રશંસનીય છે.</font>]]></content:encoded>
      <pubDate>Fri, 25 Jan 2008 18:29:58 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Republic Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક નેતાજી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-08/સ્વતંત્રતા-સંગ્રામના-મહાનાયક-નેતાજી-108012300007_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-08/સ્વતંત્રતા-સંગ્રામના-મહાનાયક-નેતાજી-108012300007_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સ્વતંત્રતા આંદોલનના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝે બીજા વિશ્વયુદ્ધ દરિમયાન આઝાદ હિન્દફૌજની રચના કરી હતી. તેમણે 'જય  હિન્દ' જેવુ રાષ્ટ્રીય સુત્ર આપ્યુ હતુ. ગાંધીજીએ સુભાષ બાબુને 'દેશભક્તોના દેશભક્ત'નુ બિરુદ આપ્યુ હતુ. કહેવાય છે કે, જો ભાગલા વખતે...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/23/images/img1080123007_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સ્વતંત્રતા આંદોલનના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝે બીજા વિશ્વયુદ્ધ દરિમયાન આઝાદ હિન્દફૌજની રચના કરી હતી. તેમણે 'જય  હિન્દ' જેવુ રાષ્ટ્રીય સુત્ર આપ્યુ હતુ. ગાંધીજીએ સુભાષ બાબુને 'દેશભક્તોના દેશભક્ત'નુ બિરુદ આપ્યુ હતુ. કહેવાય છે કે, જો ભાગલા  વખતે સુભાષચંદ્ર હોત તો ભારતને વિભાજનનો માર વેઠવો ન પડત આ વાતનો સ્વીકાર ખુદ ગાંધીજીએ પણ કર્યો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નેતાજીનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓરીસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમની માતાનુ નામ પ્રભાવતિ અને પિતાનુ નામ  જાનકીનાથ હતુ. તેમના પિતા જાણીતા ધારાશાસ્ત્રી હતા અને તેમણે કટકની મહાનગર પાલિકામાં લાંબા સમય સુધી સેવા આપી હતી  ઉપરાંત તેઓ બંગાળ વિધાનસભાના સદસ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0801/23/images/img1080123007_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'>નેતાજીનો અભ્યાસકા</font><font style='font-size:11pt;'>ળ : </font><font style='font-size:11pt; color:#000000;'>બાળપણમાં સુભાષ કટકની રેવિન્શો કોલેજીયેટ હાઈસ્કુલમાં ભણતા હતા. તેમના શિક્ષક વેણીમાધવદાસે સુભાષમાં  નાનપણથી જ દેશપ્રેમની ભાવના પ્રજ્વલીત કરી હતી. માત્ર પંદરવર્ષની કિશોર વયે તેઓ 'ગુરુ'ની શોધમાં હિમાલય ગયેલા પરંતુ  તેમનો પ્રવાસ અસફળ રહ્યો હતો. જોકે સ્વામી વિવેકાનંદથી પ્રભાવીત થઈને સુભાષજી તેમના શિષ્ય બન્યા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોલેજ કાળ દરમિયાન સુભાષચંદ્રમાં અન્યાય સામે લડત આપવાની વૃત્તી સાફ જોવા મળતી હતી. કલકત્તાની પ્રેસીડન્સી  મહાવિધાલયમાં અંગ્રેજ પ્રાધ્યાપક ઓટેન ભારતીય વિધાથીઓ સાથે ખરાબ વર્તણુક દાખવતા હતા જેમની સામે સુભાષચંદ્રે હડતાળનુ  રણશીંગુ ફુંક્યું હતુ. 1921માં ઈંગલેન્ડ જઈને તેઓ ભારતીય નાગરીક સેવાની પરીક્ષા ઉર્તીણ થયા પરંતુ તેમણે અંગ્રેજ સરકારની નોકરી  કરવાનો નન્નો ભણી દીધો અને સહજતાથી રાજીનામુ ધરીને ભારત આવી પહોંચ્યા.</font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/23/images/img1080123007_1_3.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#FF00FF'></font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'>સ્વતંત્રતા સંગ્રામમાં પ્રવેશ: </font><font style=' color:#000000;'>સ્વતંત્રતા સેનાની દેશબંધુ ચિત્તરંજનદાસથી પ્રભાવિત થઈને પત્ર દ્વારા તેમની સાથે કામ કરવાની ઈચ્છા  સુભાષબાબુએવ્યક્ત કરી હતી. રવિન્દ્રનાથ ઠાકુરના સુચન મુજબ ભારત પરત આવ્યા પછી તેઓ સૌથી પહેલા મુંબઈ ખાતે મહાત્મા  ગાંધીને મળ્યા આ ઐતિહાસીક દિવસ 20 જુલાઈ 1921 હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગાંધીજીએ પણ તેમને કલકત્તા જઈને ચિત્તરંજન દાસ સાથે કામ કરવાની સલાહ આપી હતી. જે સલાહને અનુસરીને તેઓ કલકત્તા  આવ્યા અને તેમને મળ્યા હતા. સુભાષને જોઈને દિનબંધુ અત્યંત પ્રભાવિત થયા હતા. તે દિવસોમાં ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે  અસહયોગનુ આંદોલન છેડ્યું હતુ જેમાં દિનબંધુએ કલકત્તાનુ નેતૃત્વ કર્યું હતુ અને સુભાષે આંદોલનમાં સક્રીય ભુમિકા ભજવી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1922<font  style='font-size:11pt; color:#000000'>માં દેશબંધુએ કોંગ્રેસની નીશ્રામાં સ્વરાજ્ય પાર્ટીની સ્થાપના કરી. વિધાનસભામાં અંગ્રેજ સરકારનો વિરોધ કરવા કલકત્તા  મહાનગર પાલિકાની ચુંટણીમાં સ્વરાજ્ય પાર્ટી ઝંપલાવ્યુ અને પાર્ટી ચુંટણી જીતી ગઈ ત્યારપછી દાસબાબુ કલકત્તાના મેયર બની ગયા.  તેમણે સુભાષબાબુને મહાનગર પાલિકાના પ્રમુખ કાર્યકારી અધિકારી બનાવ્યા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સુભાષબાબુએ પોતાના કાર્યકાળ દરમિયાન કલકત્તાની મહાનગર પાલિકાના ઢાંચામાં પાયાના ફેરફારો કર્યા અને શહેરના રાજમાર્ગોના  વિલાયતી નામો બદલીને ભારતીય નામો આપવામાં આવ્યા. સ્વતંત્રતા સંગ્રામમાં પ્રાણોની આહુતિ આપનારા શહિદોના પરિવારજનોને  મહાનગર પાલિકામાં રહેમરાહે નોકરી આપવાનુ ભગીરથ કાર્ય પણ તેમના હાથે શરૂ થયું હતુ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જોતજોતામાં સુભાષબાબુ દેશના અગ્રણી યુવા નેતા તરીકે ખ્યાતી પામ્યા. પંડિત જવાહરલાલ નહેરુ સાથે તેમણે યુવાનોની ઈન્ડીપેન્ડન્ટ  લીગની શરૂઆત કરી. 1928માં સાઈમન કમીશન જ્યારે ભારતમાં આવ્યુ ત્યારે કોંગ્રેસે કાળાઝંડા ફરકાવી તેમનો વિરોધ દર્શાવ્યો હતો  જેમાં કલકત્તાનુ નેતૃત્વ સુભાષબાબુએ હાથમાં લીધુ હતુ. સાઈમન કમીશનને વળતો જવાબ આપવા માટે કોંગ્રેસે ભારતના ભાવિ  સંવિધાનની રચનાનુ કાર્ય પંડિત મોતીલાલ નહેરુની આગેવાની હેઠળ આઠ સભ્યોના આયોગને સુપરત કર્યુ હતુ. આ આયોગમાં  સુભાષબાબુને સ્થાન આપવામાં આવ્યુ હતુ. જે આયોગે નહેરુ રિપોર્ટ પ્રસ્તુત કર્યો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1928<font  style='font-size:11pt; color:#000000'>માં પંડિત મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં કોંગ્રેસનુ વાર્ષિક અધિવેશન કલકત્તામાં યોજવામાં આવ્યુ હતુ. જેમાં સુભાષબાબુએ  ખાખી ગણવેશ ધારણ કરીને મોતીલાલ નહેરુને લશ્કરી અંદાજમાં સલામી આપી હતી. તે સમયે પુર્ણસ્વરાજની માગથી ગાંધીજી સહમત  નહોતા. આ અધિવેશનમાં તેમણે અંગ્રેજ સરકાર પાસે સ્વરાજ્યની માગણી કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ સુભાષબાબુ અને પંડિત  જવાહરલાલ નહેરુને પુર્ણસ્વરાજ્યની માગથી પીછેહઠ મંજુર ન હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંતમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે, સ્વરાજ્ય આપવા માટે અંગ્રેજ સરકારને એકવર્ષની મહેતલ આપવામાં આવે. જો અંગ્રેજ  સરકાર આ સમયગાળામાં સ્વરાજ્ય ન આપી શકે તો પુર્ણસ્વરાજ્યની માગણી કરવામાં આવશે. પરંતુ અંગ્રેજ સરકારે આ માગણી પુરી  કરવાનો ઈનકાર કરી દીધો હતો. 1930માં જ્યારે પંડિત જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં લાહૌરમાં કોંગ્રેસનુ વાર્ષીક અધિવેશન  યોજાયુ તેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે, 26મી જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવશે. </font><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/23/images/img1080123007_2_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'>કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું: 1938</font><font style=' color:#000000;'>માં ગાંધીજીએ કોંગ્રેસના અધ્યક્ષપદે સુભાષબાબુની વરણી કરી પરંતુ તેમની કાર્યપધ્ધતિ  તેમના વિચારોથી ભિન્ન હતી. આ સમયગાળા દરમિયાન યુરોપમાં બીજા વિશ્વયુદ્ધનુ રણશીંગુ ફુંકાયુ હતુ. સુભાષબાબુની ઈચ્છા હતી કે,  આ તકનો લાભ લઈને મુશ્કેલીમાં ફસાયેલા ઈંગલેન્ડ સામે ભારતના સ્વતંત્રતા સંગ્રામની લડત વધુ તીવ્ર બનાવવી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1939<font  style='font-size:11pt; color:#000000'>માં જ્યારે કોંગ્રેસનો નવો પ્રમુખની પસંદગી કરવાનો સમય આવ્યો ત્યારે સુભાષબાબુની ઈચ્છા હતી કે, નવો પ્રમુખ એવો હોવો જોઈએ જે  કોઈ પણ દબાણને વશ ન થાય પરંતુ કોઈ વ્યકિત આગળ નહીં આવતાં અંતે તેમણે જ કોંગ્રેસની સુકાન સંભાળવાનો પ્રસ્તાવ મુક્યો, ત્યાર બાદ કવિ રવિન્દ્રનાથ ઠાકુરે ગાંધીજીને પત્ર લખીને સુભાષબાબુને અધ્યક્ષ બનાવવાની વિનંતી કરી, પ્રફુલ્લચંદ્ર રાય અને મેઘનાદ સાહા જેવા  વૈજ્ઞાનિકો પણ નેતાજીને ફરીથી અધ્યક્ષ બનાવવા માગતા હતા.અંતે  કોંગ્રેસ અધ્યક્ષના પદ માટે ચુંટણી યોજવામાં આવી.</font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0801/23/images/img1080123007_2_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંતે કોંગ્રેસના અધ્યક્ષ પદની ચુંટણીમાં સુભાષચંદ્ર અને સિતારમૈયા વચ્ચે જંગ જામ્યો. કેટલાક માનતા હતાં કે સિતારમૈયાના ટેકામાં મહાત્માગાંધી છે જેના લીધે તેમને ચુંટણી જીતવામાં સરળતા રહેશે, પરંતુ સુભાષ બાબુને આ ચુંટણીમાં 1880 મત અને સીતારમૈયાને 1377 મત મળ્યા આ સાથે   સુભાષબાબુ 203 મતે  કોંગ્રેસના અધ્યક્ષની ચુંટણી જીતી ગયા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1939<font  style='font-size:11pt; color:#000000'>માં ત્રિપુરામાં યોજાયેલા કોંગ્રેસના અધિવેશન દરમિયાન સુભાષબાબુ બિમારીની ગર્તામાં ધકેલાઈ ગયા. પરંતુ તેઓ સ્ટ્રેચર પર  સુઈને પણ અધિવેશનમાં હાજરી આપવાનુ ચુકતા ન હતા. જોકે ગાંધીજી આ અધિવેશનમાં ઉપસ્થિત રહ્યાં ન હતાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંતે 29મી એપ્રિલ 1939ના રોજ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામુ આપી દીધુ  અને આઝાદ હિન્દફોજના સેનાનાયક બનીને માતૃભુમિની રક્ષા કાજે અંગ્રેજો સામે યુદ્ધના મંડાણ કર્યા. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/23/images/img1080123007_2_3.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#FF00FF'></font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'>નેતાજીનો અંતિમ પ્રવાસ: </font><font style=' color:#000000;'>દ્વીતીય વિશ્વયુદ્ધમાં જાપાનના પરાજય બાદ 18મી ઓગષ્ટ 1945ના રોજ નેતાજી વિમાન મારફતે મંચુરીયા  તરફ જતા હતા તે સમયે તેમનુ વિમાન રહસ્યમય રીતે લાપતા થઈ ગયું. ત્યારપછી તેઓ ક્યારે કોઈને જોવા મળ્યા નથી. 23મી  ઓગષ્ટ 1945ના દિવસે જાપાનની 'દોમઈ' સંસ્થાએ વિશ્વમાં સમાચાર આપ્યા કે, 18મી ઓગષ્ટના રોજ નેતાજીનુ વિમાન તાઈવાન  નજીક દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. એવુ માનવામાં આવી રહ્યુ છે કે, આ દુર્ઘટનામાં સુભાષબાબુએ પ્રાણ ગુમાવ્યા હતા.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સ્વતંત્રતા મળ્યા પછી ભારતે આ ઘટનાની તપાસ કરાવવા માટે 1956 તથા 1977માં બે વખત આયોગની નીયુક્તી કરી હતી.  દુર્ઘટનામાં નેતાજીનુ મોત થયુ હોવાનો રિપોર્ટ બંને વખત થયેલી તપાસ બાદ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ તાઈવાનની સરકાર  સાથે બંને આયોગ દ્વારા કોઈ પણ પ્રકારની વાતચીત કરવામાં આવી ન હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1999<font  style='font-size:11pt; color:#000000'>માં મનોજકુમાર મુખર્જીના નેતૃત્વમાં ત્રીજા આયોગની રચના કરવામાં આવી હતી. તપાસ દરિમયાન 2005માં તાઈવાન સરકારે  મુખર્જી આયોગને જણાવ્યુ હતુ કે, 1945માં તાઈવાનની ભુમી પર કોઈ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ જ ન હતુ. 2005માં મુખર્જી આયોગે  ભારત સરકારને પોતાનો રિપોર્ટ સુપરત કર્યો, જેમાં તેમણે દર્શાવ્યુ હતુ કે, નેતાજીની મૃત્યુ વિમાન દુર્ઘટનામાં થયુ હોવાના કોઈ પુરાવા  નથી. ભારત સરકારે મુખર્જી આયોગની આ રિપોર્ટનો અસ્વીકાર કરી દીધો. 18મી ઓગષ્ટ, 1945ના દિવસે નેતાજી ક્યાં ગુમ થઈ ગયા  અને ત્યાપછી શુ બન્યુ, તે ભારતના ઈતિહાસમાં અનુત્તર રહેલો સૌથી અઘરો પ્રશ્ન બની ગયો છે. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 25 Jan 2008 14:56:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Republic Day]]></category>
      <authorname>દેવાંગ મેવાડા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[દેશને સારો બનાવવા સંઘર્ષ જરૂરી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-08/દેશને-સારો-બનાવવા-સંઘર્ષ-જરૂરી-108012400003_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-08/દેશને-સારો-બનાવવા-સંઘર્ષ-જરૂરી-108012400003_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આપણો દેશ દુનિયાનો સૌથી મોટો લોકતંત્ર દેશ છે અને તેને આઝાદીને 60 વર્ષ પૂર્ણ થયાં છે અને આપણે અત્યારે કેવું અનુભવી રહ્યાં છીએ? શું આપણે ખુશ છીએ કે દુ:ખી છીએ? આપણે નિરાશા અને દુ:ખોથી ભરેલા છીએ કે ગૌરવપૂર્ણ છીએ? વર્ષોથી ચાલ્યાં આવતાં આપણા...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/24/images/img1080124003_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપણો દેશ દુનિયાનો સૌથી મોટો લોકતંત્ર દેશ છે અને તેને આઝાદીને 60 વર્ષ પૂર્ણ થયાં છે અને આપણે અત્યારે કેવું અનુભવી રહ્યાં છીએ? શું આપણે ખુશ છીએ કે દુ:ખી છીએ? આપણે નિરાશા અને દુ:ખોથી ભરેલા છીએ કે ગૌરવપૂર્ણ છીએ? વર્ષોથી ચાલ્યાં આવતાં આપણા પારંપારિક તહેવાર હોળી, દિવાળી, ઈદ, ક્રિસમસ વગેરેને આપણે સામાજીક તહેવારના રૂપમાં વર્ષોથી ઉજવતાં આવી રહ્યાં છીએ અને લોકો આ તહેવારોના બહાને પોતાનું મન થોડુક હલ્કુ કરી લે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>15<font  style='font-size:11pt; color:#000000'>મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી પણ આપણા રાષ્ટ્રીય તહેવાર છે જે કદાચ હજું સુધી સામાજીકતા ગ્રહણ નથી કરી શક્યાં. એવું પણ બની શકે છે થોડાક દિવસો પછી તે પણ આપણા સમાજની ઔપચારિકતા બની જાય. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપણે જોઈએ છીએ કે આપણા એક અરબ કરતાં પણ વધારે વસ્તી ધરાવતાં દેશમાં કેટલા લોકો આ તહેવારને પોતાના દિલથી ઉજવે છે? તેને બીજા તહેવારોની દ્રષ્ટિથી જ જુએ છે? તો માત્ર 20 ટકા લોકો જ છે જે આને પોતાના દિલથી અને શાનથી ઉજવે છે. નહિતર 80 ટકા લોકો તો.. બસ.. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ તહેવાર આજે 60 વર્ષ પછી પણ લોકોના મગજનો એક જરૂરી ભાગ નથી બની શક્યાં. સમાજની વ્યવસ્થામાં બધી જ જગ્યાએ વ્યાપેલ ભ્રષ્ટાચાર અને રાજનીતિક વ્યક્તિઓની બેશર્મીના વિશે કંઈ કહેવાની જરૂરત નથી લાગતી. જે આનો ફાયદો ઉઠાવી શકે છે તેના ચહેરા પર હાસ્ય છે અને જે આના પીડિત છે તે ખોખલા થઈ ગયેલા છીએ. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0801/24/images/img1080124003_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમને એમ લાગતું હશે કે દેશને સારો બનાવવા માટે સંઘર્ષ કેમ કરવો પડે? તો દરેક સારી વસ્તુને પ્રાપ્ત કરવા માટે થોડોક સંઘર્ષ જેમ જરૂરી છે તેમ આપણે આપણા દેશને પણ સારો બનાવવા માટે દરેકે થોડોક સંઘર્ષ તો કરવો જરૂરી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપણા જનજીવનને સંચાલિત કરનાર રાજ્ય અને રાષ્ટ્રની વ્યવસ્થા છે. આપણે ન ઈચ્છતાં હોઈએ છતાં પણ કોર્ટ-કચેરીઓ, પોલીસ અને કાયદાના નિયમોને પ્રમાણે જીવવું પડે છે. આજે લોકો ભુખમરાને કારને આત્મહત્યાઓ કરી રહ્યાં છે, પોતાની જમીન વેચી રહ્યાં છે. પ્રચાર માધ્યમો દ્વારા આપણે જોઈએ છીએ કે દેશ કેટલી ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. આગામી થોડાક વર્ષોમાં આપણો દેશ એક મહાસત્તા તરીકે ઓળખાશે ? </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપણી ચારો તરફ થોડીક નજર નાંખીશું તો ખબર પડશે કે દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે. આંખનો પલકારો થાય ત્યાર સુધીમાં તો કશુક નવું બની જાય છે. ટેકનોલોજી કેટલી ઝડપથી વધી રહી છે. પહેલાં પીવાનું પાણી ભરવા માટે દૂર જવું પડતું હતું હવે તે ઘરે બેસીને મળી જાય છે અને ઘરે બેસીને પણ ન મળે તો દુકાનમાં પાણીના પાઉચ તો અવશ્ય મળી જશે. પરંતુ હા તેના માટે તમારૂ ખીસ્સુ ગરમ હોવું જરૂરી છે. અને જેનું ન હોય તેની તે જાણે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અત્યારે શિક્ષણ પણ એક પ્રોફેશનલ વ્યવસાય બની ગયું છે જેમની પાસે પૈસા છે તે તેમના બાળકોને સારી સ્કુલમાં ભણાવી શકે છે અને જેમની પાસે નથી તેમના બાળકો હોશિયાર હોવા છતાં પણ પાછળ રહી જાય છે. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/24/images/img1080124003_1_3.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારત આટલું બધું આગળ વધવા છતાં પણ તેમાં બેકારોની સંખ્યા વધારે છે. બજાર આખુ વિલાસિતથી ભરેલું છે પરંતુ લોકોના ઘરોમાં ખાવાના ફાંફા પડે છે. ચર્ચામાં અપરાધ આગળ રહે છે. આજે આ બધું કે કઈ પણ થઈ રહ્યું છે તેની અંદર આપણે પણ ભાગીદાર છીએ. આપણા હકો પર જો આપણે યોગ્ય નથી થઈ શકતાં તો તે કોઈ બીજાના ખાતામાં જમા થાય છે. હવે દસ કરોડ લોકોની જવાબદારી ફક્ત 10 કે 20 લાખ ચતુર અને ચાલાક લોકોના ખોળામાં અટકેલી છે.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે આપણે પ્રજાસત્તાક દિવસ પર ત્રિરંગો લહેરાવીએ છીએ ત્યારે આપણને આ ત્રિરંગા માટે પોતાની શહીદી આપનાર શહીદોની પણ યાદ આવવી જોઈએ. દિલ્હીના લાલ કિલ્લા પર લહેરાતો ઝંડો, આપણી પંચાયત કે નગરપાલિકાના કાર્યાલય પર લહેરાતા ઝંડાથી કઈ અલગ નથી. આ જ આપણું રાજ્ય અને દેશ છે જેને વેચવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. થોડુક આપણે વિચારીએ કે આની અંદર આપણે તો ક્યાય ભાગીદાર નથી ને. જો આપણે આને એક પ્રતિકના રૂપમાં લઈએ તો આપણે રાષ્ટ્રના એક સારા એવા સિપાહી બની શકીએ છીએ. જેને ફક્ત પોતાના રાષ્ટ્ર માટે, તેની ખુશી માટે, અને એક સારો સમાજ બનાવવા માટે જ લડવાનું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે આપણે જે કંઈ પણ છીએ , ગમે તે પદ પર છીએ, એક નાગરીકની રીતે કામ કરી રહ્યાં છીએ અને આપણે જો આપણી મુશ્કેલીઓને કારણે હેરાન રહીશું તો માનસિક ચર્ચાઓથી ઘેરાયેલા રહીશું અને જો આપણે સંઘર્ષ કરીશું તો એક મહાન ભારત બનાવી શકીશું.  </font>]]></content:encoded>
      <pubDate>Thu, 24 Jan 2008 20:11:26 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Republic Day]]></category>
      <authorname>પારૂલ ચૌધરી</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[પાટણની 'રાણકીવાવ' હવે દિલ્લીમાં]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-08/પાટણની-રાણકીવાવ-હવે-દિલ્લીમાં-108012300022_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-08/પાટણની-રાણકીવાવ-હવે-દિલ્લીમાં-108012300022_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[દિલ્લીમાં પ્રજાસત્તાક દિને યોજાનારી રેલીમાં ગુજરાતના પાટણની 'રાણકીવાવ'નો ટેબ્લો રજુ કરવામાં આવશે. જે માટે રાણકીવાવનુ આબેહુબ માળખુ તૈયાર કરવામાં આવ્યુ છે અને તેની આગળના ભાગે સ્થીત ઝરુખો પણ બનાવવામાં આવ્યો છે. રાણકીવાવની પ્રતિકૃતિની આગળ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/23/images/img1080123022_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દિલ્લીમાં પ્રજાસત્તાક દિને યોજાનારી રેલીમાં ગુજરાતના પાટણની 'રાણકીવાવ'નો ટેબ્લો રજુ કરવામાં આવશે. જે માટે રાણકીવાવનુ આબેહુબ માળખુ તૈયાર કરવામાં આવ્યુ છે અને તેની આગળના ભાગે સ્થીત ઝરુખો પણ બનાવવામાં આવ્યો છે. રાણકીવાવની પ્રતિકૃતિની આગળ ગુજરાતની યુવતીઓ બેડા નૃત્ય કરી ગુજરાતની સંસ્કૃતિ વિષે દર્શકોને માહિતગાર કરશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉલ્લેખનીય છે કે, ઈ.સ.1022થી 1063ના અરસામાં ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ રાણકીવાવનુ બાંધકામ પુરુ કરાવ્યુ હતુ. પાટણમાં આવેલી આ વાવના છેડા પર પગથિયા છે, કહેવાય છે કે, આ પગથીયા 30 કિલોમીટર દુર આવેલા સિધ્ધપુર પાસે ખુલે છે. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0801/23/images/img1080123022_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાણીની વાવ પાટણ ખાતે સોલંકી વંશની રાણી ઉદ્દયમતી દ્વારા તેમના પતિ ભિમદેવ પહેલાની યાદમાં બનાવવામાં આવી હતી. આ વાવમાં પૂર્વ-પશ્ચિમ બાજુએ સાત પરસાળો આવેલી છે. આ વાવની દિવાલો અને મંડપ પરની મનમોહક કોતરણી છે. આ વાવની પરસાળમાં દેવદેવીઓના સુંદર શિલ્પો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંત્ર</font><font style='font-size:11pt;'>ે </font><font style='font-size:11pt;'>ઉલ્લેખનિ</font><font style='font-size:11pt;'>ય </font><font style='font-size:11pt;'>છ</font><font style='font-size:11pt;'>ે </font><font style='font-size:11pt;'>ક</font><font style='font-size:11pt;'>ે, </font><font style='font-size:11pt;'>વાવમાં પાણીના સ્તરે જતાં વિષ્ણુના દશાવતારનાં શીલ્પો, શેષનાગ પર સવાર વિષ્ણુ અને સ્થાપત્યો ગુજરાત અને રાજ્સ્થાન પ્રદેશની વિશેષતા છે. વાવ ધોમધખતા ઉનાળામાં વટેમાર્ગુને પાણી અને વિશ્રામ આપે છે. શરૂઆતમાં વાવ સાદાઇથી બનાવવામાં આવી હતી પણ સમય જતાં તેને શિલ્પોથી શુશોભિત કરવાની પરંપરા જોવા મળી છે... </font>]]></content:encoded>
      <pubDate>Thu, 24 Jan 2008 18:48:08 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Republic Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આકાશ આંબતી પ્રગતિના પંથે ભારતીયો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-08/આકાશ-આંબતી-પ્રગતિના-પંથે-ભારતીયો-108012400027_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-08/આકાશ-આંબતી-પ્રગતિના-પંથે-ભારતીયો-108012400027_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સ્વતંત્રતા મળ્યાના પ્રારંભીક દિવસોમાં દેશનુ યુવાધન ઉમંગ અને ઉત્સાહથી છલકાતુ હતુ, પરંતુ અત્યારની યુવાપેઢી આક્રોશ અને તાણથી ઝઝુમી રહી છે. પાછલા 5000 વર્ષના ઈતિહાસમાં દેશમાં અધોગતિનુ સ્તર આટલુ નીચુ નહોતુ ગયું જેટલો ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/24/images/img1080124027_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>સ્વતંત્રતા મળ્યાના પ્રારંભીક દિવસોમાં દેશનુ યુવાધન ઉમંગ અને ઉત્સાહથી છલકાતુ હતુ, પરંતુ અત્યારની યુવાપેઢી આક્રોશ અને તાણથી ઝઝુમી રહી છે. પાછલા 5000 વર્ષના ઈતિહાસમાં દેશમાં અધોગતિનુ સ્તર આટલુ નીચુ નહોતુ ગયું જેટલો ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે. 1997માં આઈઆઈટીની પ્રવેશ પરીક્ષાનુ પેપર ફુટી ગયુ જે પરાકાષ્ઠા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પાછલા 60 વર્ષોથી અતુટ અને અખંડ રહ્યો જે ભારતની એકમાત્ર સિદ્ધી છે. આફ્રિકા અને દક્ષીણ અમેરિકાની સંયુક્ત જનસંખ્યા કરતાં વધુ એટલે કે, સવા અબજ લોકો સ્વતંત્રતાના મીઠાં છાયડાં નીચે એક જ સરકારના આધિન થઈને હળીમળીને જીવન વ્યતીત કરી રહ્યા છે. સમગ્ર માનવજાતીનો છઠ્ઠો ભાગ એક જ સ્વતંત્ર રાષ્ટ્રમાં રહેતો હોય તેવુ ઈતિહાસમાં પહેલા કદી બન્યુ નથી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ટેક્સાસ વિશ્વવિધાલયના પ્રોફેસર રોસ્ટો બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મહત્વપુર્ણ ઘટના ભારતની આઝાદીને માને છે. સંવિધાનમાં પાયાના અધિકારોની દ્રષ્ટ્રીએ આપણે યુનાઈટેડ કિંગડમ કરતાં પણ વધુ ધર્મ નિરપેક્ષ છીએ કારણ કે, ત્યાં કોઈ રોમન કેથોલીક, રાજા અથવા લોર્ડચાન્સેલર નથી બની શકતા. આપણને ગર્વ હોવો જોઈએ કે ભારતના સંવિધાને આપણને આકાશને આંબતી પ્રગતિ કરવા માટે તથા મુશ્કેલીઓનો સામનો કરવા માટે સજ્જ બનાવ્યા છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>પુંજીપતિઓ અને શ્રમજીવીઓનો અનોખો સંગ</font><font style='font-size:11pt;'>મ-</font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પંદર વિવિધ ભાષા અને અઢીસોથી વધુ બોલીઓ ભારતમાં છે. આટલી વિવિધતા વિશ્વના અન્ય કોઈ લોકશાહિ દેશમાં દેખાતી નથી જેથી ભારતની આ ઉપલબ્ધી મહત્વનુ સ્થાન ધરાવે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારત માટે વિશ્વબેંક દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં બે અનુકુળ ઘટકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં પહેલી વાત એ હતી કે, અહીં નવી યોજનામાં રોકાણ માટે પ્રચુર પુંજી તથા અસિમિત શ્રમજીવીઓનો ભંડાર છે.કુદરત ભારત પર હરહંમેશ મહેરબાન રહી છે, દેશ કોઈ મુશ્કેલી સામે ઝઝુમી રહ્યો હોય ત્યારે તેણે મહાન નેતાઓને ભેંટ સ્વરૂપે દેશને આપ્યા છે જેમણે દેશના કરોડો લોકો મુશ્કેલીમાંથી ઉગાર્યા હતા. હાલની પેઢી એવા ગાંધીજી જેવા મહાન નેતાની વાટ જોઈ રહી છે જે લોકોને નૈતીક મુલ્યોનો અર્થ સમજાવી શકે. </font><br/>(<font  style='font-size:11pt; color:#000000'>નની પાલખીવાલા- 'લો એન્ડ પ્રેક્ટીશ ઓફ ઈન્કમ ટેક્સ'ના લેખક)</font>]]></content:encoded>
      <pubDate>Thu, 24 Jan 2008 17:38:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Republic Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વિવિધતાથી પરીપુર્ણ પ્રજાસત્તાક ભારત]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-08/વિવિધતાથી-પરીપુર્ણ-પ્રજાસત્તાક-ભારત-108012400025_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-08/વિવિધતાથી-પરીપુર્ણ-પ્રજાસત્તાક-ભારત-108012400025_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભારત અને ભારતીય વિષે અનેક ધારણા છે, પરંતુ પ્રશ્ન એ થાય કે ભારત અને ભારતીય આખરે છે શુ ?
મારા મતે ભારત એક રાષ્ટ્રનો વિચાર છે, તેમાં સભ્યતાગત એકતા, ઐતિહાસીક સમાનતા અને સમૃદ્ધ વિવિધતાથી પરિપૂર્ણ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/24/images/img1080124025_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ભારત અને ભારતીય વિષે અનેક ધારણા છે, પરંતુ પ્રશ્ન એ થાય કે ભારત અને ભારતીય આખરે છે શુ ?</font><br/><font  style='font-size:11pt; color:#000000'>મારા મતે ભારત એક રાષ્ટ્રનો વિચાર છે, તેમાં સભ્યતાગત એકતા, ઐતિહાસીક સમાનતા અને સમૃદ્ધ વિવિધતાથી પરિપૂર્ણ ગણતંત્ર છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>હું વર્ષોથી અમેરિકામાં છું અને અમેરિકા માટે એક આશ્ચર્યજનક ધારણા છે કે, તે ઓગળતા વાસણ જેવું છે. આપણે 1500 વર્ષ પુર્વેનો વિચાર કરીએ તો આ વાત ભારત માટે પણ યથાયોગ્ય બની જાત. કારણ કે, તે સમયે વિશ્વના અલગ-અલગ પ્રદેશોમાંથી અનેક લોકો અહીં આવ્યા હતા અને તેથી જ ભારતમાં અનેક જાતિઓનો શંભુમેળો જોવા મળ્યો જેનુ અત્યારે આપણે પ્રતિનિધીત્વ કરી રહ્યા છે. પરંતુ હાલની પરિસ્થીતી મુજબ જો અમેરિકા ઓગળતા વાસણ જેવુ છે તો ભારતને 'થાળી' તરીકે આલેખતા મને જરાય સંકોચ નહીં થાય. કારણ કે આ થાળીમાં વિવિધતા સભર વાગનીઓ પિરસવામાં આવી છે. કેટલાક લોકો કહે છે કે, ભારતીય માત્ર એ વ્યકિત છે જેણે ભારતમાં જન્મ લીધો છે. આ લોકોના વિચાર સાથે હું સંમત નથી કારણ કે ઈંગ્લેન્ડમાં જન્મ લેનાર એની બેસન્ટ અને શુ મક્કામાં પેદા થનાર મૌલાના અબ્દુલ કલામ આઝાદ પણ ભારતીય ન હતા, જો તેઓ ભારતીય હતા તો પછી સોનીયા ગાંધી કેમ નથી ?</font><br/><font  style='font-size:11pt; color:#8080FF'></font><br/><font  style='font-size:11pt; color:#8080FF'>વિવિધતા અને વિવાદોનો અસાધારણ દેશ-</font><font style=' color:#000000;'></font><br/> <font  style='font-size:11pt; color:#000000'>વિન્સટન ચર્ચીલે કહ્યુ હતુ કે, ભારત માત્ર એક ભૌગોલીક અભિવ્યિક્ત છે. પરંતુ વિવિધતા અને વિવાદોનો અસાધારણ સમન્વય વિશ્વના અન્ય કોઈ દેશમાં નથી તેથી અત્યારે તેમનુ આ વિધાન ખોટુ પડતુ જણાય છે. ભૌગોલીક પરિસ્થીતી, હવામાન, ભાષા, ભોજન અને સંસકૃતીની વિવિધતા માત્ર એક જ રાષ્ટ્રમાં ગુંથવામાં આવી છે. હાલ રાષ્ટ્રવાદી આંદોલનોએ બહોળા આત્મવિશ્વાસ સાથે પ્રસ્થાપીત કર્યુ છે કે વિરોધાભાસ હોવા છતાંય ભારત મહાન છે.  </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>શું છે ભારત અને ભારતીય ?</font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારત એક વિચાર છે તેવુ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ કહ્યુ હતુ. આ એક એવુ રાષ્ટ્ર છે જે સપના અને દ્રષ્ટીકોણને ધારણ કરે છે. અહીં બરફથી ઢંકાયેલા પર્વતો અને ગીચ જંગલો છે, અહીં દસ લાખથી વધુ લોકો 35થી વધુ ભાષા બોલે છે. અહીં વિશ્વનો સૌથી વધુ ભીડભાડ વાળુ શહેર છે, અહીં ગરીબી અને બેરોજગારી છે છતાંય એક મુઘલ સમ્રાટે કહ્યુ હતુ કે, જો ધરતી પરનુ સર્વગ અહીં જ છે..અહીં જ છે.</font><br/><font  style='font-size:11pt; color:#8080FF'></font><br/><font  style='font-size:11pt; color:#8080FF'>અશિક્ષીત અને પ્રશિક્ષીતનો સંગમ-</font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતમાં હજી 51 ટકા લોકો અશિક્ષીત હોવા છતાં અહીં પ્રશિક્ષીત વૈજ્ઞાનકો અને  ઈજનેરોની મોટી ફૌજ તૈયાર છે. અનેક સમસ્યાથી ઘેરાયેલો હોવા છતાંય અન્ય દેશો કરતાં વધુ સંખ્યામાં સોફ્ટવેર ભારતે તૈયાર કર્યા છે જેને અમેરિકાની કોમ્પ્યુટર નિર્માતા કંપનીઓ દ્વારા બહોળી સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે. ભારતમાંથી ઓછામાં ઓછા પાંચ ધર્મોનો વિકાસ થયો છે. અહીં શાસ્ત્રીય ન્રત્યોની ત્રણ શૈલી છે. અહીં 85 રાજકીય પક્ષો છે અને આશ્ચર્યની વાત કે અહીં બટાટાની 300થી વધુ વાગનીઓ મૌજુદ છે. જેથી ભારતને એક શબ્દમાં પરિભાષીત કરવો અસંભવ છે. મહાત્મા ગાંધીએ કહ્યુ હતુ કે, વિશ્વમાં વહેતો પવન ભારતના માર્ગે જ નીકળશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે વોલમાર્ટથી માંડીને માઈક્રોસોફ્ટ અને મેકડોનાલ્ડથી લઈને નેસ્ડેકની હવા પણ ભારતમાં થઈને જ વહી રહી છે. આજે અમત્ય સેન અને લક્ષ્મી મિત્તલ જેવા અનેક સમગ્ર વિશ્વને ધ્રુજાવી રહ્યા છે. ( શશિ થરુ</font><font style='font-size:11pt;'>ર,</font><font style='font-size:11pt;'>એક વરિષ્ઠ સંયુક્ત રાષ્ટ્ર અધિકારી, ટિપ્પણીકાર અને ઉપન્યાસકાર છે, પ્રજાસત્તાક દિને ચેન્નઈમાં આપ</font><font style='font-size:11pt;'>ેલા વકતવ્યના અંશો અત્રે પ્રસ્તુત છ</font><font style='font-size:11pt;'>ે) </font>]]></content:encoded>
      <pubDate>Thu, 24 Jan 2008 17:18:27 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Republic Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-08/ભારતવાસી-હોવાનુ-ગૌરવ-કરીએ-108012400022_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-08/ભારતવાસી-હોવાનુ-ગૌરવ-કરીએ-108012400022_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભારતવાસી કહેવાતા શરમ કરીએ
જેવો છે એવો દેશ છે આપણો આવો ગર્વ કરીએ
આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/24/images/img1080124022_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>શીદ </font><font style='font-size:11pt;'>ભારતવાસી કહેવાતા શરમ કરીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જેવો છે એવો દેશ છે આપણો </font><font style='font-size:11pt;'>કેમ ન </font><font style='font-size:11pt;'>ગર્વ કરીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ક્યા મળશે તમને આટલો પ્રેમ એનો વિચાર કરીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>પોતાની ધરતી માટે વહાવ્યુ લોહી તેમને નમન કરીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યા નારી પૂજાય છે દેવીના રૂપે તેને વંદન કરીએ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>નહી મળે આવી સંસ્કૃતિ, આના સંસ્કારો માથે ધરીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતવાસી હોવાનુ આવો ગૌરવ કરીએ </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોઈ કહે આપણા દેશ વિશે ખરાબ તો કેમ નરમ રહીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશ-પ્રેમની તાકત બતાવી તેમનુ મસ્તક ઝુકાવીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યાં રા</font><font style='font-size:11pt;'>મ-</font><font style='font-size:11pt;'>રહીમ વસે છે, જ્યાં </font><font style='font-size:11pt;'>નાન</font><font style='font-size:11pt;'>ક-જીજસના બંદા હસે છે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તે પાવન ધરતીને શીશ ઝુકાવી વંદન કરીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ</font>]]></content:encoded>
      <pubDate>Thu, 24 Jan 2008 16:03:24 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Republic Day]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[હું અહિંસાત્મક ક્રાંતિથી ખુશ નહોતો -મૌલાના આઝાદ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-08/હું-અહિંસાત્મક-ક્રાંતિથી-ખુશ-નહોતો-મૌલાના-આઝાદ-108012400020_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-08/હું-અહિંસાત્મક-ક્રાંતિથી-ખુશ-નહોતો-મૌલાના-આઝાદ-108012400020_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[.હું આ સ્વીકાર કરૂ છુ કે આ સ્થિતિથી હું ખુશ નહોતો. મે આ પ્રસ્તાવનો વિરોધ ન કર્યો, કે જેમાં સીધી કાર્યવાઇ ઉપર ભાર આપ્વામાં આવ્યો હતો, પરંતુ હુ આ પ્રસ્તાવના પરિણામની બાબતે વધુ આશાવાદી નહોતો.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોલાના અબ્દુલ કલામ આઝાદે તેમની પુસ્તક 'આઝાદીની વાર્તા'માં ભારત છોડો આંદોલન અંગે લખ્યું છે કે કોંગ્રેસ કાર્યસમિતિનો પ્રસ્તાવ પ્રકાશિત થવાની સાથેજ આખા ભારતમાં વિજળીનું મોજુ ફરી વળ્યું. લોકો એ પણ ના વિચારી શક્યા કે તેમાં કઇ કઇ બાબતો રાખવામાં આવી છે, પરંતુ તેઓએ એવું મહેસુસ કરયું કે કોંગ્રેસ અંગ્રેજોને હિન્દુસ્તાનમાંથી ફેકી દેવા માટે જન આંદોલન શરૂ કરી રહી છે. તુરંત લોકો અને સરકાર બંને એની ચર્ચા 'ભારત છોડો આંદોલન'ના સ્વરૂપમાં કરવા લાગ્યા.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ પ્રસ્તાવને પાસ કર્યા પછી કાર્યસમિતિએ સરકારની પ્રતિક્રિયાની રાહ જોવાનો નિર્ણય લીધો. જો સરકારે આ માંગણીને સ્વીકારી લીધી અથવા ઓછામાં ઓછુ સહમતિ કરવાની પ્રવૃતિ દેખાડી તો આગળના વિચાર-વિમર્શ માટે આશા રહેશે અને જો સરકારે માંગ અસ્વીકાર કરી તો ગાંધીજીના નેતૃત્વમાં સંઘર્ષ શરૂ કરી દેવામાં આવશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિદેશી સંવાદદાતા મોટી સંખ્યામાં વર્ધા આવી પહોચ્યા હતા કારણકે તેઓની એ જાણવાની પ્રબળ ઇચ્છા હતી કે કાર્યસમિતિએ શું નિર્ણય લીધો છે. 15મી જુલાઇના રોજ ગાંધીજીએ એક સંવાદદાતા સમ્મેલન બોલાવ્યું હતું. તેઓએ એક પ્રશ્ર્નના જવાબમાં જણાવ્યું કે આંદોલન પ્રારંભ થશે તો આ અંગ્રેજોની સતાની વિરૂદ્ધ એક અહિંસાત્મક ક્રાંતિ હશે.હું આ સ્વીકાર કરૂ છુ કે આ સ્થિતિથી હું ખુશ નહોતો. મે આ પ્રસ્તાવનો વિરોધ ન કર્યો, કે જેમાં સીધી કાર્યવાઇ ઉપર ભાર આપ્વામાં આવ્યો હતો, પરંતુ હુ આ પ્રસ્તાવના પરિણામની બાબતે વધુ આશાવાદી નહોતો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મેં ધાર્યું કે  સરકારની પ્રતિક્રિયા શું હશે. તે મુજબ જ્યારે વાઇસરોયે ગાંધીજી અથવા તેના પ્રતિનિધિને મળવાની ના પાડી તો મને કોઇ આશ્ર્ચર્ય ન થયું. આ ઘટનાથી મેં એવો નિર્ણય લીધો કે અખિલ ભારતિય કોંગ્રેસ સમિતિની એક બેઠક બોલાવવામાં આવે, જે આ મુદ્દા ઉપર વધારે ગંભીરતાથી વિચાર કરે.7મી ઓગસ્ટ, 1942ના રોજ મુંબઇમાં બેઠક બોલાવામાં આવી. ગાંધીજીએ પણ આ બૈઠકમાં તેમનું ભાષણ આપ્યું. આ વિષય ઉપર બે દિવસ સુધી વિચાર-વિમર્શ ચાલતો રહ્યો અને છેલ્લે થોડાક સામ્યવાદિયોંના વિરોધ પછી 8મી ઓગસ્ટની સાંજે 'ભારત છોડો' નો એતિહાસિક પ્રસ્તાવ પાસ થઇ ગયો. (નઇ દુનિયા) </font>]]></content:encoded>
      <pubDate>Thu, 24 Jan 2008 15:34:40 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Republic Day]]></category>
      <authorname>નઇ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[માનવીય અવકાશી મિશનની કલ્પના]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-08/માનવીય-અવકાશી-મિશનની-કલ્પના-108012400018_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-08/માનવીય-અવકાશી-મિશનની-કલ્પના-108012400018_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[તેમણે જણાવ્યું હતું, ધ ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો) આ નવી ટેકનોલોજી પર એક વર્ષની અંતર્ગત અહેવાલ તૈયાર કરશે અને તેને મંજૂરી માટે સરકાર પાસે મોકલી આપશે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતની અવકાશ એજન્સી(ઇસરો) ગંભીરતાથી માનવીય અવકાશી મિશન અંગે વિચારી રહ્યું છે. આ પ્રોજેકટમાં ઉપયોગમાં લઇ શકાય તેવી નવી કેપ્સુલ ટેકનોલોજી અંગે તેઓ એક વર્ષની અંદર એક અહેવાલ પણ તૈયાર કરશે, એમ ઇસરોના ચેરમેન જી.માધવન નાયરે જણાવ્યું હતું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નાયરે એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતું, અમે માનવીય સ્પેશ મિશન વીશે ગંભીરતાથી વિચારી રહ્યા છીએ, પરંતુ તેના માટે અમારે માણસને સલામત રીતે અવકાશમાં મોકલી શકે અને પાછો લાવી શકે તેવી કેપ્સુલ વિકસાવવા માટેની નવી ટેકનોલોજીનો અભ્યાસ કરવો પડશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે જણાવ્યું હતું, ધ ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો) આ નવી ટેકનોલોજી પર એક વર્ષની અંતર્ગત અહેવાલ તૈયાર કરશે અને તેને મંજૂરી માટે સરકાર પાસે મોકલી આપશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક સવાલના જવાબમાં નાયરે જણાવ્યું હતું કે હાલમાં મગંળગ્રહ માટેનું મિશન વિચારણાના તબક્કામાં છે. ઇસરો આ લાલ ગ્રહ પર એક સેટેલાઇટ મોકલવાના પ્રોજેકટ અંગે પણ વિચારણા કરી રહ્યું છે. ઇસરોનું ચંદ્ર પરનું બેનામું મિશન આવતા વર્ષ સુધી તૈયાર થઇ જશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઇસરો ટૂંક સમયમાં જ મઘ્યપ્રદેશના ૧૨ ગામોમાં રિસોર્સ સેન્ટરો ઉભા કરશે. તે ટેલી મેડિસીન, ટેલી-એજયુકેશન અને રિમોટ સેન્સીંગ ડેટા જેવા જુદી જુદી જાતના અવકાશસ્થિત ઉત્પાદનો અને સેવાઓ માટે સિંગલ વિંડો ડિલીવરી સિસ્ટમ પુરી પાડશે.</font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>ઈસરો દ્વ્રારા એકસાથે ચાર ઉપગ્રહોનું સફળ પરીક્ષણ - </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શ્રી હરિકોટા સ્થિત સતીષ ધવન અવકાશ કેન્દ્ર ખાતેથી ઈસરો ચાર ઉપગ્રહો સાથે 10મી જાન્યુઆરીના રોજ </font><font style='font-size:11pt;'>PSLV  C-7</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યુ હતુ. ભારતીય અવકાશ સંશોધન સંગઠનન અધ્યક્ષ માધવન નાયરે જણાવ્યુ હતુ કે </font><font style='font-size:11pt;'>PSLV  C-7 (</font><font style='font-size:11pt;'>પોલાર સેટેલાઈટ લોંચ વ્હિકલ)  ના સફળ પરીક્ષણને કારણે અવકાશ મિશન માટે દેશનો વિકાસ પુન: સ્થાપિત થયો છે. આ સાથે દેશની માનવસહિતની અવકાશ યાત્રા કરવાંની મહત્વાકાંક્ષી યોજનાના દ્વાર ખુલી ગયા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>44.5 <font  style='font-size:11pt; color:#000000'>મીટર લાંબા અને 295 ટન વજન ધરાવતા પી.એસ.એલ.વી.સી-7 લોંચ વ્હિકલ છોડતા વિજ્ઞાનીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.તમામ માપદંડોમાં આ પ્રક્ષેપણ સફળ નીવડ્યુ હતુ. આ પ્રક્ષેપણ તેની સાથે ચાર ઉપગ્રહો લઈ ગયુ છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઈસરોના વડાના જણાવ્યા પ્રમાણે જેટલી ચોક્કસતાથી આ પ્રક્ષેપણ થયુ છે. એ એક પડકારજનક બાબત હતી. ઉલ્લેખનીય છે કે ભારતનું સ્પેસ કેપ્સૂલ રિકવરી એક્સપેરિમેંટ (એસ.આર.ઈ-1) ઉપગ્રહ 13 થી 30 દિવસ સુધી અંતરિક્ષમાં રહી પૃથ્વી ઉપર પરત આવશે. અને બંગાળના અખાતના સમુદ્રમાં પછડાશે. તેને પડ્યા પછી પાણી પર તરતો રાખવા આ ઉપગ્રહમાં એક વિશિષ્ટ રચના કરવામાં આવી છે. ઉપગ્રહ પુનરાગમનની આ ટેકનીક ભારતે પ્રથમવાર ઉપયોગમાં લીધી છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોઈ યાનને પૃથ્વી પર પરત લાવવું એ ટેકનોલોજીકલ પડકાર છે. ઈસરો (</font><font style='font-size:11pt;'>ISRO- Indian Space Research Organisation) </font><font style='font-size:11pt;'>દ્વારા રિએંટ્રીનું આ પ્રથમ પરીક્ષણ છે. આ સફળતાથી ભારત ઉપગ્રહના પુનરાગમનની ટેકનીક ધરાવતા દેશોની હરોળમાં આવી ગયું છે. વિશ્વમાં આ પ્રકારનું પરીક્ષણ માત્ર ત્રણ જ દેશો, અમેરિકા, રશિયા અને ચીન દ્વારા કરવામાં આવ્યું છે. ભારત આવી ટેકનોલોજી બનાવનારો ચોથો દેશ બન્યો છે.</font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>પી.એસ. એલ. વી. વિશે :</font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચારેય ઉપગ્રહોને અંતરિક્ષમાં છોડનાર 44.5 મીટર ઊંચા પી.એસ. એલ વી. નુ વજન 295 ટન છે. તે ચાર તબક્કામાંથી સંચાલિત થાય છે. આ પી.એસ.એલ.વી ઘન અને પ્રવાહી એમ બંને પ્રવાહીનો વારાફરતી ઉપયોગ કરી ગતિમાન થાય છે.  પ્રથમ તબક્કાનું 138 ટનનું પ્રોપેલંટ વિશ્વનું સૌથી મોટુ બુસ્ટર કહેવાય છે. બીજા તબક્કાનું પ્રવાહી પ્રોપેલંટ 41.5 ટન વજનનું છે. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>કાર્ટોસેટ - 2 વિશે.</font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતે એસ.આર. ઈ-1 સાથે પી, એસ એલ વી. સી-7 દ્વારા પોતાનો રિમોટ સેંસિંગ ઉપગ્રહ કાર્ટોસેટ-2 પણ અંતરીક્ષમાં તરતો મૂક્યો છે. ભારતની રિમોટ સેંસિંગ  સેટેલાઈટ શ્રેણીનો આ 12 મો ઉપગ્રહ છે. આ ઉપગ્રહ જમીન સર્વેક્ષણ અંગેની મહત્વની માહિતિ મોકલશે. આ ઉપગ્રહ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોન માળખાના વિકાસ માટે અગત્યની ભૌગોલિક માહિતી એકત્ર કરી મોકલશે. કાર્ટોસેટ -2 નું વજન 680 કિલો છે. આ ઉપગ્રહ અગાઉથી જ અવકાશમાં રહેતા 6 ઉપગ્રહોની હરોળમાં ગોઠવાઈ જશે. આ તમામ 6 ઉપગ્રહ હાલમાં કાર્યરત છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઈસરોન ચેરમેન જી.માધવન નાયરે પી. એસ. એલ. વી સી-7 ના પ્રક્ષેપણને ધાર્યા કરતાં વધુ સંતોષકારક અને સફળ બતાવતા કહ્યુ કે આ સેટેલાઈટ નિર્ધારિત 635 કિ.મીની ભ્રમણ કક્ષામાં મુકાયો છે. આપણા વિજ્ઞાનીઓની ચોક્સાઈભરી કાર્ય પધ્ધતિનું ઉદાહરણ છે. પૂર્વ રાષ્ટ્રપતિ એ પી જે કલામે ઈસરોને પી.એસ.એલ. વી સી-7 ના સફળ પ્રક્ષેપણ અને એસ.આર.ઈ-1 ઉપગ્રહના પ્રથમ સફળ પરીક્ષણ બદલ ભારતને ગૌરવ અપાવવા માટે હર્ષ વ્યક્ત કર્યો હતો. ઈસરોના ચેરમેને કહ્યુ કે ભારતમાંથી ચંદ્રનું માનવરહિત  મિશન મોકલવામાં ઓછામાં ઓછા આઠ વર્ષ લાગશે.</font>]]></content:encoded>
      <pubDate>Thu, 24 Jan 2008 15:16:56 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Republic Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગુજરાતનો સ્વાતંત્ર્યસંગ્રામ અને વિકાસ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-08/ગુજરાતનો-સ્વાતંત્ર્યસંગ્રામ-અને-વિકાસ-108012400017_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-08/ગુજરાતનો-સ્વાતંત્ર્યસંગ્રામ-અને-વિકાસ-108012400017_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[1 નવેમ્બર, 1956ના રોજ દ્વિભાષી મુંબઇ રાજયની રચનાં થતાં ગુજરાત, સોરાષ્ટ્ર અને કચ્છનું એકીકરણ થયું. મહાગુજરાતની રચના ન થતાં ભાષાકીય પ્રાંતરચનાની ચળવળે જોર પકડયું અને શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની આગવાની નીચે આ લડત શરૂ થઇ.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતમાં દેશ ભક્તિની પ્રવૃત્તિઓ 19મી સદીમાં શરૂ થઇ હતી અને કવિ નર્મદે ગુજરાતમાં રાષ્ટ્ર જાગૃતિ જગાવી. દાદાભાઇ નવરોજીએ મુંબઇ અને ગુજરાતમાંઆર્થીક તથા રાજકીય ક્ષેત્રે પ્રજાને જાગૃત કર્યા. 1871માં સૂરત અને ભરૂચમાં તથા 1872માં અમદાવાદમાં 'પ્રજાસમાજ' નામની રાજકીય સંસ્થા સ્થપાઇ હતી.મુંબઇમાં 1885ના ડિસેમ્બરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરવામાં ગુજરાતીઓએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. આ કોંગ્રેસમાં ગુજરાતી આગેવાન દાદાભાઇ નવરોજી, ફિરોજશાહ મહેતા, દિનશા વાચ્છા, ડો. હરિ હર્ષદ ધ્રુવ, અંબાલાલ દેશાઇ વગેરે હતા. 1902માં અમદાવાદમાં કોંગ્રેસનું મહાઅધિવિશન ભરાયું તે ગુજરાત સભાને આભારી અને તેમાં જનતામાં રાષ્ટ્રીય જાગૃતિનો સંચાર જગાવ્યો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1905<font  style='font-size:11pt; color:#000000'>ના સમયમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા વડોદરાની કોલજના અધ્યાપક અરવિંદ ઘોષ પાસેથી મળી.આ જ સમયે શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં 'ધી ઈડિયન સોશિયોલોજિસ્ટ' નામનું માસિક શરૂ કરીને તથા 'ધી ઇંડિયન હોમરૂલ સોસાયટી' સ્થાપીને દેશ માટે ક્રાંતિકારી પ્રવૃતિ કરવાની શરૂવાત કરી હતી. 1916 ઓક્ટોબરમાં થિયોસોફિસ્ટ મગનભાઇ પટેલે અમદાવાદમાં એની બેસંટની હોમરૂલ લીંગની શાખા સ્થાપી હતી. ગુજરાતમાં હોમરૂલનો પ્રચાર કરવા મુંબઇથી 'બોમ્બે ક્રોનિકલ'ના તંત્રી બી.જી. હોમીભાભા, ક્નૈયાલાલ મુનશી, જમનાદાસ દ્વ્રારકાદાસ વગેરે નેતાઓ જોડાયા હતાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી 1915માં ભારત આવ્યા અને 1915ના મેના 25 તારીખે અમદાવાદમાં કોચરબમાં સત્યાગ્રહાશ્રમની સ્થાપના કરી. આ દરમિયાન જ પ્રથમ વિશ્ર્વ યુદ્ધ ચાલતું હતું. જેના કારણે મિલ માલિકો અને મજૂરો વચ્ચે ઝઘડાઓ ઊભા થતા તેના નિવારણ માટે ગાંધીજીએ પંચની રચના કરી અને અંતે 1920માં મજૂર મહાજનની સ્થાપના કરી હતી. 18મી ઓકટોબર, 1920ના રોજ અમદાવાદમાં ગૂજરાત વિધાપીઠની સ્થાપના પણ ગાંધીજીએ જ કરી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>આમ ફકત એક વર્ષમાં એટલેકે 1921માં ગાંધીજીએ 'સ્વરાજ'નો નાદ દેશભરમાં ફેલાવ્યો. </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ડિસેમ્બર 1921માં અમદાવાદમાં ભરાયેલા કોંગ્રેસના અધિવેશનની સ્વાગત સમિતિના અધ્યક્ષ વલ્લભભાઇ પટેલ હતાં.</font><br/>- 13<font  style='font-size:11pt; color:#000000'>મી એપ્રિલ, 1923ના રોજ નાગપુરમાં સિવિલ લાઇંસમાં ધ્વજ સહિતના સરઘસને પ્રવેશવા ન દેતાં, શરૂ થયેલા ઝંડા સત્યાગ્રહની </font><br/>  <font  style='font-size:11pt; color:#000000'>આગેવાની વલ્લભભાઇએજ કરી હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>8<font  style='font-size:11pt; color:#000000'>મી ઓગસ્ટ, 1942ના રોજ મુંબઇમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં 'હિંદ છોડો'નો ઠરાવ કરવામાં આવ્યો. 9મી ઓગસ્ટની સવારે દેશભરનાં નેતાઓ સહિત અમદાવાદમાં માવળંકર, ભોગીલાલ, અર્જુન લાલા સહિત 17, સૂરતમાં ચંપકલાલ, છોટુલાલ મારફતિયા સહિત 40, વડોદરામાં છોટુલાલ સુતરિયા, પ્રાણલાલ મુનશી સહિત 21 અને પંચમહાલ, ભરૂચ, ખેડા, સોરાષ્ટ્રનાં મોટા ભાગના તમામ નેતાઓની ધરપકડ કરવામાં આવી તેમજ તાલુકા કોંગેસ સમિતિઓને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>2<font  style='font-size:11pt; color:#000000'>જું વિશ્ર્વયુદ્ધ પુરૂ થયા બાદ કેબિનેટ મિશન યોજના મુજબ 1946માં વચગાળાની સરકાર રચવામાં આવી. લોર્ડ માઉંટબેટન ગવર્નર-જ્નરલ તરીકે આવ્યા, બાદમાં 3 જૂન, 1947ની યોજના મુજબ દેશનું વિભાજન કરવાનું નક્કી થયું. 15મી ઓગષ્ટ, 1947ના રોજ ભારત આઝાદ થયું. તેની સાથે મોહમ્મદ અલી જીણાના કારણે પાકિસ્તાનનો ઉદ્દભવ થયો, આમ બે સ્વતંત્ર રાજયોનો ઉદ્દભવ થયો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1 <font  style='font-size:11pt; color:#000000'>નવેમ્બર, 1956ના રોજ દ્વિભાષી મુંબઇ રાજયની રચનાં થતાં ગુજરાત, સોરાષ્ટ્ર અને કચ્છનું એકીકરણ થયું. મહાગુજરાતની રચના ન થતાં ભાષાકીય પ્રાંતરચનાની ચળવળે જોર પકડયું અને શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની આગવાની નીચે આ લડત શરૂ થઇ. 8મી ઓગષ્ટ, 1956ના રોજ અમદાવાદમાં કોંગ્રેસ હાઉસ સામે દેખાવકારો પર પોલીસે ગોળીબાર કર્યા. તેમાં ચાર યુવાનો માર્યા ગયા અને 100 જેટલા ઘાયલ થયા. થોડા દિવસોમાં આ ચળવળ આખા ગુજરાતમાં ફેલાઇ ગઇ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ સપ્ટેમ્બર, 1956માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી. હિંસક બનાવોના વિરોધમાં મોરારજી દેસાઇએ ઉપવાસ કર્યા. અમદાવાદમાં વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની સભા સામે ઇન્દુલાલ યાજ્ઞિકની સમાંતર સભામાં લાખોની માનવમેદની ઊમટી પડી. છેવટે માર્ચ, 1960માં કેન્દ્ર સરકારે દ્વિભાષી મુંબઇ રાજયના વિભાજનનો ખરડો પસાર કર્યો </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1<font  style='font-size:11pt; color:#000000'>મી મે, 1960ના રોજથી સોરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના અલગ રાજયની રચના કરવામાં આવી. ગાંધીનગર તેનું પાટનગર(કેપિટલ) બન્યું. છેલ્લે બળવંતરાય મહેતા સમિતિની ભલામણો પ્રમાણે ગુજરાત રાજયે સત્તાના વિકેન્દ્રિકરણનો સિદ્વાંત સ્વીકાર્યો, જેથી જિલ્લા, તાલુકા અને ગ્રામપંચાયત કક્ષાએ સત્તાનું વિકેન્દ્રિકરણ થયું અને વિકાસમાં જિલ્લા પંચાયતોનો ફાળો મળવાનો શરૂ થયો. આજનાં સમયમાં મોદી સરકારમાં ગુજરાતનો સુવર્ણયુગ શરૂ થયો છે અને વિકાસમાં સૌથી આગળ રાજયોમાં ગુજરાતનું નામ સૌથી આગળ આવે છે. 26મી જાન્યુઆરી, 2001ના રોજ કચ્છ્માં આવેલા ભયંકર ભૂંકપ અને પછી 2002માં ગોધરાકાંડ તથા કોમી દંગા થયા તો પણ ગુજરાતે વિકાસમાં પીછે હટ નથી કરી. આમ, ગુજરાતનો વિકાસ એ દેશનો વિકાસ છે જે ભારતને એક મહાસત્તાના રૂપે 2020માં લઇ આવશે તેવી ખાતરી ભૂ.પૂ. રાષ્ટૃપતિ અબ્દુલ કલામ આઝાદે કરી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જય હિંદ..... </font>]]></content:encoded>
      <pubDate>Thu, 24 Jan 2008 15:04:21 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Republic Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[માઉંટ બેંટનને ગાંધીજીનો પત્ર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-08/માઉંટ-બેંટનને-ગાંધીજીનો-પત્ર-108012400016_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-08/માઉંટ-બેંટનને-ગાંધીજીનો-પત્ર-108012400016_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[જો તમારી દ્રષ્ટિએ કાયદા-આઝમ ઝિન્ના કોંગ્રેસની સરખામણીમાં વધારે સમજદાર અને ન્યાયપ્રિય છે તો તમારે મુસ્લિગ લીંગના નેતાઓં સાથે જ સલાહ-સૂચન કરવો જોઇએ અને ખુલેઆમ તેમની નીતિઓનો સ્વીકાર કરવો જોઇએ.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/24/images/img1080124016_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>હું તો આશ્ચર્યમાં છું કે તમે વિચારો છો કે કોંગ્રેશ અને લીંગ, બન્નેના પક્ષ ન્યાયસંગત છે અને લગભગ ઝિન્નાની માંગ વધારે મહત્વની છે. મારો સ્પષ્ટ મત છે કે આ શક્ય નથી. સરખામણી કરવી જ હોય તો પૂર્ણ સાતત્યથી કરો. જો તમારી દ્રષ્ટિએ કાયદા-આઝમ ઝિન્ના કોંગ્રેસની સરખામણીમાં વધારે સમજદાર અને ન્યાયપ્રિય છે તો તમારે મુસ્લિગ લીંગના નેતાઓં સાથે જ સલાહ-સૂચન કરવો જોઇએ અને ખુલેઆમ તેમની નીતિઓનો સ્વીકાર કરવો જોઇએ. </font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમે ઇશારો કર્યો કે લગભગ કાયદા-આઝમ તમને લોકોને 15મી ઓગસ્ટ સુધી સત્તાની વહેચણી નહીં કરવા દે, કારણ કે કોંગ્રેસ મંત્રિગણ અનુકૂળ સરકાર નહી આપી શકે. મારા માટે આશ્ચર્યમિશ્રિત દુશ્ર્વિંતાના સમાચાર છે. મેં તો શરૂઆતથી જ ભાગલાનો વિરોધ કર્યો છે. ભાગલાના વિચારમાં બ્રિટિશ સામ્રાજ્યની શરૂઆતની જ ભૂલ છે. હજુ તમે આ ભૂલને સુધારી શકો છે, પરંતુ ખરાબ આચરણ અને વાકાપણાને વધારવામાં ન્યાય નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમે ત્રીજી વખત મને ભોંયભેગો કરી દીધો કે અંગ્રેજોની હાજરીમાં જો ભાગલા ન થયા તો હિંદૂ બહુમતી મુસલમાનોંને ગુલામ બનાવીને રાજય કરશે અને તેઓને કયારેય ન્યાય નહીં મળી શકે. જેમ કે મેં તમને કહેલું કે, આ ધારણા ખરેખર કલ્પના છે. સંખ્યાનું મહત્વ આમાં છે જ નહી. એક લાખથી ઓછા અંગ્રેજોએ 40 કરોડ ભારતીયોનું શોષણ કરી તેના ઉપર રાજ કર્યું. તેમ છતાં, તમારા વિચાર માટે નિચેની પાંચ સલાહ મોકલી રહ્યો છું </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>કોંગ્રેસે ઘણી વખત ખુલ્લેઆમ એલાન કર્યુ છે કે તે કોઇ પણ પ્રાંતને બળજબરીથી ભારતીય યૂનિયનમાં નહીં જોડે.</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>જાત-પ્રાંતથી વિખેરાયેલા કરોડોં હિન્દુઓંની તાકાત નથી કે તે દસ કરોડ મુસલમાનોંનું શોષણ કરે જાય.</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>મુગલોં એ પણ અંગ્રેજોની જેમ હિંદુસ્તાન ઉપર લાંબા સમય સુધી સખ્ત શાસન કર્યું હતું.</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>મુસલમાનોંએ હરિજનોં અને આદિવાસિઓને તેમની સાથે ભેળવવાનો પ્રયત્ન શરૂ કરી દીધોં છે.</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>સુવર્ણ હિન્દૂ, જેના નામ ઉપર ધમાલ થઇ છે, તેની સંખ્યા તો એકદમ નગણ્ય કહી શકાય તેટલી જ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સિદ્ધ થઇ શકે છે કે આમાંથી પણ અત્યારે રાજપૂતોંમાં રાષ્ટ્રીયતાનો ઉદય ન થયો હોય. બ્રાહ્મણ અને વૈષ્ણવ તો હથિયારા પકડવાનું પણ નથી જાણતા. એમની કોઇ સત્તા હોય તો તે નૈતિક સત્તા છે. શૂદ્રો(નીચલી જાતી)ની ગણતરી હરિજનોંની સાથે થાય છે. એવો હિન્દૂ સમાજ એમની બહુમતીથી મુસલમાનોંને પદાક્રાંત કરી તેનો નામોશેષ કરી શકે, આ એકદમ પોકળ-કાલ્પનીક વાર્તા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એટલા માટે તમે સમજી શકશો કે સત્ય અને અહિંસાના નામ પર હું ફકત એકલો જ રહી જઉ અને અહિંસાવાળો પુરૂષના પ્રતાપની સામે અણુશક્તિ પણ મામૂલી (હિન) થઇ જાય છે, તો નૌકાદળનો તો હિસાબ જ નથી. મેં આ પત્ર મારા મિત્રોંને નથી બતાવ્યો.</font></p><p align=right><font  style='font-size:11pt; color:#000000'>												</font><font style=' color:#8000FF;'></font></p><p align=right><font  style='font-size:11pt; color:#8000FF'>સાદર</font></p><p align=right><font  style='font-size:11pt; color:#8000FF'>										મોહનદાસ કરમચંદ ગાંધી</font></p><p align=right><font  style='font-size:11pt; color:#8000FF'>										તારીખ - 28મી જૂન, 1947</font>]]></content:encoded>
      <pubDate>Thu, 24 Jan 2008 14:20:42 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Republic Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આપણા રાષ્ટ્રીય પ્રતીકો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-08/આપણા-રાષ્ટ્રીય-પ્રતીકો-108012400012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-08/આપણા-રાષ્ટ્રીય-પ્રતીકો-108012400012_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મોર શબ્દ સાંભળતાં જ સૌ પ્રથમ આપણી સામે એક સુંદર નાચતો મોરનું દ્રશ્ય આવી જાય છે. મોર એક સુંદર પક્ષી હોવાની સાથે-સાથે એક પવિત્ર પક્ષી પણ ગણાય છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>આપણુ રાષ્ટ્રિય પક્ષી - મોર</font><font style='font-size:12pt; color:#000000;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/24/images/img1080124012_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage-->  <font  style='font-size:11pt; color:#000000'>મોર શબ્દ સાંભળતાં જ સૌ પ્રથમ આપણી સામે એક સુંદર નાચતો મોરનું દ્રશ્ય આવી જાય છે. મોર એક સુંદર પક્ષી હોવાની સાથે-સાથે એક પવિત્ર પક્ષી પણ ગણાય છે.  શ્રીકૃષ્ણ ભગવાને પણ મોરના પીંછાને પોતાના મુગટમાં સ્થાન આપ્યુ છે.  આ પવિત્ર પક્ષી આપણું રાષ્ટ્રીય પક્ષી છે. એક તો મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે અને બીજુ તે શ્રીકૃષ્ણ ભગવાનના મુગટમાં પીંછાના રૂપમાં શોભનીય છે તેથી ભારતીય લોકોના મનમાં મોર પ્રત્યે એક અલગ જ ભાવ છે. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>આપણુ રાષ્ટ્રીય પ્રાણી -  વાઘ</font><font style='font-size:12pt; color:#000000;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/24/images/img1080124012_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘ માત્ર શક્તિશાળી પ્રાણી જ નહી પણ તે ભારતીય દેવી શક્તિનું વાહન પણ છે. શક્તિની દેવીએ જ્યારે રાક્ષસોનો વિનાશ માટે લડાઈ કરી હતી ત્યારે વાઘ તેમની સવારી હતી. વાઘ ભારતના જંગલની શાન અને ગૌરવ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લોકોના શિકારના શોકને કારણે આ વાઘ નું પ્રમાણ ઘટી ગયું હતુ. આથી ભારત સરકારે વાઘના રક્ષણ માટે એક ખાસ કાર્યક્રમ ચલાવ્યો હતો, જેના કારણે આજે વાઘની સ્થિતિ સંખ્યાની દ્રષ્ટિએ સારી છે.</font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>સિંહની પ્રતિકૃતિ</font><font style='font-size:12pt; color:#000000;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/24/images/img1080124012_1_3.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage-->  <font  style='font-size:11pt; color:#000000'>આ પ્રતિક સામાન્ય રીતે દરેક ભારતીય સિક્કાઓ અને ચલણી નોટો પર જોવા મળે છે. આ સિંહની પ્રતિકૃતિ કુલ ચાર સિંહની બનેલી છે જેમાં ત્રણ સામે જ દેખાય છે અને બાકીનો એક પાછળ છુપેલો છે. આ પ્રતિક શોર્ય, શક્તિ અને વિશ્વાસનું પ્રતિક છે. આ પ્રતિકૃતિની નીચે અશોલ ચક્ર છે જેની આસપાસ ચાર દિશાઓ સૂચવનારા ચાર પ્રાણીઓ છે, જેમાં ઉત્તરમાં સિંહ, પૂર્વમાં હાથી, દક્ષિણમાં ઘોડો, અને પશ્ચિમમાં બળદ ચિત્ર છે. બાકીની જગ્યામાં સોળે કળાએ ખીલેલું કમળ છે. સોથી નીચે સત્યમેવ જયતે સત્યનો વિજય સૂચવે છે.</font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>આપણો રાષ્ટ્રધ્વ</font><font style=' color:#000000;'>જ</font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/24/images/img1080124012_1_4.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આપણી આઝાદીનું પ્રતિક છે આપણો તિરંગો, જેના વિશે આપણા પ્રથમ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરું એ જણાવ્યુ હતું કે 'રાષ્ટ્ર્ધ્વજ માત્ર ભારતની આઝાદીનું જ નહી પણ ભારતમાં રહેનારા દરેક નાગરિકની આઝાદીનું પ્રતિક છે. આ ધ્વજ ત્રણ રંગનો બનેલો છે. જેમાં ઉપરનો કેસરે રંગ શોર્ય અને ત્યાગનો સૂચક છે. જે ભારતના શહીદોની શોર્યતા અને ત્યાગને દર્શાવે છે.  વચ્ચેનો સફેદ રંગ સત્ય અને શાંતિનો પ્રતિક છે, જે દર્શાવે છે કે ભારતના લોકો સત્યપ્રેમી અને શાંતિનો સંદેશ આપનારા છે. લીલો રંગ વિશ્વાસ અને હરિયાળી બતાવે છે. જે દર્શાવે છે કે આપણો દેશ ખેતીથી સમૃધ્ધ છે. અને વિશ્વાસ એ આપણુ ઘરેણુ છે. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>રાષ્ટ્રીય ફુ</font><font style=' color:#000000;'>લ</font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/24/images/img1080124012_1_5.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>કમળ એ ભારતનું રાષ્ટ્રીય ફુલ છે લક્ષ્મી દેવીએ તેને પોતાનું આસન બનાવ્યું છે તેથી તે એક ધાર્મિક ફુલ છે. પૌરાણિક દ્રષ્ટિએ  કમળ ભારતીય સંસ્કૃતિમાં શુભ સ્થાન ધરાવે છે. કમળ એ દિવ્યતા, હરિયાળી, સમૃધ્ધિ, જ્ઞાન, વિજય અને બોધ આપનારું પ્રતિક છે. કમળ કાદવમાં ઉગે છે અને હજારો વર્ષ સુધી ટકી રહે છે તેથી તે લાંબુ આયુષ્ય, સન્માન અને સારી તકોનું પણ પ્રતિક છે.</font>]]></content:encoded>
      <pubDate>Thu, 24 Jan 2008 13:08:06 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Republic Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મહાન ક્રાંતિકારી અરવિંદ ઘોષ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-08/મહાન-ક્રાંતિકારી-અરવિંદ-ઘોષ-108012400007_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-08/મહાન-ક્રાંતિકારી-અરવિંદ-ઘોષ-108012400007_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભારતની સ્વતંત્રતાના દિવસે 15મી ઓગસ્ટ, 1972ના દિવસે હુગલી જીલ્લાના કોન્નર ગામમાં અરવિંદ ઘોષનો જન્મ થયો હતો. હુગલી કલકત્તાની અંદર આવેલ છે. કહેવાય છે કે અરવિંદનો જ્ન્મ ભારતની આઝાદીની પૂર્વ સુચના હતી. 

અરવિંદના પિતા ડો. કૃષ્ણધન....]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/24/images/img1080124007_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતની સ્વતંત્રતાના દિવસે 15મી ઓગસ્ટ, 1972ના દિવસે હુગલી જીલ્લાના કોન્નર ગામમાં અરવિંદ ઘોષનો જન્મ થયો હતો. હુગલી કલકત્તાની અંદર આવેલ છે. કહેવાય છે કે અરવિંદનો જ્ન્મ ભારતની આઝાદીની પૂર્વ સુચના હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અરવિંદના પિતા ડો. કૃષ્ણધન ઘોષ પણ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હતાં. અરવિંદ ઘોષ ત્રીજા પુત્ર હતાં. અરવિંદની માતા સ્વર્ણલતા બ્રહ્મસમાજી દેશની સાંસ્કૃતિક વાતાવરણમાં ઉછરેલા હતા તેથી તેમનામાં પૂર્ણ ભારતીય સંસ્કારો હતાં. પરંતુ અરવિંદના પિતા નહોતા ઈચ્છતાં કે તેની પર કોઈ ભારતીય પ્રભાવ પડે તેથી તેમને પોતાના બે ભાઈઓની સાથે દાર્જીલીંગ અંગ્રેજી સ્કુલમાં દાખલ કરાવી દિધા. તેમને ત્યાં અંગ્રેજીની સાથે સાથે લેટીન ભાષા પણ શીખી હતી પરંતુ ડો. ઘોષ તેનાથી પણ સંતુષ્ટ નહોતા થયાં. તેઓ પોતાના બાળકોને ખુબ જ સારી શિક્ષા આપવા માંગતા હતાં તેથી તેમણે પોતાના પુત્રોને લંડનની સ્કુલમાં મોકલી દીધા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અરવિંદ નાનપણથી જ ખુબ હોશિયાર હતાં. તેઓ સ્કુલના પુસ્તકોની સાથે સાથે બહારના પુસ્તકો પણ વાંચતાં હતાં. તેઓને નાનપણથી જ કવિતાઓ લખવાનો શોખ હતો. તેમનો આ શોખ ધ લાસ્ટ પોયમ્સ પર આવીને પૂર્ણ થયો હતો. અરવિંદની બધી જ કવિતાઓ સાવિત્રી નામના ગંદયકાવ્યની અંદર રાખવામાં આવી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લંડન જેવા શહેરમાં વિદ્યાર્થીઓની વચ્ચે અરવિંદ અગ્રણી હતાં. તેઓ મુનિઓ જેવું જીવન જીવતાં હતાં. તેઓએ ત્યાં રહીને ઘણી ભાષાઓનું જ્ઞાન મેળવ્યું હતું. આ સિવાય તેમને સમકાલીન સંસ્કૃતિ, સભ્યતા, ધર્મ, દર્શન, સમાજ વગેરેનો ઉંડો અભ્યાસ કર્યો હતો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અરવિંદ નહોતા ઈચ્છતાં કે તેઓ આઈ.સી.એમ. બને અને તેમના પિતાની ઈચ્છા તેમને આઈ.સી.એમ બનાવવાની હતી. પરંતુ તેઓ અલગ જ દિશામાં ગતિશીલ થઈ રહ્યાં હતાં. તેમના પિતાજી પણ તે સમયે અંગ્રેજીયતથી ઉબાઈ ગયાં હતાં. અરવિંદના હદયમાં પિતાની પ્રેરણાથી પ્રજ્વલિત રાષ્ટ્રીય સન્માનની ભાવના જાગ્રત થઈ અને તેઓ વિદેશમાં રહીને પણ આઝાદીના લડવૈયાઓની સાથે મળીને ભારતના સ્વતંત્ર આંદોલનના વિષયમાં જાણકારી લેતાં રહ્યાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાષ્ટ્રીય ભાવનાથી ઓતપ્રોત થઈને તે 21 વર્ષે ભારત ફર્યા. ત્યાર બાદ તેઓ સ્વતંત્રતા આંદોલનમાં કુદી પડ્યાં. તેઓ દેશવાસીઓનાં હદયમાં દેશપ્રેમની જ્વાળા સળગાવતાં રહ્યાં તેથી તેઓ અંગ્રેજોની આંખમાં ખટકવા લાગ્યા. અરવિંદ ક્રાંતિકારીઓની અંદર બધાના સૌથી પ્રિય નેતા હતાં.     </font>]]></content:encoded>
      <pubDate>Thu, 24 Jan 2008 11:57:06 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Republic Day]]></category>
      <authorname>પારૂલ ચૌધરી</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[દલિતોના ઉધ્ધારક:ડો.આમ્બેડકર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-08/દલિતોના-ઉધ્ધારક-ડો-આમ્બેડકર-108012300025_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-08/દલિતોના-ઉધ્ધારક-ડો-આમ્બેડકર-108012300025_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[તેઓ કુશાગ્ર બુધ્ધિના હતા, તેથી તેમણે દેશ અને વિદેશની સામાજિક વ્યવસ્થાનું પોતાના ઢંગથી મૂલ્યાંકન કરવાની સાથે સાથે એ સામાજિક દૂષણોને પણ સમજ્યા જે ભારતીય સમાજમાં છૂત-અછૂતના આધારે માનવને માનવ સાથે અપ્રિય વ્યવ્હારના રૂપમાં જોવા મળતી હતી.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/23/images/img1080123025_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે. જડ હોય કે ચેતન, સમયની સાથે બધામાં પરિવર્તન આવવુ એ એક સામાન્ય પ્રક્રિયા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપણે જો સામાજિક પરિવર્તનની વાત કરતા હોય તો તે બધા આયામો, પરિસ્થિતિઓ પર વિચાર કરવો પડશે જેના કારણે સામાજિક પરિવર્તન થયા છે. ડો. ભીમરાવ આમ્બેડકર આવા જ એક મહાન વિચારક થઈ ગયા જેમણે સામાજિક, આર્થિક અને રાજનીતિક ચિંતને સમાજને નવી દિશા તો આપી જ છે, સાથે જ અનુસૂચિત જાતિઓ, જનજાતિઓ વગેરેને સંવિધાન દ્વારા સમ્માનિત દરજ્જો અપાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ડો. આમ્બેડકરની પોતાની અલગ વિચારધારા હતી જેના આધારે પૂષ્ઠભૂમિ તત્કાલિન સામાજિક વ્યવસ્થામાં વ્યાપેલી અસામનતાને સ્પષ્ટ કર છે. પ્રારંભિક સ્તર પર જોવામાં આવે તો આમ્બેડકરનુ બાળપણ તે સામાજિક આર્થિક દશાઓમાં વીતેલુ જ્યાં દલિતોને એકદમ હલકું સ્થાન મળ્યુ હતુ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે પોતાની શાળામાં બેસવા માટે પોતાનુ આસન લઈને આવુ પડતુ હતુ. તે બીજી ઉચ્ચ જાતિઓના બાળકોની સાથે બેસી શકતા નહોતા. અહી સુધી કે તેઓ પાણીના વાસણને અડકીને પાણી પણ પી શકતા નહોતા. ડો. આમ્બેડકરના મન પર આ છૂત-અછૂતની ઉંડી અસર થઈ. જે પાછળથી એક વિસ્ફોટના રૂપમાં સામે આવી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો વડોદરાના મહારાજા ગાયકવાડે મદદ ન કરી હોત તો આમ્બેડકર કદાચ તે જગ્યાએ ન પહોંચી શકત જ્યાં તે પહોંચ્યા. આવી સ્થિતિમાં આપણે એવુ નથી કહી શકતા કે ડો. ભીમરાવ આમ્બેડકરની સાથે હંમેશા ફક્ત અન્યાય જ થયો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સામાન્ય રીતે જે અન્યાયની વાત કરવામાં આવે છે તે એ અશિક્ષિત, ખૂબ અંધવિશ્વાસી અને સંભ્રાત સમાજ વ્યવસ્થાની ઉપજ છે જેમણે એમના બાલ્યકાળને પીડાદાયક બનાવ્યો.  કહેવાનુ તાત્પર્ય એ છે કે ભીમરાવ આમ્બેડકરમાંથી ડો. ભીમરાવ આમ્બેડકર બનાવવાવાળી પણ એ જ સામાજિક વ્યવસ્થા હતી જેમાં ગાયકવાડ જેવા ઉદાર મહારાજા પણ હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બીજો કાળ એમના અભ્યાસનો એ સમય રહ્યો જ્યારે તેઓ પોતાના અભ્યાસ માટે મહારાજા ગાયકવાડ દ્વારા આપવામાં આવેલી શિષ્યવૃત્તિની મદદથી મુંબઈના એલ્ફિસ્ટન કોલેજમાં ગયા. આગળના અભ્યાસક્રમમાં 1913માં તેમણે અમેરિકાના કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ લીધો, જ્યાથી તેમણે અર્થશાસ્ત્રમાં એમ.એની ઉપાધિ મેળવી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અહી એ વાત ઉલ્લેખનીય છે કે ડો. આમ્બેડકરે બે સામાજિક વ્યવસ્થાઓ(દેશી-વિદેશી)ને એક સાથે ભોગવી અને અનુભવ કર્યો કે જ્યાં ભારતમાં તાત્કાલિક સામાજિક વ્યવસ્થા છૂત-અછૂત, જાતિના મૌલિક સિધ્ધાંત પર આધારિત હતી ત્યા જ વિદેશોમાં તેમણે આ આધારો પર મુશ્કેલીનો સામનો નહી કરવો પડ્યો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેઓ કુશાગ્ર બુધ્ધિના હતા, તેથી તેમણે દેશ અને વિદેશની સામાજિક વ્યવસ્થાનું પોતાના ઢંગથી મૂલ્યાંકન કરવાની સાથે સાથે એ સામાજિક દૂષણોને પણ સમજ્યા જે ભારતીય સમાજમાં છૂત-અછૂતના આધારે માનવને માનવ સાથે અપ્રિય વ્યવ્હારના રૂપમાં જોવા મળતી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઈગ્લેંડથી પાછા ફરીને તેમણે 1923માં જીવનનિર્વાહ માટે વકીલાત શરૂ કરી દીધી અને સાથે જ અછૂતોના ઉધ્ધાર માટે કામ કરવાનુ શરૂ કરી દીધુ. 1927માં 'બહિષ્કૃત ભારત' પાક્ષિક સમાચાર-પત્ર કાઢ્યુ અને સાચા અર્થમાં અહીંથી જ ડો. આમ્બેડકરનુ પ્રખર સામાજિક ચિંતન બદલવાના રૂપમાં શરૂ થયુ. તેઓ પ્રબળ દેશભક્ત અને ભારતના એકીકરણના સમર્થક હતા પરંતુ ગાંધીજીની વિચારધારા સાથે કદી એકમત નહોતા જોવા મળતા. આનુ મુખ્ય કારણ હતુ દલિતોના પૃથક પ્રતિનિધિત્વનો સવાલ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમના આ ચિંતનથી એક વાત તો સ્પષ્ટ હતી કે તેઓ એ વ્યવસ્થાથી સહમત નહોતા જ્યા દલિતોને કોઈ સ્થાન નહોતુ આપવામાં આવતુ. એમનુ માનવુ હતુ કે ' એ વ્યક્તિઓને અને સંસ્થાઓને અછૂતોની વાત કહેવાનો અધિકાર નથી જે અછૂત નથી'. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઈંડિપેંડેટ લેબર પાર્ટીની સ્થાપના દ્વારા તેમણે દલિત વર્ગ, મજૂર વર્ગ અને ખેડૂતોની અનેક સમસ્યાઓનો ઉલ્લેખ કરવામાં જ નહી પણ તેમણે ભેગા કરવામાં જોર આપ્યુ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1937<font  style='font-size:11pt; color:#000000'>માં તાત્કાલિક મુંબઈ પ્રદેશોની ચૂંટણીમાં આ પાર્ટીને 15માંથી 13 સ્થળો પર વિજ્ય મળ્યો. આ સાથે જ 2 સામાન્ય પદો પર પણ તેમના ઉમેદવાર જીત્યા. દલિત, મજૂર અને ખેડૂત બધાના એ સર્વસામાન્ય એવા પ્રતિનિધિ બનીને સામે આવ્યા જેમની મિશાલ તાત્કાલિક વ્યવસ્થામાં શક્ય નહોતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો કે તેઓ ગાંધીજીની દલિતોધ્ધારની રીત સાથે એકમત નહોતા પણ પોતાની વિચારધારાને કારણે તેમણે કોંગ્રેસના અગ્રણી નેતાઓ નહેરુ અને પટેલને પોતાની પ્રતિભાથી મોહિત કરી લીધા. આ જ કારણ હતુ કે સ્વતંત્રતા મેળવ્યા પછી તેમણે 3 ઓગસ્ટ 1949માં ભારતના કાયદાના મંત્રી બનાવ્યા અને આ પદ પર રહીને તેમણે હિન્દુ કોડ બિલ લાગુ કરાવ્યુ. આનો ઉદ્દેશ્ય હિન્દુઓના સામાજિક જીવનમાં સુધાર હતો. છુટાછેડાની વ્યવસ્થા અને સ્ત્રીઓને સંપત્તિમાં ભાગ આપવો એ એમનો જ મહત્વપૂર્ણ પક્ષ હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દલિતોને આરક્ષણ આપવાની માંગના સૂત્રધારના રૂપમાં ડો.  આમ્બેડકરનુ યોગદાન વધુ હતુ. દલિત ઉધ્ધારના સંદર્ભમાં પોતાની પીડાને આમ્બેડકરે કદી નહોતી છુપાવી. જીવનના પ્રથમ 35 વર્ષોમાં ડગલે ને પગલે ઘોર અપમાન, અમાનવીય વ્યવ્હારને તેમણે ભોગવ્યો હતો. આથી જ એકવાર તેમણે એ ક પત્રકારને કહ્યુ હતુ કે - 'મારા દુ:ખ-પીડા અને મહેનતને તમે નથી જાણતા, જ્યારે સાંભળશો ત્યારે રડી પડશો'. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ડો. આંબેડકરે દલિતોમાં સ્ત્રી શિક્ષા પર પણ બળ આપ્યુ. તેમણે કહ્યુ હતુ કે - કદી એ ન વિચારો કે તમે અછૂત છો. ચોખ્ખા રહો. જે પ્રકારના કપડાં સ્વર્ણ સ્ત્રીઓ પહેરે છે, તમે પણ પહેરો. એ જુઓ કે તેઓ સાફ છે. જો તમારા પતિ અને છોકરા દારૂ પીતા હોય તો તેમને જમવાનુ ન આપો. પોતાના બાળકોને શાળામાં મોકલો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અભ્યાસ જેટલો જરૂરી મહાપુરૂષો માટે જરૂરી છે એટલો જ સ્ત્રીઓ માટે પણ જરૂરી છે. જો તમે વાંચતા-લખતા શીખી જશો તો તમારો ખૂબ વિકાસ થશે. જેવી તમે રહેશો એવા જ તમારા બાળકો રહેશે. સારા કાર્યોમાં તમારુ જીવન વિતાવો. તમારા બાળકો આ દુનિયામાં ચમકવા જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આમ એક બાજુ જ્યા ડો. આમ્બેડકરે રાજનીતિક સ્તર પર દલિતોના ઉધ્ધાર માટે પોતાનુ આંદોલન ચલાવ્યુ ત્યા જ બીજી બાજુ તેમણે દલિતોને પણ પોતાની સામાજિક સ્થિતિ બદલવાની પ્રેરણા આપી.  </font><br/></font>]]></content:encoded>
      <pubDate>Wed, 23 Jan 2008 18:36:51 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Republic Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[તેમને યાદ કરો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-08/તેમને-યાદ-કરો-108012300016_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-08/તેમને-યાદ-કરો-108012300016_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[જે વર્ષો લડ્યા જેલમાં, તેમને યાદ કરો.
જે ફાંસી પર ચઢ્યા રમત-રમતમાં તેમની યાદ કરો.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/23/images/img1080123016_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>જે વર્ષો લડ્યા જેલમાં, તેમને યાદ કરો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જે ફાંસી પર ચઢ્યા રમત-રમતમાં તેમની યાદ કરો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>યાદ કરો કાળા પાણીને.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંગ્રેજોની મનમાનીને,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઘાંચીના બળદની જેમ તેલ કાઢતો</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સાવરકર પાસેથી બલિદાનીને </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>યાદ કરો બહેરા રાજ્યને.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>બોમ્બથી કાંપતા આસનને</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>ના આત્મોસર્ગ પાવનને</font><br/><font  style='font-size:11pt; color:#000000'>અન્યાય સામે લડ્યા,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>દયાની ના ફરિયાદ કરો</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમને યાદ કરો  </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0801/23/images/img1080123016_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>યાદ કરીએ આપણે પુર્તગાલને</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જુલ્મો-સિતમના ત્રીસ વર્ષને</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સૈનિકોના બૂટો તળે ક્રાંતિની</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સળગતી ચિનગારી વિશાળને</font><br/><font  style='font-size:11pt; color:#000000'>યાદ કરીએ સાલાજારોને</font><br/><font  style='font-size:11pt; color:#000000'>વ્યાભિચારીઓના અત્યાચારોને </font><br/><font  style='font-size:11pt; color:#000000'>સાઈબેરિયાના નિર્વાસિત </font><br/><font  style='font-size:11pt; color:#000000'>શિબિરોના હાહાકારોને</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સ્વતંત્રતાની નવી સવારનો શંખનાદ કરો</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમને યાદ કરો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બલિદાનોની બેલા આવી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>લોકતંત્ર આપી રહ્યો છે વધાઈ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સ્વાભિમાનથી એ જ જીવશે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જેણે છે કિમંત  ચૂક</font><font style='font-size:11pt;'>ાવી</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મુક્તિ માંગે છે શક્તિ સંગઠિત</font><br/><font  style='font-size:11pt; color:#000000'>યુક્તિ સુસંગત, ભક્તિ અકમ્પિત</font><br/><font  style='font-size:11pt; color:#000000'>કૃતિ તેજસ્વી, ઘૂતિ હિમગિરી જેવી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>મુક્તિ માંગતી ગતિ અપ્રતિહિત</font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંતિમ વિજય નિશ્ચિત પથમાં</font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેમ મોડુ કરીએ ?</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમને યાદ કરીએ</font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/>(<font  style='font-size:11pt; color:#8000FF'>શ્રી અટલ બિહારીની કવિતાનુ અનુવાદ) </font><font style=' color:#000000;'></font><br/>. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 23 Jan 2008 16:55:48 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Republic Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[રાષ્ટ્ર ધ્વજના મુખેથી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-08/રાષ્ટ્ર-ધ્વજના-મુખેથી-108012300015_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-08/રાષ્ટ્ર-ધ્વજના-મુખેથી-108012300015_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[પંડિત નહેરુએ મારા માનક બતાવ્યા જે તમે પણ જાણવા જોઈએ.  તેમણે કહ્યુ કે ભારતનો રાષ્ટ્રધ્વજ સમતલ ત્રિરંગો હશે. આ આયાતકાર હોવાની સાથે લંબાઈ અને પહોળાઈનો માપ 2:3 હશે.  ત્રણ રંગોની સમાન આડી પટ્ટીઓ હશે જેમાં સૌથી ઉપર કેસરિયો, મધ્યમાં સફેદ અને નીચે લીલા]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/23/images/img1080123015_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#FF00FF'>વ્હાલા ભારતવાસી</font><font style=' color:#000000;'>ઓ, </font><br/><font  style='font-size:11pt; color:#000000'>હુ તમારો રાષ્ટ્રધ્વજ બોલી રહ્યો છુ. ગુલામીની કાળી શાહી રાતના છેલ્લા ગાળે જયરે સ્વતંત્રતનો સૂરજ નીકળવાનો સંકેત પ્રભાતની બેલાએ આપ્યો ત્યારે 22 જુલાઈ 1947ના રોજ ભારતની સંવિધાન સભાના કક્ષમાં પ. જવાહરલાલ નહેરુએ મને વિશ્વ અને ભારતના નાગરિકોની સામે રજૂ કર્યો. આ મારી જન્મ ક્ષણ હતી. મને ભારતનો રાષ્ટ્રધ્વજ સ્વીકારીને સન્માન આપવામાં આવ્યુ. આ અવસર પર પં. નહેરુએ મોટુ માર્મિક ભાષણ પણ આપ્યુ. અને માનનીય સદસ્યો સામે મારા બે સ્વરૂપ - રેશમી ખાદી અને બીજુ સૂતી ખાતીથી બનાવેલા રજૂ કર્યા. બધાએ તાળીઓના ગળગળાટ સાથે મારું સ્વાગત કર્યુ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ પહેલા 23 જૂન, 1947ના રોજ મને આકાર આપવા માટે એક અસ્થાયી સમિતિનુ ગઠબંધન થયુ, જેના અધ્યક્ષ હતા. ડો. રાજેન્દ્રપ્રસાદ અને સમિતિમાં તેમની સાથે હતા મૌલાના અબુલ કલામ આજાદ, એ.એમ. પણિવકર, શ્રીમતી સરોજિની નાયડૂ, કે.એમ. મુંશી, ચક્રવર્તી રાજગોપાલાચારી અને ડો. બી આર. આમ્બેડકર. લાંબી ચર્ચા-વિચારણા પછી મારા વિશે સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો.  મારા રંગ,રૂપ, આકાર, માન-સન્માન, લહેરાવવા વગેરે વિશે માનક નક્કી કરવામાં આવ્યા.  છેલ્લે 18 જુલાઈ 1947ના રોજ મારા વિશે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો. 22 જુલાઈ 1947ના રોજ બધાની સ્વીકૃતિ મેળવીને મારો જન્મ થયો.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આઝાદીના </font><font style='font-size:11pt;'>ઘેલ</font><font style='font-size:11pt;'>ાઓના બલિદાન અને ત્યાગની </font><font style='font-size:11pt;'>લ</font><font style='font-size:11pt;'>ાલિમા મારા રંગોમાં વસેલી છે. આ </font><font style='font-size:11pt;'>ઘેલા</font><font style='font-size:11pt;'>ઓને કારણે જ મારો જન્મ થયો છે. 14 ઓગસ્ટ 1947ની રાતે 10.45 પર કાઉંસિલ હાઉસના સ</font><font style='font-size:11pt;'>ેટ્</font><font style='font-size:11pt;'>રલ હોલમાં શ્રીમતી સુચેત કૃપલાનીના નેતૃત્વમાં 'વંદે માતરમ ના ગીત સાથે કાર્યક્રમ શરૂ થયો. ત્યારબાદ શ્રીમતી હંસાબેન મહેતાએ અધ્યક્ષ રાજેન્દ્રપ્રસાદ મારા સિલ્કવાળા સ્વરૂપને સોપીને કહ્યુ કે આઝાદ ભારતમા પહેલો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.  બધા લોકોની સામે મારુ એ પહેલુ પ્રદર્શન હતુ.  'સારે જહા સે અચ્છા' અને 'જન ગળ મન'ના સામૂહિક ગીત સાથે આ સમારંભ પૂરો થયો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પંડિત નહેરુએ મારા માનક બતાવ્યા જે તમે પણ જાણવા જોઈએ.  તેમણે કહ્યુ કે ભારતનો રાષ્ટ્રધ્વજ સમતલ ત્રિરંગો હશે. આ આયાતકાર હોવાની સાથે લંબાઈ અને પહોળાઈનો માપ 2:3 હશે.  ત્રણ રંગોની સમાન આડી પટ્ટીઓ હશે જેમાં સૌથી ઉપર કેસરિયો, મધ્યમાં સફેદ અને નીચે લીલા રંગની પટ્ટી હશે. સફેદ રંગની પટ્ટી પર મધ્યમાં સારનાથ સ્થિત અશોક સ્તંભની ચોવીસ ધારીઓવાળુ ચક્ર હશે. જેનો વ્યાસ સફેદ રંગની પટ્ટીની પહોળાઈ બરાબર હશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મારા નિર્માણમાં જે વસ્ત્ર ઉપયોગમા લેવામાં આવશે, તે ખાદીનુ હશે. અને સૂતી, ઉની કે રેશમી પણ હોઈ શકે છે. પણ શરત એ છે કે સૂત હાથથી કાપવામાં આવશે અને હાથથી વણવામાં આવશે. આમા હાથકરધાનો સમાવેશ થાય છે.  સિલાઈ માટે ફક્ત ખાદીના દોરાનો જ ઉપયોગ કરવામાં આવશે. નિયમમુજબ મારા માટે ખાદીના કે વર્ગ ફીટ કપડાનુ વજન 205 ગ્રામ હોવુ જોઈએ.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મારા નિર્માણને માતે હાથથી બનેલી ખાદીનુ ઉત્પાદન સ્વતંત્રતા સેનાનિઓના એક સમૂહ દ્વારા આખા દેશમાં માત્ર ગરગ નામના ગામમાં કરવામાં આવે છે કે ઉત્તરે કર્નાટકના ઘારવાડ જિલ્લામાં બેંગલોર-પૂના રોડ પર સ્થિત છે. તેની સ્થાપના 1954માં થઈ. પરંતુ હવે મારુ નિર્માણ ક્રમશ ઓર્ડિનેસ ક્યોરિંગ ફેક્ટરી શાહજહાપુર, ખાદી ગ્રામોદ્યોગ આયોગ મુંબઈ અને કહદી ગ્રામોદ્યોગ આયોગ દિલ્લીમાં થવા માંડ્યુ છે.  પ્રાઈવેટ નિર્માતાઓ દ્વારા પણ રાષ્ટ્રધ્વજનુ નિર્માણ કરવામાં કોઈ પ્રતિબંધ નથી. પણ મારા ગૌરવ અને ગરિમાને દ્રષ્ટિમાં રાખતા એ જરૂરી છે કે મારા પર આઈ.એસ.આઈ(ભારતીય માનક સંસ્થાન)ની મોહર લાગેલી હોવી જોઈએ.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મારા રંગોનો અર્થ પણ સ્પષ્ટ છે. કેસરિયા રંગ સાહસ અને બલિદાનનો, સફેદ રંગ સત્ય અને શાંતિનો તથા લીલો રંગ શ્રધ્ધા અને શોર્યનો પ્રતીક છે ચોવીસ ધારીઓવાળુ ભુરુ ચક્ર 24 કલાક પ્રગતિનું પ્રતિક છે. અને પ્રગતિ પણ એવી જેવી કે ભૂરુ એકદમ વિશાળ આકાશ અને ભૂરુ અને ઉંડુ આકાશ.  </font>]]></content:encoded>
      <pubDate>Wed, 23 Jan 2008 16:30:30 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Republic Day]]></category>
      <authorname>નઇ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[લધુકથાઓ - હવે તો જાગો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-08/લધુકથાઓ-હવે-તો-જાગો-108012300014_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-08/લધુકથાઓ-હવે-તો-જાગો-108012300014_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આજે આપણે આઝાદ દેશમાં શ્વાસ લઈ રહ્યા છીએ, પણ શુ માણસ બધી રીતે આઝાદ છે ખરો ? લોકો પૈસા કમાવવા અવનવા કાવતરા રચે છે. જે ઈમાનદાર છે તેને લોકો શાંતિથી જીવવા દેતા નથી, જે અભણ છે તેની અજ્ઞાનતાનો ફાયદો ....]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે આપણે આઝાદ દેશમાં શ્વાસ લઈ રહ્યા છીએ, પણ શુ માણસ બધી રીતે આઝાદ છે ખરો ? લોકો પૈસા કમાવવા અવનવા કાવતરા રચે છે. જે ઈમાનદાર છે તેને લોકો શાંતિથી જીવવા દેતા નથી, જે અભણ છે તેની અજ્ઞાનતાનો ફાયદો કહેવાતા જ્ઞાની લોકો ઉઠાવે છે અને આપણા નેતા જે આપણી કારણે જ ખુરશી પર રાજ કરી રહ્યા છે તે આપણા મોઢા પર શુ કહે છે અને પાછળથી શુ કરે છે તે કોણ નથી જાણતુ, આ જ વાતની રજુઆત અહીં આપેલી આ લધુકથાઓમાં કરી છે. </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>ઈમાનદારીની સજા </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એ નાનકડા જિલ્લાના એક ગામમાં ટ્રેન રોકાઈ અને  શેખર બાબુ પોતાનો સામાન લઈને નીચે ઉતર્યા એટલામાં જ તેમની નજર ફર્સ્ટ કલાસ ડબ્બામાંથી ચા વાળાને બૂમ પાડતા સુધીર બાબુ પર પડી. તેમણે આનંદના આવેગમાં જોરથી અવાજ લગાવ્યો 'ભાઈ સુધીર.... ક્યા? સુધીર બાબૂ જે તેમની જ જેવા જ ફર્સ્ટ ઓફિસર હતા. હસીને બોલ્યા ભાઈ આપણી તો એશ ચાલી રહી છે. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ રજાઓ ગાળવા પરિવાર સાથે ઉંટી જઈ રહ્યો છુ. અને તમે ..... તમે અહીં ક્યાથી ?</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બસ અહીં બદલી થઈ ગઈ છે - શેખર બાબુ નિરાશ થઈને બોલ્યા. એટલામાં જ ટ્રેન ચાલુ થઈ ગઈ અને શેખર બાબુ હાથ હલાવતા પાછળ રહી ગયા. ટ્રેનમાં સુધીર બાબૂ પોતાની પત્નીને બતાવી રહ્યા હતા કે આ માણસ જરાપણ પ્રેકટીકલ નથી. ન તો પોતે ખાય છે અને ન તો બીજાને ખાવા દે છે. તેથી જ આને કોઈ પણ ઓફિસમા ટકવા નથી દેતા. પોતાની કરણી (પોતાની ઈમાનદારી)ની સજા ભોગવી રહ્યો છે, બીજુ શુ. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>ભે</font><font style=' color:#000000;'>ટ</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વર્ષે પંચાયત ચૂંટણીમાં ગામમાં સરપંચને માટે આદિવાસી પદ આરક્ષિત હતુ. એક માત્ર મંગલૂનો પરિવાર જ ગામમાં રહેતો હતો. જે સરપંચ પદ માટે નિર્વિરોધ ચૂંટવામાં આવવાનો હતો. વર્તમાન સરપંચ ઠાકુર સાહેબે મંગલૂને પોતાના માણસો મોકલીને બોલાવ્યો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મંગલૂએ હાથ જોડીને નમીને અભિવાદન કર્યુ. 'અમે તને ગામનો સરપંચ બનાવવા માંગીએ છીએ, મંગલૂ તેથી આ દાખલાના ફોર્મ પર અંગૂઠો લગાવી દે અને હા આ અંગૂઠાના બદલામાં તે તારા માતા પિતાની અંતિમ ક્રિયા માટેલીધુ હતુ તેનુ વ્યાજ પાંચ વર્ષ સુધી અમે માફ કરી દઈએ છીએ'. મંગલૂ ઘણો ખુશ હતો, સરપંચ પદને માટે અંગૂઠો લગાવીને માન સન્માન અને પ્રતિષ્ઠા તેણે મળી ગઈ. પણ આ વાતથી તે અજાણ હતો કે 'એકલવ્ય' ની જેમ તે દ્રોણને પાંચ વર્ષો માટે પોતાનો અંગૂઠો ભેટ ચઢાવી ચૂક્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/>'<font  style='font-size:11pt; color:#8000FF'>એમ જ' </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નેતાજી આવ્યા. આવે જ છે. કેટલાય કાર્યક્રમોમાં ભાગ લેવા. એક શાનદાર કાર્યક્રમની  વચ્ચે એક સજ્જને મંચ પર ચઢીને એક માંગ પત્ર આપતા કહ્યુ - 'અન્નદાતા, કોઈ રોજગાર, મકાન, શાળા, દવાખાનુ નથી જોઈતુ. નાનકડી વિનંતી છે. ગામથી શહેર તરફ જતો રસ્તો, ગલી, કશુ પણ ચાલવા ફરવાને લાયક નથી. તમારો ઈશારો થઈ જશે તો રસ્તાની કાયા પલટાઈ જશે. ગરીબ તમને આશીર્વાદ આપશે</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નેતાજી માઈક પર બોલ્યા ' 'ભાઈ અન્નદાતા નહી સેવક કહો અમને. વિનંતે નહી આદેશ કરો તમે. તમે મને આશીર્વાદનુ કહો છો. હું કોઈ સંત થોડો છુ, હુ કણ પણ નથી. તમારો આશીર્વાદ વોટના રૂપમાં મળતો રહ્યો છે. હું આજે જ જોઈને વ્યવસ્થા કરુ છુ. હું આવ્યો પણ શાને માટે છુ.' તાળીઓ વાગી. તે સજ્જન ખુશ થઈને ચાલ્યા ગયા. નેતાજીએ ચા-નાસ્તો લીધો. સીધા હેલિકોપ્ટરમાં બેસ્યા. તેમણે હેલિકોપ્ટરમાંથી જોયુ અને બોલ્યા - રસ્તો તો સારો છે. એમ જ લોકો ફરિયાદ કરે છે. </font><br/> </font>]]></content:encoded>
      <pubDate>Wed, 23 Jan 2008 16:19:03 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Republic Day]]></category>
      <authorname>નઇ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સૌ જાગતા રહે ગીત એવા ગાઈએ..............]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-08/સૌ-જાગતા-રહે-ગીત-એવા-ગાઈએ-108012300012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-08/સૌ-જાગતા-રહે-ગીત-એવા-ગાઈએ-108012300012_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મનોજકુમારની ફિલ્મોના નાયકની જેમ આ ભાવ દરેક ભારતવાસીના મનમાં છે. પણ આપણા મનમાં ભારત પ્રત્યે પ્રેમ હોવાનો ભાવ હોવા માત્રથી આપણા દેશનુ કલ્યાણ નથી થઈ જવાનુ.  એના માટે આપણે જરૂરી છે કે દેશ]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/23/images/img1080123012_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>શુ આઝાદીના આટલા વર્ષો પછી આપણે સુખી છીએ ? આ આપણે ચકાસવુ પડશે.આપણે સમુદ્રમાં વચ્ચે આવીને ડોલી રહ્યા છીએ. કેટલીય વાર અમને અમારી પ્રાથમિક જરૂરિયાતો નક્કી કરવામાં મુશ્કેલી </font><font style='font-size:11pt;'>આવ</font><font style='font-size:11pt;'>ે છે. આજે પણ એક કરોડ બાળકો પ્રાથમિક શાળાના દરવાજા સુધી પહોંચી શકતા નથી.  વિકાસની વ્યાખ્યા માત્ર વિકસિત લોકોના વિકાસ સુધી જ સીમિત ન રહેવી જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે ભારત શબ્દ અમારા કાનમાં પડે છે ત્યારે અમારા મનમાં એક શાંતિની અનુભૂતિ થાય છે. અને જ્યારે આ શબ્દને અમે પોતે બોલીએ છીએ ત્યારે અમારી છાતી ગર્વથી ફૂલાઈ જાય છે. મનોજકુમારની ફિલ્મોના નાયકની જેમ આ ભાવ દરેક ભારતવાસીના મનમાં છે. પણ આપણા મનમાં ભારત પ્રત્યે પ્રેમ હોવાનો ભાવ હોવા માત્રથી આપણા દેશનુ કલ્યાણ નથી થઈ જવાનુ.  એના માટે આ</font><font style='font-size:11pt;'>પણ</font><font style='font-size:11pt;'>ે જરૂરી છે કે દેશ પ્રત્યેના આપણા કર્તવ્યો અને આપણી જવાબદારીઓને ઈમાનદારીપૂર્વક નિભાવીએ અને ત્યારેજ દેશનો ઉધ્ધાર થશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપણે આપણી ફરજોને શુ ઈમાનદારીપૂર્વક નિભાવીએ છીએ. રાત્રે રસ્તામાંથી તમે આવી રહ્યા હોય અને કોઈ અજાણી વ્યક્તિને કોઈ વાહન ટક્કર મારીને જતુ રહ્યુ હોય તો શુ આપણે રોકાઈને તેની મદદ કરીએ છીએ, નથી કરતા, મોટા ભાગના લોકોતો કોણ પોલીસના ચક્કરમાં પડે એમ વિચારીને જ ત્યાંથી પલાયન થઈ જાય છે. બસ તે ઘડીએ એ વિચારો કે એ તમારું ભવિષ્ય છે, તમે પણ આ રીતે કોઈ દિવસ ઘાયલ પડ્યા હશો, ઘરે તમારી પત્ની-બાળકો તમારી રાહ જોઈ રહ્યા છે, તમે ત્યાંથી હલી શકતા નથી, આટલુ વિચારતા તો તમારુ મન તરત જ તે વ્યક્તિની મદદ કરવા દોડી જશે. જેમ મોત એક હકીકત છે તેમ માણસને ગમે ત્યારે કોઈપણ અજાણ્યા વ્યક્તિની જરૂર પડવી એ પણ એક હકીકત છે. મદદ કરશો તો મદદ પામશો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે જ્યા જુઓ ત્યા ભ્રષ્ટાચાર વ્યાપ્ત છે. દરેક સમયે અમારી સામે કોઈને કોઈ ભ્રષ્ટાચારનુ મોટુ કૌભાંડ ઉજાગર થાય છે. રાજનીતિમાં ભ્રષ્ટાચાર, નેતાઓના ભ્રષ્ટાચાર, સરકારી ખાતાઓમાં ભ્રષ્ટાચાર બધી બાજુએ ભ્રષ્ટાચારે પોતાના પગ જકડી રાખ્યા છે. એક નાનકડા કલર્કથી લઈને મોટા મોટા આઈ.એ.એસ, આઈ.પી.એસ અધિકારીઓ પણ ભ્રષ્ટાચારથી રંગાયેલા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગ્લોબલાઈઝેશનની આ સમયમાં દેશની નીતિ કોઈનાથી છાની નથી રહી. એક બાજુ દેશમાં મોટા મોટા મોલ, ફાઈવસ્ટાર હોટલો ઢગલોબંધ ખુલી રહી છે તો બીજી બાજુ ભૂખે મરનારાઓની સંખ્યા પણ ઓછી નથી. આજે પણ દેશની મોટાભાગની પ્રજા ગરીંબી રેખા નીચે જીવી રહી છે. આ લોકોનુ જીવન એટલે બે સમયનુ ભરપેટ જમવાનુ તો દૂર રહ્યુ પણ ધણી વાર તેમને સૂકો રોટલો પણ નથી મળતો. શિક્ષાની મોટી મોટી સંસ્થાઓ સ્થાપવાથી જ દેશનો વિકાસ થયો છે તે માનવુ એક ભૂલ છે. આજે દેશની કુલ કોલેજોમાં જેટલા યુવાઓ ભણી રહ્યા છે તે દેશના કુલ યુવાનોના માત્ર સાત થી દસ ટકા જ છે. આખા વિશ્વના 33 ટકા નિરક્ષર ભારતમાં છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપણે શિક્ષાની વાત તો છોડો આજે માનવીની પ્રથમ જરૂરિયાત શુધ્ધ પાણી પણ ગ્રામીણ ક્ષેત્રના લોકોને નથી મળતુ. દેશમાં 80 ટકા બીમારીઓ આજે પણ અશુધ્ધ પાણીને કારણે જ થાય છે. ગણતંત્રની અડધી સદી થયા પછી પણ આજે પણ મહિલાઓનુ શોષણ થાય છે. અમે પશ્ચિમી સંસ્કૃતિની વિકૃતિઓને ખૂબ જ શાનથી સ્વીકારી પણ વિશેષતાઓને નહી સ્વીકારી. જે દેશમાં છેલ્લા બે દશકમાં એક કરોડ કન્યા ભૂણોને કોખમાંજ મારી નાખવામાં આવી હોય તે દેશમાં નારીની સુરક્ષા પર શુ એક પ્રશ્ન ચિહ્ન નથી ?  અને નારી સુરક્ષા અને સ્વતંત્રતાના સરકારી દાવા પોકળ નથી ?</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતના ગણતંત્ર દિવસ પર આંસુ વહાવવાની આ પ્રક્રિયા કદી થમવાની નથી કારણકે જ્યા જુઓ ત્યાં વિકૃતિઓનો પહાડ સર્જાયેલો છે. એ જ કારણે રાષ્ટ્રનુ ચિંતન એક ચિંતામા ફેરવાઈ જાય છે. એવુ નથી કે ભારતમાં વિકાસ નથી થયો, વિકાસ થયો છે પણ એમનો જ જેઓ પહેલેથી જ વિકસિત છે.  આજે પણ કરોડો યુવાનો બેકારીઓ સામનો કરી રહ્યા છે.  શાસક વર્ગ દર ચૂંટણીએ વિકાસના ખોટા સપના બતાવીને લોકોને વિકાસની ગંગાની રાહ જોવડાવી રહ્યા છે. પણ ખબર નહી ક્યારે ઉગશે એ સૂરજ જ્યારે દરેક માનવીના મોઢા પર ચિંતાની જગ્યાએ એક અદ્ભૂત શાંતિનો અનુભવ જોવા મળશે.. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0801/23/images/img1080123012_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>PTI</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#FF00FF'>ઉંધ આવે છે તો માણસનુ નસીબ પણ ઉંધી જાય છે,</font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'>કોઈ હવે કદી સૂઈ ન શકે ગીત એવા ગાતા રહો  </font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'>ભૂખ્યો પણ ઉંધવા તૈયાર છે આ દેશ મારો,</font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'>બસ તમે એને પરીઓના સપના બતાવતા રહો </font>]]></content:encoded>
      <pubDate>Wed, 23 Jan 2008 16:01:32 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Republic Day]]></category>
      <authorname>નઇ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[જેમણે જોઈ ગુલામી તેમની સાથે વાત કરવી જરૂરી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-08/જેમણે-જોઈ-ગુલામી-તેમની-સાથે-વાત-કરવી-જરૂરી-108012300010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-08/જેમણે-જોઈ-ગુલામી-તેમની-સાથે-વાત-કરવી-જરૂરી-108012300010_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભારતીયતા સ્વર્ગથી ઉતરેલુ કોઈ સ્વાંગ નથી પરંતુ ભારતીયતા તો એક સંકલ્પપૂર્વક ધારણ કરેલો ધર્મ છે. ભારતીય એવુ બોલવાથી કોઈ એક જાતિ કે કોઈ એક વર્ગ નજર સામે નથી આવતો. ભારતીયતાનો અર્થ છે ભારતમા વસતા દરેક જાતિ, વર્ગનો એક સમૂહ. આ સમસ્ત સમુદાયો અને]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/23/images/img1080123010_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ભારતીયતા સ્વર્ગથી ઉતરેલુ કોઈ સ્વાંગ નથી પરંતુ ભારતીયતા તો એક સંકલ્પપૂર્વક ધારણ કરેલો ધર્મ છે. ભારતીય એવુ બોલવાથી કોઈ એક જાતિ કે કોઈ એક વર્ગ નજર સામે નથી આવતો. ભારતીયતાનો અર્થ છે ભારતમા વસતા દરેક જાતિ, વર્ગનો એક સમૂહ. આ સમસ્ત સમુદાયો અને સમસ્ત વર્ગો દ્વારા સ્વીકારવામાં આવેલો સર્વોપરિ ભાવ છે. જેમા ભારતમાં રહેતી સમસ્ત જાતિઓ, સમસ્ત સમુદાય અને સમસ્ત વર્ગની ઓળખ વિલીન થઈ ગઈ છે.  ટૂંકમાં કહીએ તો ભારતીયતા એ કોઈ જાતિ વર્ગ કે સમુદાયના ઉપરની વાત છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતીયતા બીજા ક્રમમાં ભારતીય રાષ્ટ્રીયતા આવે છે. આમ તો ભારતના સંદર્ભમાં રાષ્ટ્રીયતાનો મતલબ ભારતીય છે. ભારતીય હોવુ એ જ ભારતીય રાષ્ટ્રીયતા સાથે બંધાવુ છે. અમે ભારતીય છે એટલે કે અમે રાષ્ટ્રીય છીએ. ભારતીય હોવુ રાષ્ટ્રીય હોવુ એ એક જ સિક્કાની બે બાજુ છે. વિશ્વમાં અમારી ઓળખાણ ભારતીય હોવાથી અમે રાષ્ટ્ર સાથે કટિબંધ છીએ.  આજે અમારી સામે ભારતીય સમાજની ત્રણ પેઢીઓ છે - એક સાહીંઠ વર્ષથી ઉપર, એક ચાલીસ વર્ષથી ઉપરની અને એક આજકાલની યુવા પેઢી લગભગ અઢાર વર્ષના ઉપરની.  આ ત્રણ પેઢીઓ માત્ર પેઢી જ નથી પણ ભારતીય રાષ્ટ્રીયતાના સૌદર્યને બતાવનારી એક ચમક પણ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સાહીઠ વર્ષ અને સાહીઠ વર્ષના ઉપરની પેઢીએ પરતંત્ર ભારતની સાથે સાથે ભારતને આઝાદ થતા પણ જોયો છે.  જ્યારેકે ચાલીસ વર્ષની ઉપરની પેઢીએ સ્વતંત્ર ભારતમાં જન્મ લીધો છે. પણ આ પેઢીએ પોતાના વડીલો પાસેથી જાણ્યુ છે કે તેમણે કેટલી કઠિનાઈથી, કેટલા અન્યાયો સહીને આ સ્વતંત્રતાનો સૂરજ ઉગાવ્યો છે. જ્યારેકે અઢાર વર્ષની આસપાસની પેઢી જે ભારતની મૂડી છે તે માત્ર સ્વતંત્રતાથી જ અજ્ઞાત નથી પરંતુ તે ભૌતિકવાદ અને વૈશ્વીકરણની તીવ્રપ્રક્રિયામાં ગૂંચવાઈને ભારતીય રાષ્ટ્રીયતાના અતિમૂલ્ય સંદર્ભોથી પણ અપરિચિત છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0801/23/images/img1080123010_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આપણે હાલ એ જરૂરી છે કે આ ત્રણે પેઢીને એક સાથે બેસાડીને ભારતીય રાષ્ટ્રીયતાને લઈને એકબીજા સાથે પરસ્પર વાતચીત થાય. એકબીજાના વિચાર જાણવા બહુ જરૂરી છે.  આજની યુવા પેઢીને ભારતીય અસ્મિતાનુ ભાન કરાવવાની સાથે સાથે તેમને દેશના સંસ્કારો, અમારી સભ્યતા, પરદુ:ખને દુર કરવાની અમારી સંવેદનાઓ, યુધ્ધ લડવાને બદલે યુધ્દ ટાળવાની અને માનવમાત્રના કલ્યાણ માટેની અમારી અહિંસક વિચારધારાઓ, ભૂતકાળના અમારા સંધિ પ્રસ્તાવો આ બધા વિશે આજના યુવાનોને પરિચિત કરવા એ પણ એક રાષ્ટ્રીયતાની અસ્મિતાને ઉપર મહત્વ આપતા મોટા કારણો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજની પેઢીને ભારતના ભૂતકાળ વિશે, તેના સંઘર્ષો વિશે જાણ ભાન કરાવીશુ ત્યારે જ તે રાષ્ટ્રીયતાનુ મહત્વ સમજી શકશે. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 23 Jan 2008 15:07:45 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Republic Day]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વિમાન દુર્ઘટનામાં નેતાજીનું મૃત્યું થયેલું]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-08/વિમાન-દુર્ઘટનામાં-નેતાજીનું-મૃત્યું-થયેલું-108012300005_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-08/વિમાન-દુર્ઘટનામાં-નેતાજીનું-મૃત્યું-થયેલું-108012300005_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[નેતાજી સુભાષચંદ્ર બોઝના અવસાન અંગે આજે પણ હજુ રહસ્‍ય અકબંધ છે ત્‍યારે સત્તાવાર દસ્‍તાવેજ મુજબ ક્રાંતિકારી નેતા 18 ઓગસ્‍ટ, 1945એ સર્જાયેલી વિમાની દુર્ઘટનાનો ભોગ બન્‍યા હતા. નેતાજી બોમ્‍બર વિમાન કે-21ની પેટ્રોલની ટેન્‍ક પાસે બેઠા હતા. માહિતી અધિકાર...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/23/images/img1080123005_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top' align='right'>PTI</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નેતાજી સુભાષચંદ્ર બોઝના અવસાન અંગે આજે પણ હજુ રહસ્‍ય અકબંધ છે ત્‍યારે સત્તાવાર દસ્‍તાવેજ મુજબ ક્રાંતિકારી નેતા 18 ઓગસ્‍ટ, 1945એ સર્જાયેલી વિમાની દુર્ઘટનાનો ભોગ બન્‍યા હતા. નેતાજી બોમ્‍બર વિમાન કે-21ની પેટ્રોલની ટેન્‍ક પાસે બેઠા હતા. માહિતી અધિકાર ધારા (આરટીઆઈ) હેઠળ દસ્‍તાવેજો પ્રસિદ્ધ કરતાં સરકારે આ મુજબ જણાવ્‍યું હતું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રાપ્ત માહિતી મુજબ સુભાષચંત્ર બોઝ(નેતાજી) અંગેના 90 દસ્‍તાવેજોની વિગતો જાહેર કરવામાં આવી છે, જ્‍યારે 100 દસ્‍તાવેજોની વિગતો પ્રસિદ્ધ કરવાનો સરકારે ઈનકાર કર્યો હતો. સુભાષચંદ્ર બોઝના નજીકના સાથી હબીબ-ઉર-રહેમાનની પૂછપરછ કરનાર કાઉન્‍ટર ઈન્‍ટેલિજન્‍સના અહેવાલ મુજબ તાઈવાનના ફોર્મોસામાં તેઈહોકુ ખાતેની વિમાને ઉડ્ડયન કર્યું હતું, પરંતુ વધુ ઊંચાઈ હાંસલ કરે તે પહેલાં જ પ્રચંડ વિસ્‍ફોટ સાંભળ્‍યો હતો. જેના લીધે વિમાન બેફામ રીતે ધ્રૂજવા માંડયું હતું. ત્‍યાર બાદ વિમાન આગની જ્‍વાળાઓમાં લપેટાઈ ગયું હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તે સમયે નેતાજી પેટ્રોલ ટેન્‍ક પાસેની બેઠકે હોવાથી ભડકે બળતું પેટ્રોલ તેમનાં વસ્ત્રો પર પડયું હતું, એમ 29 સપ્‍ટેમ્‍બર, 1945ના અહેવાલમાં જણાવાયું હતું. નેતાજી અંગે વિગતો માંગનાર દિલ્‍હી સ્‍થિત મિશન નેતાજી નામના સંગઠનને આરટીઆઈ ધારા હેઠળ ડિક્‍લાસીફાઈડ દસ્‍તાવેજો પૂરા પાડવામાં આવ્‍યા હતા.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિસ્‍ફોટ બાદ બોઝ વિમાન પાસે જ પડયા હતા. રહેમાન તેમની પાસે ગયા હતા અને આગમાં બળી ગયેલાં વસ્ત્રો દૂર કર્યા હતાં. ગળા  અને માથામાં ઈજા ઉપરાંત દાઝી ગયા હોવા છતાં તેઓ વાતચીત કરે શકે તેટલા પ્રમાણમાં ભાનમાં આવી ગયા હતા, એમ ઈન્‍ડિયન  નેશનલ આર્મીના ડેપ્‍યુટી ચીફ ઓફ સ્‍ટાફે જણાવ્‍યું હતું.</font>]]></content:encoded>
      <pubDate>Wed, 23 Jan 2008 12:05:37 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Republic Day]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
  </channel>
</rss>
