<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:atom="http://www.w3.org/2005/Atom">
  <channel>
    <title><![CDATA[26/11 પ્રથમ વરસી વિશેષ]]></title>
    <link>https://gujarati.webdunia.com/26-11-first-anniversary</link>
    <description><![CDATA[Shahid, 26/11, Mumbai Attack, NSG Cammndo, Hotel Taj, Oberoy Hotel, લોહિયાળ, રાજનીતિ, રાજકારણ, મહારાષ્ટ્ર, મુંબઈ, બોમ્બે, હુમલો, શહિદ,વિદેશી, ભારતીય, અભિનેતા-અભિનેત્રી, ઉન્નીકૃષ્ણન,કામટે, કરકરે, સારસકર, વીર, જવાન]]></description>
    <copyright>Copyright webdunia.com</copyright>
    <lastBuildDate>Sun, 26 Jul 2026 10:50:35 +0530</lastBuildDate>
    <language>en-us</language>
    <image>
      <title>26/11 પ્રથમ વરસી વિશેષ</title>
      <url>https://gujarati.webdunia.com/26-11-first-anniversary</url>
      <link>https://gujarati.webdunia.com/26-11-first-anniversary</link>
    </image>
    <atom:link href="https://gujarati.webdunia.com/rss/26-11-first-anniversary-1021313.rss" rel="self" type="application/rss+xml"/>
    <item>
      <title><![CDATA[26/11 ની વરસીએ સાંસદોનું રક્તદાન]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/26-11-first-anniversary/26-11-ની-વરસીએ-સાંસદોનું-રક્તદાન-109112600026_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/26-11-first-anniversary/26-11-ની-વરસીએ-સાંસદોનું-રક્તદાન-109112600026_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મુંબઈમાં  26/11 ના આતંકી હુમલાની વરસી પર આજે સમગ્ર દેશ હુમલાના શહીદ જવાનોને યાદ કરી રહ્યાં છે. આ પ્રસંગે લોકસભામાં પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. મુંબઈના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સાંસદોએ રક્તદાન પણ કર્યું. રક્તદાન કેમ્પનું આયોજન ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મુંબઈમાં  26/11 ના આતંકી હુમલાની વરસી પર આજે સમગ્ર દેશ હુમલાના શહીદ જવાનોને યાદ કરી રહ્યાં છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ પ્રસંગે લોકસભામાં </font><font style='font-size:11pt;'>પ</font><font style='font-size:11pt;'>ણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. મુંબઈના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સાંસદોએ રક્તદાન પણ કર્યું. રક્તદાન કેમ્પનું આયોજન પ</font><font style='font-size:11pt;'>ાર્લ</font><font style='font-size:11pt;'>િયામેન્ટ એનેક્સીમાં કરવામાં આવ્યું. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 26 Nov 2009 15:56:25 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:55:16 +0530</updatedDate>
      <category><![CDATA[26/11 first anniversary]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ટીમ ઈંડિયાની શહીદોને શ્રદ્ધાંજલિ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/26-11-first-anniversary/ટીમ-ઈંડિયાની-શહીદોને-શ્રદ્ધાંજલિ-109112600025_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/26-11-first-anniversary/ટીમ-ઈંડિયાની-શહીદોને-શ્રદ્ધાંજલિ-109112600025_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભારતીય ટીમે મુંબઈમાં 26 નવેમ્બર 2008 ના રોજ આતંકીઓ દ્વારા મૃત્યુ પામેલા શહીદોને આજે મેચ શરૂ થયા પહેલા શ્રદ્ધાંજલિ આપી અને બે મિનિટ મૌન  રાખીને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. આજે સવારે સાડા નવ વાગ્યે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજા ટેસ્ટ મેચના ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતીય ટીમે મુંબઈમાં 26 નવેમ્બર 2008 ના રોજ આતંકીઓ દ્વારા મૃત્યુ પામેલા શહીદોને આજે મેચ શરૂ થયા પહેલા શ્રદ્ધાંજલિ આપી અને બે મિનિટ મૌન  રાખીને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે સવારે સાડા નવ વાગ્યે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજા ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમત શરૂ થયાના થોડા સમય પહેલા ભારતીય ટીમના તમામ સભ્યોએ પેવેલિયનથી નિકળીને સીમારેખા પાસે એક પત્ક્તિમાં એકત્ર થયાં અને તેમણે માથુ નમાવીને બે મિનિટ  માટે મૌન પાડ્યું તથા મુંબઈમાં 26 નવેમ્બરના રોજ મૃત્યુ પામેલા શહીદોન શ્રદ્ધાંજલિ અર્પણ કરી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં પણ દરેક સ્થળોએ બેનર અને પોસ્ટર લગાડવામાં આવ્યાં હતાં જેમાં શહીદોને યાદ કરવામાં આવ્યાં હતાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ અગાઉ ઉત્તર પ્રદેશ ક્રિકેટ સંઘ (યૂપીસીએ) દ્વારા આજે જે 50 અનાથ બાળકોને સ્ટેડિયમમાં મફતમાં મેચ જોવાનો મૌકો આપ્યો હતો તેઓ આજે સવારે નવ વાગ્યે  હાથમા મીણબતી લઈને એક ઝુલૂસના રૂપમાં સ્ટેડિયમમાં આવ્યાં અને તેમણે પણ 26 નવેમ્બરના રોજ મુંબઈમાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી. આ બાળકો  સાથે યૂપીસીએના કેટલાક પદાધિકારીઓ પણ આ શ્રદ્ધાંજલિ માર્ચમાં શામેલ હતાં. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 26 Nov 2009 15:54:33 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:55:16 +0530</updatedDate>
      <category><![CDATA[26/11 first anniversary]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[26/11 હુમલામાંથી ઘણો બોધપાઠ લીધો : મારિયા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/26-11-first-anniversary/26-11-હુમલામાંથી-ઘણો-બોધપાઠ-લીધો-મારિયા-109112600024_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/26-11-first-anniversary/26-11-હુમલામાંથી-ઘણો-બોધપાઠ-લીધો-મારિયા-109112600024_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મુંબઈ પર 26 નવેમ્બરન રોજ થયેલા આતંકી હુમલાનું અનુમાન લગાડવા અને તેને રોકવામાં સુરક્ષા એજંસીઓના વિફળ રહેવાનો દોષ આપતા આ ત્રાસદીની ઘટનાની તપાસ કરનારા સંયુક્ત પોલિસ કમિશનર રાકેશ મારિયાએ આજે કહ્યું કે, આ જઘન્ય ઘટના બાદ આપણે ઘણો બોધપાઠ લીધો છે. .]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મુંબઈ પર 26 નવેમ્બરન રોજ થયેલા આતંકી હુમલાનું અનુમાન લગાડવા અને તેને રોકવામાં સુરક્ષા એજંસીઓના વિફળ રહેવાનો દોષ આપતા આ ત્રાસદીની </font><font style='font-size:11pt;'>ઘ</font><font style='font-size:11pt;'>ટનાની તપાસ કરનારા સંયુક્ત પોલિસ કમિશનર રાકેશ મારિયાએ આજે કહ્યું કે, આ જઘન્ય ઘટના બાદ આપણે </font><font style='font-size:11pt;'>ઘણ</font><font style='font-size:11pt;'>ો બોધપાઠ લ</font><font style='font-size:11pt;'>ીધો છે. . </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મુંબઈ પર આતંકી હુમલાની વરસીની પૂર્વ સંધ્યાએ મારિયાએ કહ્યું કે, 26/11 જેવા હુમલા કોઈ પણ સ્થળે થઈ શકે છે તેની કલ્પના આપણે કરી ન હતી અને એટલા માટે આપણે તૈયાર પણ ન હતા. આ અનુમાન લગાડવાની વિફળતા હતી. અમે તેનાથી ઘણો બોધપાઠ લીધો છે પરંતુ અમે હવે આતંકવાદ સામે લડવા માટે પૂરી રીતે સાધન સંપન્ન છીએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે કહ્યું કે, આતંકી હુમલાની તપાસ હજુ પૂર્ણ થઈ નથી કારણ કે, લશ્કર એ તૈયબાના ઓપરેશનનો પ્રમુખ જકીઉર રહમાન લખવી અને 34  અન્ય ભાગેડુઓથી આ સંબંધમાં પુછપરછ કરવાની બાકી છે. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 26 Nov 2009 15:52:47 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:55:16 +0530</updatedDate>
      <category><![CDATA[26/11 first anniversary]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[26/11 ના શહીદોને શ્રદ્ધાંજલિ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/26-11-first-anniversary/26-11-ના-શહીદોને-શ્રદ્ધાંજલિ-109112600001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/26-11-first-anniversary/26-11-ના-શહીદોને-શ્રદ્ધાંજલિ-109112600001_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[અમારા કોટી કોટી વંદન, એ તમામ જાંબાઝ સિપાહીઓને, અધિકારીઓને, જેઓએ મુંબઈ હુમલા દરમિયાન અમારા પ્રાણ બચાવવા માટે આંતકવાદીઓ સાથે લડતા લડતા પોતાના પ્રાણોનું બલીદાન આપી દીધું.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/0911/26/images/img1091126001_1_1.jpg' alt='mumbai blast'  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left">W.D</p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#800000'><b><i></b></i></font><br/><font  style='font-size:11pt; color:#800000'><b><i>અમારા કોટી કોટી વંદન, એ તમામ જાંબાઝ સિપાહીઓને, અધિકારીઓને, જેઓએ મુંબઈ હુમલા દરમિયાન અમારા પ્રાણ બચાવવા માટે આંતકવાદીઓ સાથે લડતા લડતા પોતાના પ્રાણોનું બલીદાન આપી દીધું. </font><font style=' color:#000000;'></b></i></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>                                                     <font  style='font-size:11pt; color:#000000'></font><br/>                                                                 <font  style='font-size:11pt; color:#000000'></font><br/>                                                                          <font  style='font-size:15pt; color:#FF0000'>શ્રદ્ધેય નમન </font><font style='font-size:11pt; color:#0000FF;'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>સિપાહી : જયવતં પાટિલ </b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>સિપાહી : યોગેશ પાટિલ </b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>સિપાહી : અંબાદાસ પંવાર </b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>રેલવે સિપાહી : એમ.સી.ચૌધરી</b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>એનએસજી કમાંડો : ગજેન્દ્ર સિંહ </b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>નિરીક્ષક : શશાંક શિંદે </b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>ઉપ નિરીક્ષક : પ્રકાશ મોરે </b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>સિપાહી : એ. આર. ચિટ્ટે </b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>સિપાહી : વિજય ખાંડેકર</b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>સહાયક ઉપ નિરીક્ષક : વ્હી. ઓબાલે</b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>ઉપ નિરીક્ષક : બાબૂ સાહિબ દુર્ગગુડે </b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>ઉપ નિરીક્ષક : નાના સાહેબ ભોંસલે </b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>મેજર : સંદીપ ઉન્નીકૃષ્ણન </b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>એસીપી : અશોક કાંમ્બલે </b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>સીનિયર નિરીક્ષક : વિજય સાલસ્કર </b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>એટીએસ પ્રમુખ : હેમંત કરકરે </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'><b><i>અને દેશના તમામ જાબાંઝોં જેમણે પોતાના ઘર-પરિવાર અને પ્રાણોની ચિંતા કર્યા વગર અમને બચાવવા માટે સ્વયંને આતંકવાદથી લડવાની લડાઈમાં ઝોંકી દીધા. દેશના આ તમામ ભડવીરોને અમારી સંલામ અને આતંકવાદની આ લડાઈમાં મૃત્યુ પામનારી દેશની જનતાને અમારી ભાવભીની શ્રદ્ધાજંલિ.. જય શ્રી રામ. .. </b></i></font>]]></content:encoded>
      <pubDate>Thu, 26 Nov 2009 10:20:16 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:55:16 +0530</updatedDate>
      <category><![CDATA[26/11 first anniversary]]></category>
      <authorname>જનકસિંહ ઝાલા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શું આપણે હજુ સુરક્ષિત છીએ ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/26-11-first-anniversary/શું-આપણે-હજુ-સુરક્ષિત-છીએ-109112400013_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/26-11-first-anniversary/શું-આપણે-હજુ-સુરક્ષિત-છીએ-109112400013_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આજની બિલકુલ એક વર્ષ પહેલા એટલે કે, 26 નવેમ્બર 2008 નો એ ગોઝારો દિવસ જ્યારે માયાનગરી મુંબઈ આતંકવાદના ભયાવહ પડછાયા હેઠળ થરથરી ઉઠી. દાનવ બનીને આવેલા દસ આતંકવાદીઓએ આ શહેરમાં રીતસરની લોહીની હોળી રમી અને બોમ્બ ધડાકાઓ તથા ગોળીબાર કરીને અસંખ્ય લોકોને મોતને ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'><i>આજથી બિલકુલ એક વર્ષ પહેલા એટલે કે, 26 નવેમ્બર 2008 નો એ ગોઝારો દિવસ <!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/0911/24/images/img1091124013_1_1.jpg' alt='mumbai blast'  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left">PR</p>P.R</p></p><!--endImage--> જ્યારે માયાનગરી મુંબઈ આતંકવાદના ભયાવહ પડછાયા હેઠળ થરથરી ઉઠી. દાનવ બનીને આવેલા દસ આતંકવાદીઓએ આ શહેરમાં રીતસરની લોહીની હોળી રમી અને બોમ્બ ધડાકાઓ તથા ગોળીબાર કરીને અસંખ્ય લોકોને મોતને ઘાટ ઉતારી દીધા.</i></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'><i></i></font><br/>26<font  style='font-size:11pt; color:#FF0000'><i>/11 ની એ સમી સાંજ આપણા દેશનો નાગરિક ઈચ્છે તો પણ કેવી રીતે ભૂલી શકે. આ દિવસ ભારત દેશના ઈતિહાસના ચોપડે લોહીમાં રંગેલી કલમ વડે હમેશા હમેશા માટે લખાઈ ગયો. મુંબઈ શહેર પર સર્જાયેલી આ વિનાશલીલામાં જોતજોતામાં 179 લોકોનું ઢીમ ઢળી ગયું. 22 એવા લોકો પણ મૃત્યુ પામ્યાં જે પોતાનું વતન છોડીને ભારત દેશમાં માત્ર પોતાના વ્યવસાયિક કામ માટે અથવા તો ફરવા માટે આવ્યાં હતાં. </font><font style=' color:#000000;'></i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i>આ કરુણાતિંકાને અંજામ આપનારો દસ દાનવો પૈકીનો જીવિત બચેલો એકમાત્ર લવરમૂછિયો કસાબ જેલમાં મોજમજા માણી રહ્યો છે. શરૂઆતમાં તો પાકિસ્તાન સરકારે આ આતંકવાદી પોતાના દેશનો ન હોવાનો અસંખ્ય વખત નનૈયો ભણ્યો પરંતુ જાન્યુઆરી-2009 માં એ સત્તાવાર રીતે બહાર આવ્યું કે, કસાબ પાકિસ્તાનનો જ નાગરિક હતો. મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ (વિક્ટોરિયા ટર્મિનસ) રેલવે સ્ટેશન ખાતે અન્ય એક આતંકવાદી અબ્બુ દેરા ઈસ્માઈલ ખાન સાથે તે સીસી ટીવી કેમેરામાં દેખાયો હતો જ્યાંથી તેઓ પોતાની આતંકી ઘટનાને અંજામ આપવા માટે સફેદ રંગની ટોયાટા મારફત કામ હોસ્પિટલ તરફ રવાના થયાં હતાં. </i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i></i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i>આ એ જ ટોયાટા ગાડી હતી જેને મેળવવા માટે તેમણે મુંબઈના ઉચ્ચ પોલીસ અધિકારીઓ મહારાષ્ટ્ર એટીએસ ચીફ હેમંતકરકરે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ વિજય સાલસ્કર અને એડિશનલ કમિશનર ઓફ મુંબઈ અશોક કરકરેની હત્યા નિપજાવી હતી. આ આતંકી વધુ સમય બહાર ખુલ્લેઆમ ન ફરી શક્યાં. અબુ પોલીસની ગોળીએ વિંધાયો જ્યારે કસાબ જેલના સળિયા પાછળ ધકેલાયો. </font><font style=' color:#000000;'></i></font><br/><font  style='font-size:11pt; color:#800000'></font><br/><font  style='font-size:11pt; color:#800000'><i>કસાબની ધરપકડ બાદ અસંખ્ય ચૌકાવનારી વાતો બહાર આવી તેમ છતાં આપણી સરકાર કોઈ ઠોસ પગલા હાથ ન ધરી શકી. જો કે, દેશનું સૌભાગ્ય કહો કે, લાખો લોકોની પ્રાર્થનાનું પરિણામ મુંબઈ પરના આ આતંકવાદી હુમલા બાદ હજુ સુધી અન્ય કોઈ પણ મોટો હુમલો આ દેશમાં થયો નથી. <!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/0911/24/images/img1091124013_1_2.jpg' alt='kasab'  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left">PR</p>P.R</p></p><!--endImage--> મુંબઈની ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે દેશના દરેક વ્યક્તિના મગજમાં એ પ્રશ્ન જરૂર ઉઠી રહ્યો છે કે, શું દેશની સરકાર આતંકી હુમલા સામે તેમને રક્ષણ આપવા માટે પૂરી રીતે સક્ષમ છે ખરી. જો કે, દુનિયાનો દરેક નાગરિક આ વાત વિચારી રહ્યો છે. અમેરિકામાં ડેવિડ કોલમેન હેડલી અને તહવ્વુર રાણા નામના બે આતંકીઓની ધરપકડ અને તેમની તપાસમાંથી જે વિગતો બહાર આવી રહી છે તે જાણ્યા પછી તો ખાસ. </i></font><br/><font  style='font-size:11pt; color:#800000'><i></i></font><br/><font  style='font-size:11pt; color:#800000'><i>આતંકવાદ સામે લડવાની ભલેને આપણે મોટીમોટી વાતો કરતા હોય પરંતુ સત્ય તો એ જ છે કે, આપણે ત્યાં જ ઉભા છીએ જ્યાં 26 નવેમ્બર 2008 ના મુંબઈ પરના હુમલા પહેલા ઉભા હતાં. અવારનવાર હેડલી  અને રાણા ભારત દેશમાં ક્યાં ક્યાં રોકાયાં હતાં તેના  સમાચારો આવતા જાય છે. </font><font style=' color:#000000;'></i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i>પુણેના ઓશો આશ્રમ થઈ લઈને કેરળના મુનારમાં તેમની ઉપસ્થિતિ નોંધવામાં આવી છે. અહેવાલો જણાવે છે કે, વર્ષ 2009 માં અમેરિકન એફબીઆઈ દ્વારા ઝડપાયેલો લશ્કરે તોઇબાનો આતંકવાદી હેડલી અને કેનાડિયન નાગરિક તહવ્વુર રાણા મુંબઈ પર થયેલા આતંકી હુમલાના પાંચ દિવસ પહેલા ભારતમાં જ રોકાયા હતાં. રાણા સાથે એક મહિલા હોવાની પણ વાતો સામે આવી છે પરંતુ હજુ આપણે એ જાણી શક્યાં નથી કે, એ સ્ત્રી કોણ હતી. આઘાતજનક વાત તો એ છે કે, રાણા તથા તેની સ્ત્રીમિત્ર પાકિસ્તાનમાં જન્મયા હોવા છતાં તેમની ભારતયાત્રા માટે ગૃહમંત્રાલયની મંજૂરી લેવાનો જે નિર્ણય છે તેને પાડવામાં આવ્યો ન હતો. </font><font style=' color:#000000;'></i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i></i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i>અમેરિકા સ્થિત ભારતીય દૂતાવાસે વગર જાણ્યે જ રાણા અને તેની મહિલા મિત્રના વિઝાને મંજૂરી આપી દીધી જેનાથી અનેક શંકા કુશંકાઓ ઉપજી રહી છે. પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે, આપણા દેશનો ફિલ્મસ્ટાર(શાહરૂખ ખાન) જ્યારે અમેરિકાના એરપોર્ટ પોતાની ઓળખ દર્શાવતા અસંખ્ય પૂરાવો સાથે ઉભો રહે છે તેમ છતાં પણ ત્યાની સરકાર તેને ત્રણ કલાક સુધીને ગોંધી રાખે છે જ્યારે અહીં સ્થિત બિલકુલ વિપરિત છે. સુરક્ષા વ્યવસ્થાના નામે અહીં માત્ર મિંડુ છે તેમ કહો તો પણ કંઈ ખોટુ નથી. </font><font style=' color:#000000;'></i></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'><i></i></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'><i>મુંબઈ ક્રાઈમ બ્રાંચ હેડલી અને રાણાના ભારત દેશમાં પ્રત્યારોપણ માટે અનેક પ્રયત્નો કરી રહી છે પરંતુ હજુ સુધી શંખ દ્વારકા સુધી પહોંચી શક્યો નથી. એક વખત તો પૂરી ટીમ વિદેશ પણ જઈ આવી પરંતુ અફસોસ તેઓ હેડલી અને રાણાને રૂબરૂ પણ ન શકી. કસાબ પાસે બે અથવા ત્રણ વખત પુછી પણ જોયું પણ એ શું કામનું. ભારતના રક્ષા મંત્રી એ કે એન્ટનીએ ત્રણેય પાંખને આજના દિવસે સાવચેત રહેવાની પણ સૂચના આપી છે ત્યારે સવાલ એ પણ થાય છે કે, શું 26 મી જાન્યુઆરી, 15 મી ઓગસ્ટ જેવા ખાસ દિવસોમાં  જ સઘન સુરક્ષા વ્યવસ્થા જાળવી જોઈએ બાકીના દિવસોમાં શું ? આતંકવાદીઓ માટે દરેક એક જેવો જ હોય છે એ વાત આપણે ભૂલવી ન જોઈએ. </i></font>]]></content:encoded>
      <pubDate>Wed, 25 Nov 2009 18:00:38 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:55:16 +0530</updatedDate>
      <category><![CDATA[26/11 first anniversary]]></category>
      <authorname>જનકસિંહ ઝાલા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[26/11 અને આપણી ભૂલવાની કળા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/26-11-first-anniversary/26-11-અને-આપણી-ભૂલવાની-કળા-109112500008_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/26-11-first-anniversary/26-11-અને-આપણી-ભૂલવાની-કળા-109112500008_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[માયાવીનગરી મુંબઈમાં 26/11 ની વિનાશલીલા બાદ આ પ્રકારની આતંકી ઘટનાઓ સામે કેવી રીતે લડવામાં આવે તેવા અનેક  પ્રશ્નોનો સામનો આજે આપણો દેશ કરી રહ્યો છે. શું આપણે આ દિવસને માત્ર એક શોકરૂપી દિવસ મનાવીને ભૂલી જઈશું ? કે પછી  અમેરિકાએ  9/11 બાદ જે કર્યું તે ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i>માયાવીનગરી મુંબઈમાં 26/11 ની વિનાશલીલા બાદ આ પ્રકારની આતંકી ઘટનાઓ સામે કેવી રીતે લડવામાં આવે તેવા અનેક  પ્રશ્નોનો સામનો આજે આપણો દેશ કરી રહ્યો છે. <!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/0911/25/images/img1091125008_1_1.jpg' alt='Mumbai'  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left">W.D</p>W.D</p></p><!--endImage--> શું આપણે આ દિવસને માત્ર એક શોકરૂપી દિવસ મનાવીને ભૂલી જઈશું ? કે પછી  અમેરિકાએ  9/11 બાદ જે કર્યું તે પ્રમાણે ભૂતકાળની ભૂલો પરથી બોધપાઠ લઈને આતંકવાદ સામે લડવા તેમજ શાંતિ અને સોહાર્દ  જાળવવા જરૂરી પગલા હાથ ધરીશું. </i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i></i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i>આજે જોવામાં આવે તો આ પ્રકારના પ્રશ્નોના જવાબ આપવાનું કામ ઘણું જ કઠિન છે કારણ કે, આજે દરેક વ્યક્તિઓ વચ્ચે મતમંતાતર પ્રવર્તી રહ્યો છે. જે લોકોએ આતંકી હુમલામાં પોતાના સ્વજનોને ગુમાવ્યાં છે અને જે લોકો આ સમગ્ર નરસંહારના મુખ્ય સાક્ષી છે  તેઓના મસ્તિકમાં 26/11 ની ઘટના જીવનભર સુધી નહી તો પણ લાંબા સમય સુધી તો અંકિત બનીને રહેશે જ. જ્યારે બીજી તરફ જે  લોકો ટીવી ચેનલો, સમાચાર પત્રો અને અન્ય માધ્યમો થકી પોતાની જાતને મુંબઈ હુમલાઓ સાથે જોડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે તેઓ વહેલા મોડા આ ઘટનાને ભૂલી જશે  </i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i></i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i>આમ પણ નકારાત્મક ઘટનાઓ પર ભારતનો પરિપેક્ષ્ય દુનિયાના અન્ય દેશોની તુલનામાં થોડો અલગ-થલગ છે. પશ્વિમના દેશોમાં  નકારાત્મક વર્ષગાંઠને મનાવવા માટે અલગ પ્રકારનો રિવાજ છે. ઝેવીસ(યહૂદી) ફિલોસોફી મુજબ ત્યાં ' </font><font style='font-size:11pt; color:#FF0000;'>lest we forget’( </font><font style='font-size:11pt;'>રખેને અમે  ભૂલી જઈએ)ની નીતિ અપનાવવામાં આવે છે. આ પ્રકારે વિધ્વંશ ત્યાં યહૂદી ઓળખનો એક ભાગ છે. ત્યાં પણ 9/11 જેવી કેટલીયે  નકારાત્મક ઘટનાઓ છે જેને પશ્વિમી કેલેન્ડરમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. તેનાથી વિપરીત ભારતની ફિલોસોફીમાં  </font><font style='font-size:11pt;'>‘lest we  remember’(</font><font style='font-size:11pt;'>રખેને અમે યાદ રાખીએ) ની નીતિને જોર આપવામાં આવે છે. આજ કારણ છે કે, જ્યારે દેશમાં સર્જાયેલી હિંસા અને  નકારાત્મક ઘટનાઓની વાત આવે છે ત્યારે ભારતીયોની સામાજિક યાદશક્તિ થોડી મંદ પડી જાય છે. </font><font style=' color:#800000;'><b></i></b></font><br/><font  style='font-size:11pt; color:#800000'><i></i></font><br/><font  style='font-size:11pt; color:#800000'><i>આપણે હમેશા એ માનવા માટે તૈયાર રહીએ છીએ કે, આપણો ભૂતકાળ અહિંસક અને શાંતિપૂર્ણ રહ્યો હતો જ્યારે હકિકતમાં સ્થિતિ કંઈક  અલગ પ્રકારની હતી. જો એવું ન હતો તો આજે દેશનો દરેક યુવક એ વાત જરૂર જાણતો હોત કે, આપણે 200 વર્ષ સુધી કેવી રીતે  અંગ્રેજોની ગુલામી વેઠી. ભારતને સ્વતંત્રતા અપાવવા પાછળ કોનો કોનો ફાળો રહ્યો હોત તેનો જવાબ જાણવા માટે આજે વિદ્યાર્થીઓને પણ  પરીક્ષા સમયે આમતેમ ડોકિયું કરવું ન પડત. આપણે માત્ર રાજા મહારાજાઓ અને તેમના દ્વારા આંચરવામાં આવનારી હિંસાને લગતી  ભૂતકાળની વાતોને જાણીએ છીએ જ્યારે પશ્વિમના દેશોના લોકો પોતાના દેશના ભૂતકાળને જાણવા માટે કલાકોના કલાકો સુધી  પુસ્તકાલયોમાં બેસીને ન જાણે કેટલીયે પુસ્તકો વાંચી નાખે છે. </i></font><br/><font  style='font-size:11pt; color:#800000'><i></i></font><br/>'<font  style='font-size:11pt; color:#800000'><i>ક્ષમા વિરસ્ય આભૂષણમ' અર્થાત માફી આપવી એ વીરોનું પરમ આભૂષણ છે <!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/0911/25/images/img1091125008_1_2.jpg' alt='Mumbai'  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left">W.D</p>W.D</p></p><!--endImage--> એ પક્તિ અહીં પણ ત્યારે જ સિદ્ધ થાય છે જ્યારે ગુનો  કરનાર વ્યક્તિએ કોઈ મજબૂરી અથવા લાચારીના કારણે હિંસાનું પગલું હાથ ધર્યું હોય અને એ કૃત્ય કર્યા બાદ તેને તે એ કૃત્ય બદલ  પ્રસ્તાવો થતો હોય,તેની આ હિંસામાં કોઈ માનવી બલિ ન ચડ્યો હોય, </font><font style=' color:#000000;'></i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i></i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i>દેશમાં લોહીની હોળી રમનારા ગુનેગારોને માફ કરી દેવાની આપણી આદત બની ગઈ છે. આપણે આવા ગુનેગારોને સરળતાથી માફ કરી  દઈએ છીએ અથવા તો તેને ભૂલી જઈએ છીએ. અજમલ કસાબ અને અફજલ ગુરૂને પણ કદાચ વહેલા મોડા આપણે ભૂલી જ જઈશું. યુરોપના દેશોમાં આ પ્રણાલી નથી. અમેરિકા હજુ  સુધી લાદેનને ભૂલ્યું નથી અને તેને ભૂલી પણ નહીં શકે. </i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i></i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i>બ્રિટીશરોની હમેશા એક વાતની ફરિયાદ રહી છે કે, ભારતીયોને પોતાના ઈતિહાસની કોઈ પણ પ્રકારની ઓળખ નથી એક રીતે જોઈએ તો તેમની વાત સાચી પણ છે આપણે ભારતીયોએ ઈતિહાસ સાથે જોડાયેલી એક પણ ઘટના અને વાતનું વ્યવસ્થિત દસ્તાવેજીકરણ કરીને રાખ્યું નથી. દેશમાં કેટલાયે સ્વંતત્રસેનાનીઓ અને શહીદો થઈ ગયાં પરંતુ આપણે તો માત્ર આંગળીના વેઠે ગણી શકીએ બસ એટલા જ લોકોના નામ જાણીએ છીએ. આનો અર્થ એ નથી કે, આપણે 'ઢ' છીએ પરંતુ આપણી ઉદારવાદી નીતિના કારણે એ તમામ વાતો આપણે ભૂલી જઈએ છીએ જે યાદ રાખવી દેશ અને સમાજના હિતમાં હોય છે. </font><font style=' color:#000000;'></i></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'><i></i></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'><i>નકારાત્મક ઘટનાઓને ભૂલી જવાના ગુણો આપણા ડીએનએમાં જ હોય તો પછી સરકારને પણ શું દોષ આપીએ ? તેમ છતાં સરકાર  અને ખાનગી સુરક્ષા એજન્સીઓની પણ એક પ્રાથમિક ફરજ બને છે કે, 26/11 મુંબઈ હુમલા જેવી ઘટનાઓ પરથી બોધપાઠ લઈને આ  ઘટના અને તેના પરિણામોને હમેશા પોતાના મગજમાં તરોત્તાજા બનાવીને રાખે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન  ન થાય તેના માટે પૂરી રીતે સાવચેત રહે. </i></font>]]></content:encoded>
      <pubDate>Wed, 25 Nov 2009 13:05:24 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:55:16 +0530</updatedDate>
      <category><![CDATA[26/11 first anniversary]]></category>
      <authorname>જનકસિંહ ઝાલા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ડિસ્કવરી આપશે હુમલાઓની માહિતી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/26-11-first-anniversary/ડિસ્કવરી-આપશે-હુમલાઓની-માહિતી-109112400017_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/26-11-first-anniversary/ડિસ્કવરી-આપશે-હુમલાઓની-માહિતી-109112400017_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગત વર્ષે 26 નવેમ્બરના રોજ દેશને દહેશતમાં નાખનારા આતંકી હુમલાની કેટલીયે ગુપ્ત વાતો આ વર્ષે 26 નવેમ્બરના રોજ ડિસ્કવરી  ચેનલ પર દેખાડવામાં આવશે જેનું નામ હશે સર્વાઈવિંગ મુંબઈ. આ કાર્યક્રમમાં હુમલામાં જકડાયેલા અને આતંકવાદીઓ દ્વારા બંધક બનાવાયેલા ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'><i>ગત વર્ષે 26 નવેમ્બરના રોજ દેશને દહેશતમાં નાખનારા <!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/0911/24/images/img1091124017_1_1.jpg' alt='discovery'  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left">PR</p>P.R</p></p><!--endImage--> આતંકી હુમલાની કેટલીયે ગુપ્ત વાતો આ વર્ષે 26 નવેમ્બરના રોજ ડિસ્કવરી  ચેનલ પર દેખાડવામાં આવશે જેનું નામ હશે સર્વાઈવિંગ મુંબઈ. </font><font style=' color:#000000;'></i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i></i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i>આ કાર્યક્રમમાં હુમલામાં જકડાયેલા અને આતંકવાદીઓ દ્વારા બંધક બનાવાયેલા વ્યક્તિઓની મુલાકાતો, આતંકીઓ અને તેના સરદારો  વચ્ચે થયેલા વાતચીતને આધાર બનાવીને કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. </i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i></i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i>આતંકવાદીઓ દ્વારા આઠ કલાક સુધી બંધક બનાવામાં  આવેલા સૈફી અને મેલ્તામ નામના તુર્કી દંપતીની વાતચીત, અંજલિની પોતાના અમેરિકી પતિ માઈકલ સાથે એક મોબાઈલ સૂચનાના  સહારે બચીને નિકલવાનું દૃશ્ય. કેટલીયે ન્યૂઝ ચેનલો દ્વારા ન પકડાવામાં આવેલા દૃશ્યો પણ દેખાડવામાં આવશે. આ ઉપરાંત કેટલીક  છુપાયેલી વાતો પણ સામે લાવવામાં આવશે. </i></font>]]></content:encoded>
      <pubDate>Tue, 24 Nov 2009 18:50:48 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:55:16 +0530</updatedDate>
      <category><![CDATA[26/11 first anniversary]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[તેને જોઈએ છે આપની મદદ...]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/26-11-first-anniversary/તેને-જોઈએ-છે-આપની-મદદ-109112400016_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/26-11-first-anniversary/તેને-જોઈએ-છે-આપની-મદદ-109112400016_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મુંબઈમાં આતંકી હુમલાઓનો ભોગ બનેલી સાબિરા ખાન જો એ ટેક્સીમાં ન બેઠી હોત તો આજે આ વાત જણાવવા માટે જીવિત બચી ન હોત. તેનો કોઈ પણ અત્તોપત્તો ન લાગત, કારણ કે, આરડીએક્સના ધડાકાના કારણે જ્યાં ટેક્સીના ફુરચા નિકળી ગયાં ત્યાં તેના  શરીરનો પત્તો પણ ન લાગ્યો ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'><i>મુંબઈમાં આતંકી હુમલાઓનો ભોગ બનેલી સાબિરા ખાન જો એ ટેક્સીમાં ન બેઠી હોત તો આજે આ વાત જણાવવા માટે જીવિત બચી ન હોત. તેનો કોઈ પણ અત્તોપત્તો ન લાગત, કારણ કે, આરડીએક્સના <!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/0911/24/images/img1091124016_1_1.jpg' alt='sabirkhan'  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left">PR</p>P.R</p></p><!--endImage--> ધડાકાના કારણે જ્યાં ટેક્સીના ફુરચા નિકળી ગયાં ત્યાં તેના  શરીરનો પત્તો પણ ન લાગ્યો હોત, જેવી રીતે ટેક્સી નજીક પસાર થનારી બે મહિલાઓના અવશેષોનો પતો ન લાગ્યો તેવી રીતે. </font><font style=' color:#000000;'></i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i></i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i>ચાલીસ વર્ષીય સાબિરા જણાવે છે કે, તે બાળકોને અરબી ભાષાની ટ્યુશન આપીને પરત ફરી રહી હતી કે, આ દુર્ઘટના સર્જાઈ. બોમ્બના ટુકડા તેની છાતી, માથુ, હાથ-પગ અને પેટમાં લાગ્યાં. તે બેભાન થઈ ગઈ. તેની સાથે તેનો સૌથી મોટો પુત્ર અબ્દુલ હમીદ પણ હતો. તેને પણ ઈજા પહોંચી છે અને હજુ સુધી તે પૂરી રીતે ઠીક થઈ શક્યો નથી. સાબિરા જણાવે છે કે, તે ઘટનાસ્થળેથી વીસ ફુટ દૂર ફેંકાઈ ગઈ હતી. </i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i></i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i>ત્યાંથી તેને જેજે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. જ્યાં તે દોઢ મહિનો રહી પરંતુ ડોક્ટરોએ તેની તરફ ધ્યાન ન આપ્યું. તેને  બાદમાં સૈફી હોસ્પિટલ મોકલી દેવામાં આવી. </font><font style=' color:#000000;'></i></font><br/><font  style='font-size:11pt; color:#800000'><i></i></font><br/><font  style='font-size:11pt; color:#800000'><i>સામાજિક સંગઠનોએ આ હોસ્પિટલનું દોઢ લાખનું બીલ ચૂકવ્યું. સાબિરાના પતિ અબ્દુલ માજિદ મુંબઈ એરપોર્ટમાં કામ કરે છે અને  પાંચ હજાર રૂપિયા મહિને કમાય છે. સાબિરાને ટ્યુશનથી પાંચ હજાર રૂપિયાની માસિક આવક થાય છે. એવામાં છ બાળકોનું  ભરણપોષણ કરવું પણ મુશ્કેલ થઈ પડે છે. </i></font><br/><font  style='font-size:11pt; color:#800000'><i></i></font><br/><font  style='font-size:11pt; color:#800000'><i>સાબિરા જણાવે છે કે, જ્યારે રાષ્ટ્રપતિ ઘાયલોને મળવા માટે આવવાની હતી ત્યારે તેને બીજા વોર્ડમાં મોકલી દેવામાં આવી. તેને  રાષ્ટ્રપતિ સાથે ન મળવા દેવામાં આવી. હોસ્પિટલમાં તેને જે લોહી આપવામાં આવ્યું તેમા પણ પોલિયોના કિટાણું હતાં. તેને દર  અઠવાડિયે હોસ્પિટલ જવું પડતું હતું. તાજ પબ્લિક સર્વિસ વેલફેયર ટ્રસ્ટ તરફથી તેને દર માસે પાંચ હજાર રૂપિયા મળે છે. </i></font>]]></content:encoded>
      <pubDate>Tue, 24 Nov 2009 18:43:57 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:55:16 +0530</updatedDate>
      <category><![CDATA[26/11 first anniversary]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[26/11 ના કેટલાક વણઉકેલ્યાં પ્રશ્નો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/26-11-first-anniversary/26-11-ના-કેટલાક-વણઉકેલ્યાં-પ્રશ્નો-109112400015_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/26-11-first-anniversary/26-11-ના-કેટલાક-વણઉકેલ્યાં-પ્રશ્નો-109112400015_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મુંબઈ આતંકી હુમલા સાથે જોડાયેલા કેટલાક એવા પ્રશ્નો છે. જેનો હજુ સુધી કોઈ ઉકેલ મળી શક્યો નથી. કાં પછી એમ કહીએ કે, તેનો ઉકેલ શોધવા માટે કોઈ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો નથી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આતંકી હુમલાખોરો દસ હતાં કે પછી દસથી વધારે]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'><i>મુંબઈ આતંકી હુમલા સાથે જોડાયેલા કેટલાક એવા પ્રશ્નો છે <!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/0911/24/images/img1091124015_1_1.jpg' alt='Mumbai'  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left">W.D</p>W.D</p></p><!--endImage--> જેનો હજુ સુધી કોઈ ઉકેલ મળી શક્યો નથી. કાં પછી એમ કહીએ કે, તેનો ઉકેલ શોધવા માટે કોઈ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો નથી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આતંકી હુમલાખોરો દસ હતાં કે પછી દસથી વધારે. </font><font style=' color:#000000;'></i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i></i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i>આ પ્રકારના પ્રશ્નો એનએસજીના રિટાયર ચીફ જેકે દત્તે શંકાના આધારે ઉઠાવ્યાં છે. તેમણે પોતાની આશંકાને મજબૂત દાવા તરીકે રજૂ કરવા માટે તાજ હોટલમાં એનએસજીના શહીદ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના એમપી-5 હથિયાર તરફ ઈશારો કર્યો છે જે આતંકીઓના હાથ લાગી ગયાં હતાં. બીજો જે મહત્વપૂર્ણ પ્રશ્ન છે તે એ છે કે, આતંકવાદીઓને લોકલ સપોર્ટ હતો કે નહી, ડેવિડ હેડલી અને તહવ્વુર રાણાની ગતિવિધિઓની તપાસ થવાથી પ્રશ્નને બળ મળે છે. ચાર્જશીટમાં લોકલ સપોર્ટના રૂપમાં ફહીમ અંસારી અને સબાઉદ્દીનનું નામ છે જેના પર આતંકીઓને મુંબઈમાં રેકી કરવા, નકશો પૂરો પાડવાનો આરોપ છે. </font><font style=' color:#000000;'></i></font><br/><font  style='font-size:11pt; color:#804040'></font><br/><font  style='font-size:11pt; color:#804040'><i>ભૂતપૂર્વ મુંબઈ પોલીસ અધિકારી હસન ગફૂરે કહ્યું હતું કે, સોળ ભારતીય છે, જેઓએ આતંકવાદીઓને મદદ કરી, પરંતુ ગર્ફૂર આ વિવાદાસ્પદ મામલામાં બાદમાં ફરી ગયાં. હવે એક અંગ્રેજી વર્તમાનપત્રએ તેમનો ઈન્ટરવ્યું છાપ્યો છે જેમાં તેમણે મુંબઈ પોલીસના ચાર મોટા ઓફિસરો વિષે કહ્યું છે કે, તે આતંકીઓ સાથે મુકાબલો કરવા ઈચ્છતાં ન હતાં. </i></font><br/><font  style='font-size:11pt; color:#804040'><i></i></font><br/><font  style='font-size:11pt; color:#804040'><i>હુમલાના કારણે ખંડેરમાં પરિવર્તિત થઈ ચૂકેલા નરીમન હાઉસની મિસ્ટ્રી પણ સામે આવી નથી. હજુ પણ એ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યું છે કે, અહીં પહેલેથી જ કથિત આતંકવાદીઓ રોકાયાં હતાં. આ ઉપરાંત અનિતા ઉદ્યા નામની જે મહિલાએ આ વાત કહી હતી કે, તેણે છ આતંકીઓને બુધવારે પાર્ક પર બોટમાંથી ઉતરતા જોયા હતાં એ મહિલાને ન તો સાક્ષી બનાવામાં આવી અને ન તો તેને ગુનેગારોની ઓળખ કરવા માટે સામે લાવવામાં આવી. જે કુબેર બોટ મારફત આતંકીઓ મુંબઈમાં ઘુસ્યા હતાં તેના પર સવાર ચાર લોકોના મૃતદેહોનો પણ હજુ સુધી કોઈ અત્તોપતો નથી. </i></font>]]></content:encoded>
      <pubDate>Tue, 24 Nov 2009 18:25:36 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:55:16 +0530</updatedDate>
      <category><![CDATA[26/11 first anniversary]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મુંબઈના જુસ્સાને બોલીવુડની સલામ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/26-11-first-anniversary/મુંબઈના-જુસ્સાને-બોલીવુડની-સલામ-109112400012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/26-11-first-anniversary/મુંબઈના-જુસ્સાને-બોલીવુડની-સલામ-109112400012_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મુંબઈ પર થયેલ 26/11ના આતંકી હુમલાથી બોલીવુડ પણ હેબતાઈ ગયુ છે. લોકોના દુ:ખને બોલીવુડના લોકોએ નજીકથી અનુભવ્યુ અને હંમેશા તે લોકોની મદદ માટે તત્પર જોવા મળ્યા.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/0911/24/images/img1091124012_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>મુંબઈ પર થયેલ 26/11ના આતંકી હુમલાથી બોલીવુડ પણ હેબતાઈ ગયુ છે. લોકોના દુ:ખને બોલીવુડના લોકોએ નજીકથી અનુભવ્યુ અને હંમેશા તે લોકોની મદદ માટે તત્પર જોવા મળ્યા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હુમલાને એક વર્ષ પુરૂ થવા આવી રહ્યુ છે અને મુંબઈના લોકો દ્વારા બતાવવામાં આવેલ જોશને સલામ કરવા માટે એક ગીત તૈયાર કરવામાં આવ્યુ છે. આ ગીતમાં ઘણા ગાયકોની સાથે અમિતાભ બચ્ચને પોતાનો અવાજ આપ્યો છે. સાથે જ ગીત દ્વારા હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બિગ બી ને જ્યારે ગાવાનો પ્રસ્તાવ મળ્યો ત્યારે તેઓ તરત જ તૈયાર થઈ ગયા. બિગ બી મુંબઈને ખૂબ જ પ્રેમ કરે છે અને તેઓનુ માનવુ છે કે જ્યારે કે સંકટ આવે છે ત્યારે મુંબઈના લોકો એક થઈને તેનો સામનો કરે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>'<font  style='font-size:11pt; color:#000000'>સાઉંડ ઓફ પીસ' નામના આ આલબમનુ સંગીત આદેશ શ્રીવાસ્તવે તૈયાર કર્યુ છે. આદેશના મુજબ ગીત દ્વારા વૈશ્વિક આતંકવાદ પર ટિપ્પણી કરવામાં આવે છે.  અમિતાભ ઉપરાંત સોનૂ નિગમ, હરિહર, કૈલાશ ખેર, સુરેશ વાડકર, જગજીત સિંહ, સુનિધિ ચૌહાણ, શંકર મહાદેવન, રશીદ ખાન, અલકા યાજ્ઞનિક, સહિત કેટલાય ગાયકોએ પોતાનો અવાજ આપ્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ ગીતનો એક વીડિયો બનાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે, જેમા મુંબઈમાં 26/11નો હુમલો, અમેરિકામાં 9/11નો હુમલો અને લંડનમાં થયેલ વિસ્ફોટની ક્લિપિંગ્સ બતાવવામાં આવશે.   </font>]]></content:encoded>
      <pubDate>Tue, 24 Nov 2009 15:46:42 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:55:16 +0530</updatedDate>
      <category><![CDATA[26/11 first anniversary]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[યાદ નહિ વિસરાય 26/11ની]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/26-11-first-anniversary/યાદ-નહિ-વિસરાય-26-11ની-109112400010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/26-11-first-anniversary/યાદ-નહિ-વિસરાય-26-11ની-109112400010_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[પ્રેમના પ્રતિકના સાક્ષી એવા દુનિયાના પ્રસિધ્ધ સ્મારકોમાંથી એક તાજ મહેલના નામ પર બનેલ પ્રસિધ્ધ હોટલ તાજ પેલેસ પર ગયા વર્ષે 26 નવેમ્બરના રોજ આતંકવાદી હુમલાની વરસી આવતા જ એ  ઘ્રુજાવનારી ઘટના આંખો સમક્ષ તરવરે છે]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/0911/24/images/img1091124010_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>પ્રેમના પ્રતિકના સાક્ષી </font><font style='font-size:11pt;'>એવા </font><font style='font-size:11pt;'>દુનિયાના પ્રસિધ્ધ સ્મારકોમાંથી એક તાજ મહેલના નામ પર બનેલ </font><font style='font-size:11pt;'>પ્રસિધ્ધ </font><font style='font-size:11pt;'>હોટલ તાજ પેલેસ પર ગયા વર્ષે 26 નવેમ્બરના રોજ આતંકવાદી હુમલાની વરસી આવતા જ એ  ઘ્રુજાવનારી ઘટના આંખો સમક્ષ તરવરે છે </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આમ તો આ આતંકવાદી હુમલામાં અનેક લોકો માર્યા ગયા, પરંતુ કેટલાક સૌભાગ્યશાળી પણ હતા જે બચી ગયા. પોતાના મિત્રના લગ્નમાં ભાગ લેવા ગયેલા એક ફ્રીલાંસ પત્રકર 31 વર્ષીય ભીષ્મ મનસુખાની પણ હતા. તેણે બતાવ્યુ કે એ દિવસની યાદો હજુ પણ મારા મગજમા& એવી છે કે જાણે કાલની જ વાત હોય. હુ હેરાન છુ કે હું કેવી રીતે બચી ગયો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>106 <font  style='font-size:11pt; color:#000000'>વર્ષ જૂની હોટલમાં તેણે પોતાના જીવનના 12 ભયાવહ કલાકને યાદ કરતા જણાવ્યુ કે હુ મારા મિત્રના લગ્નમાં હતો ત્યારે ગોળીબાર શરૂ થઈ ગયો. અમે ટેબલ નીચે સંતાય ગયા અને કોઈ બચાવનારાની રાહ જોવા લાગ્યા. 26 નવેમ્બરની રાત્રે જ્યારે કોઈ મદદ ન મળી ત્યારે મનસુખાની અને બીજાએ હિમંત કરીને ભાગવાની કોશિશ કરી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેણે કહ્યુ કે એક આતંકવાદીએ અમને જોયા અને તરત ગોળી વરસાવવાનુ ચાલુ કરી દીધુ. મારી સામેનો એક વ્યક્તિ માર્યો ગયો. અમે પાછા કોઈ સુરક્ષિત જગ્યાની તરફ ભાગ્યા જ્યા અમને એક એસએનજી કમાંડરે અમને બચાવી લીધા. મનસુખાનીએ કહ્યુ કે તેણે હજુ પણ વિશ્વાસ નથી આવતો કે તેણે મોતને હાથતાળી કેવી રીતે આપી દીધી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હોટલના બારમાં કામ કરનારા 24 વર્ષીય લલિત સાવંત પણ એ હુમલામાં બચી ગયા. પરંતુ એને એવો આધાત લાગી ગયો હતો કે તેણે એ નોકરી છોડી દીધી. હવે એ એક કંપનીમાં કામ કરે છે. તેણે જણાવ્યુ કે માર્યા જવાની એ સમયની બીકની યાદ ક્યારેય નહી ભૂલાય. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તાજ હોટલના મહાપ્રબંધક કરમવીર કાંગના સાહસને મોતનો ભય ડગમગાવી શક્યો નહી. કાંગે પોતાની પત્ની અને બે બાળકોના મોતના દુ:ખને નિયતિ માનીને સહી લીધુ.  તેમણે પોતાના પરિજનોને સંદેશ આપ્યો કે આતંકી હુમલા જેવી ઘટના જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી નાખે છે અને આત્મચિંતન કરવા મજબૂર કરી દે છે.  તમે એવુ માનો છો કે દરેક વસ્તુ તમારા મનમુજબ થઈ જશે.  પરંતુ એક દિવસ અચાનક તમને અનુભવ થાય છે કે કશુ જ સ્થાયી નથી.  મારા માટે કામ પર હાજર રહેવુ જરૂરી છે, ખાસ કરીને ત્યાં સુધી જ્યાં સુધી હોટલ ફરીથી શરૂ ન થઈ જાય. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/0911/24/images/img1091124010_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>હોટલના માલિક રતન ટાટાએ હુમલા પછી કહ્યુ હતુ કે હુ તેમની પાસે ગયો અને જણાવ્યુ કે મને કેટલુ દુ:ખ છે અને તેણે કહ્યુ સર અમે તાજને પહેલાની જેમ બનાવવા જઈ રહ્યા છે.  આઈએચસીએલની યોજના હોટલની હૈરિટેઝ વિંગો પેલેસને 2010 સુધી ક્રમરૂપે ફરીથી ખોલવાની યોજના છે.  હોટલનુ ટાવર વિંગ હુમલાના 23 દિવસ પછી ખોલી દેવામાં આવ્યુ હતુ. આ સમય જાણીતા ડિઝાઈનર વાસ્તુકલાની દ્રષ્ટિથી જાણીતી હોટલને એ જ રૂપ આપવા માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમેરિકાની વિદેશ મંત્રી જ્યારે તાજમાં રોકાઈ ત્યારે તેમણે ટ્રિબ્યૂટ પુસ્તકમાં એ સાહસિક લોકોની પ્રશંસા કરી જેમણે લોકોના જીવ બચાવ્યા અને વધુ નુકસાન ન થવા દીધુ. </font>]]></content:encoded>
      <pubDate>Tue, 24 Nov 2009 14:39:34 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:55:16 +0530</updatedDate>
      <category><![CDATA[26/11 first anniversary]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
  </channel>
</rss>
