<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:atom="http://www.w3.org/2005/Atom">
  <channel>
    <title><![CDATA[વેબદુનિયા વિશેષ 10]]></title>
    <link>https://gujarati.webdunia.com/webdunia-special-10</link>
    <description><![CDATA[Webdunia Special 10 | Republic Day | Friendship Day | Budget 10 | Rail Budget | Goodbye 10 | વેબદુનિયા વિશેષ 10 | ગણતંત્ર દિવસ | રેલવે બજેટ | બંજેટ | મિત્રતા દિવસ | સ્વતંત્રતા પર્વ | ગુડબાય 10]]></description>
    <copyright>Copyright webdunia.com</copyright>
    <lastBuildDate>Wed, 24 Jun 2026 05:54:19 +0530</lastBuildDate>
    <language>en-us</language>
    <image>
      <title>વેબદુનિયા વિશેષ 10</title>
      <url>https://gujarati.webdunia.com/webdunia-special-10</url>
      <link>https://gujarati.webdunia.com/webdunia-special-10</link>
    </image>
    <atom:link href="https://gujarati.webdunia.com/rss/webdunia-special-10-10214.rss" rel="self" type="application/rss+xml"/>
    <item>
      <title><![CDATA[સમૃદ્ધિ અને પૈસો મેળવવા સૂર્યને ગળ્યુ પાણી ચઢાવો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/sun-and-money-111061800010_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/sun-and-money-111061800010_1.html</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[શાસ્ત્રો મુજબ પાંચ મુખ્ય દેવી દેવતા બતાવવામાં આવ્યા છે. શ્રી ગણેશ, શ્રી વિષ્ણુ, શ્રી શંકર, શ્રી દેવી અને શ્રી સૂર્યદેવ. 

આ પાંચ દેવતામાં સૂર્યને પ્રત્યક્ષ ભગવાન માનવામાં આવે છે. કારણ કે આ નિયમિત રૂપે દેખય છે અને સંપૂર્ણ બ્રહ્માંડને ઉર્જા પ્રદાન ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1106/18/images/img1110618010_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>શાસ્ત્રો મુજબ પાંચ મુખ્ય દેવી દેવતા બતાવવામાં આવ્યા છે. શ્રી ગણેશ, શ્રી વિષ્ણુ, શ્રી શંકર, શ્રી દેવી અને શ્રી સૂર્યદેવ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ પાંચ દેવતામાં સૂર્યને પ્રત્યક્ષ ભગવાન માનવામાં આવે છે. કારણ કે આ નિયમિત રૂપે દેખય છે અને સંપૂર્ણ બ્રહ્માંડને ઉર્જા પ્રદાન કરે છે. તેની વિધિસર પૂજાથી ભક્તની બધી મનોકામનાઓ આપમેળે જ પૂર્ણ થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રોજ બ્રહ્મ મૂહુર્તમાં ઉઠીને નિત્ય કર્મથી પરવારીને સૂર્યને પાણી ચઢાવવાથી ઘણા પ્રકારના લાભ થાય છે. જ્યોતિષમાં સૂર્ય ગ્રહથી સંબંધિત દોષોને દૂર કરવા માટે આ ઉપય સર્વશ્રેષ્ઠ છે. સૂર્યને અર્ધ્ય અર્પિત કરવાથી માન સન્માનમાં વધારો થાય છે. વ્યક્તિના ચેહરા પર તેજ વધી જાય છે અને અન્ય લોકો પર તેનો આશ્ચર્યજનક પ્રભાવ પડે છે. પ્રતિદિન જળ ચઢાવનારા વ્યક્તિના ચેહરા પર તેજ વધે છે અને અન્ય લોકો પર તેનો આશ્ચર્યજનક પ્રભાવ પડે છે. રોજ જળ ચઢાવનારી વ્યક્તિનો ચેહરો ઉત્પન્ન તેજ સમ્મોહનનું કાર્ય કરે છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો કોઈ વ્યક્તિ સવારે જલ્દી ઉઠીને પાણીમાં ખાંડ નાખીને સૂર્યને ચઢાવે તો તેને ખૂબ જ ઓછા સમયમાં ઘણા શુભ ફળ પ્રાપ્ત થાય છે.  પરિવાર, સમાજ  કે ઓફિસ વગેરે સ્થાનો પર સન્માન મળશે.  જેનાથી ધન સંબંધી કાર્યોમાં આવી રહેલ અડચણ દૂર થાય છે.  તમારી આસપાસ રહેનારા લોકો સાથેના સંબંધોમાં મીઠાશ વધે છે. પરસ્પર સહયોગ મળે છે. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 01 May 2017 06:04:00 +0530</pubDate>
      <updatedDate>Mon, 01 May 2017 07:48:56 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[હાથની રેખા બતાવશે કે તમારુ એક્સટ્રા મેરિટલ અફેર છે કે નહીં.]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/હાથની-રેખા-બતાવશે-કે-તમારુ-એક્સટ્રા-મેરિટલ-અફેર-છે-કે-નહીં-111122300014_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/હાથની-રેખા-બતાવશે-કે-તમારુ-એક્સટ્રા-મેરિટલ-અફેર-છે-કે-નહીં-111122300014_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[હાથોની રેખાઓમાં જીવનનો દરેક રાઝ છૂપાએલો છે પરંતુ આ રાઝને એ જ જાણી શકે જે હાથની રેખા વાંચી શકતો હોય. રેખા વાંચનારાઓથી તમે કોઇ રાઝ છૂપાવી શકતાં નથી. તે રેખા જોઇને સમજી જાય છે કે આ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી છે કે નહીં. તેનું વૈવાહિક જીવન સારુ રહેશે ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1112/23/images/img1111223014_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>હાથોની રેખાઓમાં જીવનનો દરેક રાઝ છૂપાએલો છે પરંતુ આ રાઝને એ જ જાણી શકે જે હાથની રેખા વાંચી શકતો હોય. રેખા વાંચનારાઓથી તમે કોઇ રાઝ છૂપાવી શકતાં નથી. તે રેખા જોઇને સમજી જાય છે કે આ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી છે કે નહીં. તેનું વૈવાહિક જીવન સારુ રહેશે કે નહીં અને તેને કોઇ એક્સટ્રા મેરિટલ અફેર છે કે નહીં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હવે તમને થશે કે અફેર વિશે હાથની રેખા પરથી કઇ રીતે જાણી શકાય. તો હથેળીની સૌથી નાની આંગળીનાં શરુ થનારી સ્થાનને બુધનો પર્વત કહે છે. બુધનાં પર્વત પર પસાર થતી આડી રેખાઓને વિવાહ રેખા કહે છે. આ રેખાથી વ્યક્તિનાં વૈવાહિક જીવન કે તેના અફેર વિશે જાણકારી મળી શકે છે. બુધ પર્વતની તરફ આવતી રેખા જેટલી વધારે હશે તેટલી અફેર થવાની સંભાવના વધારે. હથેળીનાં છોડથી સ્પષ્ટ અને સીધી રેખા બુધ પર્વત પર આવતી હશે અને તેનાં પર અન્ય રેખા હોય તો વ્યક્તિનો વિવાહ બાદ પણ અફેર થઇ શકે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિવાહ રેખા જો બુધ પર્વત પર આવીને નીચે જતી જોવા મળે તે વૈવાહિક જીવન બરાબર નહીં હોય અને લગ્નજીવનમાં સુખ નહીં હોય. આવી સ્થિતિમાં તલાક અને કોઇ કારણ પતિ અને પત્નીમાં મેળ-મિલાપ નહીં હોય.</font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1112/23/images/img1111223014_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>હ્રદય રેખા જો તૂટી હોવાનું માલુમ પડે તો પ્રેમ સંબંધમાં અસફળતા મળે છે. આવા વ્યક્તિને લગ્નજીવનમાં અસફળતા મળે છે. અંગુઠાની નીચે શુક્ર પર્વત છે આ પર્વત ઉઠેલો માલુમ હોય તો અને તેનાં પર ઘણી બધી રેખાઓ હોય તો તે વ્યક્તિ કામુક હોવાનું મનાય છે અને તેને અનેક પ્રેમ સંબંધ હોય છે. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 23 Dec 2011 17:40:12 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:26:08 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વર્ષ 2012માં દુનિયાને ચાર રોમાંચક દ્રશ્યો જોવા મળશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/વર્ષ-2012માં-દુનિયાને-ચાર-રોમાંચક-દ્રશ્યો-જોવા-મળશે-111122200003_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/વર્ષ-2012માં-દુનિયાને-ચાર-રોમાંચક-દ્રશ્યો-જોવા-મળશે-111122200003_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[નવા વરસ 2012માં સૂર્ય,પૃથ્વી અને ચંન્દ્રમાની ત્રીમૂર્તિ દુનિયાને ગ્રહણનાં ચાર રોમાંચક દૃશ્ય દેખાડશે. આ સિવાય એક ખગોળીય ઘટના દરમિયાન શુક્ર ધીરે-ધીરે કોઇ બોલની માફક સૂર્યની સામેથી ગુજરતો માલુમ પડશે. જોકે આ ચાર ગ્રહણોમાંથી ભારતમાં માત્ર એક જ દેખાશે ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1112/22/images/img1111222003_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>નવા વરસ 2012માં સૂર્ય,પૃથ્વી અને ચંન્દ્રમાની ત્રીમૂર્તિ દુનિયાને ગ્રહણનાં ચાર રોમાંચક દૃશ્ય દેખાડશે. આ સિવાય એક ખગોળીય ઘટના દરમિયાન શુક્ર ધીરે-ધીરે કોઇ બોલની માફક સૂર્યની સામેથી ગુજરતો માલુમ પડશે. જોકે આ ચાર ગ્રહણોમાંથી ભારતમાં માત્ર એક જ દેખાશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉજ્જૈનની જીવાજી વેધશાળાનાં અધિક્ષક ડોક્ટર રાજેન્દ્રપ્રકાશ ગુપ્તે કહ્યું કે ભારતીય સંદર્ભમાં કરવામાં આવેલી કાલગણના મુજબ અદ્ભૂત ખગોળીય ઘટનાઓનો સિલસિલો 21 મે-2012થી થનારા સૂર્યગ્રહણથી શરુ થશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે કહ્યું કે નવા વરસનું પહેલું ગ્રહણ ખાસકરીને પૂર્વોત્તર ભારતમાં દેખાશે. આંશિક સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંન્દ્રમાં ગુજરતો હોય. ગુપ્તે કહ્યું કે 2012 જૂનમાં શુક્રની પારગમનની દુર્લભ ઘટનાંનું ભારત સાક્ષી બનશે. આ ઘટનાંમાં પૃથ્વી પરથી જોવા મળશે કે શુક્ર સૂર્યની સામેથી ધીમી ગતીએ પસાર થઇ રહ્યો છે. શુક્ર પરાગમનની ઘટનાં લગભગ 6 કલાક સુધી જોવા મળશે જેમાં શુક્ર ધીમી ગતીએ બોલની માફક જતો હોય એમ દેખાશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચાર જૂને આંશિક ચંન્દ્ર ગ્રહણ થશે. જોકે આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય. 14 નવેમ્બરે વરસનું પહેલું સૂર્ય ગ્રહણ થશે પણ આ ગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં. 28મી નવેમ્બરે વરસનું છેલ્લું ઉપચ્છાયા ચંન્દ્ર ગ્રહણ થશે જેમાં ચંન્દ્રમા પેનુમ્બ્રા એટલે કે ગ્રહણ વખતે ધરતીનાં પડછાયાનો થોડો ભાગથી થઇને ગુજરશે.</font>]]></content:encoded>
      <pubDate>Thu, 22 Dec 2011 10:56:38 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:26:08 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[દુનિયાભરમાં ગ્રહણની અસર પડશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/દુનિયાભરમાં-ગ્રહણની-અસર-પડશે-111120700013_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/દુનિયાભરમાં-ગ્રહણની-અસર-પડશે-111120700013_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[વર્ષ 2011ના છેલ્લા ચંદ્રગ્રહણના દિવસે બનતા યોગની વિશેષ અસર દુનિયાભરમાં પડશે. ગ્રહણના પ્રભાવથી દેશ-વિદેશમાં જે પણ જનઆંદોલન ચાલી રહ્યુ છે, તેમા ઝડપ આવશે. સાથે જ દેશના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ભૂકંપ અને દક્ષિણી વિસ્તારોમાં સામૂહિક પ્રકોપની અસર પડવાની ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1112/07/images/img1111207013_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>વર્ષ 2011ના છેલ્લા ચંદ્રગ્રહણના દિવસે બનતા યોગની વિશેષ અસર દુનિયાભરમાં પડશે. ગ્રહણના પ્રભાવથી દેશ-વિદેશમાં જે પણ જનઆંદોલન ચાલી રહ્યુ છે, તેમા ઝડપ આવશે. સાથે જ દેશના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ભૂકંપ અને દક્ષિણી વિસ્તારોમાં સામૂહિક પ્રકોપની અસર પડવાની શક્યતા વધુ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યોતિષિઓનું માનવુ છે કે ગ્રહણની અસર વ્યક્તિગત રૂપે ન પડીને પૃથ્વી અને સમુદ્ર પર પ્રભાવ વધુ પડે છે.  કારણ કે ભૂ-ભાગમાં તે સમુદ્ર ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાક મનુષ્યનો પણ સંબંધ છે. તેથી ગ્રહણની અસર મનુષ્ય પર પણ પડશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતમાં આની સૌથી વધુ અસર પડશે. કારણ કે ભારતની રાશિ કર્ક છે, જેનો સ્વામી ચન્દ્રમાં છે. ભારતનુ જનમાનસ ન્યાય મેળવવા માટે આંદોલિત થશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યોતિષાચાર્ય ડો. દત્તાત્રેય હોલ્કરના મુજબ ચંદ્રગ્રહન આખા દેશમાં જોવા મળશે. એટલુ જ નથી વિશ્વના લગભગ 60 હજાર વર્ગ કિલોમીટર ભૂ-ભાગમાં ગ્રહણ જોવા મળશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યોતિષના મુજબ ચંદ્રગ્રહણનો સંબંદ મનુષ્યની કુંડળી સાથે બિલકુલ નથી.  આ મેદિનીનો વિષય છે અને પૃથ્વી અને પાણી સાથે તેનો સંબંધ માનવામાં આવે છે. 10 ડિસેમ્બરનું ચંદ્રગ્રહણ રોહિણી નક્ષત્રક્માં શરૂ થઈ રહ્યુ છે. આ દિવસે સાંજે 6.30 વાગ્યા સુધી રોહિણી નક્ષત્ર છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગ્રહણ શરૂ થવાના 15 મિનિટ પછી મૃગશિરા નક્ષત્ર શરૂ થશે, જે મંગળ પ્રધાન છે, તેથી મંગળ અને ચંદ્રની યુતિ ડિપ્રેશન ઉભુ કરશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જે ડિપ્રેશનના દર્દી છે, તેમને ગ્રહણ દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે. આ સંબંધમાં આજથી 600 વર્ષ પહેલા વરાહ મિહિરે પોતાના ગ્રંથ વૃહદ ગ્રંથ સંહિતા અને પંચ સિદ્ધાતિકામાં આનો ઉલ્લેખ કર્યો છે.  </font>]]></content:encoded>
      <pubDate>Wed, 07 Dec 2011 15:35:07 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:26:08 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[જ્યોતિષ : ડિસેમ્બરમાં જન્મેલા લોકો વિશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/જ્યોતિષ-ડિસેમ્બરમાં-જન્મેલા-લોકો-વિશે-111120300001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/જ્યોતિષ-ડિસેમ્બરમાં-જન્મેલા-લોકો-વિશે-111120300001_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[તમારો જન્મ કોઈપણ વર્ષમાં ડિસેમ્બર મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે એક નંબરના આળસુ છો. તમારામાં ખુદને લઈને એક પ્રકારનુ અભિમાન હોય છે. બીજા પર નિર્ભર રહેવાની પ્રવૃત્તિ રહેવાને કારણે તમે ઘરના લોકો સાથે વિવાદ કરતા રહો છો. ઘર અને બહાર બધા ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1112/03/images/img1111203001_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમારો જન્મ કોઈપણ વર્ષમાં ડિસેમ્બર મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે એક નંબરના આળસુ છો. તમારામાં ખુદને લઈને એક પ્રકારનુ અભિમાન હોય છે. બીજા પર નિર્ભર રહેવાની પ્રવૃત્તિ રહેવાને કારણે તમે ઘરના લોકો સાથે વિવાદ કરતા રહો છો. ઘર અને બહાર બધા પાસે તમને વધુ પડતી અપેક્ષાઓ હોય છે. જ્યારે કે સામાન્ય રીતે તમે કોઈની પણ અપેક્ષા પર ખરા નથી ઉતરતા. પરિવારને ખૂબ જ પ્રેમ કરવા છતા પરિવાર સાથે જ ફરિયાદ રહે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમને લાગે છે કે આખી દુનિયા તમને નથી સમજી શકતી પરંતુ સત્ય તો એ છે કે દુનિયા સાથે તાલમેલ કરીને ચાલતા તમને નથી આવડતુ. કડવુ લાગી રહ્યુ હશે પરંતુ આ સત્ય છે કે તમે હંમેશા એવુ જ ઈચ્છો કે કે બીજા તમને આપમેળે જ સમજી જાય અને વગર કોઈ શરતે તમારી પર ખૂબ જ પ્રેમ લૂંટાવે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એવુ નથી કે તમે બધી રીતે જ ખરાબ છો. તમારામાંથી જે ડિસેમ્બર સેકંડ હાફમાં થયા છે (મતલબ 15 થી 31 ની વચ્ચે) તે કમાલના કલાકાર અને દાર્શનિક હોય છે. પરંતુ જો 1 થી 14 ના વચ્ચે જન્મેલા છે તો તે આળસુ અને અકડુ હોય છે. તેમના જીવનમાં એકવાર કોઈ ઉપલબ્ધિ મળી જાય તો આખી જીંદગી તે તેને જ વળગીને રહે છે, આગળ વધવાનુ વિચારતા નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આમને કલ્પના લોકમાં જ વિચરણ કરવાનુ ગમે છે. સત્યથી તેઓ ખૂબ દૂર રહે છે. કેટલાક ડિસેમ્બરવાળા અમુક હદે સંવેદનશીલ હોય છે, એટલા કે સામેવાળો ખિજાય જાય પણ આ અતિ ભાવુકતાને કારણે બીજાને પરેશાન કરવાનુ નથી છોડતા. 'ઘરઘુસ્સુ' આમનુ બીજુ નામ હોઈ શકે છે. ઉન્નતિની ઘણી તકો તે આ કારણથી જ ગુમાવી દે છે કે તેમનાથી તેમનો પરિવાર નથી છૂટતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમની અંદર એક વિચિત્ર પ્રકારનુ આકર્ષણ હોય છે, જો એ છોકરો છે તો 16ના વયથી જ છેલ-છબીલા નીકળશે અને છોકરી છે તો ગુપ્ત રૂપે તેના 4-5 અફેયર રહેશે. આ મહિનામાં જન્મેલા લોકોમાં કોઈ એક સામાજિક ખરાબી અવશ્ય હોય છે. દારૂ, સટ્ટો કે પછી લગ્નેત્તર સંબંધ. ડિસેમ્બર મહિનામાં જન્મેલા લોકોમાં લોકો વચ્ચે છવાય જવાની યોગ્યતા હોય છે, પરંતુ ડબલ ચરિત્રના હોવાથી દરેક તેમની આ કાબેલિયતનો ફાયદો નથી ઉઠાવી શકતા. આ લોકોમાં અદેખાઈ પણ હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ મહિનામાં જન્મેલી છોકરીઓ ખૂબ જ ચાલાક અને કૂટનીતિજ્ઞ હોય છે. એકદમ મીઠુ બોલીને બુધ્ધુ બનાવી દે છે. સામાન્ય રીતે ઓછુ બોલવાને કારણે ઓળખાય છે, પરંતુ ઓછુ બોલવાનો મતલબ સીધા હોવુ નથી. તેમને સમજવુ મુશ્કેલ છે. પોતાના પત્તા સમય આવતા ખોલે છે. તેમની અંદર અસુરક્ષાનો ભાવ પણ વધુ હોય છે. પોતાનુ કામ બીજા પાસે કરાવવામાં નિપુણ હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ડિસેમ્બરના બીજા ભાગમાં જન્મેલા યુવાઓમાં જો થોડી પણ સ્થિરતા આવી જાય તો દુનિયા તેમની યોગ્યતાને માનશે. અસ્થિર અને ચંચળ પ્રવૃત્તિને કારણે આ લોકો સફળતા પર ધ્યાન કેન્દ્રીત નથી કરી શકતા. ખુદને શ્રેષ્ઠ માની બેસે છે તેથી ઈચ્છે છે કે ચારે બાજુથી લોકો બસ તેમના વખાણ કરે. ડિસેમ્બરમાં જન્મેલા ઘણા લોકો બંને હાથેથી મિત્રો પર ધન લૂંટાવે છે અને એટલુ કમાય પણ છે. તેમની પાસે પુષ્કળ પૈસો હોય છે. બસ, સંબંધો નથી હોતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1112/03/images/img1111203001_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આ જ કારણ છે કે દિલના સારા હોવા છતા પોતાની ખોટી આદતોને કારણે એકલા પડી જાય છે. પૈસા ભરપૂર બરબાદ કરવા છતા પણ તેમની સેવિંગનો કોઈ જવાબ નહી. પોતાના પરિવાર પ્રત્યે તેમની સમર્પણ ભાવના જોવા લાયક હોય છે. પરિવાર માટે ખુદને બરબાદ કરવાનુ નથી ભૂલતા. તેઓએ સેલ્ફ ડિપેંડ બને. ડરપોલ બનશે તો પ્રગતિ નહી કરી શકે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આત્મવિશ્વાસનો હાથ પકડો પછી જુઓ તમારી પર્સનેલિટીમાં ચાર ચાઁદ લાગી જશે. તમારી કલાને નિખારો. નોકરીને બદલે બિઝનેસ કરો તો સફળ થશો. આમ પણ નોકરી કરવી તમારા ગજાની વાત નથી. તમને બીજા પાસેથી કામ કરવાની ટેવ પડી ગઈ છે, તેથી આ સ્વભાવ બિઝનેસમાં જ ચાલી શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હાલ તમને સલાહ આપીએ છીએ કે અપેક્ષા જ દુ:ખનુ કારણ છે. બીજા પાસે અપેક્ષા રાખવાને બદલે ખુદ પાસે અપેક્ષાઓ રાખો અને કલ્પના લોકમાંથી બહાર આવીને તેને પુર્ણ કરો. </font><br/><font  style='font-size:11pt; color:#800080'></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>લકી નંબર : 1, 3, 8</b></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>લકી કલર : </font><font style=' color:#000000;'></b>યેલો ના દરેક શેડ્સ, બ્રાઉન, રેડ,પરપલ </font><font style=' color:#800080;'></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>લકી ડે </font><font style=' color:#000000;'>; </b>સંડે, સેટરડે, વેંડનસડે </font><font style=' color:#800080;'></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>લકી સ્ટોન : </font><font style=' color:#000000;'></b>પન્ના અને મોતી. </font><br/><font  style='font-size:11pt; color:#000080'></font><br/><font  style='font-size:11pt; color:#000080'><b>સલા</font><font style=' color:#000000;'>હ : </font><font style=' color:#000080;'></b>માછલીઓને લોટ ખવડાવો અને કોઈ મંદિરમાં ધાર્મિક પુસ્તકનુ દાન કરો</font>]]></content:encoded>
      <pubDate>Sat, 03 Dec 2011 11:39:42 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:26:08 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[બેડરૂમમાં પતિ-પત્ની વચ્ચે ઝગડો થવાનું કારણ ..]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/બેડરૂમમાં-પતિ-પત્ની-વચ્ચે-ઝગડો-થવાનું-કારણ-111112600005_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/બેડરૂમમાં-પતિ-પત્ની-વચ્ચે-ઝગડો-થવાનું-કારણ-111112600005_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આજના ભૌતિકવાદી અને જાગૃત સમાજમાં પતિ-પત્ની બંને ભણેલા-ગણેલા હોય છે અને બધા જ પોતના અધિકારો અને કર્તવ્યો પ્રત્યે સજાગ હોય છે પરંતુ સામાન્ય સમજની ઉણપને લીધે કે વૈચારિક મતભેદને લીધે મનભેદ થવા લાગે છે. શિક્ષિત હોવાને લીધે સાર્વજનિક રૂપે તો લડાઈ કરી નથી ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજના ભૌતિકવાદી અને જાગૃત સમાજમાં પતિ-પત્ની બંને ભણેલા-ગણેલા હોય છે અને બધા જ પોતના અધિકારો અને કર્તવ્યો પ્રત્યે સજાગ હોય છે પરંતુ સામાન્ય સમજની ઉણપને લીધે કે વૈચારિક મતભેદને લીધે મનભેદ થવા લાગે છે. શિક્ષિત હોવાને લીધે સાર્વજનિક રૂપે તો લડાઈ કરી નથી શકતાં તેથી બેડરૂમ ઝઘડાનું કારણ બની જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તો આવો જાણીએ બેડરૂમમાં ઝઘડો થવાના મુખ્ય કારણો : </font><br/><font  style='font-size:11pt; color:#004000'></font><br/><font  style='font-size:11pt; color:#004000'><b>નામ-ગુણ મેળાપ : </font><font style=' color:#000000;'></b>લગ્ન પહેલાં કન્યા અને વરના નામના ગુણો મેળવવામાં આવે છે જેમાં 18 કરતાં વધારે નિર્દોષ ગુણ મળવા જરૂરી છે પરંતુ જો મેળાપમાં દોષ હોય તો બેડરૂમમાં ઝઘડાઓ થાય છે. આ દોષ નીચે પ્રમાણે છે જેવા કે - ગણ દોષ, ભકુટ દોષ, નાડી દોષ, દ્વિદ્વાદશ દોષને મળવા પર શ્રેષ્ઠ નથી માનવામાં આવતું. તેથી જોવામાં આવે છે કે ઉપરોક્તના દોષ હોય અને જો તેનો પ્રભાવ સામાન્ય પણ હોય ત્યારે પણ પતિ-પત્નીમાં બેડરૂમમાં ઝઘડો થવાની શક્યતા વધી જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#004000'></font><br/><font  style='font-size:11pt; color:#004000'><b>મંગળ દોષ : </font><font style=' color:#000000;'></b>અહીંયા જ્યોતિષિય અનુભવમાં જોવામાં આવ્યું છે કે જે દંપતિને મંગળ દોષ હોય છે તેમજ જેમના મંગળ દોષનું નિવારણ કોઈ અન્ય ગ્રહથી કરવામાં આવ્યું હોય તેમાં ખાસ કરીને લગ્ન, ચતુર્થમાં સ્થિત મંગળવાળા દંપતિમાં લડાઈ થાય છે કેમકે આનું મુખ્ય કારણ સપ્તમ સ્થાનને શયન સુખ હેતુ પણ જોવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મંગળના દ્વાદશ અને ચતુર્થમાં સ્થિર હોવાને લીધે મંગળ પોતાની વિશેષ દ્રષ્ટિથી સપ્તમ સ્થાનને પ્રભાવિત કરે છે અને આ જ સ્થિતિ લગ્નસ્થ મંગળમાં પણ જોવા મળે છે કેમકે લગ્નસ્થ મંગળ જાતકને અભિમાની, અડિયલ વલણ અપનાવવાનો ગુણ આપે છે. </font><br/><font  style='font-size:11pt; color:#004000'></font><br/><font  style='font-size:11pt; color:#004000'><b>શુક્રની સ્થિતિ: </font><font style=' color:#000000;'></b>જ્યોતિષમાં શુક્રને સ્ત્રી સુખ પ્રદાતા માનવામાં આવે છે અને શુક્રની સ્થિતિ અનુસાર જ પતિ-પત્નીથી સુખ મળવાનો નિર્ધારણ વિજ્ઞ જ્યોતિષીઓ દ્વારા કરવામાં આવે છે. જો શુક્ર નીચનો હોય અથવા અષ્ટમમાં હોય તો બેડરૂમમાં ઝઘડા થવાની શક્યતા રહે છે. શુક્રના દ્વાદશમાં હોવાથી ધર્મપત્નીને સુખ પ્રાપ્તિમાં ઉણપ રહે છે. આ યોગ મેષ લગ્નના જાતકમાં ખાસ રહે છે અને બેડરૂમમાં ઝઘડા થાય છે. </font>]]></content:encoded>
      <pubDate>Sat, 26 Nov 2011 16:33:50 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:25:03 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ખગ્રાસ સૂર્યગ્રહણ 25 નવેમ્બરના રોજ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/ખગ્રાસ-સૂર્યગ્રહણ-25-નવેમ્બરના-રોજ-111112400007_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/ખગ્રાસ-સૂર્યગ્રહણ-25-નવેમ્બરના-રોજ-111112400007_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ખગ્રાસ સૂર્યગ્રહણ 25 નવેમ્બરના રોજ આવી રહ્યુ છે. જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં નહી જોવા મળે. આફ્રિકા, હિન્દ મહાસાગર અને ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગમાં જ આ જોવા મળશે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1111/24/images/img1111124007_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>PTI</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ખગ્રાસ સૂર્યગ્રહણ 25 નવેમ્બરના રોજ આવી રહ્યુ છે. જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં નહી જોવા મળે. આફ્રિકા, હિન્દ મહાસાગર અને ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગમાં જ આ જોવા મળશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતમાં જોવા ન મળવાને કારણે કોઈ રાશિ પર વિશેષ કોઈ અસર તો નહી પડે પણ હા, છતા પણ ભૂ ભાગ અને સમુદ્ર પર થોડીક અસર પડી શકે છે. છેલ્લા છ મહિનાથી બે સૂર્ય ગ્રહણ અને એક ચંદ્રગ્રહણ થઈ ચૂક્યા છે. આ ત્રીજુ સૂર્યગ્રહણ રહેશે.  આ પછી 10 ડિસેમ્બરના રોજ ફરીથી ચંદ્રગ્રહણ થશે. આ ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં જોવા મળી શકે છે અને તેની ચારેબાજુ વ્યાપક અસર પડશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સંબંધમાં જ્યોતિષાચાર્ય ડો. દત્તાત્રય હોસ્કરનુ કહેવુ છે કે ખગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં અદ્રશ્ય રહેશે. આ વિશ્વના કેટલાક ભાગમાં મતલબ હિન્દ મહાસાગર અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળશે.  જો કે આ દિવસે શુક્રવાર અને સર્વાર્થ સિદ્ધિ યોગ્ય છે.  સાથે જ અનુરાધા નક્ષત્ર પણ છે આ શનિ પ્રધાન છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ એ વાતને બતાવે છે કે સૂર્યગ્રહણથી વિશ્વના કેટલાક ભાગમાં સમુદ્ર જમીનની સીમાઓ ઓળંગીને અચાનક પોતાનુ સ્તર વધારી શકે છે. આવુ અમેરિકા અને હિન્દ માહસાગરમાં થશે.  સૂર્યગ્રહણ મેદિની(</font><font style='font-size:11pt;'>પૃથ્વી)</font><font style='font-size:11pt;'>નો વિષય છે. તેથી તેનો પ્રભાવ ભૂ ભાગ અને સમુદ્ર પર થઈ શકે છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1111/24/images/img1111124007_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>જ્યોતિષાચાર્યએ જણાવ્યુ કે શનિ પ્રધાન અનુરાધા નક્ષત્રથી વાયુની ગતિ તીવ્ર થઈ શકે છે.  ભારતના દક્ષિણ ભાગમાં હિન્દ મહાસાગર પડે છે. તેથી દક્ષિણ ભૂ-ભાગ પર કોઈ પ્રકારની પ્રાકૃતિક વિપદા આવી શકે છે.  પરંતુ સમગ્ર દ્રષ્ટિથી જોતા કોઈ ઘણો મોટો પ્રભાવ નહી પડે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ પહેલા 1 જૂન અને ત્યારબાદ 1 જુલાઈના રોજ ખગ્રાસ સૂર્યગ્રહણ પડ્યુ હતુ. જે ભારતમાં ન જોવા મળ્યુ અને હવે 25 નવેમ્બરના રોજ પણ ખગ્રાસ સૂય્રગ્રહણ અહી જોવા નહી મળે. આ રીતે 16 જૂનના રોજ ચંદ્રગ્રહણ થયુ હતુ જે હવે ફરી છ મહિના પછી 10 ડિસેમ્બરના રોજ થશે. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 24 Nov 2011 14:52:20 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:25:03 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આજે જન્મેલા બાળકોનું ભવિષ્ય કેવુ રહેશે ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/આજે-જન્મેલા-બાળકોનું-ભવિષ્ય-કેવુ-રહેશે-111111600005_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/આજે-જન્મેલા-બાળકોનું-ભવિષ્ય-કેવુ-રહેશે-111111600005_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આજે મતલબ 16 નવેમ્બરના રોજ જન્મેલ બાળક કે બાળકીનો મૂલાંક 7 રહેશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિવાળુ હોય છે. આ અંક વરુણ ગ્રહથી સંચાલિત થાય છે. અ દિવસે જ અન્મેલ બાલક ઉદાલ દિલનુ હોય છે. તેની પ્રવૃત્તિ જળ જેવી હોય છે. જે રીતે જળ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1111/16/images/img1111116005_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આજે મતલબ 16 નવેમ્બરના રોજ જન્મેલ બાળક કે બાળકીનો મૂલાંક 7 રહેશે.  આ અંકથી પ્રભાવિત વ્યક્તિ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિવાળુ હોય છે.  આ અંક વરુણ ગ્રહથી સંચાલિત થાય છે. અ દિવસે જ અન્મેલ બાલક ઉદાલ દિલનુ હોય છે. તેની પ્રવૃત્તિ જળ જેવી હોય છે. જે રીતે જળ પોતાના રસ્તાને જાતે જ બનાવી લે છે. એવી જ રીતે આ બાળક પણ તમામ મુશ્કેલીઓને પાર કરી પોતાની મંઝીલ મેળવવામાં સફળ રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે જન્મેલ બાળક કોઈના મનની વાત તરત જ સમજી લેશે.  આજે જન્મેલ બાળક પુનર્વસુ નક્ષત્રનો છે આ નક્ષત્રમાં જન્મેલ બાળક વિધારપૂર્વક કાર્ય કરનારુ, મેઘાવી, સારા કપડાનું શોખીન, અભિમાની, ઉત્તમ અને મહત્વપૂર્ણ પદ પ્રાપ્ત કરનારું અને થોડુ આળસી પણ હોઈ શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ દિવસે જન્મેલ બાળકની ગોચર કુંડળીનુ લગ્ન તુલા હશે.  15 તારીખના રોજ શનિ-તુલા રાશિમાં પ્રવેશી ગયો છે. તેથી શનિ કેન્દ્રમાં રહેશે.  સૂર્ય ગ્રહ પહેલાથી જ છે.  રાશિ તેની મિથુન હશે. સપ્તમ સ્થાનમાં ગુરૂ છે. શુક્ર, રાહુ, બુધ બીજા સ્થાનમાં આવી રહ્યા છે. રાહુને કારણે વાણીમાં થોડી કડવાશ પરંતુ શુક્રને કારણે પ્રખરતા પણ રહેશે.  મંગળ આય સ્થાનમાં છે. આ પણ ધનવાન થવાના લક્ષણ છે. આ ગોચર કુંડળીમાં કેતુ, અધિષ્ઠિત ચંદ્ર ભાગ્ય સ્થાનમાં છે જે કુંડળીનો સર્વોત્તમ યોગ કહી શકાય છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1111/16/images/img1111116005_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>PTI</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>જો બાળકનો જન્મ સવારે 10 વાગ્યાની આસપાસ થયો છે તો આ લગ્ન ધનુ હશે.  સૂર્ય અને શનિ આવક સ્થાન પર હશે. મંગળ સિંહ રાશિના ભાગ્ય સ્થાનમાં હશે.  બુધ, રાહુ અને શુક્ર 12માં સ્થાનમાં છે. 11માં સ્થાનમાં શનિ, માતા-પિતાને માતે કષ્ટકારી બની શકે છે. પ્રથમ સ્થાનનો ગુરૂ શ્રેષ્ઠ વક્તા બનાવે છે. 12મા સ્થાનનો શુક્ર આખી જીંદગી અત્યાધિક ધનવાન બનાવે છે.  ટૂંકમાં આજે જન્મેલ બાળક કે બાળકી જન્મથી જ ભાગ્યશાળી છે, પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ શુભ નથી. તેથી સાવધ રહેવુ જરૂરી છે. સાથે જ મંગળ પ્રચમેશ અને દ્વાદશેશ થઈને ભાગ્ય સ્થાનમાં છે. તેથી ભાગ્યમાં થોડો અવરોધ આવી શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>શુભ દિનાંક : 7,16,25 </b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>શુભ અંક , 7,16, 25, 34 </b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>શુભ વર્ષ : 2014, 2018, 2023 </b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>ઈષ્ટદેવ : </b>ભગવાન, શિવ અને વિષ્ણુ </font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>શુભ રંગ : </b>સફેદ, ગુલાબી, જાંબુળીયો, મરૂણ </font>]]></content:encoded>
      <pubDate>Wed, 16 Nov 2011 16:05:59 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:25:03 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આજના શુભ દિવસે 11.11.11 આપ શુ કરી રહ્યા છો ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/આજના-શુભ-દિવસે-11-11-11-આપ-શુ-કરી-રહ્યા-છો-111111100003_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/આજના-શુભ-દિવસે-11-11-11-આપ-શુ-કરી-રહ્યા-છો-111111100003_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[શુક્રવાર તારીખ 11.11.11 ને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને હજારો લોકોએ આ દિવસે પ્રસૂતિ, લગ્ન જેવા શુભ કાર્ય માટે હોસ્પિટલ કે અન્ય સ્થળો પર બુકિંગ કરી દીધુ છે. તો જનાબ આપ આજે શુ કરી રહ્યા છો ? કારણ કે બીજીવાર આ તારીખ સો વર્ષ પછી જ આવશે કોઈપણ પ્રકારનું ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/>= <!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1111/11/images/img1111111003_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>શુક્રવાર તારીખ 11.11.11 ને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને હજારો લોકોએ આ દિવસે પ્રસૂતિ, લગ્ન જેવા શુભ કાર્ય માટે હોસ્પિટલ કે અન્ય સ્થળો પર બુકિંગ કરી દીધુ છે. તો જનાબ આપ આજે શુ કરી રહ્યા છો ? કારણ કે બીજીવાર આ તારીખ સો વર્ષ પછી જ આવશે કોઈપણ પ્રકારનું નવુ કામ શરૂ કરવા માટે આને શુભ દિવસ માનવામાં આવી રહ્યો છે. આ અગાઉ આ દિવસ 1911માં આવ્યો હતો અને હવે પછી 2111માં આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યોતિષ મુજબ 11.11.11નો કુલ યોગ 6 હોય છે જે કોઈપણ પ્રકારના નવા કામ માટે શુભ માનવામાં આવે છે  ન્યુમરોલોજીમાં 3,6, અને 9ને શુભ માનવામાં આવે છે. તે રીતે 12.12.12 પણ ખૂબ શુભ છે, કારણે કે તેનો યોગ 9 થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેટલાક જ્યોતિષિઓ મુજબ 11.11.11ના રોજ વિવાહ કરનારા યુગલ બધા પ્રકારના નક્ષત્રોના ખરાબ પ્રભાવથી મુક્ત થઈ જશે, તેઓ કાયમ સમૃદ્ધ રહેશે અને લાંબુ જીવન જીવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ દિવસ નવી કાર, નવુ મકાન કે નવો વેપાર કે પાર્ટી આપવા માટે શુભ છે</font>]]></content:encoded>
      <pubDate>Fri, 11 Nov 2011 13:05:42 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:25:03 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[11.11.11 અદ્દભૂત સંયોગ : રાશિ મુજબ કેવો રહેશે આજનો દિવસ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/11-11-11-અદ્દભૂત-સંયોગ-રાશિ-મુજબ-કેવો-રહેશે-આજનો-દિવસ-111111100001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/11-11-11-અદ્દભૂત-સંયોગ-રાશિ-મુજબ-કેવો-રહેશે-આજનો-દિવસ-111111100001_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સો વર્ષમાં એકવાર આવનારો આજનો દુર્લભ દિવસ 11.11.11 એક અદ્દભૂત સંયોગ છે. આજનો દિવસ પતિ-પત્ની માટે સામાન્ય રહેશે. નોકરિયાતો માટે શુભ સમાચાર લઈને આવશે. પ્રમોશન, વેતન વૃદ્ધિના શુભ સમાચાર લાવશે વેપારીઓ માટે આજનો દિવસ શુભ માનવામાં આવી રહ્યો છે. આજે જે લોકો ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1111/11/images/img1111111001_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>સો વર્ષમાં એકવાર આવનારો આજનો દુર્લભ દિવસ 11.11.11 એક અદ્દભૂત સંયોગ છે. આજનો દિવસ પતિ-પત્ની માટે સામાન્ય રહેશે. નોકરિયાતો માટે શુભ સમાચાર લઈને આવશે. પ્રમોશન, વેતન વૃદ્ધિના શુભ સમાચાર લાવશે વેપારીઓ માટે આજનો દિવસ શુભ માનવામાં આવી રહ્યો છે. આજે જે લોકો નવો વેપાર શરૂ કરશે તેમને પણ તેમા લાભ મળશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>11.11.11<font  style='font-size:11pt; color:#000000'>નો યોગ 6 છે જે શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. શુક્ર ગ્રહ ભૌતિકતા અને વિલાસિતાનો પરિચાલક હોય છે.  જે માણસને ભાવનાશૂન્ય બનાવે છે.  એ જ કારણ છે કે પારિવારિક દ્રષ્ટિકોણથી પતિ-પત્નીના સંબંધોમાં મતભેદ ઉભો થઈ શકે છે.  તેથી આજના દિવસે પરસ્પર સમજીને રહેવુ યોગ્ય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આંકડાશાસ્ત્રીઓ મુજબ 11.11.11 ના રોજ 11 વાગીને 11 મિનિટ 11 સેકંડ પર 12 એક્કા એક સાથે હશે જે વિલાસિતામાં વધારો કરશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>મેષ : </b>વાણી પર સંયમ રાખો,મધુર બોલો અને ૐ નો મંત્ર બોલો. તેનાથી તમારા જીવનમાં મધુર સંબંધો જળવાય રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>વૃષભ : </b>શ્વેત ચમકદાર વસ્તુઓ ધારણ કરો, સૂર્યને પાણી ચઢાવો. કીડીઓને ખાંડ ખવડાવો. મંદિરમાં સફેદ વસ્તુનુ દાન કરો </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>મિથુન :  </b>થોડાક મતભેદ થવાની શક્યતા.  તેને સમય રહેતા ઉકેલી લો. તુલસીના ક્યારામાં દિવો લગાવો. રોજ તુલસીને પાણી પીવડાવો </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>કર્ક - </b>ત્રીજી વ્યક્તિના કારણે ઝગડો થઈ શકે છે. તીખી અને મસાલેદાર વસ્તુઓથી દૂર રહો નહી તો તંદુરસ્તીની સમસ્યા ઉભી થશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>સિંહ - </b>લાપરવાહી, તણાવને કરણે બનશે. એકબીજાનો ખ્યાલ રાખો. લાલ રંગના ફૂલના ક્યારાને સીંચો. લક્ષ્મીને લાલ ફૂલ ચઢાવો </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>કન્યા -  </b>નાની મોટી વાતો પર ધ્યાન ન આપશો. વિવાદીત વાતોથી દૂર રહો. ગણેશજીની દુર્વા અર્પણ કરીને તેમની સ્તુતિ કરો </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>તુલા - </b>તમારા પરસ્પર મતભેદ સમાપ્ત થઈ જશે. દેવીના સ્ત્રોતનું વાંચન કરો. સુગંધિત વસ્તુઓનો આજના દિવસે વિશેષ પ્રયોગ કરો </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>વૃશ્ચિક - </b>ગુસ્સા પર કાબૂ રાખો.  લાલ વસ્ત્રમાં વરિયાળી બાંધીને તમારી પાસે રાખો </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>ધન - </b>સંબંધો સામાન્ય રહેશે.  ગાયને ચણાની દાળ, અને ગોળ ખવડાવો સારા પરિણામો આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>મકર - </b>શનિ મંદિરમાં તેલ ચઢાવો, ઘાટ્ટા રંગના કપડાં પહેરો. સંબંધોમાં મીઠાશ કાયમ રહેશે </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>કુંભ - </b>કાળા તલનો લાડુ બનાવી ગાયને ખવડાવો, ખુશીઓનુ વાતાવરણ કાયમ રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મીન - વિષ્ણુ ભગવાનને હળદર ચઢાવો, તમારા કાર્ય સિદ્ધ થશે. એકબીજાને મદદ કરો.   </font>]]></content:encoded>
      <pubDate>Fri, 11 Nov 2011 11:34:41 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:25:03 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[11.11.11 ના રોજ લવમેરેજ કરવુ યોગ્ય નથી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/11-11-11-ના-રોજ-લવમેરેજ-કરવુ-યોગ્ય-નથી-111111000004_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/11-11-11-ના-રોજ-લવમેરેજ-કરવુ-યોગ્ય-નથી-111111000004_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ટ્રિપલ ઈલેવન મતલ 11.11.11 (11 નવેમ્બર 2011)ને યાદગાર બનાવવા માટે લવ મેરેજ પર જોર આપવામાં આવી રહ્યુ છે. આ દિવસે રાજધાનીમાંથી લગભગ 70 કપલ પરિણઁય સૂત્રમાં બંધાશે એવા સમાચાર છે. એ માટે આર્ય સમાજ સહિત લગ્ન કરનારી અન્ય સંસ્થાઓમાં નોંધણી પણ શરૂ થઈ ગઈ છે. ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1111/10/images/img1111110004_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ટ્રિપલ ઈલેવન મતલ 11.11.11 (11 નવેમ્બર 2011)ને યાદગાર બનાવવા માટે લવ મેરેજ પર જોર આપવામાં આવી રહ્યુ છે. આ દિવસે રાજધાનીમાંથી લગભગ 70 કપલ પરિણઁય સૂત્રમાં બંધાશે એવા સમાચાર છે.   એ માટે આર્ય સમાજ સહિત લગ્ન કરનારી અન્ય સંસ્થાઓમાં નોંધણી પણ શરૂ થઈ ગઈ છે. પંડિતો મુજબ આ દિવસે વિવાહ માટે કોઈ મુહુર્ત નથી, પરંતુ લવ મેરેજ (પ્રેમ વિવાહ)ને માટે આમ પણ કોઈ મુહુર્તની જરૂર નથી હોતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ટ્રિપલ ઈલેવન 100 વર્ષ પછી આવી રહ્યો છે. તેથી આ દિવસને યાદગાર બનાવવા માટે લોકો વિવિધ વાતો કરવામાં લાગ્યા છે  ઘણા આ દિવસે મકાન ખરીદશે તો કોઈ નવા વેપારની શરૂઆત કરશે. કોઈ લગ્ન કરીને આ દિવસને યાદગાર બનાવવા માંગે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પંડિત મુજબ આ દિવસે લગ્નનુ કોઈ મુહુર્ત નથી. જ્યોતિષાચાર્ય દેવેન્દ્ર પાંડેએ જણાવ્યુ કે 11 નવેમ્બરના રોજ લગ્નનું મુહુર્ત નથી જે મુહુર્તમાં વિશ્વાસ અંથી કરતા તેઓ આ દિવસે લગ્ન કરી શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગંઘર્વ વિવાહ માટે કોઈ મુહુર્તની જરૂર નથી પડતી. ભગવાન કૃષ્ણએ પણ ગંધર્વ વિવાહ કર્યા હતા. શ્રી પાંડેએ જણાવ્યુ કે તેમની પાસે લગભગ 30 કપલ આ દિવસે લગ્ન કરવા માટે સલાહ લઈ ચુક્યા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પંડિતોના મુજબ 11 નવેમ્બરના રોજ કોઈ મુહુર્તના દિવસે થનારા લગ્નથી પણ વધુ લોકોની લગ્ન માટે નોંધણી થઈ છે, જે આ તારીખનો જ ચમત્કાર છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ દિવસે થનારા લગ્ન સફળ થશે કે નહી એ વિશે કશુ પણ કહેવુ મુશ્કેલ છે. હિન્દુ ધર્મમુજબ તો આ દિવસે લગ્નનુ કોઈ મુહુર્ત જ નથી. દેવદિવાળી પછી જેટલા મુહુર્ત છે તે બધા 11 તારીખને છોડીને જ બતાડવામાં આવ્યા છે </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ દિવસે લગ્ન કરનારા પહેલા એ નક્કી કરે કે તેઓ પોતાની મેરેજ લાઈફને શાનદાર બનાવવા માંગે છે કે માત્ર પોતાના લગ્નની તારીખને યાદગાર બનાવવા માંગે છે. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 10 Nov 2011 15:12:50 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:25:03 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[11.11.11 મતલબ 12 એકડાંનો અદ્દભૂત સંયોગ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/11-11-11-મતલબ-12-એકડાંનો-અદ્દભૂત-સંયોગ-111110900005_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/11-11-11-મતલબ-12-એકડાંનો-અદ્દભૂત-સંયોગ-111110900005_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[હજારો વર્ષ પછી 11 એકડાંનો અદ્દભૂત સંયોગ બની રહ્યો છે. 11 નવેમ્બરના રોજ એક સમય એવો પણ આવશે જયરે 12 વાર એક પંક્તિમાં 1 અંક જોવા મળશે. જ્યોતિષમાં એકનું વિશેષ મહત્વ છે, કારણ કે એક અંકનો સ્વામી સૂર્યદેવ છે, જ્યારે કે તેનો મૂળાંકનો સ્વામી ચંદ્રદેવ છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1111/09/images/img1111109005_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>હજારો વર્ષ પછી 11 એકડાંનો અદ્દભૂત સંયોગ બની રહ્યો છે. 11 નવેમ્બરના રોજ એક સમય એવો પણ આવશે જયરે 12 વાર એક પંક્તિમાં 1 અંક જોવા મળશે. જ્યોતિષમાં એકનું વિશેષ મહત્વ છે, કારણ કે એક અંકનો સ્વામી સૂર્યદેવ છે, જ્યારે કે તેનો મૂળાંકનો સ્વામી ચંદ્રદેવ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>11 <font  style='font-size:11pt; color:#000000'>નવેમ્બર 2011, દિવસ શુક્રવાર, કૃષ્ણ પક્ષની પ્રથમ તિથિ, ભરણી અને કૃતિકા નક્ષત્રનો દિવસ, અંકોની દુનિયામાં સદીનો સૌથી મહત્વપૂર્ણ સંયોગ નિર્મિત થઈ રહ્યો છે. જ્યારે 11 તારીખ, 11મો મહિનો ઉપરાંત 11મું વર્ષ પણ હશે. આ દિવસે ઘડિયાળની સોઈ જ્યારે 11 વગીને 11 મિનિટ અને 11 સેકંડ પર હશે ત્યારે તારીખ અને સમયના અંકોથી બાર એકડાંઓનુ નિર્માણ થશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ દીપક શર્મા મુજબ ઘર્મ, આધ્યાત્મ અને જ્યોતિષ જગતમાં 11 નવેમ્બરનુ વિશેષ મહત્વ છે. આ અંકમાં એક અંકનોબે વાર પ્રયોગ થયો છે. એક અંકનો સ્વામી સૂર્યદેવ છે અને જેમા ગ્રહોનો રાજા માનવામાં આવે છે. અંક 11નો યોગ બે છે અને અંક બેનો સ્વામી ચંદ્રદેવ છે. આ રીતે અંક 11નો સૂર્ય અને ચંદ્રદેવ બંનેના આશીર્વાદ મળેલ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંક 11ના આધાર પર તિથિયોમાં અગિયારસ તિથિનું વિશેષ મહત્વ છે અને સંપૂર્ણ તિથિઓમાં અગિયારસ તિથિને વિશેષ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો 11 નવેમ્બર 2011ને જોડીને મૂળાંક કાઢવામાં આવે તો 6 આવે છે. આ અંકનો સ્વામી શુક્રદેવ છે અને આ દિવસ શુક્રવાર પણ છે. શુક્રદેવને સાંસારિક સુખો, વૈભવ અને એશ્વર્યનુ કારણ માનવામાં આવે છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1111/09/images/img1111109005_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આ જ રીતે જો 11 નવેમ્બરની તારીખ અને સમયનો મૂળાંક જોડવામાં આવે તો મૂળાંક 3 આવે છે. આ અંકનો સ્વામી દેવગુરૂ ગુરૂવાર છે. ગુરૂવારને ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિનો કારક માનવામાં આવે છે. આ તારીખને સૂર્યદેવ અને ચંદ્રદેવની સાથે સાથે ગુરૂવાર અને શુક્રની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સદીનો આ એકમાત્ર દિવસ એવો રહેશે જ્યારે 12 અંકોનો સંયોગ બનશે. શર્માના કહેવા મુજબ આગાઉ પણ એક ક્રમ 9 ઓક્ટોબર 2011ના રોજ નિર્મિત થયો હતો, જ્યારે 9, 10 અને 11ના અંક ક્રમમા આવ્યા હતા. પરંતુ અંકોની સમાનતાનો આ રોમાંચકારી સંયોગ હજારો વર્ષમાં એકવાર નિર્મિત થઈ રહ્યો છે. તેથી આ અંકનો આ સમૂહ આ તારીખ અને તિથિ માટે અપાર ખુશીઓ લઈને આવી રહ્યો છે. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 09 Nov 2011 12:39:38 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:25:03 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[11.11.11 : જ્યોતિષ મુજબ શુભ-અશુભ કારણો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/11-11-11-જ્યોતિષ-મુજબ-શુભ-અશુભ-કારણો-111110800003_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/11-11-11-જ્યોતિષ-મુજબ-શુભ-અશુભ-કારણો-111110800003_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આ વર્ષે લોકોના ચર્ચાનો વિષય બનેલ છ એકડાવાળી તારીખ 11.11.11 વાસ્તુ મુજબ શુભ છે. આ વર્ષે 11 નવેમ્બરના રોજ આવનારી તિથિ બિઝનેસ અને રોકાણ માટે યોગ્ય માનવામાં આવી રહી છે. પંડિતોના કહેવા મુજબ આંકાડા જ્યોતિષ કહે છે કે 11.11.11 ને મળીને 6 અંકનો યોગ બને છે, ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1111/08/images/img1111108003_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આ વર્ષે લોકોના ચર્ચાનો વિષય બનેલ છ એકડાવાળી તારીખ 11.11.11 જ્યોતિ</font><font style='font-size:11pt;'>ષ </font><font style='font-size:11pt;'>મુજબ શુભ છે.  આ વર્ષે 11 નવેમ્બરના રોજ આવનારી તિથિ બિઝનેસ અને રોકાણ માટે યોગ્ય માનવામાં આવી રહી છે.  પંડિતોના કહેવા મુજબ આંકાડા જ્યોતિષ કહે છે કે 11.11.11 ને મળીને 6 અંકનો યોગ બને છે, જેનો સ્વામી ગ્રહ શુક્ર છે. જ્યારે કે 11.11.2011નો યોગ આઠ છે જેનો સ્વામી ગ્રહ શનિ છે, જે વેપારી વર્ગ માટે ખૂબ શુભ સંકેત છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ દિવસે કોઈપણ વેપાર શરૂ કરવો યોગ્ય અને લાભકારી બની શકે છે. પ્રોપર્ટીમાં રોકાણ કરી શકાય છે.  બીજી બાજુ કેટલા</font><font style='font-size:11pt;'>ક </font><font style='font-size:11pt;'>જ્યોતિષિઓનું કહેવુ છે કે આ તારીખ લગ્ન માટે શુભ નથી. કારણ કે આ દિવસે ભરણ</font><font style='font-size:11pt;'>ી </font><font style='font-size:11pt;'>નક્ષત્ર આવી રહ્યુ છે. આ દિવસે સંતાનનો જન્મ થવો શુભ નથી. પરંતુ હિન્દુ માન્યતા મુજબ 11 અંકને આધ્યાત્મિક શક્તિના રૂપમાં ઓળખવામાં આવે છે. આ કારણે તિથિઓમાં અગિયારસને મોક્ષ આપનારી માનવામાં આવી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેટલા</font><font style='font-size:11pt;'>ક </font><font style='font-size:11pt;'>પંડિત અને જ્યોતિષાચાર્યો મુજબ 11 નવેમ્બર શુભ છે. 11 તારીખે પૂનમ છે. આ કારણે આ દિવસે જન્મ લેનાર બાળકોનુ ભવિષ્ય ઉજ્જવળ રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ તારીખ 100 વર્ષ પછી આવવાથી લોકો આ દિવસે મુહુર્ત ન હોવા છતા લગ્ન કરવા આતુર છે.  ઘણા લોકોએ લગ્ન માટે આ તારીખને બુક કરાવી દીધી છે. </font>]]></content:encoded>
      <pubDate>Tue, 08 Nov 2011 12:40:14 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:25:03 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગુરૂપુષ્ય નક્ષત્ર : રાશિ મુજબ ખરીદી કરો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/ગુરૂપુષ્ય-નક્ષત્ર-રાશિ-મુજબ-ખરીદી-કરો-111101900006_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/ગુરૂપુષ્ય-નક્ષત્ર-રાશિ-મુજબ-ખરીદી-કરો-111101900006_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આ વખતે ધનતેરસના ચાર દિવસ પહેલા 20 ઓક્ટોબર(ગુરૂવાર)એ ગુરૂ-પુષ્ય નક્ષત્ર અમૃત યોગ ખુશીઓનો સંદેશ લઈને આવી રહ્યો છે. 20 ઓક્ટોબરના રોજ અભિજીત મુહુર્તમાં વેપાર જગત મટે ધનવર્ષાનો પૂર્ણ યોગ આવી રહ્યા છે. જ્યોતિષિઓનું માનીએ તો 27 નક્ષત્રોમાંથી મહત્વપૂર્ણ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1110/19/images/img1111019006_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આ વખતે ધનતેરસના ચાર દિવસ પહેલા 20 ઓક્ટોબર(ગુરૂવાર)એ ગુરૂ-પુષ્ય નક્ષત્ર અમૃત યોગ ખુશીઓનો સંદેશ  લઈને આવી રહ્યો છે.  20 ઓક્ટોબરના રોજ અભિજીત મુહુર્તમાં વેપાર જગત મટે ધનવર્ષાનો પૂર્ણ યોગ આવી રહ્યા છે.  જ્યોતિષિઓનું માનીએ તો 27 નક્ષત્રોમાંથી મહત્વપૂર્ણ પુષ્ય નક્ષત્રનો ગુરૂની સાથે અમૃત યોગ હોવાથી આને બધા પ્રકારની ખરીદી માટે શુભ માનવામાં આવી ગયો છે. </font><br/><font  style='font-size:11pt; color:#804040'></font><br/><font  style='font-size:11pt; color:#804040'><b>સર્વાર્થસિદ્ધિ યોગ : </font><font style=' color:#000000;'></b>જ્યોતિષ શાસ્ત્રમાં આ મુહુર્તને ઉત્તમ મુહુર્ત પણ કહેવામાં આવે છે. જેવુ આ મુહુર્તનુ નામ છે, આ મુહુર્તમાં કરવામાં આવેલ બધા જ કામો પૂરા થાય છે, સાથે જ ખૂબ જ જલ્દી તેના સકારાત્મક પરિણામ પણ જોવા મળે છે. આ મુહુર્તમાં દરેક કામ સિદ્ધ થઈ જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ યોગ વાર અને નક્ષત્રોના વિશેષ સંયોગથી મળીને બને છે. ગુરૂવારે પુષ્ય નક્ષરની સાથે આઠમની તિથિનો સંયોગ સવાર્થસિદ્ધિ યોગ બનાવી રહ્યો છે.  </font><br/><font  style='font-size:11pt; color:#408080'></font><br/><font  style='font-size:11pt; color:#408080'><b>ગુરૂ પુષ્ય યોગ - </font><font style=' color:#000000;'></b>જ્યોતિષમાં પુષ્ય નક્ષત્રને શુભ નક્ષત્ર માનવામાં આવે છે. દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ આ નક્ષત્રના સ્વામી છે. ગુરૂવારના દિવસે પુષ્ય નક્ષત્રનો સંયોગ ગુરૂ પુષ્ય નક્ષત્રનો અત્યંત શુભ યોગ બનાવે છે. ગુરૂ પુષ્ય નક્ષત્ર યોગમાં ખરીદી, બેંકના કામકાજ, નવો વેપાર,ઓફિસ શરૂ કરવી, પૂજા પાઠથી સંબંધિત શુભ કાર્ય કરવાથી આ કાર્યોનું શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.  શાસ્ત્રોના મુજબ તંત્ર મંત્ર, સિદ્ધિનો પ્રયોગ માટે પણ ગુરૂ પુષ્ય યોગને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#408080'></font><br/><font  style='font-size:11pt; color:#408080'><b>ગુરૂપુષ્યમાં ખરીદી માટે શુભ મુહુર્ત - </font><font style=' color:#000000;'></b>આમ તો ખરીદી માટે આ આખો દિવસ શુભ ગણવામાં આવે છે. તમે સવારથી લઈને સાંજે ખરીદી કરી શકો છો. ગુરૂપુષ્ય યોગ 20 ઓક્ટોબરના રોજ સવારે 10:47 વાગ્યાથી શરૂ થઈને 21 ઓક્ટોબરની સવારે 6:29 સુધી મતલબ લગભગ 21 કલાક રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#FF8040'></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'><b>રાશિ પ્રમાણે ક્યારે કરશો ખરીદી ? </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સવારે 10:50 થી 12:20 સુધી - મેષ-કર્ક-તુલા-મકર માટે શુભ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>બપોરે 12:20 થી  01:50 સુધી - વૃષભ, સિંહ, વૃશ્વિક, કુંભ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>સાંજે  04:50 થી 6:20 સુધી - મિથુન, કન્યા, ધનુ, મીન </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અને બધી રાશિવાળા 12:37 થી 02:10 વાગ્યા સુધી સ્થિર લગ્નમાં પણ ખરીદી કરી શકો છો </font>]]></content:encoded>
      <pubDate>Wed, 19 Oct 2011 17:13:16 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:24:22 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[પુષ્ય નક્ષત્ર : શુ ખરીદશો અને ક્યારે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/પુષ્ય-નક્ષત્ર-શુ-ખરીદશો-અને-ક્યારે-111101500005_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/પુષ્ય-નક્ષત્ર-શુ-ખરીદશો-અને-ક્યારે-111101500005_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ધનતેરસના પાંચ દિવસ પહેલા 20 ઓક્ટોબરના રોજ પુષ્ય નક્ષત્ર આવી રહ્યુ છે. જેનો સમય સવારે સવારે 10:46 કલાકથી પ્રારંભ થશે અને ત્યાર બાદ સંપુર્ણ દિવસ અને રાત્રીના ૮.૪૯ વાગ્યા દરમ્યાંન આ યોગ રહેશે. આ સમયગાળામાં સોનું-ચાંદી અને પ્રોપર્ટી ખરીદવા માટે ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1110/15/images/img1111015005_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ધનતેરસના પાંચ દિવસ પહેલા 20 ઓક્ટોબરના રોજ પુષ્ય નક્ષત્ર આવી રહ્યુ છે. જેનો સમય સવારે સવારે 10:46  કલાકથી પ્રારંભ થશે અને ત્યાર બાદ સંપુર્ણ દિવસ અને રાત્રીના ૮.૪૯ વાગ્યા દરમ્યાંન આ યોગ રહેશે. આ સમયગાળામાં સોનું-ચાંદી અને પ્રોપર્ટી ખરીદવા માટે સર્વોત્તમ છે. આ ઉપરાંત નવા વર્ષના ચોપડા નોંધાવવા અને વાહનોની પૂજા માટે પણ સારો યોગ છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વર્ષે પહેલીવાર ગુરૂ પુષ્ય સર્વાર્થ અમૃત સિદ્ધિ યોગ આસો વદ આઠમને દિવસે આવી રહ્યુ છે. તેથી તેનુ મહત્વ વધી ગયુ છે. ધનતેરસ પહેલા આવો સંયોગ પડવાથી લોકોને ખરીદી અને નવા કાર્ય કરવાની સરસ તક મળી ગઈ છે. બજારમાં આ સમય ખરીદીનો ઉત્સવ ચાલી રહ્યો છે. ગ્રાહકોમાં ઘણો ઉત્સાહ છે. સોનાના ભાવમાં વધારો થવાની આશંકાથી લોકો અત્યારથી જ એ દિવસે સોનુ ખરીદવાનુ બુકિંગ પણ કરી રહ્યા છે. પડિતોના કહેવા મુજબ આ દિવસ સોનુ, પ્રોપર્ટી ખરીદવા માટેનો યોગ્ય સમય છે પરંતુ નવા વાહનોની ખરીદી માટે આ યોગ  શુભ નથી. નવા વાહનોની ખરીદી માટેનો ઉત્તમ સમય આગામી ૧૪મી નવેમ્બર પછી નો છે</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગ્રાહકોને લલચાવવા માટે દુકાનદારો ઘણી ઓફર લાવ્યા છે. પુષ્ય નક્ષત્ર અને ધનતેરસના દિવસે ખરીદી કરવા માટે લોકોએ બુકિંગ શરૂ કરી દીધુ ચ્ચે. આ વખતે હાઉસ એપ્લાએંસેઝની માંગ વધુ છે. આ ઉપરાંત એલસીડી, એલઈડી ટીવી, લેપટોપ, ડિઝિટલ કેમેરાની સાથે સાથે સેલફોનનુ બુકિંગ પણ વધુ પ્રમાણમાં છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ દિવસે એક સાથે શનિ ગુરૂ અને આઠમનો યોગ છે. ગ્રહોના કુપ્રભાવને દૂર કરવા માટે મંદિરમાં જઈને આરાધ્ય દેવની પ્રાર્થન કરો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુરૂ પુષ્ય સર્વ સિદ્ધિ યોગ - પુષ્ય નક્ષત્ર જ્યારે ગુરૂવારે હોય છે તો ગુરૂ પુષ્ય યોગ વધે છે. ગુરૂવાર ભગવાન વિષ્ણુનો દિવસ છે. જ્યારે કે પુષ્ય શનિનું નક્ષત્ર છે. પુષ્ય નક્ષત્રોના રાજા છે. ગુરૂ અને શનિનો મેળાપ આ મિલનથી અમૃતસિદ્ધિનો યોગ બને છે.  આ દિવસે કરવામાં આવેલ કોઈપણ કામ પુર્ણ રૂપે સિદ્ધિ અપાવે છે.  ખરીદી માટે આ દિવસ ખૂબ જ શુભ હોય છે.  </font>]]></content:encoded>
      <pubDate>Sat, 15 Oct 2011 17:23:05 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:24:22 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગણેશજીની કૃપાથી પૈસાની તંગી દૂર કરવાનો ઉપાય]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/ગણેશજીની-કૃપાથી-પૈસાની-તંગી-દૂર-કરવાનો-ઉપાય-111090300008_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/ગણેશજીની-કૃપાથી-પૈસાની-તંગી-દૂર-કરવાનો-ઉપાય-111090300008_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[દરેક કાર્યની શરૂઆત આપને શ્રી ગણેશજીની પૂજાથી જ કરીએ છીએ. આવુ કરવાથી દરેક શુભ કામ સફળ થાય છે. ભગવાન શિવ દ્વારા ગણેશજીને સૌથી પહેલા પૂજવાનુ વરદાન મળ્યુ છે. તેથી દરેક મંગળ અને શુભ કાર્યોમાં ગણેશજીની આરાધના અને તેમના પ્રતિક ચિન્હોનુ પૂજન કરવામાં આવે છે ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1109/03/images/img1110903008_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>PTI</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>દરેક કાર્યની શરૂઆત આપને શ્રી ગણેશજીની પૂજાથી જ કરીએ છીએ. આવુ કરવાથી દરેક શુભ કામ સફળ થાય છે. ભગવાન શિવ દ્વારા ગણેશજીને સૌથી પહેલા પૂજવાનુ વરદાન મળ્યુ છે. તેથી દરેક મંગળ અને શુભ કાર્યોમાં ગણેશજીની આરાધના અને તેમના પ્રતિક ચિન્હોનુ પૂજન કરવામાં આવે છે </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગણેશજીને પરિવારના દેવતા પણ માનવામાં આવે છે. તેમની પૂજાથી ઘર-પરિવારની દરેક સમસ્યાનું નિરાકરણ થાય છે.  ગણેશજી રિદ્ધિ અને સિદ્ધિના દાતા છે. તેમને કૃપાથી ભક્તોને લાભ મળે છે અને શુભ સમયનુ આગમન થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યોસિષ મુજબ જો કોઈ વ્યક્તિને વધુ સમય સુધી પૈસાની તંગી રહે તો તેની પાછળ કુંડળીનો કોઈ અશુભ દોષ હોય તો પણ પૈસા સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સંબંધિત ગ્રહને યોગ્ય જ્યોતિષીય ઈલાજ કરવાથી આવા ખરાબ પ્રભાવને દૂર કરી શકાય છે આ ઉપરાંત કોઈપણ શુભ મુહુર્ત અથવા મંગળવાર કે બુધવારના દિવસે આ ઉપાય અજમાવો - </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોઈ સરોવર, તળાવ, નદી કે કુવા પાસે જઈને ત્યાની માટીથી ગણેશજીની મૂર્તિ બનાવો. મૂર્તિ બનાવ્યા પછી તેના પર સિંદૂર, જનોઈ, દૂર્વા અને પ્રસાદ અર્પણ કરો. પછી ગણેશજીની આરતી કરો. આરતી પછી તમારી મનોકામના બોલીને ગણેશજીને પ્રણામ કરો. પૂજન થયા પછી ગણેશજીની મૂર્તિને ત્યાં જ સરોવર કે કુવામાં વિસર્જીત કરી દો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવુ કરવાથી થોડાક દિવસમાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત થવા માંડશે અને પૈસાની તંગી, ઘર-પરિવારની સમસ્યાઓ દૂર થઈ  જશે. </font>]]></content:encoded>
      <pubDate>Sat, 03 Sep 2011 17:12:33 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:23:50 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શુ આપનો જન્મદિવસ સપ્ટેમ્બરમાં આવે છે ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/શુ-આપનો-જન્મદિવસ-સપ્ટેમ્બરમાં-આવે-છે-111090200001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/શુ-આપનો-જન્મદિવસ-સપ્ટેમ્બરમાં-આવે-છે-111090200001_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[જો તમે કોઈ પણ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં જન્મ્યા છો તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે દિલના અત્યંત ઉદાર છો, પરંતુ એક વિચિત્ર પ્રકારની સનક તમારી અંદર જોવા મળે છે. તમે પોતાની જાતને એટલો પ્રેમ કરો છો કે કોઈ થોડુ પણ તમને કંઈક વિરુદ્ધમાં કહે તો તમે ભડકી જાવ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1109/02/images/img1110902001_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>જો તમે કોઈ પણ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં જન્મ્યા છો તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે દિલના અત્યંત ઉદાર છો, પરંતુ એક વિચિત્ર પ્રકારની સનક તમારી અંદર જોવા મળે છે. તમે પોતાની જાતને એટલો પ્રેમ કરો છો કે કોઈ થોડુ પણ તમને કંઈક વિરુદ્ધમાં કહે તો તમે ભડકી જાવ છો. તમારી અંદર શીખવા અને સમજવાની ક્ષમતા અન્યની તુલનામાં અધિક છે. ખુદને કેવી રીતે સતત આગળ વધારવા જોઈએ એ લોકોએ તમારી પાસેથી શીખવુ જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પોતાની પ્રગતિને માટે તમે થોડા સ્વાર્થી પણ થઈ જાવ છો. તમારા સૌથી ખાસ મિત્રને પણ ક્યારેક જાણ નથી થતી કે તમારી અંદર શુ રંધાય રહ્યુ છે. એકાએક કોઈ ઉપલબ્ધિ સામે લાવીને તમે સૌને ચોંકાવી દો છો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુસ્સાના તો તમે બાદશાહ છો, પરંતુ કાયમ એ જ ગેરસમજમાં રહો છો કે તમારા જેવા વિનમ્ર કોઈ બીજો નથી. સરમુખત્યાર તમારા રંગ-રંગમાં સમાયેલી છે. બીજા પાસેથી કામ કરાવવુ હોય તો ભૂતની જેમ પાછળ પડી જાવ છો. તમારા નિકટના લોકોને તમારી પાસેથી ઘણી જ આશાઓ હોય છે. અહી સુધી કે પ્રેમનો એકરાર કરવામાં પણ તમારો અહંકાર ભારે હોય છે. તમે ઉર્જાથી ભરપૂર રહો છો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ધૂનના એટલા પાક્કા છો કે પોતાના કામ માટે 24 કલાક તમે ભૂખ્યા-તરસ્યા રહીને કામ કરી શકો છો, પરંતુ ખરાબ આદત એ જ છે કે તમે ઈચ્છો છો કે તમારી આ આદતના લોકો ગુણગાન કરે. વખાણના એટલા ભૂખ્યા છો કે દરેક સમયે તમારા કોઈ તમારા વખાણની સ્તુતિ ગાનારુ જોઈએ. મોટાભાગે ચાપલૂસો તમારી આ જ નબળાઈનો ફાયદો ઉઠાવી લે છે. તમે તમારી જાતને હંમેશા અપ ટૂ ડેટ રાખો છો. તેથી તમારુ દરેક કામ અપ-ટૂ-ધ માર્ક હોય છે. કોઈને કંઈક આપો છો તો તેની વસૂલી પણ કરી લો છો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમારા જીવનમાં સંઘર્ષ પણ ખૂબ કરવો પડે છે. ખાસ કરીને જો તમે કેરિયરના બાબતે સારી પોઝીશન પર હોય તો હોઈ શકે કે પ્રેમના નામ પર ફિસડ્ડી હોવ, કે પછી જો પ્રેમ તમારી પાસે ભરપૂર છે તો લગ્નનો લાડૂ તમારી થાળીમાં નહી હોય. કહેવાનો મતલબ એ જ કે જીવનના કોઈ એક ક્ષેત્રમાં તમારે હંમેશા ખાલીપણું લગી શકે છે. તમે સંતુષ્ટ પ્રાણી પણ છો. દરેક સમયે તમને કંઈક નવુ ન મળે તો તમે કુંઠિત થઈ જાવ છો. સેક્સ તમરા જીવનમાં ઘણા રૂપોમાં આવે છે. પરંતુ તમે બિચાર, પદ-પ્રતિષ્ઠાના માર્યા ક્યારેય તેનો આનંદ નથી ઉઠાવી શકતા. તમારી અંદર જો પાછળ પડવાની પ્રવૃત્તિ ઓછી થઈ જાય તો તમે એક શાનદાર વ્યક્તિના રૂપમાં યાદ રહે તેવા છો. મોટાભાગે સપ્ટેમબરમાં જન્મેલા લોકો સારા સિંગર, રાઈટર, એડિટર કે સાયંટિસ્ટ હોય છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1109/02/images/img1110902001_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>સપ્ટ</font><font style='font-size:11pt;'>ેમ્બર </font><font style='font-size:11pt;'>મહિનાની છોકરીઓ.. ઉફ ભગવાન બચાવે તેમનાથી. પોતાની જાતને ખૂબ જ્ઞાની સમજનારી આ છોકરીઓ મોટાભાગે સાચા પ્રેમથી વંચિત રહી જાય છે. અહીંનુ ત્યા કરવામાં ઉસ્તાદ છે. કોઈ શક નથી કે તેમની અંદર વિલક્ષણ પ્રતિભા હોય છે. કોઈ એક ખાસ ગુણ પણ હોય છે. પરંતુ અભિમાનને કારણે આ ગુણની યોગ્ય કદર નથી કરી શકતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ખૂબ જ રૂપાળી હોય છે, પણ પ્રેમના બાબતે એક નંબરની બેવકૂફ હોય છે. પોતાનુ બધુ જ લૂંટાવીને પણ ખુશ રહે છે. સાચા પ્રેમને ઓળખી નથી શકતે અને ખોટી વ્યક્તિની સાથે પોતાની નૈયા ડૂબાવી લે છે. દુનિયાના છળકપટથી કોસો દૂર આ છોકરીઓ અન્યાય વિરુદ્ધ વાઘણ બની જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો આમનુ ક્યાક અફેયર ચાલી રહ્યુ છે તો પોતાનુ કરેલુ બધુ ભૂલી જશે, પરંતુ બીજાની પાઈ-પાઈનો હિસાબ રાખશે. પોતાના પ્રેમને લઈને પઝેશિવ પણ હોય છે. જીભ કડવી, અંદાજ મીઠો એ તેમની ઓળખ છે. તેમને સલાહ છે કે સાચા મિત્ર અસલી મોતી જેવા હોય છે તેમને સાચવતા શીખો. મતલબી મિત્રોથી થોડા દિવસ ફાયદો ઉઠાવી શકશે પરંતુ શક્ય છે કે એક દિવસ બિલકુલ એકલી પડી જાય. </font><br/><font  style='font-size:11pt; color:#800080'></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>લકી નંબર - 7,9, 3 </b></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>લકી કલર - </font><font style=' color:#000000;'></b>બ્લેક, સી ગ્રીન, ગોલ્ડન </font><font style=' color:#800080;'></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>લકી ડે - </font><font style=' color:#000000;'></b>સંડે, વેડનસડે, થર્સડે </font><font style=' color:#800080;'></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>લકી સ્ટોન - </font><font style=' color:#000000;'></b>પન્ના અને પર્લ </font><font style=' color:#800080;'></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>સલાહ - </font><font style=' color:#000000;'></b>પક્ષીઓને દાણા નાખો, માછલીને ઘરમાં પાળો. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 02 Sep 2011 11:22:49 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:23:50 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[દોસ્તીના એસએમએસ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/friendship-day-10/દોસ્તીના-એસએમએસ-111080600011_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/friendship-day-10/દોસ્તીના-એસએમએસ-111080600011_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[તારી દોસ્તીએ આપી છે તાજગી એટલી કે 
બીજી કોઈ ઋતુ સારી ન લાગે 
તુ બનાવ હજારો મિત્ર પણ મને 
તારા વગર કોઈની યારી સારી ન લાગે]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1108/06/images/img1110806011_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#804000'><b>તારી દોસ્તીએ આપી છે તાજગી એટલી કે </b></font><br/><font  style='font-size:11pt; color:#804000'><b>બીજી કોઈ ઋતુ સારી ન લાગે </b></font><br/><font  style='font-size:11pt; color:#804000'><b>તુ બનાવ હજારો મિત્ર પણ મને </b></font><br/><font  style='font-size:11pt; color:#804000'><b>તારા વગર કોઈની યારી સારી ન લાગે </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#800080'></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>ખુશી શોધુ છુ તો દુ:ખ મળે છે </b></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>આ દુ:ખ જીવનમાં બધે જ મળે છે</b></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>જે જીવનના બધા દુ:ખ વહેંચી લે</b></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>એવા મિત્રો ખૂબ જ ઓછા મળે છે </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'><b>જીંદગી માતા-પિતાની ભેટ છે </b></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'><b>શિક્ષણ ટીચરની ભેંટ છે </b></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'><b>સ્મિત દોસ્તોની ભેંટ છે </b></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'><b>પણ તારી સાથે દોસ્તી ઈશ્વરની ભેટ છે. </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#808000'></font><br/><font  style='font-size:11pt; color:#808000'><b>કાંચ અને દિલ ખબર નહી ક્યારે તૂટી જાય </b></font><br/><font  style='font-size:11pt; color:#808000'><b>સાથ આ આપણો જાણે ક્યારે છૂટી જાય </b></font><br/><font  style='font-size:11pt; color:#808000'><b>તમે આપણા મૈત્રીને આટલી ટેવ ન પાડશો </b></font><br/><font  style='font-size:11pt; color:#808000'><b>જીંદગી છે આ ખબર નહી ક્યારે રિસાય જાય </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#408080'></font><br/><font  style='font-size:11pt; color:#408080'><b>એ દોસ્ત તારી દોસ્તી માટે દુનિયા છોડી દઈશુ </b></font><br/><font  style='font-size:11pt; color:#408080'><b>તારી તરફ આવશે આંધી તો તેની દિશા ફેરવી દઈશુ </b></font><br/><font  style='font-size:11pt; color:#408080'><b>પણ જો તે છોડ્યો મારો સાથ તો તારા હાડકાં ભાંગી દઈશુ </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1108/06/images/img1110806011_1_3.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#FF0080'><b>દુનિયામા મિત્રો બધુ જ મળે છે મળતી નથી દોસ્તી </b></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'><b>દોસ્તીનુ નામ જીંદગી, જીંદગીનુ નામ દોસ્તી </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#808080'></font><br/><font  style='font-size:11pt; color:#808080'><b>દુનિયામાં ત્રણ લોકો ખુશકિસ્મત છે </b></font><br/><font  style='font-size:11pt; color:#808080'><b>જેને સાચો પ્રેમ મળે છે </b></font><br/><font  style='font-size:11pt; color:#808080'><b>જેને સાચો મિત્ર મળે છે </b></font><br/><font  style='font-size:11pt; color:#808080'><b>અને જેને અમારો એસએમએસ મળે છે </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'><b>દોસ્તી તૂટશે તો જીંદગી વિખરાય જશે </b></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'><b>આ તમારા વાળ નથી જે સેટ થઈ જશે </b></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'><b>પકડી લો હાથ એમનો જે તમને ખુશી આપે</b></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'><b>નહી તો રડતાં-રડતાં જ જીંદગી વીતી જશે </b></font>]]></content:encoded>
      <pubDate>Sat, 06 Aug 2011 17:28:26 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:23:01 +0530</updatedDate>
      <category><![CDATA[friendship day 10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઓગસ્ટમાં જન્મેલા લોકો વિશે શુ કહે છે જ્યોતિષ ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/ઓગસ્ટમાં-જન્મેલા-લોકો-વિશે-શુ-કહે-છે-જ્યોતિષ-111080600010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/ઓગસ્ટમાં-જન્મેલા-લોકો-વિશે-શુ-કહે-છે-જ્યોતિષ-111080600010_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[તમારો જન્મ દિવસ કોઈપણ વર્ષના ઓગસ્ટ મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે એક નંબરના કંજૂસ છો. તમે એકદમ ટેલેંટેડ અને મની માઈંડેડ છો. તમે જેટલા સજ્જન દેખાવ છો ..માફ કરજો.. એટલા છો નહી. તમે શામ.. દામ..દંડની નીતિને મારનારાઓમાંથી છો. લોકોનુ ભલુ પણ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1108/06/images/img1110806010_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમારો જન્મ દિવસ કોઈપણ વર્ષના ઓગસ્ટ મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે એક નંબરના કંજૂસ છો. તમે એકદમ ટેલેંટેડ અને મની માઈંડેડ છો. તમે જેટલા સજ્જન દેખાવ છો ..માફ કરજો.. એટલા છો નહી. તમે શામ.. દામ..દંડની નીતિને મારનારાઓમાંથી છો. લોકોનુ ભલુ પણ ખૂબ કરો છો. પરંતુ મનમાં ને મનમા તેમની પાસે રિટર્નની આશા રાખો છો. વધુ મિત્રો, બહેનપણીઓ બનાવવામાં વિશ્વાસ નથી કરતા. જો છતા પણ તમારા મિત્રો હોય તો માની લો કે એ એમની કૃપાદ્રષ્ટિ છે. તેમા તમારો કોઈ ફાળો નથી. મતલબ તમે તમારા તરફથી ક્યારેય મૈત્રી નથી નિભાવી શકતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમારી પ્રતિભાનો જવાબ નથી. કલા, સાહિત્ય અને વિવિધ રચનાત્મક વિદ્યાઓમાં તમે તમારી વિશિષ્ટ ઓળખ બનાવો છો. તમારી અંદર સૌન્દર્ય બોધ લાજવાબ છે. તમે તમારી મરજીના માલિક છો. જિદ કે પછી બેકારની જીદ તમને આગળ વધતા રોકે છે. ઘણીવાર તમે તમારી સારી રીતે વહી રહેલી નૈયાને ડૂબાડો છો, અને પછી શહીદ થવાનો ઢોંગ કરો છો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમારી જીભ કડવી છે. લોકો તમારી પર્સનાલિટીથી પ્રભાવિત થઈને આવે છે અને તમને સાંભળીને દુ:ખી થઈને નીકળી જાય છે. તમે સુંદર છો એમા કોઈ શક નથી. પરંતુ આ સુંદરતાની સાથે મનની સુંદરતા લગભગ ગાયબ છે. તમને ઘમંડી કહેવા ખોટુ નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પૈસાની સામે સંબંધો-દોસ્તી-પ્રેમ બધુ તમારે માટે બકવાસ છે. પાઈ-પાઈનો હિસાબ રાખો છો. ખાસ કરીને ક્યારેય કોઈ પ્રસંગે તમને તમારા ખિસ્સામાંથી આપવુ પડે તો તમારુ મોઢું પડી જાય છે. આ રાશિના લોકો એક સારા બિઝનેસમેન, એંજીનિયર, શિક્ષક કે કલાકાર હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રેમ બાબતે બુધ્ધુ અને બગડેલા હોય છે. જો કે તમે તમારી જાતને ખૂબ સ્માર્ટ સમજો છો. જીંદગીને લઈને તમારામાં એક પ્રકારની બેદરકારી જોવા મળે છે. તમને લાગે છે કે જીવન કોઈની પણ સાથે વિતાવી શકાય છે, જો એ તમારા શાસનમાં રહેવા તૈયાર હોય તો. તેથી ઓગસ્ટમાં જન્મેલા સુંદર યુવાનોના પાર્ટનર મોટાભાગે ડલ અને એકદમ સાધારણ હોય છે. અહી સુધી કે લોકોને તમને જોઈને નવાઈ લાગી શકે છે કે શુ વિચારીને ઈશ્વરે આ જોડી બનાવી દીધી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અહી અમારો ડિપ્લોમેટિક હોવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ ઓગસ્ટમાં જન્મેલા કેટલાક એવા અપવાદ પણ છે, જેમની જોડી લાજવાબ છે. મેડ ફોર ઈચ અદર. જોરદાર પ્રેમ કરનારા, પરંતુ આવા સો માંથી કોઈ એક જ મળશે, બાકી તો બેમેલ જોડી વધુ જોવા મળે છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1108/06/images/img1110806010_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>છોકરીઓ એક નંબરની ફ્લર્ટ પણ લાગે છે નિર્દોષ. એટલી ચાલાકીથી છોકરાઓ ફસાવે છે કે બિચારો હલાલ થતા સુધી એ ભ્રમમાં જ રહે છે કે તેના જેવો ભાગ્યશાળી કોઈ નહી. તેમની ખાસિયત એ હોય છે કે તેઓ ઉપરથી અબોધ હોવાનો સ્વાંગ રચી લે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમારી સુંદરતા જ એવી છે કે સામેવાળો તમારી પાછળ પાગલ થઈ જાય. પરંતુ લગ્ન બાબતે મોટાભાગે બેવકૂફીનો પરિચય આપે છે. કોઈ પણ લલ્લુ જેવા યુવાન સાથે બંધાઈને બધાને ચોંકાવી દે છે. તમને સલાહ છે કે તમે તમારુ ટેલેંટ ખરાબ ન કરશો. આટલી કલાત્મકતા દરેકના નસીબમાં નથી હોતી.. હેપી બર્થ ડે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી નંબર : 2,5, 9 </font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી કલર : સ્લેટી, ગોલ્ડન, રેડ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી ડે : સંડે, ફ્રાઈડે, વેન્સડે </font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી સ્ટોન : મૂન સ્ટોન </font><br/><font  style='font-size:11pt; color:#000000'>સલાહ : શિવ મંદિરમાં દૂધ અને સાકર ચઢાવો. </font>]]></content:encoded>
      <pubDate>Sat, 06 Aug 2011 16:32:32 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:23:01 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[જુલાઈમાં જન્મેલા લોકો અને જ્યોતિષશાસ્ત્ર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/જુલાઈમાં-જન્મેલા-લોકો-અને-જ્યોતિષશાસ્ત્ર-111070200001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/જુલાઈમાં-જન્મેલા-લોકો-અને-જ્યોતિષશાસ્ત્ર-111070200001_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[તમારો જન્મ કોઈપણ વર્ષે જુલાઈમાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમને સમજવા ખૂબ કપરું કામ છે. તમે અત્યંત રહસ્યવાદી અને મૂડી સ્વભાવના છો. તમે ક્યારે એકદમ ખુશ થઈ જાવ છો અને ક્યારે તમારા મગજનો પારો ચઢી જાય છે, એ તમને પોતાને ખબર નથી પડતી.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1107/02/images/img1110702001_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમારો જન્મ કોઈપણ વર્ષે જુલાઈમાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમને સમજવા ખૂબ કપરું કામ છે. તમે અત્યંત રહસ્યવાદી અને મૂડી સ્વભાવના છો. તમે ક્યારે એકદમ ખુશ થઈ જાવ છો અને ક્યારે તમારા મગજનો પારો ચઢી જાય છે, એ તમને પોતાને ખબર નથી પડતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હા, એક વાત જે તમારામાં વિશેષ જોવા મળે છે એ છે કે તમે દિલના એકદમ નરમ છો. તમારી ખાસિયત એ છે કે તમારી લાઈફને લઈને તમારા ફંડા એકદમ ક્લિયર હોય છે. ક્યારે, કેટલા, ક્યા અને કેવુ બોલવુ છે એ કોઈ તમારી પાસેથી શીખે. તમારી પ્રબંધન ક્ષમતા કમાલની હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમે તમારા ઘરના કુલદીપક છો. તમારામાં ખૂબ ટેલેંટ ભરેલુ છે, પરંતુ તમારી કારણ વગરની આળસ જ તમારા રસ્તાની મુસીબત છે. તેને એમ કહો કે તમારો મૂડ દરેક સમયે તમારી પ્રગતિ માટે નથી બનતો, જ્યારે બને છે ત્યારે તમે કમાલ કરી દો છો. ખોટુ ન લગાડશો પરંતુ તમે થોડા ડિપ્લોમેટિક પણ છો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જેની પાસેથી તમારે કામ કઢાવવાનુ હશે તેની પાસેથી તમે ગમે તે રીતે કરાવી શકો છો. અને જેનાથી તમને કોઈ મતલબ જ નથી તેની સાથે કારણ વગરની માથાકૂટ કરવી પણ તમે યોગ્ય નથી સમજતા. સામાન્ય રીતે તમે કૂલ દેખાવો છો, પરંતુ જ્યારે હોટ હોવ છો તો બિલકુલ તવા જેવા. પરંતુ આ શુ માત્ર અડધા કલાકમાં જ તમે એવા થઈ જાવ છો કે જાણે કશુ થયુ જ નથી. તમારો ગુસ્સો વધુ સમય સુધી નથી ટકી શકતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો તમે કોઈ સંસ્થાના પ્રમુખ છો તો તમારા અંડરના કર્મચારીઓ તમારા ગુસ્સેલ સ્વભાવ છતા તમને લઈક કરશે. ઘરમાં પણ તમે સૌના લાડકા અને થોડા માથે ચઢેલા છો. જુલાઈ મહિનામાં જન્મેલા લોકો મોટાભાગે ખેલાડી કે બિઝનેસમેન હોય છે. તેમને શેર માર્કેટની સારી સમજણ હોય છે. ગણિત ભલે તેમનુ નબળુ હોય પણ સંબંધોનુ ગણિત તે સહેલાઈથી ઉકેલી લે છે. પૈસાની ઉણપની પરવા નથી કરતા અને તેમનુ ખિસ્સુ ક્યારેય ખાલી નથી રહેતુ. ઘર શાનદાર હોય છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1107/02/images/img1110702001_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>પ્રેમ બાબતે એમના જેવો સમર્પિત માણસ મળવો મુશ્કેલ છે. પ્રથમ તો એ કે તેઓ સહેલાઈથી કોઈનાથી પ્રભાવિત થતા નથી અને થાય છે તો તેમનો સાથ છોડતા નથી. તેમનુ પોતાનુ વ્યક્તિત્વ એટલુ આકર્ષક હોય છે કે તેમને કોઈને લોભાવવાની જરૂર પડતી નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પરંતુ તેઓ ઉતા</font><font style='font-size:11pt;'>વ</font><font style='font-size:11pt;'>ળનો શિકાર નથી થતા. પ્રેમના રાહ્પર દરેક પગલે તેઓ સમજી વિચારીને આગળ વધે છે. જો ભૂલથી ખોટુ પગલુ ઉઠાવ્યુ તો તરત પોતાની જાતને સંભાળી લે છે. સાથી જો ખોટો છે તો તેમની નજરથી બચી નથી શકતો. તેઓ સાચા માણસને ઓળખવાની પરખ રાખે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જુલાઈ મહિનાની વુમન સમાજના કલ્યાણ માટે જન્મી હોય છે. સંઘર્ષ ભરેલ જીવન છતા તેમના ચહેરા પર હંમેશા હાસ્ય રહે છે. તેમનામાં પ્રતિભા ઘણી છે પરંતુ તેમને યોગ્ય સમયે તક ન મળવાથી તેઓ નિરાશ રહે છે. પ્રેમ બાબતે નસીબ સાથ નથી આપતુ. પરંતુ આમ પણ આ તમારા સૌની વ્હાલી હોય છે. ખૂબ જ સંવેદનશીલ હોવાને કારણે ખૂબ દુ:ખી થાય છે પરંતુ સાફ દિલની હોવાને કારણે દુ:ખ ભૂલી જાય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી નંબર - 4. 2 . 9 <b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી કલર - </font><font style=' color:#808000;'><b>ઓરેંજ, યેલો અને બ્લૂ </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી ડે - </font><font style=' color:#808000;'><b>મંડે, સેટરડે, ફ્રાઈડે </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી સ્ટોન - </font><font style=' color:#804000;'><b>આમ તો ડાયમંડ ચાંદીમાં પહેરવાના હોય છે પરંતુ એસ્ટ્રોની સલાહ જરૂરી છે </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સલાહ - </font><font style=' color:#804000;'><b>ગરીબોને રવિવારે સંતરા વહેંચો, કાળા કૂતરાને રોટલી ખવડાવો. </b></font>]]></content:encoded>
      <pubDate>Sat, 02 Jul 2011 11:19:08 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:22:09 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આજનુ સૂર્યગ્રહણ આત્મબળને પ્રભાવિત કરશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/આજનુ-સૂર્યગ્રહણ-આત્મબળને-પ્રભાવિત-કરશે-111070100010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/આજનુ-સૂર્યગ્રહણ-આત્મબળને-પ્રભાવિત-કરશે-111070100010_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[1 જુલાઈના રોજ આંશિક સૂર્યગ્રહણ છે, જે ભારતમાં જોવા નહી મળે. પરંતુ ખગોળીય ઘટના સાથે જોડાયેલ રોમાંચને તારામંડળ અને અન્ય ઉપગ્રહોથી જોઈ શકાશે. દેશની સામાન્ય જનતા  દિવસે થનારા આ રોમાંચને જોવાથી ચૂકી જશે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1107/01/images/img1110701010_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> 1 <font  style='font-size:11pt; color:#000000'>જુલાઈના રોજ આંશિક સૂર્યગ્રહણ છે, જે ભારતમાં જોવા નહી મળે. પરંતુ ખગોળીય ઘટના સાથે જોડાયેલ રોમાંચને તારામંડળ અને અન્ય ઉપગ્રહોથી જોઈ શકાશે. દેશની સામાન્ય જનતા  દિવસે થનારા આ રોમાંચને જોવાથી ચૂકી જશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ખગોળશાસ્ત્રી ડો. એસ. કે પાંડેનુ માનવુ છે કે સૂર્યગ્રહણના સમયે ચંદ્રમાં સૂર્યના એકદમ નજીકથી જવા ઉપરાંત તેના પર છવાય જશે.  જેનાથી શુક્ર પર ચંદ્રમાંના છવાઈ જવાથી થનારી કાલિમા ભારતમાં થઈને જશે, પરંતુ બપોરે થનારી આ ખગોળીય ઘટનાને લોકો જોઈ નહી શકે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિદ્વાનોના મુજબ શુક્ર આ આ ચંદ્રમાના ચમકતા ભાગને ભારતીય સમય મુજબ 1 વાગીને 21 મિનિટ અને 33 સેકંડ પર ટચ કરશે. તેમણે જણાવ્યુ કે અકલટીશનને કારણે અ સંયોગ બની રહ્યો છે. વાતાવરણ ચોખ્ખુ હશે તો ટેલી સ્કોપના માધ્યમથી આ દ્રશ્યને જોવાની વ્યવસ્થા કરવામાં આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યોતિષાચાર્ય દત્તાત્રે હોસ્કેરેના મુજબ 29 જૂનન રોજ શુકએ મિથુન રાશિમાં બપોરે 12 વાગીને 29 મિનિટ પર પ્રવેશ કર્યો. એ તારીખમાં ચંદ્રમાં પણ મિથુન રાશિમાં હતો. બીજી બાજુ ભારતમાં નહી દેખાનરા આ આંશિક સૂર્યગ્રહણને કારણે ચંદ્રમાં 2, શુક્ર 10 અને સૂર્ય 14 અંશ ડિગ્રી પર રહેશે.  જેના કરણે શુક પર ચંદ્રમાંના છવાય જવાથી કાલિમા રહેશે. જેનો પ્રભાવ મિથુન, ધનુ અને વૃષભ રાશિના જાતકો પર વિપરિત અસર પડશે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સૂર્ય ગ્રહણની અસર 3 દિવસ પહેલાથી થવા માંડે છે અને દસ દિવસ સુધી કાયમ રહે છે. સૂર્ય આત્માનુ કારક હોય છે. તેથી સૂર્ય ગ્રહણની વ્યાપક અસર આત્મા પર પણ પડે છે. જો કોઈ રાશિ પર ગ્રહણની નકારાત્મક અસર થવાની છે તો એ જાતકોએ પોતાના મનોબળ પર સકારાત્મક અસર માટે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. તંદુરસ્તીની દ્રષ્ટિએ સૂર્ય પિત્તનો કારક છે. તેથી એવામાં એસીડીટી વધી શકે છે. ઘબકારા પર પણ અસર પડે છે. દિલ અને શરીર પર ભાર લાગશે.  ગભરામણ અનુભવશો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગ્રહણની અસર ઓછી કરવા માટે સરળ ઉપાય છે કે 1,3,5,7,11 કે 21 તાંબાના પાત્રનું દાન કરો. ગળામાં ચાંદી પહેરો. પિતાને સફેદ વસ્ત્રનુ દાન કરો. સૂર્ય ગ્રહણ પછી તેલ ચઢાવો. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 01 Jul 2011 15:39:06 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:22:09 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[15મી જૂનનાં ચંદ્રગ્રહણથી કેવી રીતે બચશો ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/15મી-જૂનનાં-ચંદ્રગ્રહણથી-કેવી-રીતે-બચશો-111061300012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/15મી-જૂનનાં-ચંદ્રગ્રહણથી-કેવી-રીતે-બચશો-111061300012_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[15 જૂને ચદ્રગ્રહણ થવાનુ છે. આ ગ્રહન બહા લોકોના કાર્યક્ષેત્ર અને બિઝનેસ પર અસર કરશે.  જો આ ગ્રહણ પર તમે તમારા પ્રોફેશન મુજબના ઉપાયો કરશો તો  તેનાથી તમારા વેપાર કે કાર્ય પર થનારું નુકશાન અટકાવી શકશો. તમારા પ્રોફેશન કે બિઝનેસ મુજબના ઉપાયો -]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/>15 <font  style='font-size:11pt; color:#000000'>જૂને ચદ્રગ્રહણ થવાનુ છે. આ ગ્રહન બહા લોકોના કાર્યક્ષેત્ર અને બિઝનેસ પર અસર કરશે.  જો આ ગ્રહણ પર તમે તમારા પ્રોફેશન મુજબના ઉપાયો કરશો તો  તેનાથી તમારા વેપાર કે કાર્ય પર થનારું નુકશાન અટકાવી શકશો. તમારા પ્રોફેશન કે બિઝનેસ મુજબના ઉપાયો - <!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1106/13/images/img1110613012_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>સરકારી કર્મચારી, રાજનેતા, ફોરેસ્ટ વિભાગ, દવાના વેપારી, સોની, ઠેકેદાર કે હ્રદયરોગના ડોક્ટર, આ લોકોએ પોતાના પ્રોફેશન મુજબ આ ગ્રહણ પર તાંબાના વાસણમાં ઘઉં ભરીને દાન કરો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>જો તમે ચાંદીનો બિઝનેસ કરનારા, મનોચિકિત્સક, પાણી સાથે સંબંધિત વ્યવસાય કે ઉદ્યોગવાળા, ટ્રેવલ એજંટ, પ્લાસ્ટિકના વેપારી, ફૂડ પ્રોડક્ટ્સવાળા, સ્ત્રી રોગ વિશેષજ્ઞ, ચોખા, અનાજના વેપારી છો તો તમારે આ ગ્રહણ પર શિવલિંગને ગાયના કાચા દૂધનો અભિષેક કરવો જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>પ્રોપર્ટીઝ બ્રોકર, જેંટ્સ અને લેડિસ બ્યુટી પાર્લર, વકીલ, કૂક, બ્લડ બેંકમાં કામ કરનારા, સર્જન, ધારદાર વસ્તુઓ અને હથિયાર બનાવનારા ગ્રહણ પર હનુમાનજીના મંદિરમાં તેલનો દીવો લગાવે.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>વીમા એજંટ, એકાઉંટેંટ, દલાલ, કમીશન એજંટ, લેખક, પ્રકાશક, અધ્યાપક, એંજીનિયર, કુરિયર સર્વિસ, બેંક કર્મચારીઓએ આ ગ્રહણ પર ગાયને ઘાસ ખવડાવે, </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>બેંક, શિક્ષા સાથે સંકળાયેલા લોકો, જજ, જ્યોતિષી, ધર્મ શિક્ષક, કંસલ્ટેટ્સ, મેનેજમેંટનુ કામ કરનારા લોકો કોઈ મંદિરમાં પીળા કપડામાં ચણાની દાળનુ દાન કરે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ઈલેક્ટ્રોનિક્સનુ કામ કરનારા, ફિલ્મ, ટીવી, નાટક અને મનોરંજન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો,જાહેરાત એજંસીઝ, બ્યુટી પાર્લર, મોડેલિંગ, ફેશન વેપાર, ફૂલોના વેપારી, આર્કિટેક્ટ, અંતર અને સુગંધિત દ્રવ્ય, સૌદર્ય પ્રસાધનન વેપારી કે ઉદ્યોગપતિ વગેરે લોકોએ મંદિરમાં સફેદ કપડામાં ચોખાની સાથે રૂ અને ઘી નુ દાન આપવું જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>રબર ઉદ્યોગ, ડેંટિસ્ટ, સફાઈ સાથે સંબંધિત કાર્ય કરનારા, ખેતીના ઉપકરણ વેચનારા, પેટ્રોલિયમ પદાર્થોના વેપારી, ખનેજ એંજીનિયરિંગ, લેબરના ઠેકેદાર, ધાતુ, ખાદ્ય તેલ વગેરે વસ્તુઓના વ્યવસાયીઓએ હનુમાન મંદિર, શનિ દેવ કે ભૈરવ મંદિરમાં તેલનો દિવો લગાવવો જોઈએ.  </font>]]></content:encoded>
      <pubDate>Mon, 13 Jun 2011 18:43:51 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:21:15 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શુ તમારી વર્ષગાંઠ જૂનમાં છે ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/શુ-તમારી-વર્ષગાંઠ-જૂનમાં-છે-111060100003_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/શુ-તમારી-વર્ષગાંઠ-જૂનમાં-છે-111060100003_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[તમારો જન્મ કોઈપણ વર્ષના જૂન મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે આપ એક નંબરના જીદ્દી અને જનૂની હશો. જૂનમાં જન્મેલા જાતક ઘણી વખત જીદ અને પોતાના સ્વભાવને કારણે પોતાનું જ નુકશાન કરી બેસે છે. પાછળથી પછતાય છે, પરંતુ બતાવતા નથી. 

તેમની અંદર શાસન ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1106/01/images/img1110601003_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમારો જન્મ કોઈપણ વર્ષના જૂન મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે આપ એક નંબરના જીદ્દી અને જનૂની હશો. જૂનમાં જન્મેલા જાતક ઘણી વખત જીદ અને પોતાના સ્વભાવને કારણે પોતાનું જ નુકશાન કરી બેસે છે. પાછળથી પછતાય છે, પરંતુ બતાવતા નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમની અંદર શાસન કરવાની પ્રવૃત્તિ એટલી પ્રબળ હોય છે કે દરેકને પોતાનો ગુલામ સમજવાની ભૂલ કરે છે. તેઓ કોઈના હાથ નીચે તો રહી જ નથી શકતા  જ્યારે પણ કોઈ નોકરી કરશે તો બોસ બનીને જ કરી શકશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો કોઈના હાથ નીચે તેમને કામ કરવુ પણ પડે તો પોતના બોસ સાથે તેમનુ ત્યાં સુધી જ બનશે  જ્યા સુધી તેઓ તેમનુ કહેવુ માનશે નહી તો મતભેદ ઉભો થશે.   લડાઈ-ઝગડો કરવામાં આ લોકો નંબર વન છે. અહીં સુધી કે ગુસ્સામાં તેમનો પોતાના પર કંટ્રોલ જ નથી રહેતો અને એ નથી વિચારતા કે તેમની સામે કોણ ઉભુ છે, ગમે તેવુ બોલી જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમના જેવો ડિપ્લોમેટિક માણસ બીજો નથી. પોતાના મતલબ હોય ત્યારે એટલી મીઠી મીઠી વાતો કરશે કે સામે વાળી વ્યક્તિ પાણી પાણી થઈ જાય. કામ થઈ જાય તો ઉપકારને ક્ષણમાં ભૂલી જશે. તેમનુ મગજ એટલુ શાંત અને ચાલાક હોય છેકે જો કામ તેમને નથી ગમતુ તે કામ તેઓ બીજા પાસેથી ખૂબ જ ચાલાકી પૂર્વક કરાવી લે છે.  તેમની અંદર ઘણી કલા છિપાયેલી હોય છે. વ્યંજન બનાવવાનો અને સૌને ખવડાવવાનો તેમને વિશેષ હોક હોય છે. મનના તેઓ ખૂબ જ વિચિત્ર હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મૂડમાં હોય તો દુનિઅય લૂંટાવી દે છે નએ જો વસૂલવા પર આવે તો સામેવાળાના લોહીનું ટીપું પણ ન છોડે.  રોમાંસ તેમને માટે ચૂપચાપ વસ્તુ છે.  સાર્વજનિકે રીતે રોમાંસ કરવાના વિરોધી પણ હોઈ શકે છે.   પરંતુ એવુ નથી કે જૂનમાં જન્મેલા યુવા તકસાધુ હોય છે.  તેઓ પોતાના સાથે માટે દુનિયાનો સામનો કરી શકે છે.  જો કે તેમના પાર્ટનર માટે તો તેઓ એક કોયડો પણ હોય છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1106/01/images/img1110601003_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આ મહિનામાં જન્મેલા યુવા કુશળ અધિકારી, પેંટર, કાઉંસલર, મેનેજર ટીચર કે ડોક્ટર હોય છે.  રાજનીતિ માટે જો તેમના ગ્રહો જો થોડો પણ સહયોગ કરે તો બધા પર છવાય જવાની તાકત ધરાવે છે. આ લોકોને તેમના જીવનમાં નામ પૈસો બધુ મળે છે.  તેમને સેલ્ફ મેડ પર્સન કહેવુ ખોટુ નહી કહેવાય.  તેમની અંદર પોતાના  સંઘર્ષોને લઈને એટલો ગુસ્સો રહે છે કે જેને તેઓ દોષી માને છે તેને ક્યારેય માફ નથી કરી શકતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમની આવડત એ છે કે તેઓ પોતાની ઉણપોને ક્યારેય બીજા સમક્ષ જાહેર નથી થવા દેતા.  તેઓ ખુશીઓને એ સ્ટાઈલમાં મુકે છે કે સામેવાળા તેમના કાયલ થઈ જાય છે. તેમની સૌથી મોટી કમી એ છે કે બીજાને માટે જે અયોગ્ય માને છે એ તેઓ ખુદને માટે સ્વીકાર્ય કરી લે છે.   મતલબ જ્યારે વાત જ્યારે ખુદની આવે ત્યારે તે નિયમમાં જરૂર મુજબનું પરિવર્તન કરી લે છે. જૂનમાં જન્મેલા યુવાઓએ દેખાવો અને બનાવટથી દૂર રહેવુ જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જૂનમાં જન્મેલી મહિલાઓ દિલની સીધી સાદી દેખાય છે, પરંતુ હોતી નથી. તેઓ પોતાની સમગ્ર લાઈફ દિમાગ લડાવીને વિતાવે છે, દિલથી નહી. ઘણી બાબતોમાં એવુ લાગી શકે છે કે એમની પાસે દિલ નામની વસ્તુ છે કે નહી.  કોઈને સજા આપવાની બાબતમાં આમનાથી વધુ ક્રૂર કોઈ નહી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોટાભાગે  પૂર્વાગ્રહોથી ગ્રસ્ત રહે છે. તેમને લાગે છે કે દરેક તેમને નજર લગાવી રહ્યુ છે.  દરેક તેમનાથી બળી રહ્યા છે.  એ જ કારણ છે કે તેઓ સમજ્યા વિચાર્યા વગર કોઈ પણ વિષયને લઈને પોતાનો મત કાયમ કરી લે છે, અને તેઓ જ વ્યવ્હાર કરે છે.  તેઓ દિમાગ લડાવીને જીવન જીવવા છતાય તેમને મૂર્ખ બનાવવા સહેલા છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અપોઝિટ સેક્સને ઓળખવામાં ભૂલ કરી બેસે છે, અને દગો થાય છે તો પછતાય છે. તેમને સલાહ છે કે થોડી સીધી, થોડી નરમ થઈ જાય. લાઈફ પ્રત્યે પોતાનો એટ્ટીટ્યુડ બદલે. નેગેટિવ થિંકિગથી બચે.  રિબાવવુ-ચિડચિડાવવું થોડુ ઓછુ કરે.  સમજી વિચારીને બોલવુ જોઈએ.  જેમા સૌથી પ્યારી વાત એ હોય છે કે તેઓ બચતનુ મહત્વ જાણે છે,  સામેવાળી વ્યક્તિ તેમને કંજૂસ સમજે તો સમજે તેની પરવા નથી કરતા. </font><font style=' color:#FF8080;'></font><br/><font  style='font-size:11pt; color:#FF8080'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#FF8080'><b>લકી નંબર </font><font style=' color:#000000;'></b>;  4, 6. 9 </font><font style=' color:#FF8080;'></font><br/><font  style='font-size:11pt; color:#FF8080'><b>લકી કલર : </font><font style=' color:#000000;'></b>ઓરેંજ મેજેંટા અને યેલો </font><font style=' color:#FF8080;'></font><br/><font  style='font-size:11pt; color:#FF8080'><b>લકી ડે : </font><font style=' color:#000000;'></b>ટ્યુસ ડે, સેટરડે, ફ્રાઈડે </font><font style=' color:#FF8080;'></font><br/><font  style='font-size:11pt; color:#FF8080'><b>લકી સ્ટોન : </font><font style=' color:#000000;'></b>તેમણે કુંડળી બતાવીને જ રત્ન પહેરવો જોઈએ.  આમ તો મહિના મુજબ રૂબી હોઈ શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>સલાહ : </font><font style=' color:#000000;'></b>શુક્રવારે ગરીબ બાળકોને બુક્સ દાન કરવી જોઈએ. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 01 Jun 2011 11:42:36 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:21:15 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[દુનિયા સમાપ્તિની ચેતાવણી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/દુનિયા-સમાપ્તિની-ચેતાવણી-111051800004_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/દુનિયા-સમાપ્તિની-ચેતાવણી-111051800004_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ઓકલેંડ કેલીફોર્નિયાના એક ધર્મપદેશક - હેરલ્ડ કેચિંગે ઠીક ઠીક હિસાબ લગાવીને ચેતાવણી આપી છે કે વર્ષ 2011ની 21 મે ની સાંજે 6 વાગ્યે દુનિયા સમાપ્ત થવાની છે. તેમનુ કહેવુ છે કે આ સમય પર જ દુનિયાની બે ટકા વસ્તી તરત જ સ્વર્ગવાસી થઈ જશે અને બાકીની વસ્તી કોઈ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1105/18/images/img1110518004_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ઓકલેંડ કેલીફોર્નિય</font><font style='font-size:11pt;'>ાના </font><font style='font-size:11pt;'>એક ધર્મપદેશક - હેરલ્ડ કેચિંગે ઠીક ઠીક હિસાબ લગાવીને ચેતાવણી આપી છે કે વર્ષ 2011ની 21 મે ની સાંજે 6 વાગ્યે દુનિયા સમાપ્ત થવાની છે. તેમનુ કહેવુ છે કે આ સમય પર જ દુનિયાની બે ટકા વસ્તી તરત જ સ્વર્ગવાસી થઈ જશે અને બાકીની વસ્તી કોઈ બીજા સ્થાન પર પહોંચી જશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉલ્લેખનીય છે કે પૂર્વમાં સિવિલ એંજીનિયરિંગ રહી ચુકેલ 89 વર્ષીય કૈપિંગ દરેક દિવસે પોતાની ભવિષ્યવાણી ફેમીલી રેડિયો નેટવર્ક દ્વારા કરે છે. તેમનુ આ ધાર્મિક બ્રોડકાસ્ટિંગ સંગઠન તેમના શ્રોતાઓના દાન દ્વારા ચાલે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સીત્તેર વર્ષો સુધી બાઈબલનો અભ્યાસ કર્યા પછી તેમનો દાવો છે કે તેમણે ગણિતની મદ્દદતેહે એક એવી રીત વિકસીત કરી છે, જેની મદદથી છુપાયેલી ભવિષ્યવાણીઓને સામે લાવી શકાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમનુ કહેવુ છે કે ઈસાને સૂળી પર ચઢાવવાના દિવસથી 7,22,500 દિવસો પછી પૃથ્વીનો અંત નક્કી છે.  તેમનુ કહેવુ છે કે 7,22,500ની સંખ્યા મુખ્ય છે. કારણ કે આ 3 પવિત્ર સંખ્યાઓ - 5, 10, અને 17ના ગુણાકારથી બનેલ છે.  જાપાન, ન્યુઝીલેંડ અને હૈતીમાં આવેલ ભૂકંપ આ પ્રલયના પૂર્વ સંકેત છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કૈપિંગ પહેલા પણ દુનિયાનો અંત થવાની તારીખ 6 સપ્ટેમ્બર 1994 જાહેર થઈ ચુકી છે. પરંતુ  પછી તેમને પોતાની ગણના સંબંધી ભૂલોની જાણ થઈ અને હવે આ તારીખ કાઢી રહ્યા છે. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 18 May 2011 12:12:41 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:20:27 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[લક્ષ્મી પ્રાપ્તિના સામાન્ય ઉપાય]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/લક્ષ્મી-પ્રાપ્તિના-સામાન્ય-ઉપાય-111051700006_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/લક્ષ્મી-પ્રાપ્તિના-સામાન્ય-ઉપાય-111051700006_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આજના યુગમાં સૌથી મહત્વપૂર્ણ ધન પ્રાપ્તિના કાર્ય છે ઘણા લોકો એવા છે કે કોઈ અજ્ઞાત કારણોથી તેમના ધન પ્રાપ્તિમાં કોઈ અવરોધ ઉભો કરે છે. ઉપાયોથી આપ પોતાના ઘરમાં લક્ષ્મીના સ્થાયી નિવાસ કરી શકે છે. 

- જે ઘરમાં નિયમિત રૂપે અથવા દરેક શુક્રવારે શ્રીસુક્ત ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1105/17/images/img1110517006_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આજના યુગમાં સૌથી મહત્વપૂર્ણ ધન પ્રાપ્તિના કાર્ય છે ઘણા લોકો એવા છે કે કોઈ અજ્ઞાત કારણોથી તેમના ધન પ્રાપ્તિમાં કોઈ અવરોધ ઉભો કરે છે. ઉપાયોથી આપ પોતાના ઘરમાં લક્ષ્મીના સ્થાયી નિવાસ કરી શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>જે ઘરમાં નિયમિત રૂપે અથવા દરેક શુક્રવારે શ્રીસુક્ત અથવા લક્ષ્મીસુક્તનો પાઠ હોય છે. ત્યાં સ્થાયી લક્ષ્મીનો વાસ હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>અઠવાડિયામાં એકવાર સમુદ્રી મીઠાથી પોતુ લગાવાથી ઘરમાં શાંતિ રહે છે. ઘરની બધી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે. ઘરમાં લડાઈ-ઝગડા પણ થતા નથી અને લક્ષ્મીનો સ્થાયી વાસ રહે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>પ્રત્યેક અમાસના રોજ ઘરની સફાઈ કરવામાં આવે. ફાલતૂ સામાન વેચી દેવામાં આવે. ઘરના મંદિરમાં પાંચ અગરબત્તી લગાવો.  આજના યુગમાં સૌથી મહત્વપૂર્ણ કાર્ય ધન પ્રાપ્તિનું છે. ઘણા લોકો એવા છે કે કોઈ અગમ્ય કારણોસર તેમની ધન પ્રાપ્તિમાં અવરોધ ઉભો થાય છે. આ ઉપાયો દ્વારા તમે નિયમિત રૂપે તમારા ઘરમાં લક્ષ્મીનો સ્થાયી વાસ કરી શકો છો.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>દરેક પૂનમે છાણાં સળગાવી કોઈ મંત્ર દ્વારા 108 વાર આહુતિ આપીને ધાર્મિક ભાવના ઉત્પન્ન થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>છાણાંને સળગાવીને તેની ઉપર લોબન મુકીને મહિનામાં બે વાર તેના ઘુમાડાને આખા ઘરમાં ફેરવો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>જો આપ ગુરૂવારે પીપળમાં સાદુ પાણી ચઢાવીને ઘી નો દીવો સળગાવો અને શનિવારે ગોળ અને દૂધ મિશ્રિત જળ પીપળને ચઢાવીને સરસિયાના તેલનો દીવો સળગાવશો તો તમને ક્યારેય આર્થિક રૂપે પરેશાની નહી રહે.   </font><br/></font>]]></content:encoded>
      <pubDate>Tue, 17 May 2011 15:43:34 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:20:27 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વેપારમાં નુકશાન થાય છે...કરો ઉપાય.]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/વેપારમાં-નુકશાન-થાય-છે-કરો-ઉપાય-111042500016_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/વેપારમાં-નુકશાન-થાય-છે-કરો-ઉપાય-111042500016_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[બિઝનેસમાં ઉતાર ચઢાવનો દોર ચાલે છે. ક્યારેય ફાયદો થાય છે તો ક્યારેક નુકશાન પણ.  પરંતુ ઘણીવાર આવુ પણ હોય છે કે વેપારમાં સતત નુકશાન થતુ જાય છે. જેના કારણે વેપાર લગભગ બરબાદ થઈ જાય છે.  જો તમારી સાથે પણ આવી જ પરેશાની છે તો નીચે લખેલ રામાયણની ચોપાઈનુ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1104/25/images/img1110425016_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>બિઝનેસમાં ઉતાર ચઢાવનો દોર ચાલે છે. ક્યારેય ફાયદો થાય છે તો ક્યારેક નુકશાન પણ.  પરંતુ ઘણીવાર આવુ પણ હોય છે કે વેપારમાં સતત નુકશાન થતુ જાય છે. જેના કારણે વેપાર લગભગ બરબાદ થઈ જાય છે.  જો તમારી સાથે પણ આવી જ પરેશાની છે તો નીચે લખેલ રામાયણની ચોપાઈનુ નિયમિત વિધિપૂર્વક જાપ કરવાથી તમારી સમસ્યા દૂર થઈ જશે અને બિઝનેસમાં સફળતા મળવા લાગશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચોપાઈ - </font><font style=' color:#0000FF;'><b>વિશ્વ ભરણ પોષણ કર જોઈ, તાકર નામ ભરત અસ હોઈ</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જપ કરવાની વિધિ - </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>સવારે જલ્દી ઉઠીને નાહીને, ચોખ્ખા વસ્ત્રો પહેરીને રામ દરબારની ફોટો લગાવીને ઘી નો દીવો અને એવી ધૂપ બત્તી અર્પિત કરો જે ઓછામાં ઓછી ત્રણ કલાક સળગે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ત્યારબાદ આ ચોપાઈનુ 1001વાર જપ કરો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>જપ પૂરૂ થયા પછી ગાયને લીલું ઘાસ ખવડાવો </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>આ ઉપાયને પૂર્ણ શ્રદ્ધાપૂર્વક કરવાથી બિઝનેસમાં સફળતા મળે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>આ ચોપાઈને જપની સાથે દુકાન અથવા ઓફિસના મુખ્ય દરવાજા પર અશોક વૃક્ષના 9 પાન કાચા દોરામાં બાંધીને તોરણ જેવુ બાંધી દો. પાન સૂકાય જતા તેને બદલતા રહો તો વેપારમાં થઈ રહેલ નુકશાન થંભી જશે અને વેપરમાં ત્વરિત ઉન્નતિ થશે. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 25 Apr 2011 18:06:40 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:19:39 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[જીવનની મુશ્કેલીઓ દૂર કરે છે કાચું દૂધ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/જીવનની-મુશ્કેલીઓ-દૂર-કરે-છે-કાચું-દૂધ-111040600009_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/જીવનની-મુશ્કેલીઓ-દૂર-કરે-છે-કાચું-દૂધ-111040600009_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સામાન્ય રીતે આપણને બધાને જીવનમાં ઘણી મુશ્ક્લીઓનો સામનો કરવો પડે છે, પરંતુ કેટલાક લોકોના જીવનમાં ઘણી મુસીબતો એક સાથે આવે છે. આ સમસ્યાઓને કારણે જીવન મુશ્કેલ બની જાય છે. આવા સમયે મનુષ્ય સુખ સમૃદ્ધિની કલ્પના પણ નથી કરી શકતુ.  કેટલીક સમસ્યાઓ તો થોડા સમય ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1104/06/images/img1110406009_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>સામાન્ય રીતે આપણને બધાને જીવનમાં ઘણી મુશ્ક્લીઓનો સામનો કરવો પડે છે, પરંતુ કેટલાક લોકોના જીવનમાં ઘણી મુસીબતો એક સાથે આવે છે. આ સમસ્યાઓને કારણે જીવન મુશ્કેલ બની જાય છે. આવા સમયે મનુષ્ય સુખ સમૃદ્ધિની કલ્પના પણ નથી કરી શકતુ.  કેટલીક સમસ્યાઓ તો થોડા સમય માટે જ હોય છે જે આપમેળે જ સમાપ્ત થઈ જાય છે, પરંતુ કેટલીક મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો </font><font style='font-size:11pt;'>તમ</font><font style='font-size:11pt;'>ારી સાથે પણ આવુ જ થઈ રહ્યુ છે તો કોઈ સમસ્યા વારંવાર તમને સતાવી રહી છે, અને એ મુશ્કેલીનુ કોઈ નિરાકરણ નથી આવી રહ્યુ તો જ્યોતિષમાં એક નાનકડો પરંતુ યોગ્ય ઉપાય બતાવવામં આવ્યો છે.  આને અપનાવવાથી થોડાક જ સમયમાં મુશ્કેલીઓનો પ્રભાવ ઓછો થવા માંડશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો તમે એક સાથે ઘણી મુશ્કેલીઓથી ત્રસ્ત છો અને ઘણા પ્રયત્નો પછી પણ સફળતા નથી મળી રહી તો તમે ઘરની પાસે આવેલ કુવામાં કે અન્ય જળ સ્ત્રોતમાં કાચુ દૂધ નાખશો તો તમને ટૂંક સમયમાં જ લાભ મળશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવુ કરવાથી નક્કી તમને લાભ મળશે. આ સાથે જ મુશ્કેલીઓને દૂર કરવામાં તમારા તરફથી બનતા પ્રત્યનો કરજો. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 06 Apr 2011 16:08:25 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:19:39 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શુ તમારો જન્મદિવસ એપ્રિલમાં છે ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/શુ-તમારો-જન્મદિવસ-એપ્રિલમાં-છે-111040600008_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/શુ-તમારો-જન્મદિવસ-એપ્રિલમાં-છે-111040600008_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[તમારો જન્મ કોઈપણ વર્ષના એપ્રિલ મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે ખૂબ સુંદર, રૂઆબદાર અને હસમુખ હશો. કલાત્મક વસ્તુઓનુ કલેક્શનનો શોખ રાખનારા અને એંડવેચર પસંદ કરનારા હશો. તમારી અંદર એક વિશેષ પ્રકારનુ ઝનૂન જોવા મળે છે. તમે સ્વભાવથી વિચિત્ર ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1104/06/images/img1110406008_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમારો જન્મ કોઈપણ વર્ષના એપ્રિલ મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે ખૂબ સુંદર, રૂઆબદાર અને હસમુખ હશો. કલાત્મક વસ્તુઓનુ કલેક્શનનો શોખ રાખનારા અને એંડવેચર પસંદ કરનારા હશો. તમારી અંદર એક વિશેષ પ્રકારનુ ઝનૂન જોવા મળે છે. તમે સ્વભાવથી વિચિત્ર પ્રકારના છો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જયારે ગુસ્સા પર બિલકુલ કંટ્રોલ નથી રહેતો ત્યારે ગમે તેવુ બોલવા માંડો છો અને સામેવાળા પાસે આશા રાખો છો કે તે તમને માફ કરી દે.  પરંતુ એ પણ સાચુ છે કે જ્યારે રંગમાં રહો છો ત્યારે દરેક મહેફિલમાં રંગ જમાવી દો છો.  એપ્રિલમાં જન્મેલ યુવાઓનુ સેંસ ઓફ હ્યુમર પણ ગઝબનુ હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એપ્રિલમાં જન્મેલા યુવક-યુવતીઓની ખાસ ક્વોલિટી એ છે કે તેઓ એક નંબરના રોમાંટિક હોય છે. જ્યારે તમારી વય સોળની આસપાસની થાય છે ત્યારે તમારા લવ અફેયરની અફવાઓ બનવા માંડે છે. એક સાથે ચાર-પાંચ અફેયરને સાચવવાની તમારામાં  ક્ષમતા હોય છે. આ લોકો નાટકબાજ તો એટલા હોય છે કે ગમે તેટલા સારા લોકો પણ તેમની ગ્રીપમાં આવી જાય. ચોરી પકડાય તો રડવા જેવુ મોઢુ બનાવીને માસુમ એવા બની જશે કે પકડનારને દયા આવી જાય.  જરૂર પડતા રડવુ, નાટક કરવુ એ તમારા માટે ડાબા હાથની રમત છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સેક્સના બાબતે આ લોકો લકી હોય છે.  તેમને અપોઝિટ સેક્સ પાસેથી ભરપૂર પ્રેમ મળે છે. તેમનુ પોતાનુ ખુદ પર નિયંત્રણ થોડુ ઓછુ હોય છે. તેથી સમય પડતા બધી સીમાઓ ઓળંગતા તેઓ કોઈ સંકોચ નથી કરતા. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1104/06/images/img1110406008_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આ મહિનામાં જન્મેલા યુવા રમત, મીડિયા, એડવર્ટાઈઝિંગ અને પોલિટિક્સમાં સફળ રહે છે. આ તો તેમની વિશેષતા જ કહેવાશે કે તેઓ દુનિયાભરની મસ્તી અને તોફાન કર્યા પછી દરેક નૈતિક-અનૈતિક કામ કર્યા પછી લગ્ન માટે એવા ગંભીર અને સમર્પિત હોવાનો ઢોંગ કરશે કે તેના જૂના કિસ્સા પર કોઈ વિશ્વાસ જ નહી કરી શકે.  તેમની અંદર વિલક્ષણ પ્રતિભા જોવા મળે છે. જે પણ ક્ષેત્રમાં પગ મુકે છે તેમા તેઓ સફળતાની ચરમ પર પહોંચે છે. મીડિયામાં છવાય રહેવામાં તેઓ નિપુણ હોય છે. ભલે આ ફિલ્ડમાં તેમની કોઈ લેવડ-દેવડ હોય કે ન હોય. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એપ્રિલમાં જન્મેલી યુવતીઓ બેહિસાબ ખર્ચ કરવામાં નંબર વન હોય છે. કોઈ તેમને આ વાત માટે ટોકી દે તો તેઓ તરત જ ગુસ્સે થઈ જાય છે. તેમના દ્વારા સતાવેલને તો ઈશ્વર જ બચાવે. તેમના ગુસ્સાથી બચીને રહેવુ જોઈએ. જીભ તીખી અને હાસ્ય મીઠુ હોય છે. જો તેમને સફળતા મેળવવી હોય તો તેમને જીભ પર કંટ્રોલ કરવો પડશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પોતાની ભૂલનો ટોપલો બીજા પર ફોડવો બંધ કરે તો તેમના તેજ સામે ટકવાની કોઈની પાસે હિમંત નથી. આ લોકો ખુદના દુશ્મન હોય છે, પરંતુ દુનિયાને પોતાના દુશ્મન સમજે છે. તેમને પોતાના રૂપ રંગ પર ઘમંડ હોય છે, તેથી મોટાભાગે એપ્રિલમાં જન્મેલ યુવતીઓ ઘમંડી હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી નંબર : 1.4, 5, 8. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી કલર : </font><font style=' color:#008000;'><b>ઓરેંજ, મરૂણ અને ગોલ્ડન </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી દિવસ : </font><font style=' color:#008000;'><b>સંડે, મંડે, વેડનસડે, ફ્રાઈડે </b></font><br/><font  style='font-size:11pt; color:#008000'><b>લકી સ્ટોન : માણેક </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સલાહ : </font><font style=' color:#008000;'><b>રોજ કાળા કુતરાને રોટલી ખવડાવો   </b></font>]]></content:encoded>
      <pubDate>Wed, 06 Apr 2011 15:46:13 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:19:39 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઈંટરવ્યુ જતા પહેલા...]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/ઈંટરવ્યુ-જતા-પહેલા-111032500009_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/ઈંટરવ્યુ-જતા-પહેલા-111032500009_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[શુ આપ ઈંટરવ્યુ આપતી વખતે નર્વસ થઈ જાવ છો ? આ કારણે તમારી નોકરી નથી લાગતી ?  તો બિલકુલ ગભરાવ નહી. કારણ કે તમે એકલા જ નથી જેને આવી સમસ્યા આવે છે. મોટાભાગના લોકો ઈંટરવ્યુ આપતી વખતે નર્વસ થઈ જાય છે. જો તમે ઈંટરવ્યુ આપતા પહેલા નીચે લખેલ ઉપાય કરશો તો ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1103/25/images/img1110325009_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>શુ આપ ઈંટરવ્યુ આપતી વખતે નર્વસ થઈ જાવ છો ? આ કારણે તમારી નોકરી નથી લાગતી ?  તો બિલકુલ ગભરાવ નહી. કારણ કે તમે એકલા જ નથી જેને આવી સમસ્યા આવે છે. મોટાભાગના લોકો ઈંટરવ્યુ આપતી વખતે નર્વસ થઈ જાય છે. જો તમે ઈંટરવ્યુ આપતા પહેલા નીચે લખેલ ઉપાય કરશો તો ઈંટરવ્યુમાં તમે નર્વસ નહી થાવ અને સફળતા પણ મળશે. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>ઉપાય </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>આ પ્રયોગ શુક્લ પક્ષના પ્રથમ રવિવારથી શરૂ કરો. બાર ગુલાબના ફૂલ લઈને એક સફેદ કપડા પર મુકો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>હવે એક સફેદ કાગળ પર રોલીથી આ મંત્ર લખો </font><br/><font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'><b>ૐ ઘૃણીં હ્મીં આદિત્ય શ્રી </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>એ મંત્રની ધૂપ-દીપથી પૂજા કરો </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>હવે મંત્ર બોલતા જાવ અને એક એક ફૂલ સફેદ રૂમાલથી ઉઠાવીને મંત્ર લખો એ સફેદ કાગળ પર મુકી દો. </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>બાર ફૂલોને આ રીતે પૂજા કરો અને કાગળ પર મુકતા જાવ.  </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>આ પ્રકારનો આ પ્રયોગ બાર દિવસ સુધી કરતા રહો અને ફૂલોને વહેતી નદીમાં પ્રવાહિત કરો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ટૂંક સમયમાં જ આપને ઈંટરવ્યુમાં સફળતા મળશે.   </font>]]></content:encoded>
      <pubDate>Fri, 25 Mar 2011 16:01:47 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:18:46 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ધન પ્રાપ્તિના અચૂક ઉપાય]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/ધન-પ્રાપ્તિના-અચૂક-ઉપાય-111032500008_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/ધન-પ્રાપ્તિના-અચૂક-ઉપાય-111032500008_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[1. શનિવારના દિવસે પીપળનુ એક પાન તોડીને તેને ગંગાજળથી ધોઈને તેના પર હળદર અને દહીનુ મિશ્રણથી તમારા જમણા હાથની અનામિકા આંગળીથી હ્મીં લખો.  ત્યારબાદ તેના પાનને અગરબત્તી-દિવો કરી તેને તમારા પર્સમાં રાખી લો.  દરેક શનિવારે પૂજાની સાથે તે પાન બદલતા રહો.  આ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1103/25/images/img1110325008_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>જીવનમાં ધન પ્રાપ્તિ ખૂબ જરૂરી છે. ધન ન હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ પણ બેઈમાની લાગે છે અને જો ધન છે તો દરેક દિવસ  એક નવી ખુશી હોય છે. અનેક ધર્મ ગ્રંથોમાં પણ ધનના મહત્વનુ વર્ણન કરવામાં આવ્યુ છે. તંત્ર શાસ્ત્રના અંતર્ગત ઘણા એવા ઉપાય બતાવવામાં આવેલ છે. જેને કરવાથી ધનની ઈચ્છા પૂરી થાય છે અને જીવનમાં ફરી ક્યારેય ધનની કમી નથી આવતી. </font><br/><font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'><b>ઉપાય </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1. <font  style='font-size:11pt; color:#000000'>શનિવારના દિવસે પીપળનુ એક પાન તોડીને તેને ગંગાજળથી ધોઈને તેના પર હળદર અને દહીનુ મિશ્રણથી તમારા જમણા હાથની અનામિકા આંગળીથી હ્મીં લખો.  ત્યારબાદ તેના પાનને અગરબત્તી-દિવો કરી તેને તમારા પર્સમાં રાખી લો.  દરેક શનિવારે પૂજાની સાથે તે પાન બદલતા રહો.  આ ઉપાય કરવાથી તમારુ પાકિટ ક્યારેય ધન થી ખાલી નથી રહેતુ.  જુનુ પાન કોઈ પવિત્ર સ્થાન પર જ મુકો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>2.  <font  style='font-size:11pt; color:#000000'>કાળા મરીના 5 દાણા તમારા માથા પરથી 7 વાર ઉતારીને 4 દાણા ચારેય દિશાઓમાં ફેંકો અને પાંચમો દાણાને આકાશ તરફ ઉછાળો.  આ ટોટકો કરવાથી આકસ્મિકત ધન લાભ થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>3. <font  style='font-size:11pt; color:#000000'>અચાનક ધન પ્રાપ્તિ માટે  સોમવારના દિવસે સ્મશાનમાં આવેલ મહાદેવ મંદિર જઈને દૂધમાં ચોખ્ખુ મધ નાખીને ચઢાવો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>4. <font  style='font-size:11pt; color:#000000'>જો ધન એકત્ર ન થઈ શકતુ હોય તો તિજોરીમાં લાલ વસ્ત્ર પાથરો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>5. <font  style='font-size:11pt; color:#000000'>તિજોરીમાં જેઠીમધનુ મૂળિયું મુકવાથી પણ ધનની પ્રાપ્તિ થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>6. <font  style='font-size:11pt; color:#000000'>જે ઘરમાં રોજ શ્રીસૂક્તનો પાઠ થાય છે, ત્યાં લક્ષ્મી જરૂર નિવાસ કરે છે. </font><br/></font>]]></content:encoded>
      <pubDate>Fri, 25 Mar 2011 15:20:25 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:18:46 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[હોળી : આ ટોટકાથી મેળવો ધન લાભ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/હોળી-આ-ટોટકાથી-મેળવો-ધન-લાભ-111031900010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/હોળી-આ-ટોટકાથી-મેળવો-ધન-લાભ-111031900010_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ધનના અભાવમાં જીવન બેકાર જ લાગે છે કેટલાક લોકો એવા પણ હોય છે જે ધન પ્રાપ્તિને લઈને અથાક પ્રયત્ન કરે છે. પરંતુ છતા પણ લક્ષ્મી તેમની પાસે રોકાતી નહી. આવા લોકો સદા ધનના અભાવને કારણે મુશ્કેલીમાં જ જીવન વિતાવે છે. હોળીના પ્રસંગ પર જો નીચે લખેલ પ્રયોગ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1103/19/images/img1110319010_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ધનના અભાવમાં જીવન બેકાર જ લાગે છે કેટલાક લોકો એવા પણ હોય છે જે ધન પ્રાપ્તિને લઈને અથાક પ્રયત્ન કરે છે. પરંતુ છતા પણ લક્ષ્મી તેમની પાસે રોકાતી નહી. આવા લોકો સદા ધનના અભાવને કારણે મુશ્કેલીમાં જ જીવન વિતાવે છે. હોળીના પ્રસંગ પર જો નીચે લખેલ પ્રયોગ કરવામાં આવે તો દરિદ્રતા કાયમ માટે દૂર થાય છે અને વ્યક્તિના જીવનમાં ધન ધાન્યની ક્યારેય કમી આવતી નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1. <font  style='font-size:11pt; color:#000000'>હાથ જોડી એક જડ છે. હોળીના પહેલા આને મેળવી સ્નાન કરાવીને પૂજા કરો ત્યારબાદ તલના તેલમા ડૂબાવી મુકી દો. બે અઠવાડિયા પછી કાઢીને ગાયત્રી મંત્રથી પૂજ્યા પછી ઈલાયહી અને તુલસીના પાન સાથે એક ચાંદીની ડબ્બીમાં મુકી દો. આનાથી ધન લાભ થાય છે. હાથ જોડી આ મંત્ર સિદ્ધ કરો - </font><br/><font  style='font-size:11pt; color:#800000'></font><br/><font  style='font-size:11pt; color:#800000'><b>ૐ કિલિ કિલિ સ્વાહા </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>2. <font  style='font-size:11pt; color:#000000'>હોળીની રાત્રે કુવાની પાસે જઈને થોડી માટી ખોદી તેની એક ગણેશજીની મૂર્તિ બનાવો. તેના ઉપર સિંદૂરથી લેપ કરી રાતભર તેનૂ અભિષેક પૂજા કરો. સવારે આરતી પછી વિસર્જન કરી દો. આ પ્રયોગથી ટૂંક સમયમાં જ ધન લાભ થાય છે.  </font>]]></content:encoded>
      <pubDate>Sat, 19 Mar 2011 16:32:10 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:18:46 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શુ તમારો જન્મ માર્ચમાં થયો છે ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/શુ-તમારો-જન્મ-માર્ચમાં-થયો-છે-111030500009_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/શુ-તમારો-જન્મ-માર્ચમાં-થયો-છે-111030500009_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[તમારો જન્મ કોઈપણ વર્ષના માર્ચમાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે આકર્ષક અને મિલનસાર હશો. યાત્રાઓના શોખીન અને ખૂબ મોટા ફ્રેંડ સર્કલવાળા હોય છે. તમારી અંદર ઈટ્યૂશન પાવર શાર્પ હોય છે. તમે જેટલા નોર્મલ લાગો છો, વિચારોથી તેના કરતા પણ વધુ એબિશિંયસ હોય ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1103/05/images/img1110305009_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમારો જન્મ કોઈપણ વર્ષના માર્ચમાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે આકર્ષક અને મિલનસાર હશો. યાત્રાઓના શોખીન અને ખૂબ મોટા ફ્રેંડ સર્કલવાળા હોય છે. તમારી અંદર ઈટ્યૂશન પાવર શાર્પ હોય છે. તમે જેટલા નોર્મલ લાગો છો, વિચારોથી તેના કરતા પણ વધુ એબિશિંયસ હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>માર્ચમાં જન્મેલા યુવક યુવતીઓ ક્વોલિટી એ છે કે આ લોકો જવાબદારીઓના પદ પર પોતાની યોગ્યતા બતાવીને  સક્સેસફુલ હોય છે. કોઈપણ સબજેક્ટ પર બોલવાની કે લખવાની પહેલ તેના વિશે પૂરી ઈંફોર્મેશન પ્રાપ્ત કરી લેવા માંગે છે. તમે લૉ એંડ ઓર્ડરને રિસ્પેક્ટ કરનારા છો. કેટલાક લોકો સેક્સી હોય છે, તો કેટલાક કેયરલેસ પણ હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ મહિનામાં જન્મેલા યુવાઓને નશાથી દૂર જ રહેવુ જોઈએ. નશો તમારા કેરિયરને બરબાદ કરી શકે છે. માર્ચમાં જન્મેલા યુવ એક નંબરના ગપ્પોડિયા હોય છે. બીજા શબ્દોમાં એક નંબરના વાતોડિયા અને હસમુખ. મહેફિલમાં છવાય જવુ એ તેમની ખાસિયત હોય છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1103/05/images/img1110305009_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમે ક્યારેક એવો ફેરફાર પણ તમારી જીંદગીમાં કરી નાખો છો, જેનાથી તમારા ફ્રેંડ્સ અને રિલેટિવ પણ  આશ્વર્યચકિત થઈ જાય છે. તમે ડબલ સ્ટાડર્ટવાળા પણ છો. મતલબ તમારો નેચર બે-તરફ હોઈ શકે છે. તમે ક્યારેક ડિસિઝન લેતા હિચકિચાટ અનુભવો છો.  તમારી અંદર સ્પ્રિચ્યુએલિટી તરફ પણ ઝુકાવ હોય છે. પ્રૈક્ટિકલ અપ્રોચ રાખવાથી પૈસા ખૂબ કમાવ છો, પરંતુ તેને ગર્લફ્રેંડ પર ઉડાવી પણ દો છો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>માર્ચમાં જન્મેલી સુંદરીઓ સાજ-શૃંગારની શોખીન હોય છે. એડવેચર્સ અને રહસ્યમયી વસ્તુઓ તમને લલચાવે છે.  તમારી પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે. કારણ ક કોઈના પણ સિક્રેટને સ્પાઈસી બનાવી અહીંનુ ત્યાં કરવામાં તમને ખૂબ મજા આવે છે.   થોડો કંટ્રોલ તમારી ચંચળતા પર કરો અને તમારા ગોલ પર ફોકસ કરો તો દુનિયા તમારા પગમાં રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#008000'></font><br/><font  style='font-size:11pt; color:#008000'><b>લકી નંબર : 3. 7. 9. </font><font style=' color:#800040;'></b></font><br/><font  style='font-size:11pt; color:#800040'><b>લકી કલર : ગ્રીન, યેલો અને પિંક </font><font style=' color:#008040;'></b></font><br/><font  style='font-size:11pt; color:#008040'><b>લકી ડે : સંડે, મંડે અને સેટર ડે </font><font style=' color:#800080;'></b></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>લકી સ્ટોન : એમથિસ્ટ </font><font style=' color:#008000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#008000'><b>સલાહ : પાણીમાં મધ નાખીને સૂર્યને ચઢાવો. </b></font>]]></content:encoded>
      <pubDate>Sat, 05 Mar 2011 15:52:03 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:18:46 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સુખ અને સફળતા મેળવવાના સરળ ઉપાય]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/સુખ-અને-સફળતા-મેળવવાના-સરળ-ઉપાય-111021700014_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/સુખ-અને-સફળતા-મેળવવાના-સરળ-ઉપાય-111021700014_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[- ઘરનો દરેક વ્યક્તિ સૂર્યોદય પહેલા ઉઠે અને ઉગતા સૂર્યના દર્શન કરે. આ સમયે જોરથી ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ કરવામાં આવે તો ઘરનો વાસ્તુદોષ પણ નષ્ટ થઈ જાય છે. 
- સૂર્ય દર્શન પછી સૂર્યને જળ, ફુલ અને રોલી-અક્ષતનુ અર્ધ્ય આપો. સૂર્યની સાથે ત્રાટક કરો. 
- ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1102/17/images/img1110217014_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'><b>જીવનમાં સુખ અને સફળતા મેળવવાનું દરેક મનુષ્યનું સ્વપ્ન હોય છે. એસ્ટ્રોમાં એવા કેટલાય સહેલા ઉપાય છે, જેમને નિયમિત રીતે કરીને તમે સહેલાઈથી સુખની પ્રાપ્તિ કરી શકો છો. આવો આવા જ કેટલાક ઉપાયોની ચર્ચા કરીએ. </b></font><br/><font  style='font-size:11pt; color:#000080'></font><br/>- <font  style='font-size:11pt; color:#000080'>ઘરનો દરેક વ્યક્તિ સૂર્યોદય પહેલા ઉઠે અને ઉગતા સૂર્યના દર્શન કરે. આ સમયે જોરથી ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ કરવામાં આવે તો ઘરનો વાસ્તુદોષ પણ નષ્ટ થઈ જાય છે. </font><br/>- <font  style='font-size:11pt; color:#000080'>સૂર્ય દર્શન પછી સૂર્યને જળ, ફુલ અને રોલી-અક્ષતનુ અર્ધ્ય આપો. સૂર્યની સાથે ત્રાટક કરો. </font><br/>- <font  style='font-size:11pt; color:#000080'>પથારીમાંથી ઉ</font><font style='font-size:11pt;'>ઠત</font><font style='font-size:11pt;'>ી વખતે બંને પગ જમીન પર એક સાથે મુકો, એ જ સમયે ઈષ્ટ દેવનુ સ્મરણ કરો અને હાથને મોઢા પર ફેરવો. </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#804000'></font><br/>- <font  style='font-size:11pt; color:#804000'>સ્નાન અને પૂજા સવારે 7 થી 8 વચ્ચે જરૂર કરી લો. </font><br/>- <font  style='font-size:11pt; color:#804000'>ઘરમાં તુલસી અને કેરીનુ ઝાડ લગાવો અને તેની નિયમિત સેવા કરો </font><br/>- <font  style='font-size:11pt; color:#804000'>પક્ષીઓને દાણા નાખો </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/>- <font  style='font-size:11pt; color:#FF0080'>શનિવાર અને અમાસના રોજ આખા ઘરની સફાઈ કરો, ફાલતુ સામાનને બહાર કરો, જૂતા-ચંપલનું  દાન કરો.</font><br/>- <font  style='font-size:11pt; color:#FF0080'>નાહ્યા પછી ક્યારેય બાથરૂમને ગંદુ ન છોડશો </font><br/>- <font  style='font-size:11pt; color:#FF0080'>જેટલીવાર બની શકે ત્યારે ભત્રીજી-ભાણીને કોઈને કોઈ દાન આપતા રહો. કોઈ બુધવારે ફોઈને પણ ચટપટી વસ્તુઓ ખવડાવો. </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1102/17/images/img1110217014_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> - <font  style='font-size:11pt; color:#400080'>ઘરમાં જમવાનું બનાવતી વખતે ગાય અને કૂતરાનો ભાગ જરૂર કાઢી મુકો. </font><br/>- <font  style='font-size:11pt; color:#400080'>બુધવારે કોઈને પણ ઉધાર ન આપશો, પાછુ નહી આવે. </font><br/>- <font  style='font-size:11pt; color:#400080'>રાહુ કાળમાં કોઈ કાર્ય શરૂ ન કરો. </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#FF8080'></font><br/>- <font  style='font-size:11pt; color:#FF8080'>શ્રી સૂક્તનો પાઠ કરવાથી ધન આવતુ રહેશે </font><br/>-<font  style='font-size:11pt; color:#FF8080'>વર્ષમાં એક કે બે વાર ઘરમા કોઈ પાઠ કે મંત્રોક્ત પૂજન બ્રાહ્મણ દ્વારા અવશ્ય કરાવો. </font><br/>- <font  style='font-size:11pt; color:#FF8080'>સ્ફટિકના શ્રીયંત્ર પારદ શિવલિંગ, શ્વેતાર્ક ગણપતિ અને દક્ષિણાવર્ત શંખને ઘર કે દુકાન વગેરેમાં સ્થાપિત કરી પૂજન કરવાથી ઘરનો ભંડાર ભર્યો પૂરો રહે છે. </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1102/17/images/img1110217014_1_3.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> - <font  style='font-size:11pt; color:#004000'>ઘરની દરેક વ્યક્તિએ પોતપોતાના ઈષ્ટદેવનુ જાપ અને પૂજન જરૂર કરવુ જોઈએ. </font><br/>- <font  style='font-size:11pt; color:#004000'>જ્યાં સુધી બની શકે અનાજ, વસ્ત્ર, તેલ, ધાબળો, અભ્યાસની સામગ્રી વગેરેનું દાન જરૂર કરો. દાન કર્યા પછી તેનો ઉલ્લેખ ન કરો. </font><br/>- <font  style='font-size:11pt; color:#004000'>તમારી રાશિ કે લગ્નનો સ્વામી ગ્રહના રંગની કોઈ વસ્તુ પોતાની પાસે અવશ્ય રાખો. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 17 Feb 2011 16:53:55 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:17:47 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વેલેંટાઈન દિવસને રોમાંટિક બનાવો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/વેલેંટાઈન-દિવસને-રોમાંટિક-બનાવો-111021400010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/વેલેંટાઈન-દિવસને-રોમાંટિક-બનાવો-111021400010_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ઋતુરાજ વસંત આવતા જ ધીરે ધીરે વસંત બયાર વહેવા માંડે છે. જે જનજીવનને વિવિધ પ્રકારના રંગ-બિરંગી ફૂલોથી મહેકાવે છે. વસંતની આ બહારમાં પ્રકૃતિ દ્વારા ઉપહારમાં લાવવામાં આવેલ રંગ-બિરંગી ફુલ યુવા મનને લલચાવે છે. 

વેલેંટાઈન ડે મનને ઉત્સાહિત કરનારો હોય છે. ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1102/14/images/img1110214010_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ઋતુરાજ વસંત આવતા જ ધીરે ધીરે વસંતની ખુશનુમા લહેર વહેવા માંડે છે. જે જનજીવનને વિવિધ પ્રકારના રંગ-બિરંગી ફૂલોથી મહેકાવે છે. વસંતની આ બહારમાં પ્રકૃતિ દ્વારા ઉપહારમાં લાવવામાં આવેલ રંગ-બિરંગી ફુલ યુવા મનને લલચાવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વેલેંટાઈન ડે મનને ઉત્સાહિત કરનારો હોય છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ 14 ફેબ્રુઆરીના દિવસે દરેક નવયુવક અને યુવતીઓ પોતાના પ્રેમ સંબંધોને મધુર અને ખુશનુમા બનાવવા માટે જુદા જુદા પ્રકારના ઉપહાર ખરીદે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વેલેંટાઈન ડે આ દિવસ સંત વેલેંટાઈન જે રોમમાં એક ચર્ચમાં પાદરી હતા તેમના નામ પરથી મૂકવામાં આવ્યો છે. વેલેંટાઈને એ દેશના સમય મુજબ લોકોને પ્રેમ અને લાગણીનો સંદેશ આપ્યો. જે આજકાલ ભારતમાં પણ લોકપ્રિય છે.  </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1102/14/images/img1110214010_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>અંકશાસ્ત્રીય દ્રષ્ટિએ 14 ફેબુરારીનો દિવસ પ્રેમ અને લાગણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેનો સરવાળો 1 + 4 =5 થાય છે.  કાળ મુજબ પુરૂષની કુંડલીમાં 5મું ઘર પ્રેમનુ ઘર હોય છે.   અર્થાત અંકશાસ્ત્રીય દ્રષ્ટિએ આ દિવસ પ્રેમ અને લાગણીને વધારવાનુ હોય છે. આ દિવસને ખુશનુમા બાનવવા માટે પ્રણવ પ્રેમીઓને પોતાના પ્રેમ સંબંધોમાં ગુલાબના ફૂલ કે ગુલાબી રંગનો પ્રયોગ કરવો જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમે તમારા ઘરને આજે ગુલાબી રંગથી સજાવી શકો છો અને પહેરવાના વસ્ત્રોમાં લાલ રંગના કપડાં કે પોશાક લાલ રંગનો પ્રયોગ કરશો તો પ્રણય સંબંધોમાં આનંદ અને પ્રગાઢતા વધશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુલાબી અને લાલ રંગ, પ્રેમ, ઉત્સાહ અને ઉર્જાનુ પ્રતિક છે. બીજી બાજુ આ રંગ પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા લાવનારો છે. પુષ્પ કોમળતા અને આકર્ષણનુ પ્રતિક છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રેમ અને લાગણી બાબતોમાં લાલ ગુલાબ અને ગુલાબી રંગ ખૂબ જ વિશેષ છે.  પરંતુ મેષ અને વૃશ્ચિક રાશિ સહિત જે જાતકોની કુંડલીમાં લાલ ગ્રહ મંગળ યોગ્ય સ્થાન પર છે. તેમને પ્રેમ અને લાગણીના બાબતે ઈચ્છિત સફળતા મળતી રહે છે. પરંતુ મંગળની સ્થિતિ પ્રતિકૂળ થવાથી આ સંબંધોમાં તનાવ અને કડવાશ આવી શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વેલેંટાઈન ડે ને ખુશનુમા બનાવવા માતે ગુલાબી રંગ અને ગુલાબના ફૂલોનો પ્રયોગ કરો. જે મધુરતાને વધારનારો સાબિત થશે. પરંતુ વસ્ત્રોમાં ડાર્ક અને કાળા રંગનો પ્રયોગ નુકશાનપ્રદ સાબિત થઈ શકે છે.  </font>]]></content:encoded>
      <pubDate>Mon, 14 Feb 2011 14:42:55 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:17:47 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શુ તમારો જન્મદિવસ ફેબ્રુઆરીમાં છે ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/શુ-તમારો-જન્મદિવસ-ફેબ્રુઆરીમાં-છે-111020100013_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/શુ-તમારો-જન્મદિવસ-ફેબ્રુઆરીમાં-છે-111020100013_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[તમારો જન્મ કોઈપણ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમારામાં ગજબની આકર્ષણ શક્તિ  છે. તમારામાં બે અદ્દભૂત શક્તિઓ છે એક અંતર્બાધ ક્ષમતા મતલબ ઈંટ્યૂશન પાવર અને બીજી ગ્રહણ કરવાની  ક્ષમતા. જેને અંગ્રેજીમાં ગ્રોસ્પિંગ પાવર કહે છે.  ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1102/01/images/img1110201013_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમારો જન્મ કોઈપણ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમારામાં ગજબની આકર્ષણ શક્તિ  છે. તમારામાં બે અદ્દભૂત શક્તિઓ છે એક અંતર્બાધ ક્ષમતા મતલબ ઈંટ્યૂશન પાવર અને બીજી ગ્રહણ કરવાની  ક્ષમતા. જેને અંગ્રેજીમાં ગ્રોસ્પિંગ પાવર કહે છે.  તમારામાં એક જુદા પ્રકારની વિચિત્રતા પણ જોવા મળે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે ખુશ થાવ છો તો એટલા ખુશ થાવ છો કે ખુશી તમારાથી સચવાતી નથી, અને જ્યારે દુ:ખી થાવ છો તો એટલા  કે પોતાની આજુબાજુ એક રહસ્ય બનાવીને ચાલો છો. તમને સમજવુ ખૂબ જ મુશ્કેલ તો નથી, પરંતુ એટલુ સહેલુ  પણ નથી. ક્યારે કંઈ વાત પર ભડ્કી જાવ તે કોઈ નથી જાણતુ. તમારા મિત્રોની સંખ્યા ખૂબ હોય છે. દરેક વયના,  દરેક વર્ગના મિત્રો તમારા ગ્રુપમાં મળી જશે, પરંતુ તેમની સાથે કેટલી નિભાવી શકશો તેના પ્રત્યે કંઈ પણ કહેવુ  બેકાર છે. ક્યારેય કોઈનાથી પણ રિસાઈ જાવ છો. તેને એમ સમજો કે મનથી સરળ, સ્વભાવથી મુશ્કેલ તમારી  સિંપલ ડેફિનેશન છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાવુકતા તમારા કેરિયરમાં અવરોધ છે. જેના પર વિજય કરવો ખૂબ જરૂરી છે. મોટાભાગે બેઠા બેઠા દગો ખાઈ જાવ  છો, કારણ કે દરેક પર વિશ્વાસ કરવો તમારી નબળાઈ છે. દુનિયામાં બંને હાથેથી લૂંટાવવા માટે તમે જન્મ્યા છો.  બચત કરવી તો તમને આવડતી જ નથી. ફેબ્રુઆરીવાળા કેટલાક લોકો એટલા નિર્દોષ હોય છે કે થોડીક પણ બચત  કરશે તો આખી દુનિયામાં હાહાકાર મચાવી દેશે </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1102/01/images/img1110201013_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમે ભાગ્ય કરતા વધુ કર્મથી આગળ વધો છો. તમારો સ્વભાવ રોમાંટિક તો રહેવાનો જ કારણ કે 'વેલેંટાઈન ડે'  વાળા મહિનામાં જન્મ્યા છો.  છોકરીઓ તમારા માર્ગમાં નિસાસા નાખે છે અને તમે આ વાત પર ખૂબ ઘમંડ કરો છો.  પરંતુ એ વાતનુ કાયમ ધ્યાન રાખો છો કે ખુદની મર્યાદા કે ઈજ્જત પર કોઈ આંચ ન આવે.  તમારો પ્રેમ ખૂબ જ  ઊંડો અને પવિત્ર છે. છલ-કપટથી દૂર.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બહારી બ્યુટી તમને એટલી આકર્ષિત નથી કરતી જેટલુ કોઈ નિર્દોષ સીધુ અને સાચુ દિલ. પ્રેમમાં છીછરી હરકતો  તમને બિલકુલ ગમતી નથી.  તમે મોટાભાગે પ્રેમમાં દોસ્તી અને દોસ્તીમાં પ્રેમ શોધો છો, અને આ જ કફ્યુજનમાં  બંનેની ઓળખી નથી શકતા.  માન્યુ કે તમારો ઈંટ્યુશન પાવર ગજબનો છે પણ બસ અહીં જ તમારો ઈંટ્યુશન અને  કમ્યુનિકેશન પાવર ફેલ થઈ જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમે દિલની વાત દરેકને કહેશો પણ જેને કહેવાની છે તેને નથી કહી શકતા.  તમને તમારા જીવનસા પ્રત્યે એક જ  અફરિયાદ છે કે તમે જેટલી ગહેરાઈથી ઈચ્છો છો એટલી તેની અંદર તમને મળી નથી શકતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમે ખૂબ નાની-નાની વાતોને દિલથી લઈ લો છો. દરેક વાતના ત્રણ ચાર અર્થ કાઢો છો, એ જ કારણ છે કે તમે ખૂબ  જ ધીમી ગતિથી પ્રગતિ કરો છો. તમારી ઈમાનદારી અને સ્પષ્ટ વ્યવ્હારના દુનિયા વખાણ કરે છે. તમે કાયમ  બીજાની હેલ્પ કરવા તૈયાર રહો છો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફેબ્રુઆરીમાં જન્મેલા મોટાભાગે ડોક્ટર, લેખક, શિક્ષક, કમ્પ્યુટર વિશેષજ્ઞ કે નેત હોય છે. આનાથી જુદા ક્ષેત્રમાં  સફળતા મેળવવા માટે તેમને ખૂબ સંઘર્ષ કરવો પડે છે. ભાગ્યના બાબતે થોડા કમનસીબ કહેવાશે.  તેમને તેમની  યોગ્યતા મુજબ પદ અને પૈસો મોટા ભાગે મળતો નથી, કે પછી મોડો મળે છે. ફેબ્રુઆરીમાં જન્મેલા લોકોમાં એક  વિશેષ પ્રકારનો લોભામણો અંદાજ હોય છે.  પોતાની વાણીથી તેઓ મહેફીલ જીતી લે છે.   </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1102/01/images/img1110201013_1_3.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ફેબ્રુઆરી મહિનાની છોકરીઓ દેખાવમાં સામાન્ય પરંતુ પ્રખર બુદ્ધિવાળી હોય છે  તેમના વ્યક્તિત્વમાં ચમક હોય છે,  પરંતુ પોતે તેનાથી અજાણ હોય છે. જ્યા સુધી કોઈ તેમને તેમની ખૂબી બતાવી ન દે ત્યાં સુધી તેમને વિશ્વાસ નથી  થતો.  પ્રેમ બાબતે મોટાભાગે તેમની નૈયા ઝોલાં ખાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમનો ઈગો તેમને તેમના જીવનસાથી સમક્ષ નમતા રોકે છે, એ જ કારણ છે કે 'બ્રેકઅપ' કે પછી 'કોઈ અફેયર જ  નહી' એ તેમના જીવનની હકીકત બની જાય છે.  મન તેમનુ પ્રેમથી ભરપૂર હોય છે બસ તેને પ્રેમથી હેંડલ કરનારની  જરૂર છે. ફેબ્રુઆરીમાં જન્મેલી છોકરીઓ જો પરણેલી છે તો પતિનો ખૂબ જ પ્રેમ મેળવે છે.  આ જો થોડી સમયની  સાથે ચાલે તો તેમનુ જીવન ખીલી જશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બધા ફેબ્રુઆરીમાં જન્મેલા લોકોને સલાહ આપવામાં આવે છે કે પોતાનુ વ્યક્તિત્વ દ્દઢ બનાવો. પોતાના  આત્મવિશ્વાસને ક્યારેય કમજોર ન પડવા દેશો. સમય સાથે જરૂરી પરિવર્તન સ્વીકારી લો. જૂની વિચારધારાને  ત્યાગશો તો તમારા જેવો પ્રેમાળ વ્યક્તિ કોઈ નહી. હેપી બર્થ ડે.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી નંબર : 4, 7, 9 <b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી કલર : </font><font style=' color:#800080;'><b>વ્હાઈટ,લ બેબી પિંક, રાણી </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી ડે : </font><font style=' color:#800080;'><b>સેટરડે, થર્સ ડે </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી સ્ટોન </font><font style=' color:#800080;'>; <b>એમરલ્ડ, એમોથિસ્ટ </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સલાહ - </font><font style=' color:#800080;'><b>છોડ અને સૂર્યને પાણી ચઢાવો  </b></font>]]></content:encoded>
      <pubDate>Tue, 01 Feb 2011 18:39:05 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:17:47 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નવુ વર્ષ રહેશે પ્રેમવર્ષ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/નવુ-વર્ષ-રહેશે-પ્રેમવર્ષ-111010600012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/નવુ-વર્ષ-રહેશે-પ્રેમવર્ષ-111010600012_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[નવુ વર્ષ પ્રેમમાં પગલા માંડનારાઓ માટે ક્યારેક ચઢતી તો ક્યારેક પડતીનુ રહેશે.  સંવત્સરનો રાજા ચંદ્રમા એકબાજ પ્રેમ કરનારાઓ માટે ખૂબ અમૃત વરસાવશે, તો બીજી બાજુ પ્રધાનમંત્રી દેવ ગુરૂ ગુરૂવાર ધૈર્ય બનાવી રાખવાની સલાહ પણ આપતો રહેશે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1101/06/images/img1110106012_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>નવુ વર્ષ પ્રેમમાં પગલા માંડનારાઓ માટે ક્યારેક ચઢતી તો ક્યારેક પડતીનુ રહેશે.  સંવત્સરનો રાજા ચંદ્રમા એકબાજ પ્રેમ કરનારાઓ માટે ખૂબ અમૃત વરસાવશે, તો બીજી બાજુ પ્રધાનમંત્રી દેવ ગુરૂ ગુરૂવાર ધૈર્ય બનાવી રાખવાની સલાહ પણ આપતો રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સાથે જ શનિ મહારાજની નજર પ્રેમમા દગો આપનારા પર વિશેષ બની રહેશે. જેને કારણે આવા લોકોને પોલીસ પ્રશાસન, કોર્ટ-કચેરીના ચક્કર લગાવવા પડી શકે છે. તેથી નવા વર્ષની શરૂઆતથી જ પ્રેમી હ્રદયો માટે નવી સફળતાઓની ભેટ લઈને આવી રહી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવનારા જુલાઈના મહિનામાં તેમને નિરાશ અને હતાશ પણ કરી શકે છે. તેથી દૂધથી દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ છે, આ કહેવત પ્રેમી હૈયાઓએ રટી લેવી જોઈએ. નહી તો પ્રેમમાં રોપેલુ છોડ અચાનક સૂકાય જશે.  આમ પણ જૂન અને જુલાઈની ભીષણ ગરમી સારા એવા વૃક્ષોને પણ સળગાવી દે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મેષ, વૃષભ, મિથુન, મકર અને મીન રાશિના યુગલોને પ્રેમમા પરવાન ચઢવાની તક મળશે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1101/06/images/img1110106012_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>શુક્ર અને ચંદ્રમાં તેમને અનાયાસ જ પ્રેમ પ્રસંગો તરફ પ્રેરિત કરશે. વિલાસિતામાં ખૂબ ખર્ચા થશે અને ક્યારેક ક્યારેક પરિવારના લોકોની તરફથી ફટકાર પણ મળી શકે છે. પરંતુ આ રાશિના પ્રેમી દિલ મોહબ્બતની મંઝિલ તરફ વધતા પોતાની જાતને રોકી નહી શકે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કુંભ રાશિનો સ્વામી શનિ ગ્રહ પ્રેમ કરનારાઓ માટે અવરોધ ઉભા કરશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મીન રાશિના પ્રેમી કપલ ધૈર્યની સાથે પ્રેમની ડોર વધારતા રહેશે. આ રાશિ માટે એ કહેવુ યોગ્ય હશે કે 'ધીરે ધીરે પ્યાર કો બઢાના હૈ, હદ સે ગુજર જાના હૈ.' આવા યુગલ પ્રેમ તો કરશે પરંતુ તેની ભનક કોઈને નહી થવા દે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વૃશ્ચિક રાશિના પ્રેમી જૂના સંબંધો તોડી નવા જોડની ભાવનાથી નવા પ્રેમ સંબંધ બનાવવામાં સફળ થશે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1101/06/images/img1110106012_1_3.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>સિંહ અને કન્યા રાશિવાળાઓ માટે પ્રેમની દ્રષ્ટિથી આવનારુ વર્ષ મહત્વપૂર્ણ નથી. પ્રેમ અનુરાગના ચક્કરમાં વિરોધ અને વિરાગની સ્થિતિ પણ આવી શકે છે. તમારી ભાવનાને સ્પષ્ટ કર્યા પછી તિરસ્કાર પણ મળી શકે છે.  પ્રેમિકાને છોડો, પત્ની પણ માનસિક ક્લેશ ઉભો કરી શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વૃષભ રાશિવાળા સંપૂર્ણ વર્ષ ઐયાશીનુ જીવન જીવવાના ચક્કરમાં રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ધનુ રાશિવાળાને પ્રેમના ચક્કરમાં કાયદાકીય સંઘર્ષ કરવો પડી શકે છે. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 06 Jan 2011 17:31:56 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:16:54 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શુ તમારો જન્મદિવસ જાન્યુઆરીમાં છે ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/શુ-તમારો-જન્મદિવસ-જાન્યુઆરીમાં-છે-111010100008_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/શુ-તમારો-જન્મદિવસ-જાન્યુઆરીમાં-છે-111010100008_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[તમારો જન્મ કોઈપણ વર્ષના જાન્યુઆરી મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે ખૂબ જ  આકર્ષક અને પ્રોફેશનલ છો. ભાગ્યનો ચમકતો સિતારો હંમેશા તમારી સાથે જ રહે છે.  તમે તમારા દુ:ખ ક્યારેય પણ કોઈને બતાવતા નથી તેથી જ તો દુનિયા તમને એક ખુશમિજાજ વ્યક્તિના ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1101/01/images/img1110101008_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તમારો જન્મ કોઈપણ વર્ષના જાન્યુઆરી મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે ખૂબ જ  આકર્ષક અને પ્રોફેશનલ છો. ભાગ્યનો ચમકતો સિતારો હંમેશા તમારી સાથે જ રહે છે.  તમે તમારા દુ:ખ ક્યારેય પણ કોઈને બતાવતા નથી તેથી જ તો દુનિયા તમને એક ખુશમિજાજ વ્યક્તિના રૂપમાં ઓળખે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમે મહેનતમાં નહી પરંતુ 'કડક'મહેનતમાં વિશ્વાસ રાખો છો. કામ અને કેરિયરને લઈને તમારામાં એક પ્રકારની દિવાનગી જોવા મળે છે. તમે ખૂબ જ સંસ્કારી અને આદર્શ બાળકના રૂપમાં સમાજ પર પોતાની છાપ છોડો છો. તમને ખબર નહી હોય પરંતુ ઘણા લોકો માટે તમે એક પ્રેરણારૂપ છો. એક ખૂબ જ સાફ-સૂથરી અને ગરિમામયી છાપવાળ જાન્યુઆરીના જાતક પોતાના દરેક કામ પર પોતાની ઝીણવટભરી નજર રાખે છે. વાણીની દેવી તમારા પર વિશેષ પ્રસન્ન હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વાતોના તમે જાદૂગર છો. તમને સૌને સાથે લઈને ચાલવામાં ખુશી મળે છે.  વિખરાવવુ તમને પસંદ નથી. મન તમારુ કાંચ જેવુ સ્વચ્છ હોય છે. તમારામાં માણસને ઓળખવાની વિલક્ષણ શક્તિ હોય છે. છતા તમે તમારી આસપાસના લોકો દ્વારા જ દગો મેળવો છો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો તમને કોઈ પાસેથી કામ કરાવવુ હોય તો તેની ઉણપો પ્રત્યે જાણીજોઈને આંખે બંધ કરી લો છો.  જેવુ તમારુ કામ નીકળ્યુ કે તમે તેને કુશળતાપૂર્વક કિનારે કરી દો છો. તમારા પર કોઈ હાવી નથી થઈ શકતુ. કારણ કે તમારી પર્સનાલીટી જ એટલી પ્રખર અને પ્રભાવશાળી હોય છે કે સામેવાળો પોતાની વાત કહેતા પહેલા બે વાર વિચાર છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેટલાક જાન્યુઆરીમાં જન્મેલા યુવાઓઓમાં આ ઉણપો જોવા મળે છે કે આખી વાત સાંભળ્યા વગર જ રિએક્ટ કરી દે છે. કેટલા લોકો કાચા કાનના પણ હોય છે. તમે આમ તો દોસ્તોમાં કુલ અને ડિસેંટ વ્યક્તિના રૂપમાં ઓળખાવ છો, પરંતુ જો બધુ તમારા મુજબ ન થાય તો તમારુ  ટેપરામેંટ સીમાઓ તોડી નાખે છે. દરેક કામ તમને સમય પર જોઈએ પરંતુ પોતે બીજાના સમયની કદર નથી કરતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દિલથી તમે માસૂમ છો, કોઈના માટે મનમાં કડવાટ નથી લાવતા, પરંતુ જો પ્રતિસ્પર્ઘા પર ઉતરી જાવ તો સામેવાળાને પછાડીને દમ લો છો. લાઈફ પ્રત્યે તમારો દ્રષ્ટિકોણ ખૂબ જ સ્પષ્ટ હોય છે. તમને ક્યારે, કેટલુ અને કેવુ જોઈએ એ મગજમાં એકદમ ક્લિયર હોય છે.  તમારી પરિસ્થિતિઓ મુજબ મોલ્ડ થઈ જાવ છો. જો કોઈ વ્યક્તિ તમારા જીવનમાં વિશેષ મહત્વ રાખે છે તો તેને સહારો આપવામાં તમારો ઈગો અવરોધ નથી બનતો.  ધાર્મિક એટલા છો કે ક્યારેય ધર્માન્ધ બની જાવ છો. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1101/01/images/img1110101008_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>પ્રેમ બાબતે તેમના જેવો કમિટેડ વ્યક્તિ મળવો મુશ્કેલ છે.  નાના-મોટા અફેયર ગમે તેટલા હોઈ શકે છે, પરંતુ જેને એકવાર દિલમાં વસાવી લીધા તેને બસ વસાવી લીધા.  કેટલાક કિશોરો થોડા કન્ફ્યુઝડ થઈ જાય છે અને દરેકને પ્રેમનુ વચન આપી બેસે છે. પાછળથી મેચ્યોરિટી આવતા ખૂબ જ સ્માર્ટ રીતે કોઈ એકના પાલવે બંધાય જાવ છો. મોટાભાગે ખોટા નિર્ણયો લો છો, પરંતુ એ તો નક્કી છે કે સમાજ તેમના ખોટા નિર્ણયો પણ ભૂલી જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જાન્યુઆરીમાં જન્મેલા યુવાઓ ઈલેક્ટ્રોનિક મીડિયા, આર્મી, ચાર્ટડ એકાઉંટેંટ, લેક્ચરરશિપ કે પછી સોફ્ટવેર એંજીનિયરિગમાં આવી જાય છે. તેમનુ નેતૃત્વ ક્ષમતાની દુનિયા દિવાની હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ મહિનામાં જન્મેલી છોકરીઓ ખૂબ જ રોમાંટિક અને સ્માર્ટ હોય છે. માસૂમ હોવાનો ઢોંગ કરે છે, પણ હોતી નથી. કોલેજ કૈપસમાં તેમના અફેયર્સ ખૂબ સાંભળવા મળે છે. એવુ નથી કે દરેક સાથે તેમનુ નામ જોડાય છે, પરંતુ જેની સાથે જોડાય છે તે તરત જ લોકોના મોઢા પર આવી જાય હ્ચે.  આ લોકો પોતાનો પ્રેમ છુપો નથી રાખી શકતા. તેમના રોમાંટિક સ્વભાવને કારણે તેમના પાર્ટનર તેમના દિવાના હોય છે.  આ મહિનામાં જન્મેલી છોકરીઓમાં છોકરાઓને કાબૂમાં રાખવાની અદ્દભૂત કલા હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જાન્યુઆરીવાલા દરેક યુવાને સલાહ છે કે થોડા સ્વાર્થી સ્વભાવ પર કંટ્રો કરો.  ક્યારેય બીજાની નજરેથી પણ દુનિયા જુઓ. મિત્રોને બેવકૂફ સમજવાની પ્રવૃત્તિનો ત્યાગ કરો. કોઈનો વિશ્વાસ ન તોડશો. ભાગ્યનો સિતારો કાયમ તમારી સાથે જ છે, તેને યોગ્ય સમય પર ઓળખો.  હેપ્પી બર્થ ડે.. જન્મદિવસની શુભેચ્છા... </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી નંબર : 5. 3, 1. <b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી કલર : </font><font style=' color:#800080;'><b>ડાર્ક બ્લ્યુ રેડ અને લાઈટ યેલો </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી ડે : </font><font style=' color:#800080;'><b>થર્સડે, ફ્રાઈડે, સંડે </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લકી સ્ટોન : </font><font style=' color:#800080;'><b>ગોમેદ અને બ્લૂ  ટોપાઝ     </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'><b>સલાહ - કોઈ ગરીબ છોકરીની શિક્ષાનો ખર્ચ ઉઠાવો. સરસ્વતીની આરાધના કરો. </b></font>]]></content:encoded>
      <pubDate>Sat, 01 Jan 2011 12:33:17 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:16:54 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[1-1-11નો અતિ શુભ સંયોગ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/jyotish-2011/1-1-11નો-અતિ-શુભ-સંયોગ-110123100012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/jyotish-2011/1-1-11નો-અતિ-શુભ-સંયોગ-110123100012_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આવનારા વર્ષનો પ્રથમ દિવસ આંકડાઓનો નવો સરવાળો લઈને આવશે. વર્ષની પ્રથમ તારીખ  એક સાથે ચાર 'એક' લઈને આવશે. તેને એક અને એક અગિયારના રૂપમાં પણ જોઈ શકાય છે  એટલુ જ નહી આ વર્ષે અંકોના કેટલાક વધુ અનોખા સંયોગ પણ બનશે. 

એક જાન્યુઆરી બે હજાર અગિયારને અંકોમાં ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1012/31/images/img1101231012_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આવનારા વર્ષનો પ્રથમ દિવસ આંકડાઓનો નવો સરવાળો લઈને આવશે. વર્ષની પ્રથમ તારીખ  એક સાથે ચાર 'એક' લઈને આવશે. તેને એક અને એક અગિયારના રૂપમાં પણ જોઈ શકાય છે  એટલુ જ નહી આ વર્ષે અંકોના કેટલાક વધુ અનોખા સંયોગ પણ બનશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક જાન્યુઆરી બે હજાર અગિયારને અંકોમાં લખવાથી એક સાથે ચાર વાર એક દેખાશે. સરળ  લિપિમાં લખવથી આ 1-1-11 આ રીતે લખવામાં આવશે. જેમા આ સરવાળો કુલ 4 બનશે જેને  અંકશાસ્ત્ર દ્વારા સારી સ્થિતિ બતાડવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હિતકારી રહેશે અંકનુ ગણિત - અંકશાસ્ત્રીઓના મુજબ 1 અને 9ને પ્રતિનિધિ અંક માનવામાં આવે ચ  હે. આ અંકોની હાજરી દેશમાં ખેતી, ઉત્પાદન વગેરે ક્ષેત્રોમાં સારી સ્થિતિને બનાવશે. આ અંકનો  સરવાળો સૌથી શક્તિશાળી છે અને તેનાથી અહીં દુર્ઘટનાઓ પર અંકુશ લાગશે, તો બીજી બાજુ  રાજનીતિમાં સ્થિરતાની સ્થિતિ બનશે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1012/31/images/img1101231012_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>નવુ વર્ષ શરૂ થતા જ સાત અંકોને સાથે જ 10 અંકોનો સંયોગ બની રહ્યો છે. જ્યારે જાન્યુઆરી  2011ના રોજ ધડિયાળની સોઈ 11 વાગીને 11 મિનિટ અને 11 સેકંડ પર હશે ત્યારે તારીખનો ક રમ  01-01-11 હશે અને જો આ તારીખની સાથે સાથે સમય પણ જોડવામાં આવે તો અંકોનો ક્રમ 01 - 01 -11 -11 -11 -11 આ પ્રકારની એક જાન્યુઆરીને 10 એક નો સંયોગ નિર્મિત થઈ રહ્યો છે, જો આ  બધા 10 અંકોને જોડી દેવામાં આવે તો તેનો મૂલાંક પણ 1 જ આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંક શાસ્ત્રના મુજબ દુનિયમાં 1 અંક પર સૂર્યદેવનુ અધિપત્ય છે અને સૂર્યદેવને જ્યોતિષમાં ગ્રહોના  રાજા માનવામાં આવે છે. નવા વર્ષના પ્રથમ જ દિવસે 10 અંકના આ સંયોગથી આ વર્ષ સૂર્યદેવથી  વિશેષ પ્રભાવિત રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>યોગ એવા પણ આવશે ; વર્ષ 2011માં 1-1-11ની સ્થિતિ ઉપરાંત કેટલીક તારીખો એવી પણ  આવશે, જે અંકોના કેટલાક નવા યોગ બનાવશે. એવા યોગ ઓછામાં ઓછા સો વર્ષમાં એકવાર બને  છે. આ તારીખોમાં 9-10-11 (9 ઓક્ટોબર 2011) અને 11-11-11 (11 નવેમ્બર 2011)નો સમાવેશ  રહેશે. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 31 Dec 2010 18:39:10 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:15:53 +0530</updatedDate>
      <category><![CDATA[jyotish 2011]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સૌથી લોકપ્રિય સોશિયલ નેટવર્ક - ટ્વિટર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/good-bye10/સૌથી-લોકપ્રિય-સોશિયલ-નેટવર્ક-ટ્વિટર-110122900015_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/good-bye10/સૌથી-લોકપ્રિય-સોશિયલ-નેટવર્ક-ટ્વિટર-110122900015_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ટ્વિટર સેવા ઈંટરનેટ પર વર્ષ 2006માં શરૂ કરવામાં આવી હતી અને પોતાની શરૂઆત થયા પછી ટેક-સેવી ગ્રાહકો, ખસ કરીને યુવાઓમાં ખૂબ જ લોકપ્રિય થઈ ચુકી છે. ટ્વિટર એક મુક્ત સામાજીક નેટવર્ક અને સૂક્ષ્મ બ્લોગિંગ સેવ છે, જે પોતાના ઉપયોગકર્તાઓને પોતાની નવીનતમ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1012/29/images/img1101229015_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ટ્વિટર સેવા ઈંટરનેટ પર વર્ષ 2006માં શરૂ કરવામાં આવી હતી અને પોતાની શરૂઆત થયા પછી ટેક-સેવી ગ્રાહકો, ખસ કરીને યુવાઓમાં ખૂબ જ લોકપ્રિય થઈ ચુકી છે. ટ્વિટર એક મુક્ત સામાજીક નેટવર્ક અને સૂક્ષ્મ બ્લોગિંગ સેવ છે, જે પોતાના ઉપયોગકર્તાઓને પોતાની નવીનતમ માહિતીઓ, જેણે ટ્વીટ્સ કહે છે, એકબીજાને મોકલવા અને વાંચવાની સુવિદ્યા આપે છે. યુઝર્સ ટ્વિટર વેબસાઈટ કે એસએમએસના માધ્યમથે પણ ટ્વિટ્સ મોકલી શકે છે અને મેળવી શકે છે.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઈંટરનેટ પર આ સેવા મફત પૂરી પાડવામાં આવે છે, પરંતુ એસ.એમ.એસના ઉપયોગ માટે ફોન સેવા લેનારને ચાર્જ આપવો પડી શકે છે.  ટ્વિટરનુ મુખ્ય કાર્ય એ ખબર રાખવાનુ હોય છે કે કોઈ નિશ્ચિત વ્યક્તિ કોઈ સમયે શુ કાર્ય કરી રહ્યો છે. આ માઈક્રો-બ્લોગિંગને જેમ હોય છે, જેન પર યુસર્સ વિસ્તાર વગર પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે.  આમ પણ ટ્વિટર પર માત્ર 140 શબ્દોમાં જ વિચાર વ્યક્ત થઈ શકે છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1012/29/images/img1101229015_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આ વર્ષે ટ્વિટર દ્વારા સાથે ઘણી જાણીતી વ્યક્તિઓ જોડાઈ, જેમા સચિન તેંડુલકર, શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન અને વિજય માલ્યાનો સમાવેશ છે. જો કે આજે પણ ટ્વિટર પર સૌથી મોટા સ્ટાર શશિ થરૂરને જ માનવામાં આવે છે.  તેમને ફોલો કરનારાઓની સંખ્યા સૌથી વધુ છે. આ બાબતે બીજા ક્રમાંકે લલિત મોદી આવે છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આમ તો આ ઘણા મોટા સ્ટાર વચ્ચે લડાઈનુ કારણ પણ બન્યુ છે. અહી લેખિકા શોભા ડે અને અરબાઝ ખાન વચ્ચે શબ્દોના ખૂબ તીર ચાલ્યા હતા. અભિષેક બચ્ચને પણ તેમના અભિનયની પ્રતિભાને લઈને એડ ગુરૂ પ્રહલાદ કક્કડની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 29 Dec 2010 17:12:27 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:15:53 +0530</updatedDate>
      <category><![CDATA[good bye10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આદર્શ ગોટાળો : શહીદોના નામે શરમજનક રાજનીતિ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/good-bye10/આદર્શ-ગોટાળો-શહીદોના-નામે-શરમજનક-રાજનીતિ-110122900012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/good-bye10/આદર્શ-ગોટાળો-શહીદોના-નામે-શરમજનક-રાજનીતિ-110122900012_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આદર્શ હાઉસિંગ સોસાયટીને આ વિવાદિત બિલ્ડિંગ મુંબએના કોલાંબામાં આવેલ છે. અહીથી નૌસૈનિક પ્રતિષ્ઠાન પણ નજીક જ છે.  મૂળરૂપે છ માળની બિલ્ડિંગનુ નિર્માણ કારગિલ શહીદની વિધવાઓ માટે થયુ હતુ, પરંતુ તેને 31 માળની બિલ્ડિંગમાં ફેરવી નાખવામાં આવ્યુ. ઉલ્લેખનીય છે ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આદર્શ હાઉસિંગ સોસાયટીને આ વિવાદિત બિલ્ડિંગ મુંબઈના કોલંબામાં આવેલ છે. અહીથી નૌસૈનિક પ્રતિષ્ઠાન પણ નજીક જ છે.  મૂળરૂપે છ માળની બિલ્ડિંગનુ નિર્માણ કારગિલ શહીદની વિધવાઓ માટે થયુ હતુ, પરંતુ તેને 31 માળની બિલ્ડિંગમાં ફેરવી નાખવામાં આવ્યુ. ઉલ્લેખનીય છે કે ઈમારતમાં સેનાના વર્તમાન અને પૂર્વ અધિકારીઓ, નોકરિયાતો, રાજનેતાઓ અને તેમના સંબંધીઓ સહિત 100થી વધુ લોકોના ફ્લેટ છે.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પર્યાવરણ મંત્રાલયે કાયદાનુ ઉલ્લંઘન કરવા પર આદર્શ હાઉસિંગ સોસાયટીને ધ્વસ્ત કરવા માટે કારણ બતાવો નોટિસ પણ મોકલી છે. પર્યાવરણ મંત્રી જયરામ રમેશે કહ્યુ કે આ બિલ્ડિંગ મહારાષ્ટ્ર કોસ્ટ્રલ જોન અર્થોરિટીના નિયમો મુજબ નથી બની.  જો  કે હજુ આ સંપૂર્ણ ગોટાળની તપાસ ચાલુ છે, પરંતુ આ દરમિયાન આદર્શ હાઉસિંગ સોસાયટી સથે જોડાયેલ એક ફાઈલમાંથી થોડાક મહત્વપૂર્ણ દસ્તાવેજો ગાયબ થઈ ગયા છે. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 29 Dec 2010 15:20:10 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:15:53 +0530</updatedDate>
      <category><![CDATA[good bye10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[2010ના યાદગાર લગ્ન]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/good-bye10/2010ના-યાદગાર-લગ્ન-110122900011_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/good-bye10/2010ના-યાદગાર-લગ્ન-110122900011_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[તમામ જો ને તો, વિવાદો અને લાંબી કાયદાકીય કાર્યવાહીને પાછળ છોડતા પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક અને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા એપ્રિલ 2010માં કાયમ માટે એકબીજાના થઈ ગયા. બંનેની મુલાકાત દુબઈમાં થઈ હતી. જો કે આ પહેલા સાનિયાએ પોતાના ખાસ મિત્ર સોહરાબ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1012/29/images/img1101229011_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#800000'><b>સાનિયા-શોએબ લગ્ન </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમામ જો ને તો, વિવાદો અને લાંબી કાયદાકીય કાર્યવાહીને પાછળ છોડતા પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક અને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા એપ્રિલ 2010માં કાયમ માટે એકબીજાના થઈ ગયા. બંનેની મુલાકાત દુબઈમાં થઈ હતી. જો કે આ પહેલા સાનિયાએ પોતાના ખાસ મિત્ર સોહરાબ મિર્જા સાથે લગ્ન કરવાની તૈયારીમાં હતી.  પરંતુ જાન્યુઆરીમાં જ બંનેનો સંબંધ તૂટવાના સમાચારોએ લોકોએન ચોંકાવી દીધા. આ પહેલા સાનિયાનુ નામ શાહિદ કપૂર અને મહેશ ભૂપતિ સાથે પણ જોડાયુ હતુ.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શોએબ મલિક અને સાનિયા મિર્જાના લગ્ન  દરમિયાન અનેક મુશ્કેલીઓ બધી બાજુએથી આવી, પરંતુ લાલ પોશાકમાં સજેલી દુલ્હન સાનિયા અને કાળી શેરવાનીમાં કોઈ રાજકુમાર જેવા લાગી રહેલ શોએબ મલિકે હૈદરાબાદના તાજ કૃષ્ણા હોટલમાં કાજી પરિવારવાળા, થોડાક નિકટના સંબંધીઓ અને મિત્રોની હાજરીમા એકબીજાને સાત જનમ માટે કબૂલ કર્યા. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1012/29/images/img1101229011_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#800000'><b>ધોની થયા સાક્ષીના </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશની લાખો યુવતીઓની ધડકન ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ પરિવારના સભ્યો અને નિકટના મિત્રોની હાજરીમાં ચાર જુલાઈના રોજ દેહરાદૂનમાં ખૂબ જ ખાનગી કાર્યક્રમમાં બળપણની મિત્ર સાક્ષી રાવત સાથે લગ્ન કરી લીધા. કોઈ પરી-કથા ની જેમ સામે આવેલ ભારતીય ક્રિકેટના નાયક બનેલ ધોની યાની માહીએ પોતાના 29માં જન્મદિવસના ત્રણ દિવસ પહેલા પોતાની 23 વર્ષીય મિત્ર સાક્ષીને પોતાની જીવનસંગી બનાવી. લગ્નને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવ્યુ અને સમગ્ર કાર્યક્રમ દેહરાદૂનના જંગલો વચ્ચે  વિશ્રાંતિ ફાર્મહાઉસમાં સંપન્ન થયુ.  </font><br/><font  style='font-size:11pt; color:#800000'></font><br/><font  style='font-size:11pt; color:#800000'><b>વિવેક ઓબેરોયના લગ્ન </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બેંગલૂરમાં 29 ઓક્ટોબરના રોજ બોલીવુડ સ્ટાર વિવેક ઓબેરોય અને પ્રબંધનમાં સ્નાતક પ્રિયંકા અલ્વા લગ્નના પવિત્ર બંધનમાં બંધાય ગયા. લગ્નના સમારંભમાં પરંપરાગત પંજાબી ટચ અને તટીય કર્ણાટકની સાંસ્કૃતિક સુંદરતા જોવા મળી. પ્રિયંકા કર્ણાટકના પૂર્વ મંત્રી દિવંગત જીવરાજ અલ્વા અને પ્રખ્યાત નૃત્યાંગના નંદિનીની પુત્રી છે. </font><br/><font  style='font-size:11pt; color:#800000'></font><br/><font  style='font-size:11pt; color:#800000'><b>રાહુલ મહાજનનો સ્વંયવર </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વર્ષે રાહુલ મહાજન અને ડિમ્પીનો વિવાહ પણ ચર્ચામાં રહ્યો.  રાહુલ મહાજને છ માર્ચ 2010ના રોજ એક રિયાલીટી શો માં પશ્ચિમ બંગાળની 21 વર્ષીય ડિમ્પી સાથે લગ્ન કરી લીધા.  આ રિયાલીટી શો માં બતાવવામાં આવેલ સ્વયંવરમાં રાહુલ સાથે લગ્ન માટે 16,500 અરજી આવી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાહુલે ઘણી છોકરીઓની પરીક્ષા લીધી અને ડિમ્પી સાથે લગ્ન કર્યા. પરંતુ ટૂક સમયમાં જ આ જોડી વચ્ચે તકરારની વાતો સામે આવી. ડિમ્પીએ રાહુલ પર મારપીટનો આરોપ લગાવતા જુલાઈના અંતિમ અઠવાડિયામાં રાહુલનુ ઘર છોડી દીધુ.  ટૂંક સમયમાં જ બન્ને વચ્ચે સુમેળ થઈ ગયો અને ડિમ્પી પાછી આવી ગઈ.  </font><font style=' color:#800000;'></font><br/><font  style='font-size:11pt; color:#800000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#800000'><b>સારા-અલીના વિવાદાસ્પદ લગ્ન </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક વિવાહ કલર્સ ચેનલ પર પ્રસારિત રિયાલીટી ધારવાહિક 'બિગ બોસ' માં પણ થયો, અને તેને લઈને વિવાદ પણ થયો. એક પ્રતિભાગી સારા ખાનનુ તેના પ્રેમી અલી મર્ચંટ સાથે લગ્ન થયુ. નાના પડદાં પર લગ્નમાં અલીના માતાપિતા અને સાંરાના મામા હાજર હતા.  પરંતુ પાછળથી સાંરાના પિતાએ કહ્યુ કે તેમની પુત્રી અને અલીના લગ્ન એક વર્ષ પહેલા જ થઈ ચૂક્યા હતા.  </font>]]></content:encoded>
      <pubDate>Wed, 29 Dec 2010 14:50:06 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:15:53 +0530</updatedDate>
      <category><![CDATA[good bye10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સચિન માટે યાદગાર 2010]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/good-bye10/સચિન-માટે-યાદગાર-2010-110122900010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/good-bye10/સચિન-માટે-યાદગાર-2010-110122900010_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[નિષ્ણાતો માને છે કે ટી-20 યુવાઓની રમત છે. પરંતુ સચિને આઈપીએલ દરમિયાન રનોનો પહાડ  ઉભો કરી તેને ખોટી સાબિત કરી દીધી.  મુંબઈ ઈંડિયન ટીમની કપ્તાની કરીને ટીમને ફાઈનલ  સુધી પહોંચાડી દીધી   

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 21 વર્ષ ગુજારી ચુકેલા બેટ્સમેનના બેતાજ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1012/29/images/img1101229010_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>નિષ્ણાતો માને છે કે ટી-20 યુવાઓની રમત છે. પરંતુ સચિને આઈપીએલ દરમિયાન રનોનો પહાડ  ઉભો કરી તેને ખોટી સાબિત કરી દીધી.  મુંબઈ ઈંડિયન ટીમની કપ્તાની કરીને ટીમને ફાઈનલ  સુધી પહોંચાડી દીધી   </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 21 વર્ષ ગુજારી ચુકેલા બેટ્સમેનના બેતાજ બાદશાહ સચિન તેંડુલકર માટે  વર્ષ 2010 તેમના જીવનનું યાદગાર વર્ષ બની ગયુ છે. જેમા તેમણે એકદિવસીય ઈતિહાસની  પ્રથમ ડબલ સેંચુરી અને પોતાની 50મી ટેસ્ટ સદી બનાવીને દુનિયાને ચમત્કૃત કરી દીધુ. સચિન  આમ તો હવે જ્યારે પણ મેદાનમાં ઉતરે છે તો કોઈને કોઈ રેકોર્ડ તેની રાહ જોઈ રહ્યુ હોય છે.  તેમનો દરેક રન, દરેક દાવ અને દરેક મેચ કોઈ નવો રેકોર્ડ બનાવી જાય છે. સચિન માટે વર્ષ  2010 દરેક રીતે યાદગાર બની ગયુ છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એકદિવસીય ઈતિહાસની પ્રથમ ડબલ સેંચુરી અને પોતાના ટેસ્ટ જીવનના 50મી સદી બનાવીને  સચિને એ કામ કરી બતાવ્યુ જે દુનિયાના અન્ય કોઈ બેટ્સમેન આજ સુધી નથી કરી શક્યુ. રસપ્રદ  વાત તો એ છે કે સચિને આ બંને ઉપલબ્ધિઓ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ  રમતા મેળવી. સચિને  ગ્વાલિયરમાં આ વર્ષના શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ અણનમ 200 રન બનાવ્યા. જેને  અમેરિકાની જાણીતી પત્રિકા 'ટાઈમ' એ રમત જગતના વર્ષના 10 યાદગાર ક્ષણોમાં સમાવેશ કર્યો.   ટાઈમે જો થોડી વધુ રાહ જોઈ હોત તો સચિનના 50મી ટેસ્ટ સદીની ક્ષણ પણ આ યાદગારમાં  જોડાઈ હોત. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1012/29/images/img1101229010_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage-->  <font  style='font-size:11pt; color:#000000'>અનુભવી બેટ્સમેનની આ યાદગાર ડબલ સેંચુરી માટે ટાઈમે લખ્યુ હતુ કે રમતોની દુનિયામાં કેટલીક એવી ઉપલબ્ધિઓ હોય છે જ્યા સુધી પહોંચવુ સહેલુ નથી હોતુ. ફેબ્રુઆરીમાં સચિને દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમ વિરુદ્ધ જે કારનામુ કરી બતાવ્યુ હતુ તે ખરેખર યાદગાર હતુ.  'ટાઈમ'ની આ પ્રશંસાને એક અઠવાડિયુ થયુ જ હતુ કે સચિને એક વધુ એવો મીલનો પત્થર સાબિત કરી દીધો જ્યાં સુધી પહોંચવુ અન્ય બેટ્સમેનો માટે ખુબ જ મુશ્કેલ કામ રહેશે.  સચિને 175મી ટેસ્ટમાં 50મી સદી બનાવી છે, જ્યારે કે બીજા નંબર પર ચાલી રહેલ ઓસ્ટ્રેલિયાઈ કપ્તાન રિકી પોંટિગ 39 સદી સાથે સચિનથી 11 સદી પાછળ છે.  મતલબ આ એટલી મોટી ખાઈ છે જેને પાર કરવામાં પોંટિગને લાંબો સમય લાગી શકે છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સચિનની 50મી ટેસ્ટ સદીની ઉપલબ્ધિની ખુશી એટલી હતી કે આ મેચમાં શાનદાર પ્રદર્શન કરનારા અન્ય બધા ખેલાડીઓ ગૌણ થઈ ગયા. અહી સુધી કે ભારતની એક દાવ અને 25 રનની પરાજય પર પણ કોઈ ચર્ચા નથી થઈ રહી.  આ મેચમાં રાહુલ દ્રવિડે પોતાના 12,000 ટેસ્ટ રન પૂરા કર્યા, પરંતુ કદાજ જ કોઈએ આ મહાન બેટ્સમેનને આ ઉપલબ્ધિ માટે યાદ કર્યો હશે. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 29 Dec 2010 14:32:05 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:15:53 +0530</updatedDate>
      <category><![CDATA[good bye10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સલમાન ખાન ઉર્ફ ચુલબુલ પાંડે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/good-bye10/સલમાન-ખાન-ઉર્ફ-ચુલબુલ-પાંડે-110122900009_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/good-bye10/સલમાન-ખાન-ઉર્ફ-ચુલબુલ-પાંડે-110122900009_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સલમાન ખાને માટે વર્ષ 2010 સારુ રહ્યુ. જેનો શ્રેય તેમના ભાઈ અરબાજ ખાન દ્વારા પ્રદર્શિત ફિલ્મ દબંગને આપવામાં આવે છે. આ ફિલ્મમાં સલમાને ચુલબુલ પાંડેના રૂપમાં એક યાદગાર પાત્ર ભજવ્યુ. તેમની રિયલ લાઈફ ભાભી મલાઈકા અરોરાની સાથે તેમના પર ફિલ્માવેલુ ગીત ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1012/29/images/img1101229009_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>IFM</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>સલમાન ખાને માટે વર્ષ 2010 સારુ રહ્યુ. જેનો શ્રેય તેમના ભાઈ અરબાજ ખાન દ્વારા પ્રદર્શિત ફિલ્મ દબંગને આપવામાં આવે છે. આ ફિલ્મમાં સલમાને ચુલબુલ પાંડેના રૂપમાં એક યાદગાર પાત્ર ભજવ્યુ. તેમની રિયલ લાઈફ ભાભી મલાઈકા અરોરાની સાથે તેમના પર ફિલ્માવેલુ ગીત 'મુન્ની બદનામ હુઈને સફળતાના નવા રેકોર્ડ બનાવી દીધા.  સાથે જ ફિલ્મમાં કમસિન સોનાક્ષીની સાથે તેમની જોડી પણ પ્રશંસા પામી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો કે આ વર્ષની શરૂઆતમાં સલમાન ખાન માટે સારી ન રહી. તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ વીર બોક્સ ઓફિસ પર પછડાઈ ગઈ. ફિલ્મને ન તો દર્શકોએ પસંદ કરી કે ન તો ફિલ્મ સમીક્ષકોએ.  ઉપરાંત જયપુરમાં એક યુવા રાજપૂત સંગઠન દ્વારા આ ફિલ્મના વિરોધમાં લોકો રોડ પર આવી ગયા હતા. જેના કારણે ફિલ્મની હાલત વધુ દયનીય થઈ ગઈ. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1012/29/images/img1101229009_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>IFM</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>પરંતુ પછી સાંભળવા મળ્યુ કે સલમાન બિગ બોસ-4માં અમિતાભ બચ્ચનના સ્થાન પર આવવાના છે. બિગ બોસમાં આવીને બેવોચ સ્ટોર પામેલા એંડરસન સાથે તેમણે મુન્ની બદનામ હુઈ ગીતમાં યાદગાર ઠુમકા પણ લગાવ્યા.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ 26/11 હુમલાને લઈને આપવામાં આવેલ તેમના નિવેદનને કારણે પણ તેઓ ચર્ચામાં રહ્યા. તેમણે કહી દીધુ કે આ હુમલાને એ માટે વધુ મહત્વ આપવામાં આવી રહ્યુ છે કે તેમા આરોપી અલ્પસંખ્યકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ નિવેદનને લઈને તેમની ચારેબાજુ આલોચના થઈ. પછી તેમણે પોતાના આ નિવેદન માટે માફી માંગી.  </font>]]></content:encoded>
      <pubDate>Wed, 29 Dec 2010 12:39:06 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:15:53 +0530</updatedDate>
      <category><![CDATA[good bye10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[અયોધ્યા નિર્ણય - ઐતિહાસિક નિર્ણય]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/good-bye10/અયોધ્યા-નિર્ણય-ઐતિહાસિક-નિર્ણય-110122800012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/good-bye10/અયોધ્યા-નિર્ણય-ઐતિહાસિક-નિર્ણય-110122800012_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[છેલ્લા સાહીઠ વર્ષોથી ઉત્તર પ્રદેશમાં અયોધ્યાના રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદના વિવાદનો નિર્ણય ઓક્ટોબર 2010માં સંભળાવી દેવામાં આવ્યો. ઈલાહાબાદ હાઈકોર્ટની ત્રણ ન્યાયાધીશોની લખનૌ ખંડપીઠે ન્યાયલય કક્ષ સંખ્યા 21માં પોતાના ઐતિહાસિક અને બહુપ્રતિક્ષિત નિર્ણયમાં ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1012/28/images/img1101228012_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>છેલ્લા સાહીઠ વર્ષોથી ઉત્તર પ્રદેશમાં અયોધ્યાના રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદના વિવાદનો નિર્ણય ઓક્ટોબર 2010માં સંભળાવી દેવામાં આવ્યો. ઈલાહાબાદ હાઈકોર્ટની ત્રણ ન્યાયાધીશોની લખનૌ ખંડપીઠે ન્યાયલય કક્ષ સંખ્યા 21માં પોતાના ઐતિહાસિક અને બહુપ્રતિક્ષિત નિર્ણયમાં કહ્યુ કે વિવાદિત જમીન પર કોઈ એક પક્ષનો પૂર્ણ માલિકીનો હક સાબિત નથી થતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અયોધ્યા બાબતે નિર્ણય સંભળાવનારી લખનૌ પીઠના ત્રણ ન્યાયાધીશોમાંથી એક ન્યાયમૂર્તિ સુધીર અગ્રવાલે પોતાના આદેશમાં લખ્યુ, 'વિવાદિત માળખુ મુસલમાનો દ્વારા હંમેશા મસ્જિદના રૂપમાં માંવામાં આવ્યુ, પરંતુ આ સાબિત નથી થતુ કે આનુ નિર્માણ બાબરના શાસનકાળ દરમિયાન થયુ હતુ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ન્યાયમૂર્તિ અગ્રવાલે લખ્યુ કે હિન્દુ માન્યતા અને આસ્થા મુજબ વિવાદિત માળખાંના મધ્યના ગુંબજનો ભાગ ભગવાન રામનુ જન્મસ્થાન છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિવાદિત ભૂમિને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યુ છે અને ત્રણ વિવિધ પક્ષોને આ પર સ્વામિત્વ આપવામાં આવશે. ન્યાયમૂર્તિ એસ.યૂ. ખાન, ન્યાયમૂર્તિ સુધીર અગ્રવાલ અને ન્યાયમૂર્તિ ઘર્મવીર શર્માની ખંડપીઠના બહુમતથી આ નિર્ણય સંભળાવવામાં આવ્યો કે વિવાદિત ભૂમિમાં જે સ્થાન પર રામલલાની મૂર્તિયો બિરાજમાન છે તેને હિંદુઓને, પ્રાંગણના બહારનો ભાગ મુસલમાનોને અને ત્રીજો ભાગ નિર્મોહી અખાડાને સોંપવામાં આવશે. </font>]]></content:encoded>
      <pubDate>Tue, 28 Dec 2010 16:35:10 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:15:53 +0530</updatedDate>
      <category><![CDATA[good bye10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[2010 હોટ ન્યુઝ : વિકિલીક્સ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/good-bye10/2010-હોટ-ન્યુઝ-વિકિલીક્સ-110122800011_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/good-bye10/2010-હોટ-ન્યુઝ-વિકિલીક્સ-110122800011_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ઓસ્ટ્રેલિયન કોમ્પ્યુટર હૈંકર જૂલિયન અસાંજેએ વર્ષ 2006માં  વિકિલીક્સ સાઈટની શરૂઆત કરી હતી. હવે આ સાઈટ આખી દુનિયા માટે એક સનસની બની ચુકી છે. વિકિલીક્સના ખુલાસાથી અમેરિકી સરકારની રાજનીતિક પોલ ખુલી ગઈ છે. જેના દ્વારા અમેરિકા ભારત સહિત દુનિયાના વિવિધ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1012/28/images/img1101228011_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ઓસ્ટ્રેલિયન કોમ્પ્યુટર હૈંકર જૂલિયન અસાંજેએ વર્ષ 2006માં  વિકિલીક્સ સાઈટની શરૂઆત કરી હતી. હવે આ સાઈટ આખી દુનિયા માટે એક સનસની બની ચુકી છે. વિકિલીક્સના ખુલાસાથી અમેરિકી સરકારની રાજનીતિક પોલ ખુલી ગઈ છે. જેના દ્વારા અમેરિકા ભારત સહિત દુનિયાના વિવિધ દેશોમાં પોતાનુ પ્રભુત્વ વધારવાનુ કામ કરતુ હતુ. અફગાનિસ્તાન અને ઈરાક યુદ્ધ વિશે અમેરિકી રક્ષા મુખ્યાલય પેંટાગનના ચાર લાખ દસ્તાવેજ ઈંટરનેટ પર રજૂ કરી વિકિલીક્સ સાઈટ પહેલા જ બરાક ઓબામા સરકાર માટે શરમજનક સ્થિતિ ઉભી કરી ચુકી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિકિલીક્સના ઘણા ગુપ્ત દસ્તાવેજ રજૂ કરી અમેરિકાની ઉંઘ ઉડાવી દીધી, જો કે અમેરિકાએ એ દસ્તાવેજ પરત કરવાની માંગ કરી. પરંતુ અંસાજે પર તેની કોઈ અસર ન થઈ.  તાજેતરમાં જ અઅંસાજેની સ્વીડન વોરંટના આધાર પર ધરપકડ કરવામાં આવી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેના પર યૌન ઉત્પીડન અને બળાત્કારનો આરોપ લગાડવામાં આવ્યો હતો. જો કે નવ દિવસ પછી તે મુક્ત થઈ ગયા. મુક્ત થતા જ તેમણે પોતાના ખુલાસાઓને આગળ ચાલુ રાખવાની પણ જાહેરાત કરી દીધી.  વર્તમાન સમયમાં  આ સાઈટના ખુલાસાથી ભારતીય રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે. ખુલાસો થયો છે કે રાહુલે અમેરિકી રાજદૂત સમક્ષ કહ્યુ હતુ કે ભારતને ઈસ્લામી આતંકવાદની તુલનામાં કટ્ટરપંથી હિંદુ સંગઠનોથી વધુ ખતરો છે. </font>]]></content:encoded>
      <pubDate>Tue, 28 Dec 2010 16:18:23 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:15:53 +0530</updatedDate>
      <category><![CDATA[good bye10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભારતીય ધ્વજ સંહિતા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/independence-day-10/ભારતીય-ધ્વજ-સંહિતા-110081300016_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/independence-day-10/ભારતીય-ધ્વજ-સંહિતા-110081300016_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભારતનો રાષ્ટ્રીય ધ્વજ, ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનુ પ્રતિરૂપ છે. આ અમારા રાષ્ટ્રીય ગૌરવનુ પ્રતિક છે. બધાના માર્ગદર્શન અને હિત માટે ભારતીય ધ્વજ સંહિતા-2002માં બધા નિયમો, રિવાજો,ઔપચારિકતાઓ અને નિર્દેશોને એકસાથે લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.  ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1008/13/images/img1100813016_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ભારતનો રાષ્ટ્રીય ધ્વજ, ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનુ પ્રતિરૂપ છે. આ અમારા રાષ્ટ્રીય ગૌરવનુ પ્રતિક છે. બધાના માર્ગદર્શન અને હિત માટે ભારતીય ધ્વજ સંહિતા-2002માં બધા નિયમો, રિવાજો,ઔપચારિકતાઓ અને નિર્દેશોને એકસાથે લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.  ધ્વજ સંહિતા-ભારતના સ્થાન પર ભારતીય ઘ્વજ સંહિતા-2002ને 26 જાન્યુઆરી 2002થી લાગૂ કરવામાં આવ્યુ છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF8040'></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'><b>ઝંડો લહેરાવવાની યોગ્ય રીત </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* જ્યારે પણ ત્રિરંગો લહેરાવવામાં આવે તેને સન્માનપૂર્ણ સ્થાન આપવામાં આવે. તેને એવી જગ્યાએ પર લગાવવામાં આવે, જ્યાંથી તે સ્પષ્ટ રીતે  દેખાય. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* સરકારી ભવન પર ઝંડો રવિવારે અને અન્ય રજાઓના દિવસે પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લહેરાવવામાં આવે છે, વિશેષ પ્રસંગો પર તેને રાત્રે પણ લહેરાવી શકાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ઝંડાને સદા સ્ફૂર્તિથી લહેરાવવો જોઈએ અને ધીરે ધીરે આદરપૂર્વક ઉતારવો જોઈએ.  લહેરાવતી વખતે અને ઉતારતી વખતે બિગુલ વગાડવામાં આવે છે, તેથી એ વાતનુ ધ્યાન રાખવામાં આવે કે ઝંડાને બિગુલના અવાજ સાથે જ લહેરાવવો અને ઉતારવો જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* જ્યારે ઝંડો કોઈ ભવનની બારી, બાલકની અથવા આગળના ભગમાં આડો કે ત્રાંસો લહેરાવવામાં આવે તો ઝંડાને બિગુલના અવાજની સાથે જ લહેરાવવામાં અને ઉતારવામાં આવે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1008/13/images/img1100813016_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>* ઝંડાનુ પ્રદર્શન સભા મંચ પર કરવામાં આવે છે તો તેને એ રીતે લહેરાવવામા6 આવે કે જ્યારે બોલનારનુ મોઢુ શ્રોતાઓ તરફ હોય તો ઝંડો તેના જમણી બાજુ હોય. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ઝંડો કોઈ અધિકારીની ગાડી પર લગાડવામાં આવે તો તેને સામેની બાજુ અને વચ્ચેવચ અથવા કારની જમણીબાજુ લગાડવામાં આવે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ફાટેલો અથવા મેલો ઝંડો લહેરાવવામાં નથી આવતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ઝંડો માત્ર રાષ્ટ્રીય શોકના પ્રસંગ પર જ અડધો નમેલો રહે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* કોઈ બીજા ઝંડા કે ધ્વજ-પતાકાઓને રાષ્ટ્રીય ઝંડાથી ઉંચા કે ઉપર નહી લગાવવામાં આવે, ન તો બરાબરીથી મુકવામાં આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ઝંડા પર કંઈપણ લખેલુ કે છપાયેલુ ન હોવુ જોઈએ </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* જ્યારે ઝંડો ફાટી જાય અથવા મેલો થઈ જાય તો તેને એકાંતમાં સંપૂર્ણ રીતે  નષ્ટ કરવામાં આવે.   </font>]]></content:encoded>
      <pubDate>Fri, 13 Aug 2010 17:46:11 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:12:17 +0530</updatedDate>
      <category><![CDATA[independence day  10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[હા મેં ભારત હું]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/independence-day-10/હા-મેં-ભારત-હું-110081300015_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/independence-day-10/હા-મેં-ભારત-હું-110081300015_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મૈ હસતા હું, મૈ ગાતા હું,
ઈદ ઔર દિવાલી મનાતા હું,
વૈશાખી પર ભાંગડા પાતા હું,
ક્રિસમસ પર જીંગલ બેલ જીંગલ બેલ ભી ગાતા હું,]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1008/13/images/img1100813015_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>મૈ હસતા હું, મૈ ગાતા હું,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઈદ ઔર દિવાલી મનાતા હું,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>વૈશાખી પર ભાંગડા પાતા હું,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ક્રિસમસ પર જીંગલ બેલ જીંગલ બેલ ભી ગાતા હું, </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મૈ ગર્વ સે શીશ ઉઠાતા હું,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જબ ચંદ્ર પર પૈર જમાતા હું,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>મૈ ખુશ હોતા ઈતરાતા હું, </font><br/><font  style='font-size:11pt; color:#000000'>જબ તાજ કો સેવન વંડર મે પાતા હું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પર નહી દેખ સકતે મેરે દોસ્ત મેરી ખુશીયા, </font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઈસ બાત પર ઝુઝલાતા હું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મૈ શર્મ સે શીશ ઝુકાતા હું,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>લજ્જીત હોતા શર્માતા હું,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જબ અપને હી પડોશી મુલ્ક કે હાથો ધોખા ખાતા હું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મૈ ચિખતા ચિલ્લાતા હું,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>શિશકરિયા ભરતા ગભરાતા હું,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જબ મુઠ્ઠી ભર આતંકીઓ કે હાથો, ખુન સે નહાતા હું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મૈ ભારત હું હા મૈ ભારત હું,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફીર ભી સબકો અપનાતા હું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>''<font  style='font-size:11pt; color:#000000'>મેરા ગલા કટે અગર તો તુઝ પર ક્યા ઈલ્ઝામ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફિર ભી હર કાતિલ કો મૈ અપને સીને લગાતા હું. '' </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ક્યોંકિ... મૈ ભારત હું...</font><br/></font>]]></content:encoded>
      <pubDate>Fri, 13 Aug 2010 17:41:54 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:12:17 +0530</updatedDate>
      <category><![CDATA[independence day  10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભારતનુ રાષ્ટ્રીયગીત]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/independence-day-10/ભારતનુ-રાષ્ટ્રીયગીત-110081300014_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/independence-day-10/ભારતનુ-રાષ્ટ્રીયગીત-110081300014_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા...ગીત દેશનું રાષ્ટ્રગીત છે. જેનો એક એક શબ્દ દેશ ભક્તિથી છલોછલ છે. નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્‍દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1008/13/images/img1100813014_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા...ગીત દેશનું રાષ્ટ્રગીત છે. જેનો એક એક શબ્દ દેશ ભક્તિથી છલોછલ છે. નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્‍દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ ગીત પ્રથમ વાર ડિસેમ્‍બર 28, 1911 ના દિવસે ઇંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયેલ અને 2 જાન્‍યુઆરી, 1947 ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સમ્‍માનિત કરાયું હતું.</font><br/><font  style='font-size:11pt; color:#FF8040'></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'><b>જન ગણ મન અધિનાયક જય હે,</b></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'><b>ભારત ભાગ્‍યવિધાતા&</b></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'><b>પંજાબ સિન્‍ધુ ગુજરાત મરાઠા</b></font><br/><font  style='font-size:11pt; color:#FF8040'><b>દ્રાવિડ ઉત્‍કલ બંગ, </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિંધ્‍ય હિમાચલ યમુના ગંગા</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉચ્‍છલ જલધિ તરંગ,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તવ શુભ નામે જાગે,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તવ શુભ આશીષ માંગે,</font><font style=' color:#008040;'></font><br/><font  style='font-size:11pt; color:#008040'><b>ગાહે તવ જયગાથા</b></font><br/><font  style='font-size:11pt; color:#008040'><b>જન ગણ મંગલદાયક જય હે,</b></font><br/><font  style='font-size:11pt; color:#008040'><b>ભારત ભાગ્‍યવિધાતા,</b></font><br/><font  style='font-size:11pt; color:#008040'><b>જય હે... જય હે... જય હે...</b></font><br/><font  style='font-size:11pt; color:#008040'><b>જય જય જય જય હે!</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અધિકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (52) સેકંડમાં ગાવામાં આવે છે. ક્‍યારેક પહેલી તથા છેલ્લી કડી ને 20 સેકંડના ગાળામાં પણ ગાવામાં આવે છે. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 13 Aug 2010 17:35:08 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:12:17 +0530</updatedDate>
      <category><![CDATA[independence day  10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શુ આપણે ખરેખર સ્વતંત્ર છીએ ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/independence-day-10/શુ-આપણે-ખરેખર-સ્વતંત્ર-છીએ-110081300013_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/independence-day-10/શુ-આપણે-ખરેખર-સ્વતંત્ર-છીએ-110081300013_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આજની આપણા દેશની પરિસ્થિતિ જોઈને પ્રશ્ન થાય છે કે શુ આપણે ખરેખર સ્વતંત્ર છીએ ? આપણે આજે પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નેતાઓના, ઓફિસરોના કે કેટલાક અસામાજીક તત્વોના ગુલામ છીએ. આ ગુલામી આપણે જાતે જ સ્વીકારી લીધી છે. આ ગુલામી આપણે તેમને ખુશ કરીને આપણુ ભલુ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1008/13/images/img1100813013_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આજની આપણા દેશની પરિસ્થિતિ જોઈને પ્રશ્ન થાય છે કે શુ આપણે ખરેખર સ્વતંત્ર છીએ ? આપણે આજે પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નેતાઓના, ઓફિસરોના કે કેટલાક અસામાજીક તત્વોના ગુલામ છીએ. આ ગુલામી આપણે જાતે જ સ્વીકારી લીધી છે. આ ગુલામી આપણે તેમને ખુશ કરીને આપણુ ભલુ કરવાના આશયથી કરીએ છીએ અથવા તો સામનો કરવાની હિમંત ન હોવાથી ડરના ભય હેઠળ કરીએ છીએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તો કહો કે શુ આપણે આઝાદ છીએ ? નહી, આપણુ ભારતવર્ષ એ ભારત નથી, જેને માટે આપણે સ્વતંત્રતાની લડાઈ લડી હતી. આ તો 2 જૂન 1947ના રોજ પસાર થયેલો એક પ્રસ્તાવ જ છે. લોર્ડ માઉંટ બેટનના વાયસરોય હાઉસમાં આપવામાં આવેલા નિર્ણયને આજે પણ આપણે માનીએ છીએ. સરદાર પટેલે ગાઁઘીજીને લખ્યુ હતુ કે તમને ભાગલા અંગે સમજાવવુ સરળ નથી. જવાબમાં ગાઁઘીજીએ કહ્યુ હતુ કે - કોંગ્રેસ માત્ર થોડાક નેતાઓની નથી. અર્થાત સ્વતંત્રતાના સપનાઓની સાથે ઉત્પન્ન નેતાઓના વિચારોનો વિરોધાભાસ આજના નેતાઓમાં નીચલા સ્તર સુધી પહોંચી ગયો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>15 <font  style='font-size:11pt; color:#000000'>ઓગસ્ટ 1947ના રોજ અમારા રાષ્ટ્ર નિર્માતોએ જે વિચાર્યુ હતુ તે તો ખબર નહી. પણ કદાચ આ તેમના સપનાનુ ભારત નથી. જ્યારે એક ખેડૂત કોઈ મહાજન પાસેથી પોતાની જમીન પાછી લઈ લે તો તે ખુશ થાય છે, પણ તે એ નથી જાણતો કે તેના પુત્રો એ જ જમીન માટે પરસ્પર લડશે. આપણા ક્રાંતીવીરો એ જ ખેડૂત છે અને આજના નેતાઓ અને નોકરશાહ તેમના પુત્રો. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1008/13/images/img1100813013_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આજે ત્યારે અફસોસ થાય છે જ્યારે આપણા નેતા આઝાદી પહેલાની પ્રશાસનિક વ્યવસ્થાને આજથી ઉત્તમ બતાવે છે. કદાચ ગુલામ ભારતમાં અધિકારી પોતાના કર્તવ્ય પ્રત્યે વધુ ઈમાનદાર હતા. આજે તો ક્લર્કથી લઈને અધિકારી સુધી ભ્રષ્ટાચાર ફેલાયેલો છે અને પ્રતિભાઓનુ દબાવવા ભાઈલાઓ રાજનેતા બની ગલીઓમાં ફરી રહ્યા છે. આમને હટાવવા હવે કોઈ મહાત્મા નહી આવે, કારણકે તેમને રોકવા માટે હજારો હાથ પહેલાથી જ હાજર છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપણે આજે પણ ગુલામ છે થોડાક નેતાઓના.. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>થોડાક ઓફિસરો અને તેમના ચમચાઓના...</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શુ આવી સ્વતંત્રતાનો ઉત્સવ ઉજવવો જોઈએ ખરો ?</font>]]></content:encoded>
      <pubDate>Fri, 13 Aug 2010 17:30:14 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:12:17 +0530</updatedDate>
      <category><![CDATA[independence day  10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભારતીય હોવાનુ ગૌરવ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/independence-day-10/ભારતીય-હોવાનુ-ગૌરવ-110081300012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/independence-day-10/ભારતીય-હોવાનુ-ગૌરવ-110081300012_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[શીદ ભારતવાસી કહેવાતા શરમ કરીએ
જેવો છે એવો દેશ છે આપણો કેમ ન ગર્વ કરીએ
આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ 

ક્યા મળશે તમને આટલો પ્રેમ એનો વિચાર કરીએ
પોતાની ધરતી માટે વહાવ્યુ લોહી તેમને નમન કરીએ
આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1008/13/images/img1100813012_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>શીદ ભારતવાસી કહેવાતા શરમ કરીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જેવો છે એવો દેશ છે આપણો કેમ ન ગર્વ કરીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ક્યા મળશે તમને આટલો પ્રેમ એનો વિચાર કરીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>પોતાની ધરતી માટે વહાવ્યુ લોહી તેમને નમન કરીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યા નારી પૂજાય છે દેવીના રૂપે તેને વંદન કરીએ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>નહી મળે આવી સંસ્કૃતિ, આના સંસ્કારો માથે ધરીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતવાસી હોવાનુ આવો ગૌરવ કરીએ </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોઈ કહે આપણા દેશ વિશે ખરાબ તો કેમ નરમ રહીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશ-પ્રેમની તાકત બતાવી તેમનુ મસ્તક ઝુકાવીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યાં રામ-રહીમ વસે છે, જ્યાં નાનક-જીજસના બંદા હસે છે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તે પાવન ધરતીને શીશ ઝુકાવી વંદન કરીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ </font>]]></content:encoded>
      <pubDate>Fri, 13 Aug 2010 17:21:51 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:12:17 +0530</updatedDate>
      <category><![CDATA[independence day  10]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આવો સંકલ્પ કરીએ....]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/independence-day-10/આવો-સંકલ્પ-કરીએ-110081300011_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/independence-day-10/આવો-સંકલ્પ-કરીએ-110081300011_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[એમા કોઈ શંકા નથી કે સ્વાધીનતાના 62 વર્ષ પછી આજે પણ ભારતમાં રાષ્ટ્ર શુ છે, તેની પરિકલ્પના શુ છે, તે એક દિશા વગરની ચર્ચા બની ચૂકી છે. જ્યારે એક દેશ કેવી રીતે બને છે, તેને કોણ બનાવે છે. એ દેશ શબ્દમાં જ સુસ્પષ્ટ છે, સુપરિભાષિત છે દેશને સમજવો હોય તો ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1008/13/images/img1100813011_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>એમા કોઈ શંકા નથી કે સ્વાધીનતાના 63 વર્ષ પછી આજે પણ ભારતમાં રાષ્ટ્ર શુ છે, તેની પરિકલ્પના શુ છે, તે એક દિશા વગરની ચર્ચા બની ચૂકી છે. જ્યારે એક દેશ કેવી રીતે બને છે, તેને કોણ બનાવે છે. એ દેશ શબ્દમાં જ સુસ્પષ્ટ છે, સુપરિભાષિત છે દેશને સમજવો હોય તો સર્વપ્રથમ તેની એકતાને સમજવી યોગ્ય રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ એકતા છે ઘર કે પરિવાર કેવી રીતે બને છે ? જવાબ છે ઘર કે પરિવારને માટે જોઈએ એક નિશ્ચિત ચાર દિવાલથી ઘેરાયેલ ભૂ-ભાગ. પછી તે ઘરમાં રહેનારા પરિવાર વચ્ચે રાગાત્મક અને આત્મીય સંબંધ, તે ઘર-પરિવારની પોતાની પરંપરાઓ, સંસ્કાર અને સંસ્કૃતિ અને સમાન મિત્ર અને સમાન શત્રુ. આ લક્ષણ જો એક ઘર કે પરિવારમાં છે, તો આપણે તેને એક આદર્શ પરિવાર કે આદર્શ ઘર કહીએ છીએ. બિલકુલ આ જ હકીકત કે લક્ષણ દેશ પર લાગૂ થાય છે. કારણ દેશ કોઈ માત્ર જમીનનો ટુકડો જ નથી. ભારતમાં રાષ્ટ્રની પરિકલ્પના એક અત્યંત પ્રાચીન પરિકલ્પના છે. ગંગોત્રીથી પાણી લઈને રામેશ્વરમ પર અભિષેક કરવો અને ચારો ધામની યાત્રા કરવાના સંસ્કાર આ સેતુ હિમાચલ દેશને એક સૂત્રમાં બાઁધવાની જ પરિકલ્પના છે. આ કહેવુ ખોટું હશે કે સ્વાધીનતા પછી કે અંગ્રેજોની દેનથી ભારત એક રાષ્ટ્રના રૂપમાં સ્થાપિત થયો. આ ઈતિહાસના પ્રત્યે આપણી અજ્ઞાનતાનુ વિસ્મરણનુ સૂચક છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશ બને છે તેની સંસ્કૃતિથી, તેની પરંપરાઓથી, ત્યાંના રહેવાસીઓના મનમાં દેશ પ્રત્યે નિશ્ચિત ખુમારીથી. તેથી વિવિધ સંસ્કૃતિઓનો સમાવેશ કરનારો અમેરિકા દેશ પણ નાગરિકતા આપતા પહેલા પોતાના નિવાસીઓને એક લેખિત પરીક્ષામાં રાષ્ટ્રપ્રેમ સંબંધી સવાલો પૂછે છે. અમેરિકાના પૂર્વજો પ્રત્યે, અમેરિકાને સ્થાપિત કરનારાઓ વિશે. તમારા વિચારો જો રાગાત્મક હોય તો જ અમેરિકામાં તમારે માટે સ્થાન છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ આપણા માટે દુર્ભાગ્યની વાત છે કે સ્વતંત્રતાના છ દશકા પછી પણ ભારત આજે ઈંડિયા છે. સંજ્ઞાનુ ભાષાંતર, નામનુ ભાષાંતર એક દુર્ભાગ્યપૂર્ણ દુ:ખદાયક ઉદાહરણ છે. જેના કારણે 1929માં રાવીના તટ પર આઝાદીનો સંકલ્પ લીધા પછી 1947માં રાવી આપણી પાસે નથી. કાશ્મીર સળગી રહ્યુ છે. પૂર્વાચલમાં મિશનરી તાકતો ફૂલી ફાલી રહી છે. પંજાબ-હરિયાણાની વચ્ચે પાણીમાં આગ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ પરિદ્રશ્ય બદલવું આજે સમયની પહેલી માંગ છે. જેને માટે જરૂરી છે કે રાષ્ટ્રીય પ્રેમથીથી ઓતપ્રોત તાકતો એકત્ર થાય, સ્વાર્થીઓને દૂર કરો અને એક સમૃધ્ધશાળી ભારતની રચના કરો, જેનુ એમાં સામર્થ્ય છે. આવો આ સ્વતંત્રતા દિવસ પર આપણે આ જ શુભકામના આ જ સંકલ્પ કરીએ</font>]]></content:encoded>
      <pubDate>Fri, 13 Aug 2010 17:17:46 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:12:17 +0530</updatedDate>
      <category><![CDATA[independence day  10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સ્વતંત્રતા પછી શુ મેળવ્યુ શુ ગુમાવ્યુ ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/independence-day-10/સ્વતંત્રતા-પછી-શુ-મેળવ્યુ-શુ-ગુમાવ્યુ-110081300010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/independence-day-10/સ્વતંત્રતા-પછી-શુ-મેળવ્યુ-શુ-ગુમાવ્યુ-110081300010_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[નાનો મોટો વ્યવસાય શરૂ કર્યા બાદ કેટલા સમય સુધી કોઇ તેની બેલેન્સ શીટ ના તપાસે? એક મહિનો, બે મહિના, ત્રણ મહિના...વધુમાં વધુ એક વર્ષ....બે વરસ...પછી શુ? ગમે તેવો બિઝનેશમેન પણ પોતાની બેલેન્સશીટ તપાસવા બેસી જ જાય. અને આટલા સમયમાં શુ મેળવ્યું એના આંકડા ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1008/13/images/img1100813010_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>નાનો મોટો વ્યવસાય શરૂ કર્યા બાદ કેટલા સમય સુધી કોઇ તેની બેલેન્સ શીટ ના તપાસે? એક મહિનો, બે મહિના, ત્રણ મહિના...વધુમાં વધુ એક વર્ષ....બે વરસ...પછી શુ? ગમે તેવો બિઝનેશમેન પણ પોતાની બેલેન્સશીટ તપાસવા બેસી જ જાય. અને આટલા સમયમાં શુ મેળવ્યું એના આંકડા લગાવે.આપણા સૌની પણ આવી જ એક ફરજ છે. જે આપણે સૌ અકબરી લોટાની જેમ વિસરી ગયા હોય તેમ લાગે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતરૂપી દુનિયાના સૌથી મોટા લોકતંત્રની આજે આપણે સૌ દેશવાસીઓ 61મી સ્વતંત્રતાની વર્ષગાંઠ ઉજવવા જઇ રહ્યા છીએ ત્યારે આઝાદીના છ-છ દાયકા સુધી આપણે શુ મેળવ્યું, શુ ગુમાવ્યું? એ જોવાની આપણી નૈતિક ફરજ નથી?</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે આપણે ખુલી હવામાં શ્વાસ લઇ રહ્યા છીએ તો એ અસંખ્ય શહીદો અને સ્વતંત્રતા સંગ્રામના નરબંકાઓની બલિદાનને આભારી છે. તેઓએ આઝાદીના બીજ રોપ્યાઅને પોતાના લોહીથી તેનું સિંચન કર્યું હતું. જે બીજ આજે આઝાદીના 61 વર્ષોમાં વિશાળ વટવૃક્ષનું રૂપ લઇ ચુક્યું છે અને આપણે તેના મીઠા ફળ ચાખી રહ્યા છીએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આઝાદીના આ વર્ષોમાં હિન્દુસ્તાને તમામ ક્ષેત્રોમાં વિકાસ કર્યો છે. વિજ્ઞાન હોય કે પછી કૃર્ષિ, સાહિત્ય હોય કે ખેલ, તાજેતરમાં ઓલિમ્પિક ખેલમાં પણ અભિનવ બિન્દ્રાએ ઇતિહાસ રચી સુવર્ણ ચંદ્રક મેળવી દેશને ગૌરવ અપાવ્યું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે ઘણા ખરા ક્ષેત્રોમાં દેશનો તિરંગો લહેરાઇ રહ્યો છે ત્યારે આ બધાની વચ્ચે આપણે ઘણું બધુ ગુમાવ્યું પણ છે. સમાનતાવાદી દ્રષ્ટિકોણ, નૈતિક મૂલ્યો, ધાર્મિક સહિષ્ણુતા, પરસ્પરનો પ્રેમ અને ભાઇચારો સહિત ઘણું બધુ. આમાંથી કેટલીક એવી બાબતો છે કે જે મુદ્દે જો હમણાં નહીં વિચારીએ તો કદાચ આપણે ઘણું બધુ ગુમાવી બેસીશું.....જેમ કે....</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંગ્રેજોની ગુલામીમાંથી છુટેલા આપણે ધીમે ધીમે અંગ્રેજીના ગુલામ બની રહ્યા છીએ, બાળકોને અંગ્રેજી શિક્ષણ અપાવવાનો મોહ આપણી માતૃભાષા અને રાષ્ટ્ર ભાષાને પતાવી દેશે. આપણે જાગીશુ ત્યારે કદાચ ઘણું મોડુ થઇ ચુંક્યુ હોય તો નવાઇ નહીં, કારણ કે આજે આપણી આંખો આગળ માત્ર એ.બી.સી.ડી જ દેખાય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંગ્રેજી અફસરોની ચુંગાલમાંથી છુટેલા આપણે આઝાદીના છ દાયકા બાદ પણ ગુલામી વેઠી રહ્યા છીએ. એ ગુલામી પછી ગંદા રાજકારણની હોય કે પછી ગંદા સમાજની હોય. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેટલાક કટ્ટરપંથીઓના રવાડે ચડી આપણે આપણા જ ઘરને અંદરથી સળગાવી રહ્યા છીએ. તેની ઉપર પથ્થરમારો કરી રહ્યા છીએ. બોમ્બ ફોડી રહ્યા છીએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચંદ રૂપિયાની લાલચ કે પછી ભૂતકાળની કોઇ ઘટનાનો બદલો વાળવાની આપણી માનસિકતાને પગલે આપણે આંતકીઓના હાથા બની દેશદ્રોહ તરફ વળ્યા છીએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બોલીવુડ, હોલીવુડ કે પછી પશ્વિમિ ફેશનના નામે આપણે નગ્નતાને અપનાવી રહ્યા છીએ, જાણતા અજાણતા આપણે ઘરની આબરૂને આપણે બજારમાં લઇ જઇ રહ્યા છીએ. પોપ મ્યુઝિકના નામે આપણી દિકરીઓ ક્યાંય ખોટા હાથોમાં તો નથી સરકી રહીને? </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ બધી બાબતો તપાસવાનો કે એના ઉપર વિચાર કરવાનો સમય પાકી ગયો હોય એવું નથી લાગતું? </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપણા વડવાઓએ લોહી સિંચી આપેલી આઝાદીને આમ વેડફી દેવી યોગ્ય ગણાશે? શુ આવતી પેઢીને સંસ્કાર વગરની અને અંદરથી ખોખલી કરી કોઇની ગુલામ બનાવવી છે? ના. તો કોની રાહ જોઇ રહ્યા છો? </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>N.</font><font style='font-size:11pt;'>Dઆ બધી સમસ્યાઓ વચ્ચેથી દેશને કેવી રીતે વિકાસના પંથે, શાંતિના માર્ગે આગળ લાવી શકાય. આઝાદ ભારતની 61મી વર્ષગાંઠે આપ શુ વિચારો છો? આ વર્ષોંમાં આપણે શુ મેળવ્યું અને શુ ગુમાવ્યુ? </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિચાર કરો. બેસો કોમ્પ્યુટર સામે અને પ્રગટ કરો તમારા વિચારો, જો આ વિચારોમાંથી કોઇને નવી દિશા મળશે તો રાષ્ટ્રોત્સવની સાચી ઉજવણી કરી લેખાશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વેબદુનિયાના તમામ વાંચકોને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ</font>]]></content:encoded>
      <pubDate>Fri, 13 Aug 2010 17:08:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:12:17 +0530</updatedDate>
      <category><![CDATA[independence day  10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મૈત્રી જીવી લીધી, જીંદગી જીવી લીધી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/friendship-day-10/મૈત્રી-જીવી-લીધી-જીંદગી-જીવી-લીધી-110073100009_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/friendship-day-10/મૈત્રી-જીવી-લીધી-જીંદગી-જીવી-લીધી-110073100009_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[દોસ્તી એવી સંસ્કૃતિ છે, જેમા દરેક ઓળખ મળી જાય છે. દોસ્તી એક એવો સંબંધ છે જેમા દરેક ભાવના વગર કોઈ સ્વાર્થે વ્યક્ત થાય છે.  બલિદાન, પ્રતિબધ્ધતા, મદદ, લાગણી અને સમાનતાના મૂલ્યોથી બનેલી મૈત્રી એવો સંબંધ બનાવે છે,  જેમા કોઈ પ્રકારનો ભેદભાવ નથી હોતો. સમાજ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1007/31/images/img1100731009_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>દોસ્તી એવી સંસ્કૃતિ છે, જેમા દરેક ઓળખ મળી જાય છે. દોસ્તી એક એવો સંબંધ છે જેમા દરેક ભાવના વગર કોઈ સ્વાર્થે વ્યક્ત થાય છે.  બલિદાન, પ્રતિબધ્ધતા, મદદ, લાગણી અને સમાનતાના મૂલ્યોથી બનેલી મૈત્રી એવો સંબંધ બનાવે છે,  જેમા કોઈ પ્રકારનો ભેદભાવ નથી હોતો. સમાજ વિજ્ઞાનની ભાષામાં કહી શકાય કે દોસ્તી એક માત્ર એવો સંબંધ છે જેમા કોઈ ઉંચનીચ નથી હોતી.  જ્યારે એકબીજાની જીંદગીમાં ભાવનાત્મક રીતે પ્રવેશ થાય છે ત્યારે દોસ્તીનો સંબંધ બંધાય છે. મૈત્રી સારુ કે ખરાબ નથી જોતી, મૈત્રીમાં ગુણ અવગુણ નથી જોવાતા. એક મિત્ર બીજા મિત્રને તેની સંપૂર્ણતાની સાથે સ્વીકારે છે.  તેથી કદાચ મૈત્રીમાં કોઈ માપતોલ નથી હોતુ. મૈત્રી શિષ્ટ જીંદગીનુ પર્યાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#800080'></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>એક બીજા માટે </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મૈત્રી ક્યારેય એકબીજા સાથે સરખામણી નથી કરાવતી. એક મિત્રથી તમે કેટલા પણ દૂર કેમ ન જતા રહો, પરંતુ તે હંમેશા તમને યાદ રહે છે. મૈત્રીને સમજનારા જાણે છે કે પ્રેમ, સ્નેહ, ક્રોધ, ગુસ્સો કરવો, એકબીજા સાથે લડવુ, અને લડ્યા પછી ફરી નજીક આવી જવુ, એકબીજાથી ક્યારેય દૂર જવા વિશે ન વિચારવુ, એકબીજા પર ન્યોછાવર થઈ જવુ, એકબીજાની ખુશી બની જવુ અને એકબીજાના આંસુ લૂછવા માટે કંઈ પણ કરી જવુ.  મૈત્રીની આ વ્યાપકતા આપણને આપણા સંબંધીઓ અને પડોશીઓમાં પાંગરેલા સંબંધોને સમજવામાં મદદ કરે છે.  આપણને  આપણા મિત્રો મોટાભાગે પરિવાર, સંબંધીઓ અને પડોશમાં જ મળી જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#800080'></font><br/><font  style='font-size:11pt; color:#800080'><b>ક્યારે નિકટ આવ્યા ?</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોણ કોનો ક્યારે મિત્ર બની ગયો ? એ ખબર જ નથી પડતી. એકબીજાને સમજાવતા અને જીંદગીના દરેક પહેલુ પર ચર્ચા કરતા આપણે એકદમ કોઈની નિકટ જતા રહીએ છીએ અને  શરૂ થઈ જાય છે દોસ્તી.  આપણે ઈચ્છીએ તો એ સંબંધોને સંજ્ઞા આપી શકીએ છીએ, જ્યા 'મેં' નો બોધ 'હમ'મં સમાહિત થઈ જાય છે. દોસ્તીની આ વિવેચનાઓ દાર્શનિકો અને સિધ્ધાંતોને પ્રેરિત કરે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પાકી મિત્રતા </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1007/31/images/img1100731009_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>દોસ્તીમાં ક્યારેય ધૃણા નથી હોતી.  ઉતાર-ચઢાવના સમયમાં અને આકાંક્ષાઓનુ મૂર્ત રૂપ ન મળવાની કુંઠામાં પણ એક મિત્ર બીજા મિત્રને 'હુ તને નફરત કરુ છુ' એવુ વાક્ય ગુસ્સામાં કહી શકે છે અને બીજો મિત્ર તેને હસતા હસતા સ્વીકારી લે છે. મિત્રો વચ્ચે ક્યારેક ઉભો થયેલો તણાવ પરસ્પર ગેરસમજ બંનેને એકબીજાથી અસ્થાયી રૂપે દૂર કરી દે છે, પરંતુ થોડા સમય પછી ઉભો થયેલો પશ્ચાતાપનો ભાવ તેમની મૈત્રીને વધુ ગાઢ કરી દે છે.  કૃષ્ણ અને સુદામાની મૈત્રી જગજાહેર છે.  જે વ્યાપક ચિંતનના સ્તર પર સમાનતાને નથી દર્શાવતુ.  પરંતુ મિત્રો વચ્ચે સહાનૂભૂતિને પણ દર્શાવે છે. મિત્રો વચ્ચે અમીરી-ગરીબી જેવુ કશુ હોતુ નથી.</font>]]></content:encoded>
      <pubDate>Sat, 31 Jul 2010 17:38:07 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:11:14 +0530</updatedDate>
      <category><![CDATA[friendship day 10]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[7 ગિફ્ટ આઈડિયાઝ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/friendship-day-10/7-ગિફ્ટ-આઈડિયાઝ-110073100015_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/friendship-day-10/7-ગિફ્ટ-આઈડિયાઝ-110073100015_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સોફ્ટ ટોયઝ

છોકરીઓની પ્રથમ પસંદ હોય છે સોફ્ટ ટોયઝ. છોકરીઓ કેટલી પણ મોટી થઈ જાય તેમને દરેક પ્રકારના ટેડીબિયર કે  ડોલ્સ પસંદ હોય છે. 

ફેંગશુઈ આઈટમ 

 એવુ માનવામાં આવે છે કે ફેંગશુઈ આઈટમ્સ ભલે પછી એ લાફિગ બુધ્ધા કેમ ન હોય કે વિડ ચાઈમ્સ ભેટ કરવાથી ભેટ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1007/31/images/img1100731015_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#FF0080'><b>સોફ્ટ ટોયઝ</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>છોકરીઓની પ્રથમ પસંદ હોય છે સોફ્ટ ટોયઝ. છોકરીઓ કેટલી પણ મોટી થઈ જાય તેમને દરેક પ્રકારના ટેડીબિયર કે  ડોલ્સ પસંદ હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF8000'></font><br/><font  style='font-size:11pt; color:#FF8000'><b>ફેંગશુઈ આઈટમ </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/> <font  style='font-size:11pt; color:#000000'>એવુ માનવામાં આવે છે કે ફેંગશુઈ આઈટમ્સ ભલે પછી એ લાફિગ બુધ્ધા કેમ ન હોય કે વિડ ચાઈમ્સ ભેટ કરવાથી ભેટ મેળવનારના જીવનમાં ખુશી અને સુખ સમૃધ્ધિ આવે છે.  જો તમે તમારા મિત્રને ખુશ કરવા માંગતા હોય તો આ જ છે રાઈટ ચોઈસ </font><br/><font  style='font-size:11pt; color:#008040'></font><br/><font  style='font-size:11pt; color:#008040'><b>ફોટો ફ્રેમ્સ </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>માર્કેટમાં ફોટો ફ્રેમ્સની ઘણી રેંજ મળી રહે છે. તેમા મેટેલિક ફ્રેમ, સિરેમિક ફ્રેમ અને વુડન ફ્રેમ પણ મળે છે. જો તમારી ઈચ્છા તમારા મિત્રને કંઈક અલગ ભેટ આપવાની તો મિત્ર સાથેની તમારી કોઈ સારી  ફોટોને આવી જ રીતે સુંદર ફ્રેમમાં લગાવીને ભેટ આપી શકો છો. </font><br/><font  style='font-size:11pt; color:#804000'></font><br/><font  style='font-size:11pt; color:#804000'><b>બ્રેસલેટ્સ અને ઘડિયાળ </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બોયઝ અને ગર્લ્સ બંન્નેને ઘડિયાળ અને બ્રેસલેટ્સ ખૂબ જ ગમતા હોય છે. બજારમાં સારી ઘડિયાળમાં લેટેસ્ટ મોડેલો મળી રહે છે. </font><br/><font  style='font-size:11pt; color:#808000'></font><br/><font  style='font-size:11pt; color:#808000'><b>સ્લેમ બુક </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમારા ખાસ મિત્ર પ્રત્યે પ્રેમ બતાવવાની આ જ ઉમદા તક છે.  એક સ્લેમ બુક લો અને ભાવનાઓને કાગળમાં ઉતારી દો.  વિશ્વાસ કરો તેને આનાથી સુંદર ભેટ ક્યારેય નહી મળી હોય.   </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1007/31/images/img1100731015_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#804040'><b>ચોકલેટ્સ </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો તમારો મિત્રને સ્વીટ વધુ ભાવે છે તો તેનુ મોઢુ મીઠુ કરવાની આનાથી સુંદર તક નહી મળે.  તેના પસંદગીના ફૂલોના બુકે સાથે ચોકલેટ્સ ગિફ્ટ કરો.</font><br/><font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'><b>ફોટો આલબમ </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મિત્રને સરપ્રાઈઝ આપવા માંગો છો તો તેને પોતાને અને તેની ફોટોઝનુ કલેક્શન આલબમમાં એરેંજ કરીને ગિફ્ટ કરો. તમારા મિત્રની ખુશીનો પાર નહી રહે. </font>]]></content:encoded>
      <pubDate>Sat, 31 Jul 2010 17:14:26 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:11:14 +0530</updatedDate>
      <category><![CDATA[friendship day 10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[દોસ્તીના એસએમએસ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/friendship-day-10/દોસ્તીના-એસએમએસ-110073100014_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/friendship-day-10/દોસ્તીના-એસએમએસ-110073100014_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ઈશ્વરે દિલ સાથે દિલનો મેળાપ કરાવ્યો
કુદરતનો સૌથી પવિત્ર સંબંધ બનાવ્યો
મૈત્રી નિભાવી શકાય દિલથી 
તેથી ઈશ્વર પોતે દોસ્તના રૂપમાં આવ્યો]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1007/31/images/img1100731014_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ઈશ્વરે દિલ સાથે દિલનો મેળાપ કરાવ્યો</font><br/><font  style='font-size:11pt; color:#000000'>કુદરતનો સૌથી પવિત્ર સંબંધ બનાવ્યો</font><br/><font  style='font-size:11pt; color:#000000'>મૈત્રી નિભાવી શકાય દિલથી </font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેથી ઈશ્વર પોતે દોસ્તના રૂપમાં આવ્યો </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જીંદગીમા દોસ્ત નહિ, દોસ્તોમાં જીંદગી મળી જાય છે </font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેથી જ તો તારો વિચાર આવતા જ તબિયત ખીલી જાય છે </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સારી સંગત મેળવી સાથી બદલે રૂપ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>જાણે કે કેરી સાથે રહીને મીઠો થાય તાપ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેથી જ તો અમે રાખીએ છીએ દિલમા તસ્વીરે યાર </font><br/><font  style='font-size:11pt; color:#000000'>થઈ જાય તનમન સુંદર જો રહે સોબતે યાર </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મૈત્રી થાય છે વન ટાઈમ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>દિલથી નિભાવો તો</font><br/><font  style='font-size:11pt; color:#000000'>નિખરે છે એવરીટાઈમ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>તુ મારી પાસે છે ઑલ ટાઈમ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેથી જ અમે ખુશ છીએ એની ટાઈમ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમે ખુદાની ભેટ છો લાઈફ ટાઈમ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>આશા કરીએ ક આ સંબંધ પહોંચે બિયોંડ ટાઈમ </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ટાઈમ ઈઝ ફાસ્ટ, મોમેંટ્સ આર ફ્યુ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>એવરીવન ઈઝ બીઝી, સેકંડ્સ આર ફ્યુ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સ્ટીલ હુ રીમેમ્બર હિઝ ફ્રેંડ, ઇન ધ મિડ્સ્ટ ઓફ હ્યુ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સચ ફ્રેંડ્સ આર રિયલી રેર એંડ લેસ ધેન ફ્યુ   </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/>'<font  style='font-size:11pt; color:#FF0080'><b>બાલુ' </b></font>]]></content:encoded>
      <pubDate>Sat, 31 Jul 2010 16:55:13 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:11:14 +0530</updatedDate>
      <category><![CDATA[friendship day 10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[તમે કેટલા સાચા મિત્ર છો ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/friendship-day-10/તમે-કેટલા-સાચા-મિત્ર-છો-110073100013_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/friendship-day-10/તમે-કેટલા-સાચા-મિત્ર-છો-110073100013_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આજે આપણી દિનચર્યા એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે સવારથી સાંજ કેવી વીતી જાય છે તે ખબર જ નથી પડતી. કદી ક્દી એટલા કામ હોય છે કે કોઈને જોવાનો કે કોઈનુ સાંભળવાનો પણ સમય નથી હોતો, અને જ્યારે આપણે ફ્રી હોઈએ છીએ ત્યારે આપણી પાસે કોઈ નથી હોતુ. ઘણીવાર એવી ઘટનાઓ બની ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1007/31/images/img1100731013_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આજે આપણી દિનચર્યા એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે સવારથી સાંજ કેવી વીતી જાય છે તે ખબર જ નથી પડતી. કદી ક્દી એટલા કામ હોય છે કે કોઈને જોવાનો કે કોઈનુ સાંભળવાનો પણ સમય નથી હોતો, અને જ્યારે આપણે ફ્રી હોઈએ છીએ ત્યારે આપણી પાસે કોઈ નથી હોતુ. ઘણીવાર એવી ઘટનાઓ બની જાય છે જેનાથી આપણે પરેશાન થઈ જઈએ છીએ અને જે આપણી ઉદાસીનુ કારણ બની જાય છે. આવા સમયે થાય છે કે સારુ હોત, કે આપણો પણ કોઈ મિત્ર હોત, પણ એ સમયે આપણી પાસે કોઈ નથી હોતુ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક સાચા મિત્રની શોધ કરવી સહેલી નથી. આપણે મોટાભાગે એવુ જ કહીએ છીએ કે અત્યાર સુધી એવુ કોઈ મળ્યુ જ નથી. આપણે હંમેશા બીજાઓથી આશા રાખીએ છીએ. કદી એવુ નથી વિચારતા કે કોઈ તમારાથી પણ અપેક્ષા રાખે છે, કોઈને તમારી જરૂર છે. મિત્રતા દુનિયામાં સૌથી સુંદર સંબંધ છે. આ એક એવુ ફૂલ છે જે ન કદી કરમાય છે કે ન કદી તેની સુંગંધ ઓછી થાય છે. બસ, જરૂર છે પ્રેમ અને વિશ્વાસના પાણીથી તેને સીંચવાની. ઘણીવાર એવુ બને છે કે જે સમયે આપણા સંબંધીઓ આપણો સાથ છોડી દે છે ત્યારે મિત્રો જ આપણને કામ આવે છે. આવા સમયે મિત્રતાની ઓળખ થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોટાભાગે એવુ બને છે કે શાળા-કોલેજના છોકરા છોકરીઓ કહે છે કે આ મારો બેસ્ટ ફ્રેંડ કે મિત્ર છે પરંતુ શુ તમે તેના બેસ્ટ ફ્રેંડ છો ? દરેક વ્યક્તિની એક અલગ દુનિયા હોય છે, પણ એ બધાથી જુદી એક દુનિયા હોય છે. જેમા તેના માતા-પિતા, ભાઈ-બહેન, સંબંધીઓ હોય છે, પણ તેનાથી પણ એક જુદી દુનિયા હોય છે. આ દુનિયામાં તેની નજીક એ હોય છે જે તેના સારા મિત્રો હોય છે, જેને તે પસંદ કરે છે, જે તેની દુનિયાનો મહત્વનો ભાગ હોય છે. એ વખતે કેટલુ સારુ લાગે છે જ્યારે કોઈ આપણને તેની દુનિયામાં મહત્વ આપે છે. પોતાની દરેક વાત આપણને બતાવે છે. અને જેના બધી ગુપ્ત વાતો આપણે જાણતા હોઈએ છીએ. જ્યારે આપણે કોઈનાથી દૂર હોઈએ અને જ્યારે તેને આપણી કમી અનુભવાય તો કેટલુ સારું લાગે છે. કેટલુ સારુ લાગે છે જ્યારે આપણે કોઈની પ્રેરણા બની જઈએ છીએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મૈત્રી લાગણીનો એક અતૂટ ભાગ છે. આ પ્રેમનો સુખદ અનુભવ છે. આપણો થોડો પ્રેમ તેનામાં નવો જીવ પૂરી દે છે. એ માણસ કદી પોતાની જાતને એકલો નથી અનુભવતો જેને સાચો મિત્ર મળી જાય છે.  </font>]]></content:encoded>
      <pubDate>Sat, 31 Jul 2010 16:24:11 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:11:14 +0530</updatedDate>
      <category><![CDATA[friendship day 10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[તારી મારી મિત્રતા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/friendship-day-10/તારી-મારી-મિત્રતા-110073100012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/friendship-day-10/તારી-મારી-મિત્રતા-110073100012_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[તારો મારો સાથ, જાણે બાગમાં ખીલતું ગુલાબ,
કેવી તાજી અને સુવાસિત આપણી મિત્રતા છે.

તારી મારી વાતો જાણે વસંતમાં મોર ગાતો
કેટલી મીઠી અને સુરીલી આપણી મિત્રતા છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1007/31/images/img1100731012_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તારો મારો સાથ, જાણે બાગમાં ખીલતું ગુલાબ,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેવી તાજી અને સુવાસિત આપણી મિત્રતા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તારી મારી વાતો જાણે વસંતમાં મોર ગાતો</font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેટલી મીઠી અને સુરીલી આપણી મિત્રતા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તારો મારો વિશ્વાસ, જાણે મંદિરમાં ઈશ્વરનો વાસ,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેટલી સાચી અને પવિત્ર આપણી મિત્રતા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તારો મારો ઝઘડો જાણે હાથમાં રેતી પકડો</font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેટલી સીધી અને સાદી આપણી મિત્રતા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તારું મારું જીવન જાણે સમુદ્ર કિનારાનો પવન</font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેટલી કોમળ અને ઠંડી આપણી મિત્રતા છે. </font>]]></content:encoded>
      <pubDate>Sat, 31 Jul 2010 16:20:40 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:11:14 +0530</updatedDate>
      <category><![CDATA[friendship day 10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મૈત્રી કરવી સહેલી સાચવવી મુશ્કેલ..]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/friendship-day-10/મૈત્રી-કરવી-સહેલી-સાચવવી-મુશ્કેલ-110073100011_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/friendship-day-10/મૈત્રી-કરવી-સહેલી-સાચવવી-મુશ્કેલ-110073100011_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[કહેવાય છે કે જીવનમાં જો સંબંધો ન હોય તો જીવન બોરિંગ લાગે છે. માનવીના જીવનના સંબંધોને લીધે જ આ દુનિયા કાયમ છે. આમ તો મોટાભાગના સંબંધો આપણા જન્મ સાથે જ બંધાઈને આવે છે. પરંતુ દોસ્તી, યારી એક એવો સંબંધ છે જે આપણે બનાવીએ છીએ, આપણે જાળવીએ છીએ અને આપણે એ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1007/31/images/img1100731011_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>કહેવાય છે કે જીવનમાં જો સંબંધો ન હોય તો જીવન બોરિંગ લાગે છે. માનવીના જીવનના સંબંધોને લીધે જ આ દુનિયા કાયમ છે. આમ તો મોટાભાગના સંબંધો આપણા જન્મ સાથે જ બંધાઈને આવે છે. પરંતુ દોસ્તી, યારી એક એવો સંબંધ છે જે આપણે બનાવીએ છીએ, આપણે જાળવીએ છીએ અને આપણે એ સંબંધોને જીવનમાં ક્યા સુધી આગળ લઈ જવા એ આપણે જ નક્કી કરીએ છીએ. મિત્રતા એવી હોવી જોઈએ જેમા એકબીજાનો અહમ, પૈસા કે કોઈ ઈર્ષા વચ્ચે ન આવી જોઈએ. ઘણીવાર નાની-નાની ગેરસમજ લાંબા સમયની મૈત્રીમાં કડવાશ લાવી દે છે અથવા તો એ મૈત્રી જ તૂટી જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રીના અને વીણાની બાળપણથી જ મૈત્રી હતી. બંને કાયમ સાથે રહેતી, સાથે ભણતી, સાથે ફરવા જતી, સાથે શોપિંગ કરતી. પોતાના મનની વાત બંને એકબીજા સાથે શેર કરતી. એવો કોઈ દિવસ નહોતો કે બંને એકબીજાને ન મળ્યા હોય, વાત ન કરી હોય. બંને એક જ કોલેજમાં ભણ્યા, બંન્નેની મિત્રતા પણ એટલે પ્રખ્યાત થઈ ગઈ કે લોકો કહેવા લાગ્યા કે મૈત્રી હોય તો રીના અને વીણા જેવી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક દિવસ અચાનક તેમની વર્ષોની મૈત્રીમાં ફૂટ પડી, એ પણ માત્ર એક નાનકડી વાત પર. થયુ એમ કે વીણાની ઘરે કોઈ કાર્યક્રમ હોવાથી એ વ્યસ્ત એટલી હતી કે તેને યાદ જ ન રહ્યુ કે આજે રીનાનો જન્મદિવસ છે અને બંન્નેનો બહાર જઈને જન્મદિવસ ઉજવવાનો પ્લાન હતો. જન્મદિવસ સેલીબ્રેટ કરવાનુ તો બાજુએ રહ્યુ પરંતુ વીણાએ રીનાને વિશ કરવાનુ પણ યાદ ન રહ્યુ. બીજી બાજુ રીના આખો દિવસ વીણાના ફોનની રાહ જોતી રહી અને ગુસ્સામાં તેણે નિર્ણય કરી લીધો કે હવે એ આજ પછી ક્યારેય વીણા જોડે વાત નહી કરે. પાછળથી વીણાએ તેને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ રીના ન માની અને એક દિવસમાં જ વર્ષોની મૈત્રી તૂટી ગઈ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવી જ એક મૈત્રી હતી આકાશ અને વિકાસની. તેઓ બંને સારા મિત્રો હતા. એક દિવસ આકાશને વિકાસ પાસેથી રૂપિયા ઉધાર લેવાની જરૂર પડતા તેણે વિકાસ પાસેથી રૂપિયા તો લઈ લીધા પણ પાછા આપવાનુ કદાચ ભૂલી ગયો વિકાસને લાગ્યુ કે હવે આકાશ રૂપિયા પાછા નહી આપે. મિત્ર હોવાને નાતે તેણે રૂપિયા તો પાછા ન માગ્યા પરંતુ તેણે પોતાના મિત્રને સાથે બોલવાનુ ઓછુ કરી નાખ્યુ. એટલુ ઓછુ કે લાગતુ જ નહોતુ કે બંને મિત્રો છે. આકાશને પણ વિકાસનો આ વ્યવ્હાર સમજાયો નહી. એક દિવસ આકાશે વિકાસના રૂપિયા પાછા આપતા કહ્યુ કે - યાર, માફ કરજે આર્થિક તંગી હોવાને કારણે રૂપિયા આપવામાં મોડુ થઈ ગયુ. ત્યારે વિકાસને ખૂબ જ પછતાવો થયો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવુ મોટાભાગે થાય છે કે લોકો નાની નાની વાતોના ઈશ્યુ બનાવી ગેરસમજને કારણે વર્ષોની મહેનતથી ઉછારેલુ મૈત્રીનુ વૃક્ષ એક જ ક્ષણમાં કાપી નાખે છે. તમે જેને પાકો મિત્ર કહો છો તેની તમને દરેક પરિસ્થિતિ વિશે પણ વાકેફ રહેવુ જોઈએ. કોઈને તમે બોલાવ્યો અને એ દિવસે કે એ સમયે ન આવ્યો તો તેના પર ગુસ્સો કરવાને બદલે એ સમયની પરિસ્થિતિ શુ હતી એ જાણવાની કોશિશ કરો. તમારા મિત્રએ તમારી પાસે પોતાના સમજી કંઈક માગ્યુ તો તમારે તેનો અહંકાર ન કરવો જોઈએ પરંતુ પોતાની જાતને નસીબદાર સમજો કે તમે તમારા મિત્રને મદદ કરવા લાયક છો. તમે તમારા મિત્રને સમય રહેતા કામ આવ્યા. તમે મદદ ન કરી હોત તો તમારો મિત્ર બીજા કોઈની પાસે ગયો હોત ત્યારે તમને સારુ લાગત ? મિત્રો ફક્ત ખુશી મનાવવા માટે જ નથી હોતા, મિત્રો એકબીજાને મદદરૂપ થવા માટે પણ હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મૈત્રીનો મતલબ સાથે બેસીને ગપ્પા મારવા, બધી જગ્યાએ સાથે જવુ અને પિકનીક મનાવવી જ નથી હોતો. મૈત્રીનો મતલબ છે તમારા સુખના સાથીદાર તમારા મિત્રના દુ:ખના સમયે પણ તમે તેની પડખે રહો. મિત્રને મદદ કરી ભૂલી જાવ, નાની-નાની વાતોને મનમાં લઈ એકબીજા વચ્ચે અંતર ઉભુ ન થવા દેશો. કોઈ ગેરસમજ થતી હોય તો પહેલા ચોખવટ કરી લો, મનમાને મનમા વધુ વિચારી કે બીજા કોઈની વાતોમાં આવી તમારી વર્ષોની મૈત્રી કે મિત્ર પર શંકા ન કરતા. યાદ રાખજો આમ તો દુનિયામાં તમારી આગળ-પાછળ તમને ઘણા લોકો મળી જશે, પરંતુ એક સાચો મિત્ર દરેકને નથી મળતો. આ મિત્ર દિવસ પર સંકલ્પ કરો કે તમે તમારા સાચા મિત્રની મૈત્રીને જીવનભર જાળવી રાખશો. </font>]]></content:encoded>
      <pubDate>Sat, 31 Jul 2010 16:02:31 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:11:14 +0530</updatedDate>
      <category><![CDATA[friendship day 10]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગુજરાતમાં જોવા લાયક સ્થળો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-day-10/ગુજરાતમાં-જોવા-લાયક-સ્થળો-110043000023_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-day-10/ગુજરાતમાં-જોવા-લાયક-સ્થળો-110043000023_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[અંબાજી : 
ગુજરાતની પહેલા નંબરના તીર્થધમ તરીકે ખ્યાતિ પામેલ ઉત્તર સરહદે અરવલ્‍લીની પર્વતમાળામાં આરાસુર ડુંગર પર અંબાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. અંબાજીનું વિશેષ આકર્ષણ તેની અંદર આવેલ ગબ્‍બર પહાડ છે. ગબ્‍બરની ટોચ પર માતાજીનું મંદિર આવેલું છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>અંબાજી : </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતની પહેલા નંબરના તીર્થધમ તરીકે ખ્યાતિ પામેલ ઉત્તર સરહદે અરવલ્‍લીની પર્વતમાળામાં આરાસુર ડુંગર પર અંબાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. અંબાજીનું વિશેષ આકર્ષણ તેની અંદર આવેલ ગબ્‍બર પહાડ છે. ગબ્‍બરની ટોચ પર માતાજીનું મંદિર આવેલું છે. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>સોમનાથ : </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતનું પહેલાં નંબરનું શીવલીંગ અહીંયા આવેલું છે. આ બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાય છે. સોમનાથ 17 વખત લૂંટાયું અને બંધાતું રહ્યું છે. ઈ.સ. 1950 માં સોમનાથના નવનિર્માણનું કામ શરૂ થયું. જેમાં સરદાર પટેલનો સિંહ ફાળો રહ્યો. સને 1995માં સોમનાથની ફરીથી નવરચના કરાઈ હતી. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>પાલિતાણા : </font><font style=' color:#000000;'></b></font><br/>503 <font  style='font-size:11pt; color:#000000'>મીટર ઊંચા શેત્રુંજ્ય પર્વતમાળા પરનાં 108 મોટાં દેરાસર અને 872 નાની દેરીઓ વિશ્વ પ્રસિદ્ધ છે. આ મંદિરો મોટે ભાગે આરસપહાણ અને સફેદ પથ્‍થરોથી બંધાયેલાં છે. આ પવિત્ર તીર્થસ્થળ જૈનોનું છે. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>ડાકોર : </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સુપ્રસિદ્ધ ડાકોરનું મંદિર ઈ. સ. 1828માં બંધાયેલ હતું. આ મંદિરને 8 ધુમ્‍મટ છે અને 24 શિખરો છે. ભગવાન શ્રીકૃષ્ણની આખી મૂર્તિ કાળા કસોટી પથ્‍થરની બનેલી છે. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>શામળાજી : </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સાબરકાંઠા જિલ્‍લામાં આવેલ શામળાજીમાં ભગવાન શામળીયાનું ખુબ જ સુંદર મંદિર આવેલ છે. </font><br/> <font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>ગાંધીનગર : </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગાંધીનગરમાં ભારતભરમાં પ્રખ્યાત બનેલ અક્ષરધામ મંદિર આવેલ છે આ મંદિરના મધ્‍યસ્‍થ ખંડમાં ભગવાન સ્‍વામીનારાયણની સાત ફૂટ ઊંચી સુવર્ણમંડિત મૂર્તિ બિરાજમાન છે. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>તારંગા : </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મહેસાણા જિલ્‍લાની ઉત્તરે આવેલું આ તીર્થધામ જૈનોનું મુખ્ય યાત્રાધામ છે જે લગભગ 1200 ફૂટની ઊંચાઈ ધરાવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>મોઢેરા : </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઈ. સ. 1026-27 માં રાજા ભીમદેવના સમયમાં બંધાયેલ સૂર્યમંદિર આવેલ છે.</font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>ગિરનાર : </font><font style=' color:#000000;'></b></font><br/>600 <font  style='font-size:11pt; color:#000000'>મીટરની ઊંચો ગિરનાર પર્વત ચડવા માટે દસ હજાર પગથિયાં ચડવાં પડે છે. અહીંયા ખાસ કરીને જૈન તીર્થધામ છે. ટોચ પર સૌથી મોટું નેમિનાથજીનું દેરાસર છે, ટોચે અંબાજીનું મંદિર છે. અહીંયા દત્તાત્રેય ભગવાનનું મંદિર પણ મુખ્ય ગણાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>શુકલતીર્થ : </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શુકલતીર્થ યાત્રાધામ ભરૂચથી 16 કિમી દૂર આવેલું છે. અહીં દરેક કાર્તિકી પૂનમે નર્મદા નદીના કાંઠે મેળો ભરાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>કબીરવડ : </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ખુભ જ વિશાળ વડ કે તેનું થડ શોધવું મુશ્‍કેલ છે. આ વડ આશરે 600 વર્ષ જૂનો હોવાનું અનુમાન છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>શુકલતીર્થની નજીક, નર્મદાના પટની મધ્‍યમાં આ વિશાળ વડ આવેલો છે. અહીંયા એવી માન્યતા છે કે કબીરજીએ ભારતભ્રમણ કરીને દાતણ ફેંકયું હતું જેમાંથી આ વડ ઊગી નીકળ્યો.</font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>ખેડબ્રહ્મ</font><font style=' color:#000000;'>ા : </b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હિંમતનગરથી 57 કિમીના અંતરે આવેલ ખેડબ્રહ્મામાં અંબાજી માતાનું મંદિર આવેલ છે. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>અંજાર : </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભુજથી પૂર્વ-દક્ષિ‍ણે આવેલું અંજાર જળેશ્વર મહાદેવ તથા જેસલ-તોરલની સમાધિ માટે વિખ્‍યાત છે. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>ચોટીલા : </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચોટીલા ડુંગર પર આવેલું છે. ડુંગરની ટોચ પર માતા ચામુંડાદેવીનું મંદિર છે. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>વીરપુર : </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાજકોટથી દક્ષિ‍ણે 38 કિમી દૂર વીરપુર સંત જલારામના સ્‍થાનકને કારણે ખ્‍યાતનામ બન્‍યું છે. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>દ્વારકા : </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દ્વારકા હિન્‍દુઓનાં ચાર યાત્રાધામોમાંનું એક છે. દ્વારકામાં 2500 વર્ષ જૂનું દ્વારકાધીશનું મંદિર છે. પાંચ માળનું વિશાળ મંદિર 60 સ્‍તંભો પર ઊભું છે.</font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>તુલસીશ્‍યામ : </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગિરની મધ્‍યમાં આવેલા આ સ્‍થળે સાત કુંડ છે. આ કુંડનું પાણી 70 થી 80 </font><font style='font-size:11pt;'>C </font><font style='font-size:11pt;'>જેટલું ગરમ રહે છે. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>ઉદવાડા : </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અહીંયા પારસીઓનું પવિત્ર તીર્થધામ છે. ઈરાનમાંથી લાવેલી અગ્નિજ્યોત જે (આતશ બહેરામ)ના નામે ઓળખાય છે તે </font><br/></font>]]></content:encoded>
      <pubDate>Fri, 30 Apr 2010 17:37:28 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:06:03 +0530</updatedDate>
      <category><![CDATA[gujarat day 10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગુજરાતની ગરિમા વધારશે ગાંધી મંદિર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-day-10/ગુજરાતની-ગરિમા-વધારશે-ગાંધી-મંદિર-110043000018_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-day-10/ગુજરાતની-ગરિમા-વધારશે-ગાંધી-મંદિર-110043000018_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આજકાલ વર્તમાન પત્રોમાં એક સમાચાર ખુબ જ ચર્ચામાં છે. સાંભળ્યું છે કે, ગુજરાતમાં એક ભવ્ય ગાંધીમંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આપણે સહુ જાણીએ છીએ કે, 1 મે ના રોજ ગુજરાતની સ્થાપનાની સ્વર્ણ જયંતિ છે. આ દિવસે રંગારંગ કાર્યક્રમો તો યોજાશે જ પરંતુ  ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1004/30/images/img1100430018_1_2.jpg' alt='gandhi-mandir'  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left">ND</p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#800000'><i>આજકાલ વર્તમાન પત્રોમાં એક સમાચાર ખુબ જ ચર્ચામાં છે. સાંભળ્યું છે કે, ગુજરાતમાં એક ભવ્ય ગાંધીમંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આપણે સહુ જાણીએ છીએ કે, 1 મે ના રોજ ગુજરાતની સ્થાપનાની સ્વર્ણ જયંતિ છે. આ દિવસે રંગારંગ કાર્યક્રમો તો યોજાશે જ પરંતુ  સાથોસાથ ભવ્ય ગાંધી મંદિરનું ભૂમિ પૂજન પણ કરવામાં આવશે. </font><font style=' color:#000000;'></i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i></i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i>ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ આ મંદિરના નિર્માણ પાછળ 150 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ આંકડો જતે સમયે વધી પણ શકે તેમાં કોઈ નવાઈ નહીં. કહેવાય છે કે, મંદિરના બાંધકામના પ્રથમ ચરણ માટે દુનિયાભરમાંથી પવિત્ર જળ અને સમુદ્વી રેતીને લાવવામાં આવશે. મંદિરના નિર્માણ થકી ગુજરાત સરકારનો મુખ્ય ધ્યેય માત્ર ગાંધી જ્ઞાનનો પ્રસાર કરવા પૂરતો સિમિત ન રહેતા દુનિયાભરના પર્યટકોને ગુજરાતની ભૂમિ તરફ આમંત્રિત કરવાનો પણ છે. સમાચારો અનુસાર આગામી વર્ષે ડિસેમ્બર 2011 સુધીમાં મંદિરના બાંધકામનું પ્રથમ ચરણ પૂર્ણ થઈ જશે જેથી કદાચ ગુજરાત સરકાર વાઈબ્રેંટ ગુજરાતના વૈશ્વિક રોકાણકારોના સમ્મેલનનું આયોજન આ સ્થળે કરી શકશે. </font><font style=' color:#000000;'></i></font><br/><font  style='font-size:11pt; color:#800000'><i></i></font><br/><font  style='font-size:11pt; color:#800000'><i>ગુજરાત રાજ્ય સરકારે વિદેશોમાં રહેતા ગુજરાતી બંધુઓને પણ આ પવિત્ર સ્થળે પોતાના દેશનું જળ અને સમુદ્રી માટીને લઈને આવવા માટે અનુરોધ કર્યો છે. એનઆઈઆઈ ગુજરાતી બંધુઓ પણ તેમાં પૂરતો સહયોગ દાખવી રહ્યાં છે. એક મે ના રોજ મંદિરનું ભૂમિ પૂજન છે અને તેને બનાવવા માટે એલ એંડ ટી કંપનીને કોંટ્રેક્ટ આપવામાં આવ્યો છે. </i></font><br/><font  style='font-size:11pt; color:#800000'><i></i></font><br/><font  style='font-size:11pt; color:#800000'><i>આવનારા સમયમાં અક્ષરમંદિર બાદ ગાંધીમંદિરના કારણે પણ ગાંધીનગર વિશ્વના નકશામાં ચર્ચામાં રહેશે તેમાં કોઈ સ્થાન નથી. કારણ કે, ગાંધીનગરનું નામ આમ પણ ગાંધીના નામથી જ શરૂ થાય છે. અહીં અત્યાર સુધી દેશના રાષ્ટ્રપિતાના એક અવિસ્મરણીય સ્મારકનો અભાવ દેખાતો હતો. આ ભવ્ય મંદિરના નિર્માણના માધ્યમથી ગુજરાત સરકારે તે કસર પૂરી કરી છે. બની શકે કે હવે, ગાંધી મંદિરની ટપાલ ટિકિટ પણ પોસ્ટ વિભાગ વહેતી કરે તેના વિષે મને વધુ માહિતી નથી પરંતુ એક વાત તો સત્ય છે કે, હવે ગુજરાત સરકાર પર્યટનને વેગ આપવા માટે પૂરી રીતે કમર કસતી થઈ ગઈ છે.  </font><font style=' color:#000000;'></i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i></i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i>મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને તેના માટે બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનને ગુજરાતના બ્રાંડ એમ્બેસેડર પદે બિરાજમાન કરી દીધા છે. મોદીએ ગાંધીની છબીને પોતાના મસ્તિકમાંથી એક ક્ષણ માટે પણ ઓજલ થવા દીધી નથી હાં એક તફાવત અહીં જરૂર જોવા મળી રહ્યો છે કે, આજદિવસ સુધી ભાજપના જે લોકો પોતાના નેતાઓમાં સરદાર પટેલની છબિને નિહાળતા હતાં તે સ્થાન હવે ગાંધી બાપૂએ લઈ લીધું છે.  </i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i></i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i>આમ પણ ગુજરાતે ગાંધીની ગરિમા જાળવી રાખી છે. પોરબંદરનું કીર્તિ મંદિર હોય કે, અમદાવાદનો સાબરમતી આશ્રમ કે પછી ગુજરાત વિદ્યાપીઠ. આ તમામ એવા સ્થળો છે જ્યાં હજુ પણ ગાંધીજીવાદી જીવનશૈલીના દર્શન અને ગાંધીવાદી જીવનશૈલી અપનાવતા વિદ્યાર્થીઓ આપને અચુક જોવા મળી જશે. અહીં ' વૈષ્ણવ જન તો એને રે કહીએ' ભજન દરરોજ સવારે સાંભળવા મળે છે. રેટિંયો હસ્તા મોઢે પોતાનું કામ કરે છે.' એટલું જ નહીં અહીં અવારનવાર વિદેશી સહેલાણીઓનો મેળાવડો પણ જામે છે. </i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i></i></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><i>કદાચ ગુજરાત સરકાર વિદેશી સહેલાણીઓને ગાંધીથી વધુ નજીક લાવવા ઈચ્છતી હોય તેવું લાગી રહ્યું છે અને એટલા માટે જ તેણે જંગી ખર્ચે ભવ્ય ગાંધી મંદિર બનાવવાનો પ્રોજેક્ટ હાર્થ ધર્યો છે.  આ મંદિરના બાંધકામ તરફ ધ્યાન આપીએ તો તેમાં ગર્ભગૃહ ઉપરાંત એક આંતરરાષ્ટ્રીય સ્તરનું કન્વેશન(સમ્મેલન) સેન્ટર, ત્રણ મોટા પ્રદર્શની હોલ અને કોન્ફ્રેંસિંગ સુવિધા માટે નાના હોલ પણ બનાવામાં આવશે જેની પાછળ કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સ્તરના કન્વેશન સેન્ટરમાં એક સાથે 5,000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થતા ઉભી કરવામાં આવી છે. મંદિર બાંધકામના બીજા ચરણમાં એક આધુનિક પુલ, સંગ્રહાલય, મહાત્મા ગાંધી રિચર્સ સેન્ટર પુસ્તકાલય તેમજ એક વિશાળ પવનચક્કીના નિર્માણની યોજના હાથ ધરવામાં આવશે. </font><font style=' color:#000000;'></i></font><br/><font  style='font-size:11pt; color:#800000'><i></i></font><br/><font  style='font-size:11pt; color:#800000'><i>અત્રે જણાવવા ઈચ્છીશ કે, વર્ષ 1960 માં મુંબઈને રાજ્ય ભાષાના આધારે વિભાજિત કરવામાં આવ્યાં બાદ ગુજરાત સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં આવ્યું. હાલ ગુજરાત સરકારે રાજ્યની સ્વર્ણ જંયતિ મનવવા માટે વિવિધ રંગારંગ કાર્યક્રમોનું આયોજન હાથ ધર્યું છે. </i></font>]]></content:encoded>
      <pubDate>Fri, 30 Apr 2010 16:31:26 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:06:03 +0530</updatedDate>
      <category><![CDATA[gujarat day 10]]></category>
      <authorname>જનકસિંહ ઝાલા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગુજરાતી મનોરંજનના સ્ટાર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-day-10/ગુજરાતી-મનોરંજનના-સ્ટાર-110042900021_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-day-10/ગુજરાતી-મનોરંજનના-સ્ટાર-110042900021_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભારતીય નૃત્યમાં નિપુણતા મેળવી ગુજરાતનું ગૌરવ વધારનાર મલ્લિકા સારાભાઈ જગમશહૂર નૃત્યાંગના મૃણાલિની સારાભાઈ અને વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈની પુત્રી છે. મલ્લિકાને બાળપણથી જ તેમના પિતાએ શિક્ષા આપી હતી કે છોકરીઓએ કદી કમજોર ન બનવુ જોઈએ. તેમણે પણ છોકરાઓની ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1004/29/images/img1100429021_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>IFM</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#0000A0'><b>મલ્લિકા સારાભાઈ - </font><font style=' color:#000000;'></b>ભારતીય નૃત્યમાં નિપુણતા મેળવી ગુજરાતનું ગૌરવ વધારનાર મલ્લિકા સારાભાઈ જગમશહૂર નૃત્યાંગના મૃણાલિની સારાભાઈ અને વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈની પુત્રી છે. મલ્લિકાને બાળપણથી જ તેમના પિતાએ શિક્ષા આપી હતી કે છોકરીઓએ કદી કમજોર ન બનવુ જોઈએ. તેમણે પણ છોકરાઓની જેમ જ નીડર અને શક્તિશાળી બનીને દરેક મુસીબતનો સામનો કરવો જોઈએ પછી ભલે તે પરણેલી કેમ ન હોય. મલ્લિકાએ આ વાતને જીવનમાં ઉતારી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મલ્લિકાએ અને તેમના પતિ બિપિનભાઈએ મળીને એક પ્રકાશન સંસ્થાની સ્થાપના કરી જેનુ નામ 'મપિન' છે. જેણે ભારતીય સંગીત કલા, નૃત્ય, ભારતીય પહેરવેશ વગેરે ઉપરાંત સાંસ્કૃતિક, નૈસર્ગિક જેમાં અનેક વિષયોના ગ્રંથો પ્રકાશિત કર્યાં છે. મલ્લિકા સારાભાઈએ ગુજરાતી ફિલ્મોમાં લગભગ એક દાયકા સુધી કામ કર્યું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મલ્લિકાએ ફિલ્મોમાં આવતા પહેલા જ નક્કી કરી લીધુ હતુ કે તે કોઈ પણ એવો રોલ નહી કરે જેમાં સ્ત્રીને અત્યાચાર સહન કરતી બતાવી હશે. મલ્લિકાને સૌથી વધુ ખ્યાતિ મળી હોય તો પીટર બુક્સના મહાભારતને કારણે, પીટર બુક્સના દિગ્દર્શન હેઠળ સ્ટેજ પર ભજવાતા અને દીર્ધ ફિલ્મ તરીકે પણ દર્શાવાતા ‘મહાભારત‘માં મલ્લિકાએ દ્રોપદીનું પાત્ર ભજવ્યું છે. પાંચ વર્ષમાં આ નાટક દુનિયામાં ૨૫ થી યે વધુ દેશોમાં ભજવાયું છે. આ નાટકમાં મલ્લિકાનો અભિનય ખૂબ જ વખણાયો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હાલ મલ્લિકાનો ગુજરાતી ફિલ્મ સાથેનો સંપર્ક લગભગ તૂટી ગયો છે અને તેઓ પોતાની માતાની સંસ્થા 'દર્પણ' માં જોડાઈને પોતાની સેવા આપી રહ્યા છે. </font><br/><font  style='font-size:11pt; color:#0000A0'></font><br/><font  style='font-size:11pt; color:#0000A0'><b>લોકગીત ગાયક-દિવાળીબેન ભીલ </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક સારા ગાયક બનવા આજે લોકો કેટલી તાલીમો લે છે, પણ કંઠ એ કોઈ શીખવાની વસ્તુ નથી એ તો કુદરતી બક્ષિસ છે, જે ખૂબ જ ઓછા લોકોને મળે છે. ગુજરાત પાસે પણ આવા એક ઉત્તમ ગાયિકા છે, જેમણે કદી સંગીતની કોઈ શિક્ષા ગ્રહણ નથી કરી કે નથી કોઈ સંગીતની તાલીમ લીધી, છતા તેમના કંઠમાં એ મીઠાસ છે જે લોકોને ડોલાવી દે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બિલકુલ નિરક્ષર એવા આદિવાસી કુંટુંબમાં જન્મેલી આ કલાકારે ગુજરાતના ભૂલાઈ જવાતા લોકગીતોને પોતાનો મધુર કંઠ આપીને ફરી લોકોના હૃદયમાં ગુંજતા કરી દીધા છે. તેમણે ગાયેલા આપણા લોકગીતો 'મારે ટોડલે બેઠો રે મોર ક્યા બોલે', 'હું તો કાગળિયા લખી લખી થાકી' વગેરેથી આપણી યુવાપેઢીને પરિચિત કરી છે. તેમના આ અમૂલ્ય યોગદાન માટે જ 1991માં તેમણે ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. આ કલાકાર એ બીજા કોઈ નહી પણ છે એ આપણા 'દિવાળીબેન ભીલ' </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શોખ ખાતર ગાનાર દિવાળીબેન ભીલ 20 વર્ષની ઉંમરે જ્યારે જૂનાગઢ આવ્યા ત્યારે તેમણે એક ડોક્ટરને ઘરે કામ મળ્યુ હતુ. એક દિવસ નવરાત્રીમાં તેઓ ગરબો ગવડાવતા હતા ત્યારે ત્યાં આકાશવાણીના કેટલાક અધિકારીઓ પણ હાજર હતા, તેમને દિવાળીબેનનો અવાજ એટલો ગમ્યો કે તેમણે ત્યાને ત્યાંજ તેમનો અવાજ રેકોર્ડ કરી લીધો અને બીજે દિવસે તેમણે આકાશવાણીમાં રેકોર્ડિંગ માટે બોલાવ્યા. તેમનો આ પહેલો અનુભવ હતો છતાં તેમણે બિલકુલ ગભરાયા વગર પોતાનુ પહેલ વહેલું ગીત 'ફૂલ ઉતાર્યા ફૂલવાડીરે લોલ' રેકોર્ડ કરાવ્યુ. આમ ત્યારબાદ તેમની સંગીત યાત્રા શરૂ થઈ હતી. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 30 Apr 2010 13:55:01 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:06:03 +0530</updatedDate>
      <category><![CDATA[gujarat day 10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[જય જય ગરવી ગુજરાત !]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-day-10/જય-જય-ગરવી-ગુજરાત-110042900020_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-day-10/જય-જય-ગરવી-ગુજરાત-110042900020_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1004/29/images/img1100429020_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>જય જય ગરવી ગુજરાત !</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જય જય ગરવી ગુજરાત,</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દીપે અરૂણું પરભાત,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકીત;</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત -</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઊંચી તુજ સુંદર જાત,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જય જય ગરવી ગુજરાત.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તરમાં અંબા માત,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>પૂરવમાં કાળી માત,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-</font><br/><font  style='font-size:11pt; color:#000000'>છે સહાયમાં સાક્ષાત</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જય જય ગરવી ગુજરાત.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નદી તાપી નર્મદા જોય,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>મહી ને બીજી પણ જોય.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;</font><br/><font  style='font-size:11pt; color:#000000'>પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સંપે સોયે સઉ જાત,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જય જય ગરવી ગુજરાત.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તે અણહિલવાડના રંગ,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તે સિદ્ધ્રરાજ જયસિંગ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !</font><br/><font  style='font-size:11pt; color:#000000'>શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જન ઘૂમે નર્મદા સાથ,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જય જય ગરવી ગુજરાત.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#804000'></font><br/>(<font  style='font-size:11pt; color:#804000'><b>જય જય ગરવી ગુજરાત !-કવિ નર્મદ)</b></font>]]></content:encoded>
      <pubDate>Thu, 29 Apr 2010 15:24:11 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:06:03 +0530</updatedDate>
      <category><![CDATA[gujarat day 10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગુજરાતનુ શુ વખણાય ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-day-10/ગુજરાતનુ-શુ-વખણાય-110042900019_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-day-10/ગુજરાતનુ-શુ-વખણાય-110042900019_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[* સૌથી પહેલાં તો જેણે આખી દુનિયામાં ગુજરાતનો ડંકો વગાડી દિધો અને ગુજરાતમાં સૌથી લોકપ્રિય નેતા બન્યાં એવા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી વખણાય.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1004/29/images/img1100429019_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#FF0080'>* <b>સૌથી પહેલાં તો જેણે આખી દુનિયામાં ગુજરાતનો ડંકો વગાડી દિધો અને ગુજરાતમાં સૌથી લોકપ્રિય નેતા બન્યાં એવા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી વખણાય.</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#804040'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#804040'><b>* ત્યાર બાદ ગુજરાતના ગરબા વખણાય છે કે જેના લીધે દુનિયામાં ગુજરાતે પોતાની આગવી છાપ ઉભી કરી છે. </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#008000'><b>* અમદાવાદની મકર સંક્રાતિ, સિદી સૈયદ ની જાળી અને આઇ.આઇ.એ</font><font style=' color:#000000;'>મ</b></font><br/><font  style='font-size:12pt; color:#000000'><b></b></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1004/29/images/img1100429019_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'><b>* </font><font style=' color:#408080;'>સુરત નુ જમણ જેમાં ઉધીયુ, ઘારી, ખમણ, ઢોકળા, ખીચું, લોચો, દોરાનો માંજો અને સાડી </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>* </font><font style=' color:#800040;'>ભરુચની ખારી શિંગ </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/> <font  style='font-size:11pt; color:#000000'><b>* </font><font style='font-size:11pt; color:#FF8040;'>જામનગરની બાંધણી, કચોરી, તાળા અને આંજણ.</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>* </font><font style=' color:#8000FF;'>રાજકોટની ચીકી, પેંડા, ખાખરા અને સ્મશાન</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>* </font><font style=' color:#000080;'>મોરબીના ટાઇલ્સ, નળીયા અને ધડીયાલ </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:12pt; color:#000000'><b></b></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1004/29/images/img1100429019_1_3.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'><b>* </font><font style=' color:#0080C0;'>મોઢેરાનુ સુર્યમંદિર</font><font style=' color:#000000;'></b></font><br/> <font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>* </font><font style='font-size:11pt; color:#FF8080;'>વડોદરાની ભાખરવડી, લીલો ચેવડો અને નવરાત્રિ.</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>* </font><font style=' color:#808040;'>કાઠીયાવાડી ડાયરો </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>* </font><font style=' color:#008080;'>જુનાગઢની કેસર કેરી અને ગિરનાર</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>* </font><font style=' color:#800040;'>ભાવનગરના ગાંડા અને ગાંઠિયા</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>* </font><font style=' color:#000080;'>કચ્છની કળા કાળિગીરી</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>* </font><font style=' color:#400080;'>અને છેલ્લે ગુજરાતની મહેમાનગતિ તો માણવા જરૂર પધારજો. </b></font>]]></content:encoded>
      <pubDate>Thu, 29 Apr 2010 15:15:57 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:06:03 +0530</updatedDate>
      <category><![CDATA[gujarat day 10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વિકાસશીલ ગુજરાત]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-day-10/વિકાસશીલ-ગુજરાત-110042900013_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-day-10/વિકાસશીલ-ગુજરાત-110042900013_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાતમાં દેશ ભક્તિની પ્રવૃત્તિઓ 19મી સદીમાં શરૂ થઇ હતી અને કવિ નર્મદે ગુજરાતમાં રાષ્ટ્ર જાગૃતિ જગાવી. દાદાભાઇ નવરોજીએ મુંબઇ અને ગુજરાતમાં આર્થીક તથા રાજકીય ક્ષેત્રે પ્રજાને જાગૃત કર્યા. 1871માં સૂરત અને ભરૂચમાં તથા 1872માં અમદાવાદમાં 'પ્રજાસમાજ' ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1004/29/images/img1100429013_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>P.R</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતમાં દેશ ભક્તિની પ્રવૃત્તિઓ 19મી સદીમાં શરૂ થઇ હતી અને કવિ નર્મદે ગુજરાતમાં રાષ્ટ્ર જાગૃતિ જગાવી. દાદાભાઇ નવરોજીએ મુંબઇ અને ગુજરાતમાં આર્થીક તથા રાજકીય ક્ષેત્રે પ્રજાને જાગૃત કર્યા. 1871માં સૂરત અને ભરૂચમાં તથા 1872માં અમદાવાદમાં 'પ્રજાસમાજ' નામની રાજકીય સંસ્થા સ્થપાઇ હતી.મુંબઇમાં 1885ના ડિસેમ્બરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરવામાં ગુજરાતીઓએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. આ કોંગ્રેસમાં ગુજરાતી આગેવાન દાદાભાઇ નવરોજી, ફિરોજશાહ મહેતા, દિનશા વાચ્છા, ડો. હરિ હર્ષદ ધ્રુવ, અંબાલાલ દેશાઇ વગેરે હતા. 1902માં અમદાવાદમાં કોંગ્રેસનું મહાઅધિવિશન ભરાયું તે ગુજરાત સભાને આભારી અને તેમાં જનતામાં રાષ્ટ્રીય જાગૃતિનો સંચાર જગાવ્યો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1905<font  style='font-size:11pt; color:#000000'>ના સમયમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા વડોદરાની કોલજના અધ્યાપક અરવિંદ ઘોષ પાસેથી મળી.આ જ સમયે શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં 'ધી ઈડિયન સોશિયોલોજિસ્ટ' નામનું માસિક શરૂ કરીને તથા 'ધી ઇંડિયન હોમરૂલ સોસાયટી' સ્થાપીને દેશ માટે ક્રાંતિકારી પ્રવૃતિ કરવાની શરૂવાત કરી હતી. 1916 ઓક્ટોબરમાં થિયોસોફિસ્ટ મગનભાઇ પટેલે અમદાવાદમાં એની બેસંટની હોમરૂલ લીંગની શાખા સ્થાપી હતી. ગુજરાતમાં હોમરૂલનો પ્રચાર કરવા મુંબઇથી 'બોમ્બે ક્રોનિકલ'ના તંત્રી બી.જી. હોમીભાભા, ક્નૈયાલાલ મુનશી, જમનાદાસ દ્વ્રારકાદાસ વગેરે નેતાઓ જોડાયા હતાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી 1915માં ભારત આવ્યા અને 1915ના મેના 25 તારીખે અમદાવાદમાં કોચરબમાં સત્યાગ્રહાશ્રમની સ્થાપના કરી. આ દરમિયાન જ પ્રથમ વિશ્ર્વ યુદ્ધ ચાલતું હતું. જેના કારણે મિલ માલિકો અને મજૂરો વચ્ચે ઝઘડાઓ ઊભા થતા તેના નિવારણ માટે ગાંધીજીએ પંચની રચના કરી અને અંતે 1920માં મજૂર મહાજનની સ્થાપના કરી હતી. 18મી ઓકટોબર, 1920ના રોજ અમદાવાદમાં ગૂજરાત વિધાપીઠની સ્થાપના પણ ગાંધીજીએ જ કરી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>આમ ફકત એક વર્ષમાં એટલેકે 1921માં ગાંધીજીએ 'સ્વરાજ'નો નાદ દેશભરમાં ફેલાવ્યો. </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ડિસેમ્બર 1921માં અમદાવાદમાં ભરાયેલા કોંગ્રેસના અધિવેશનની સ્વાગત સમિતિના અધ્યક્ષ વલ્લભભાઇ પટેલ હતાં.</font><br/>- 13<font  style='font-size:11pt; color:#000000'>મી એપ્રિલ, 1923ના રોજ નાગપુરમાં સિવિલ લાઇંસમાં ધ્વજ સહિતના સરઘસને પ્રવેશવા ન દેતાં, શરૂ થયેલા ઝંડા સત્યાગ્રહની આગેવાની વલ્લભભાઇએજ કરી હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>8<font  style='font-size:11pt; color:#000000'>મી ઓગસ્ટ, 1942ના રોજ મુંબઇમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં 'હિંદ છોડો'નો ઠરાવ કરવામાં આવ્યો. 9મી ઓગસ્ટની સવારે દેશભરનાં નેતાઓ સહિત અમદાવાદમાં માવળંકર, ભોગીલાલ, અર્જુન લાલા સહિત 17, સૂરતમાં ચંપકલાલ, છોટુલાલ મારફતિયા સહિત 40, વડોદરામાં છોટુલાલ સુતરિયા, પ્રાણલાલ મુનશી સહિત 21 અને પંચમહાલ, ભરૂચ, ખેડા, સોરાષ્ટ્રનાં મોટા ભાગના તમામ નેતાઓની ધરપકડ કરવામાં આવી તેમજ તાલુકા કોંગેસ સમિતિઓને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>2<font  style='font-size:11pt; color:#000000'>જું વિશ્ર્વયુદ્ધ પુરૂ થયા બાદ કેબિનેટ મિશન યોજના મુજબ 1946માં વચગાળાની સરકાર રચવામાં આવી. લોર્ડ માઉંટબેટન ગવર્નર-જ્નરલ તરીકે આવ્યા, બાદમાં 3 જૂન, 1947ની યોજના મુજબ દેશનું વિભાજન કરવાનું નક્કી થયું. 15મી ઓગષ્ટ, 1947ના રોજ ભારત આઝાદ થયું. તેની સાથે મોહમ્મદ અલી જીણાના કારણે પાકિસ્તાનનો ઉદ્દભવ થયો, આમ બે સ્વતંત્ર રાજયોનો ઉદ્દભવ થયો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1 <font  style='font-size:11pt; color:#000000'>નવેમ્બર, 1956ના રોજ દ્વિભાષી મુંબઇ રાજયની રચનાં થતાં ગુજરાત, સોરાષ્ટ્ર અને કચ્છનું એકીકરણ થયું. મહાગુજરાતની રચના ન થતાં ભાષાકીય પ્રાંતરચનાની ચળવળે જોર પકડયું અને શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની આગવાની નીચે આ લડત શરૂ થઇ. 8મી ઓગષ્ટ, 1956ના રોજ અમદાવાદમાં કોંગ્રેસ હાઉસ સામે દેખાવકારો પર પોલીસે ગોળીબાર કર્યા. તેમાં ચાર યુવાનો માર્યા ગયા અને 100 જેટલા ઘાયલ થયા. થોડા દિવસોમાં આ ચળવળ આખા ગુજરાતમાં ફેલાઇ ગઇ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ સપ્ટેમ્બર, 1956માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી. હિંસક બનાવોના વિરોધમાં મોરારજી દેસાઇએ ઉપવાસ કર્યા. અમદાવાદમાં વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની સભા સામે ઇન્દુલાલ યાજ્ઞિકની સમાંતર સભામાં લાખોની માનવમેદની ઊમટી પડી. છેવટે માર્ચ, 1960માં કેન્દ્ર સરકારે દ્વિભાષી મુંબઇ રાજયના વિભાજનનો ખરડો પસાર કર્યો </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1<font  style='font-size:11pt; color:#000000'>મી મે, 1960ના રોજથી સોરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના અલગ રાજયની રચના કરવામાં આવી. ગાંધીનગર તેનું પાટનગર(કેપિટલ) બન્યું. છેલ્લે બળવંતરાય મહેતા સમિતિની ભલામણો પ્રમાણે ગુજરાત રાજયે સત્તાના વિકેન્દ્રિકરણનો સિદ્વાંત સ્વીકાર્યો, જેથી જિલ્લા, તાલુકા અને ગ્રામપંચાયત કક્ષાએ સત્તાનું વિકેન્દ્રિકરણ થયું અને વિકાસમાં જિલ્લા પંચાયતોનો ફાળો મળવાનો શરૂ થયો. આજનાં સમયમાં મોદી સરકારમાં ગુજરાતનો સુવર્ણયુગ શરૂ થયો છે અને વિકાસમાં સૌથી આગળ રાજયોમાં ગુજરાતનું નામ સૌથી આગળ આવે છે. 26મી જાન્યુઆરી, 2001ના રોજ કચ્છ્માં આવેલા ભયંકર ભૂંકપ અને પછી 2002માં ગોધરાકાંડ તથા કોમી દંગા થયા તો પણ ગુજરાતે વિકાસમાં પીછે હટ નથી કરી. આમ, ગુજરાતનો વિકાસ એ દેશનો વિકાસ છે જે ભારતને એક મહાસત્તાના રૂપે 2020માં લઇ આવશે તેવી ખાતરી ભૂ.પૂ. રાષ્ટૃપતિ અબ્દુલ કલામ આઝાદે કરી હતી. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 29 Apr 2010 13:00:57 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:06:03 +0530</updatedDate>
      <category><![CDATA[gujarat day 10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગુજરાતની મહાન વ્યક્તિઓ- મોરારજી દેસાઈ -મહાત્મા ગાંધીજી- સરદાર વલ્લભભાઈ પટેલ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-day-10/essay-in-gujarati-110042900011_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-day-10/essay-in-gujarati-110042900011_1.html</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મોરારજી દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી 1896માં ગામમાં થયો હતો. તેમના પિતાજી એક શિક્ષક હતા અને તેઓ શિષ્ટાચાર પ્રિય હતા. બાળપણથી યુવાની સુધી મોરારજી દેસાઈએ તેમના પિતાજી પાસેથી મહેનત અને સત્યનુ મહત્વ જાણ્યુ હતુ. તેમણે મેટ્રિકની પરીક્ષા સેંટ બુસર ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image-->
<p class="wdp_articleLImg">
	<p>
		<img alt="" border="0" class="wdp_img" hspace="4" src="/gu/articles/1004/29/images/img1100429011_1_1.jpg" vspace="4" /></p>
	<p class="wdp_imgSrc">
		<p class="wdp_left">
			 </p>
		G.R</p>
</p>
<!--endImage--><br />
<font style="font-size:11pt; color:#FF8000"><b>મોરારજી દેસાઈ - </b></font><font style=" color:#000000;">મોરારજી દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી 1896માં ગામમાં થયો હતો. તેમના પિતાજી એક શિક્ષક હતા અને તેઓ શિષ્ટાચાર પ્રિય હતા. બાળપણથી યુવાની સુધી મોરારજી દેસાઈએ તેમના પિતાજી પાસેથી મહેનત અને સત્યનુ મહત્વ જાણ્યુ હતુ. તેમણે મેટ્રિકની પરીક્ષા સેંટ બુસર હાઈસ્કૂલમાંથી ઉત્તીર્ણ કરી હતી. ઈ.સ 1918માં બોમ્બેની વિલ્સન કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે ડેપ્યુટી કલેકટર તરીકે 12 વર્ષ સુધી સેવા આપી હતી.</font><br />
<br />
1930<font style="font-size:11pt; color:#000000">માં જ્યારે મહાત્માં ગાંધીની આગેવાને હેઠળ ભારત જ્યારે આઝાદીની લડત લડી રહ્યુ હતુ ત્યારે દાંડી યાત્રાથી પ્રભાવિત થઈને તેમણે સરકારી નોકરી છોડી દીધી. આ એક કઠણ નિર્ણય હતો પણ શ્રી દેસાઈ એવુ કહેતા હતા કે &#39;જ્યારે પ્રશ્ન દેશની આઝાદીનો હોય તો પરિવારને લગતી સમસ્યાઓ ગૌણ થઈ જાય છે.&#39; </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">શ્રી દેસાઈ આઝાદીની લડાઈ દરમિયાન ત્રણ વખત જેલમાં જઈ આવ્યા. તેઓ 1931માં ઓલ ઈંડિયા કોંગેસ કમીટીના સભ્ય બન્યા અને 1937 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સેક્રેટરી રહ્યા. જ્યારે કોંગ્રેસની પહેલી સરકારની ઓફિસ ખોલી ત્યારે શ્રી દેસાઈ તેઓ મહેસૂલ મંત્રી બન્યા. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">શ્રી દેસાઈ ઈ.સ 1941માં મહાત્માં ગાંધી દ્વારા આયોજીત વ્યક્તિગત સત્યાગ્રહના આંદોલન દરમિયાન જેલમાં ગયા અને ફરી 1942માં &#39;ભારત છોડો&#39; આંદોલન દરમિયાન પણ જેલમાં ગયા. તેમને 1945માં છોડવામાં આવ્યા. સ્ટેટ એસેમ્બલીની ચૂંટણી પછી તેઓ મુંબઈના મહેસૂલ અને ગૃહમંત્રી બન્યા. પોલીસ વહીવટ દરમિયાન તેમણે પોલીસ અને લોકો વચ્ચેના અવરોધો દૂર કર્યા અને લોકોની જાનમાલની રક્ષા માટે પોલીસ વહીવટને વધુ સહાનુભૂત બનાવ્યુ. તેઓ 1952માં બોમ્બેના ચીફ મિનિસ્ટર બન્યા. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">તેમના વિચારો મુજબ જ્યાં સુધી ગામડા અને શહેરમાં રહેતા ગરીબ લોકોનુ જીવન સ્તર ઉંચુ નહી આવે ત્યાં સુધી સમાજવાદ વિશે બોલવાનો કોઈ અર્થ નથી. ઈસ. 1952માં તેઓ મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા જ્યારે કે 24 માર્ચ 1977ના રોજ તેઓ દેશના વડાપ્રધન બન્યા અને તેમણે સફળ નેતાની ભૂમિકા ભજવીને આકરા નિર્ણયો લઈને જીવન જરૂરી વસ્તુઓના ભાવો ઘટાડીને સામાન્ય લોકોમાં વધુ લોકપ્રિય થયા. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">શ્રી મોરારજી દેસાઈને 1991માં ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ચરખાને અને સુતરને જીવનનું અંગ માનનાર મોરારજીભાઈ 10 એપ્રિલ 1995ના રોજ મુંબઈમાં દેહ ત્યજી દીધો હતો. </font><br />
<br />
<!--Image-->
<p class="wdp_articleRImg">
	<p>
		<img alt="" border="0" class="wdp_img" hspace="4" src="/gu/articles/1004/29/images/img1100429011_1_2.jpg" vspace="4" /></p>
	<p class="wdp_imgSrc">
		<p class="wdp_left">
			 </p>
		G.R</p>
</p>
<!--endImage--><br />
<font style="font-size:11pt; color:#FF8000"><b>મહાત્મા ગાંધીજી - </b></font><font style=" color:#000000;">દેશની સેવામાં જવાહરલાલ નહેરૂ, આચાર્ય ક્રિપલાની, મોલાના આઝાદ, સુભાષચંદ્દ બોઝે પણ વર્ષોના વર્ષોના આપી દીધા હતાં. આમ છતાં ગાંધીજીની વિરાટ પ્રતિભા સામે બીજાનું યોગદાન ઓછું દેખાયું. અલબત, શા કારણે ? આજે પ્રોફેશનલ મેનેજમેંટના જમાનામાં મેનેજમેંટનીજ ભાષામાં વાત કરો તો કદાચ એ સવાલનો જવાબ મળી રહેશે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">વકિલ મોહનદાસ કરમચંદ ગાંધીની છબિ મેનેજેમેંટ ગૂરૂ તરીકે ઉપસી આવે તે સ્વાભાવિક છે. ગોરી હકૂમતને કયા મુદે સિફતપૂર્વક પડકારવી, મુદાને કેટલો અને ક્યાં સુધી ચગાવવો અને છેવટે સત્યાગ્રહના ભાગરૂપે ઉપવાસ ઉપર ઊતરીને અંગ્રેજોને શી રીતે ઝૂકાવવા એ દરેક બાબતે ગાંધીજી ખૂબજ સભાન હતાં. માટેજ સત્યાગ્રહનું દરેક પગલું તેઓ ગણતરીપૂર્વક ભરતા હતાં. શસ્ત્રસજ્જ અંગ્રેજો સામે અહિસંક લડત આદરીને સમગ્ર વિશ્ર્વની નજરમાં અંગ્રેજોને વિલન પુરવાર કરી દેવાને મળેલી સફળતા મેનેજમેંટમાં તેમની કોઠાસૂજનું ઉદાહરણ છે, તો બીજો દાખલો દાંડી યાત્રા પણ છે. કે જેમાં માત્ર અંગ્રેજો સલ્તનતને જ નહિં, પરંતુ સમગ્ર દુનિયાને ખળભળાબ્યું. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">રાષ્ટ્ર માટે સમગ્ર જીવન સમર્પિત કરનારા મહાત્મા ગાંધીજી અમેરિક ચિંતક થોરો, ઇંગ્લેન્ડના માનવતાવાદી જહોન રસ્કિન, રશિયાના લિયો ટોલ્સટોય જેવાઓના તત્ત્વચિંતનના અભ્યાસથી પ્રભાવિત થયા હતા. "આ જગતમાં જે કાંઇ છે તે સઘળું ઇશ્વરને આભારી છે, આથી તેને ત્યાગીને ભોગવ. કોઇના પણ ધનની લાલચ રાખીશ નહીં." ઇશાવાષ્ય ઉપનિષદના આ બુનિયાદી વિચારમાંથી ગાંધીજીને વાલીપણાનો ખ્યાલ સ્ફૂર્યો હતો. અર્થશાસ્રના "આર્થિક માનવ"ના ખ્યાલ સામે ગાંધીજીએ માનવનો ખ્યાલ રજૂ કર્યો હતો. ઉપયોગ અને ઉપભોગ વરચેનો ભેદ સમજવાની શીખ આપી હતી. "જે યજ્ઞ કર્યા વગર ખાય છે તે પાપનો આહાર કરે છે." એવા ભગવદ્ગીતાના ઉપદેશે ગાંધીજીને અઘ્યાત્મના રંગે રંગી નાખ્યા હતા. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">પૂ.ગાંધીજીની વિશેષતા એ હતી કે મોટામાં મોટા માણસથી માંડીને નાનામાં નાના માણસને મળવાનું, તેને શાંતિથી સાંભળવાનો કે સમજવાનો તેમની પાસે સમય હતો. પોતાની આઘ્યાત્મિક જિજ્ઞાસા સંતોષવા માટે સ્વાતંત્ર ચળવળના ભગીરથ પુરુષાર્થ દરમિયાન પણ સમય કાઢીને સંતો, જ્ઞાનીજનો, તત્ત્વચિંતકોની મુલાકાત તથા સત્સંગ વાર્તાલાપ કર્યો હતો. મહર્ષિના વાર્તાલાપોમાં અવાર-નવાર ગાંધીજીનો ઉલ્લેખ જૉવા મળે છે. આ સંદર્ભમાં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઇ લખે છે "રમણ મહર્ષિના વાર્તાલાપોમાંથી ગાંધીજીની ઇશ્વર પ્રત્યેની સંપૂર્ણ શરણાગતિ અને તેમની વિચારમુકત અવસ્થા જૉવા મળે છે."</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">ગાંધીજીની સોમવારે સાપ્તાહિક મૌનના દિવસે મુલાકાત લેનાર પરમહંસ યોગાનંદને રાત્રે આઠ વાગ્યે મૌન છૂટયા પછી ગાંધીજીએ જણાવ્યું, "વર્ષોપહેલાં મારા પત્રવ્યવહારને પહોંચી વળવા માટે વખત મેળવવા સારું મેં અઠવાડિયામાં એક દિવસ મૌન પાળવાનું શરૂ કર્યું પણ હવે એ ચોવીસ કલાક મારે માટે ખાસ આઘ્યાત્મિક જરૂરિયાતના થઇ પડયા છે." નિયતકાલનું મૌનવ્રત એ યાતના નથી, પણ આશીર્વાદ છે. ભગવાન સત્ય છે એમ, કહેનાર ગાંધીજીએ એમ પણ કહ્યું છે કે, "સત્ય એ જ ભગવાન છે." ગાંધીજીએ કહ્યું છે, "જો સત્ય અને અહિંસાને આપણે આપણા જીવનનો મહામંત્ર બનાવવાનો નિશ્ચય કરીએ તો દરેક સવાલનો ઉકેલ મળી આવે છે એમાં શંકા નથી." ગાંધીજી એમના જીવન-અનુભવ દર્શાવતા કહે છે, "મેં મારા જીવનમાં જોયું છે કે વિનાશના કાયદાથી નહીં, પણ પ્રેમના ચોક્કસ સિદ્ધાંતે મને સફળતા આપી છે."</font><br />
<br />
<!--Image-->
<p class="wdp_articleLImg">
	<p>
		<img alt="" border="0" class="wdp_img" hspace="4" src="/gu/articles/1004/29/images/img1100429011_1_3.jpg" vspace="4" /></p>
	<p class="wdp_imgSrc">
		<p class="wdp_left">
			 </p>
		G.R</p>
</p>
<!--endImage--><br />
<font style="font-size:11pt; color:#FF8000"><b>સરદાર વલ્લભભાઈ પટેલ - </b></font><font style=" color:#000000;">આપણા લોક લાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલભભાઇ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ તેમ નથી. કેમકે તેમને જે અમુલ્ય યોગદાન આપ્યુ છે આપણા દેશ માટે તેને આપણી કેવી રીતે ભુલી શકીએ! સરદાર વલ્લભભાઇ પટેલ કે જેઓને લોખંડી પુરુષ તરીકે ઓખવામાં આવે છે તેઓનો જન્મ ગુજરાતમાં નડિયાદના એક સામાન્ય ખેડુતના ઘરમાં 31મી ઓક્ટોમ્બર, 1875માં થયો હતો. તેમના માતા-પિતા ખુબ જ ધાર્મિક હતાં. વલ્લભભાઇએ તેમનું શિક્ષણ ગુજરાતીમાં જ લીધું હતું. ત્યાર બાદ તેઓ 1910માં વકીલાત માટે ઇગ્લેંડ ગયાં હતાં. 1913માં તેઓને વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા હતાં. ત્યાર બાદ તેઓ ગાંધીજીથી પ્રભાવીત થઈને આઝાદીની ચળવળ માટે તેમની સાથે જોડાઇ ગયાં હતાં. ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. તેથી તેઓએ ખેડૂતો માટે ખુબ જ સારા કાર્યો કર્યાં હતાં. જ્યારે 1928માં સરકારે ખેડૂતો પર જમીનને લગતો ટેક્સ નાંખો ત્યારે તેઓએ ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યાં અને તે ટેક્સ ભરવાની મનાઇ કરી દીધી. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">તેથી સરકારે વલ્લભભાઇને અને ખેડૂતોને પણ જેલમાં પુરી દીધા હતાં. ત્યારથી ગાંધીજીએ તેમને &#39;સરદાર&#39;નું બીરુદ આપ્યુ હતું. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 29 Apr 2010 12:22:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 03 Aug 2018 18:18:59 +0530</updatedDate>
      <category><![CDATA[gujarat day 10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સ્ત્રીની લડાઈ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/womans-day-10/સ્ત્રીની-લડાઈ-110030600014_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/womans-day-10/સ્ત્રીની-લડાઈ-110030600014_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સ્ત્રીની લડાઈ કોઈ એક સાથે નથી હોતી 
આખી દુનિયા સાથે હોય છે બેટા 
કહેતી હતી મા
જ્યારે હુ હતો નાનો બાળક,
ત્યારે આ વાતનો અર્થ
હુ સમજી નહોતો શકતો
અને આ સાંભળીને ચુપ બેસતો હતો
કે મા ની તો આદત જ છે 
કંઈપણ બોલ્યા કરવાની]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1003/06/images/img1100306014_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>સ્ત્રીની લડાઈ કોઈ એક સાથે નથી હોતી </font><br/><font  style='font-size:11pt; color:#000000'>આખી દુનિયા સાથે હોય છે બેટા </font><br/><font  style='font-size:11pt; color:#000000'>કહેતી હતી મા</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે હુ હતો નાનો બાળક,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ત્યારે આ વાતનો અર્થ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>હુ સમજી નહોતો શકતો</font><br/><font  style='font-size:11pt; color:#000000'>અને આ સાંભળીને ચુપ બેસતો હતો</font><br/><font  style='font-size:11pt; color:#000000'>કે મા ની તો આદત જ છે </font><br/><font  style='font-size:11pt; color:#000000'>કંઈપણ બોલ્યા કરવાની</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હવે મા નથી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>અને હુ થઈ ગયો છુ ખૂબ મોટો</font><br/><font  style='font-size:11pt; color:#000000'>હવે ક્યાય જઈને સમજી શક્યો છુ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>કે હકીકતમાં </font><br/><font  style='font-size:11pt; color:#000000'>સ્ત્રીની લડાઈ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોઈ એક સાથે નથી હોતી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સમગ્ર દુનિયા સાથે હોય છે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>અને લડનારાઓની કમાલ તો જુઓ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તે બધા એકત્ર થઈને </font><br/><font  style='font-size:11pt; color:#000000'>લડે છે તેના વિરુધ્ધ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>જાણે એ એક જ શત્રુ હોય </font><br/><font  style='font-size:11pt; color:#000000'>આખી દુનિયામાં એમની </font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે કે સ્ત્રી આ લડાઈમાં </font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિખરાય જાય છે પોતાનામાં </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ક્યારેક તેની આંખ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>લડી રહી હોય છે કોઈ એક સાથે </font><br/><font  style='font-size:11pt; color:#000000'>તો ક્યારેક તેના હાથ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>લડી રહ્યા હોય છે કોઈ બીજા સાથે </font><br/><font  style='font-size:11pt; color:#000000'>સાથે જ તેનુ પેટ લડી રહ્યુ હોય છે </font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોઈ ત્રીજા સાથે </font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેની પીઠ લડી રહી હોય છે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોઈ ત્રીજા સાથે </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેના વિરુધ્ધ લડનારાઓમાં </font><br/><font  style='font-size:11pt; color:#000000'>પુરૂષ જ નથી હોતા</font><br/><font  style='font-size:11pt; color:#000000'>હોય છે સ્ત્રીઓ પણ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેના વિરુધ્ધ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>પતિની સાથે સાથે લડે છે </font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેના પિતા અને ભાઈ પણ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>એટલુ જ નહી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેની સાથે લડે છે </font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેની સહેલી સમાન </font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેની પુત્રીઓ પણ  </font>]]></content:encoded>
      <pubDate>Mon, 08 Mar 2010 15:39:36 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:03:57 +0530</updatedDate>
      <category><![CDATA[womans day 10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સ્ત્રીની દુશ્મન ટીવી સીરિયલ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/womans-day-10/સ્ત્રીની-દુશ્મન-ટીવી-સીરિયલ-110030800015_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/womans-day-10/સ્ત્રીની-દુશ્મન-ટીવી-સીરિયલ-110030800015_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે માણસને કોઈ વાતની લત લાગી જાય તો તેને છોડવવી મુશ્કેલ થઈ જાય છે. પણ જો આ લતની અસર આપણા જીવન પર પડે તો તેને છોડવી જ હિતકારક છે.  અહી હુ વાત કરુ છુ આજકાલ સ્ત્રીઓને લાગેલી એક નવી લત - ટીવી સીરિયલની.  સાંજ પડે એટલે ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1003/08/images/img1100308015_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે માણસને કોઈ વાતની લત લાગી જાય તો તેને છોડવવી મુશ્કેલ થઈ જાય છે. પણ જો આ લતની અસર આપણા જીવન પર પડે તો તેને છોડવી જ હિતકારક છે.  અહી હુ વાત કરુ છુ આજકાલ સ્ત્રીઓને લાગેલી એક નવી લત - ટીવી સીરિયલની.  સાંજ પડે એટલે જલ્દી-જલ્દી જમવાનુ કરીને ફ્રી થવાનુ, બાળકોનો અભ્યાસ પણ એ સમય પૂરતો ટાળી દેવાનો, કંઈ બહાર જવાનુ હોય તો પહેલા જોઈ લેવાનુ કે સીરિયલ શરૂ થતા પહેલા તો આવી જવાશે કે કેમ ? સીરિયલ દરમિયાન કોઈ આગંતુક આવી જાય તો મોઢુ ચઢાવી લેવાનુ. આ બધી વાતો આજે સામાન્ય થતી જોવા મળી રહી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શુ સ્ત્રીઓ આજે એટલી કમજોર છે કે સીરિયલ પણ મિસ કરવાનુ દુ:ખ સહન નથી કરી શકતી ? આપણે માનીએ છીએ કે દિવસભરમાં થાકેલી સ્ત્રીઓ પોતાનુ મનોરંજન કરવા માટે ટીવી જુએ છે, પણ આજકાલની આ સીરિયલો મનોરંજન કરવાને બદલે સ્ત્રીઓનુ પતન કરી રહી છે.  આપણી બાળ લગ્નપ્રથા વિસરાવવાના આડે આવીને ઉભી હતી પરંતુ 'બાલિકા વધુ' નામની સીરિયલે આવીને લોકોને આની યાદ અપાવી, અને લોકો ફરી તે અજમાવવાનુ વિચારવા માંડ્યા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપણે પુત્ર-પુત્રીનો ભેદ ભૂલી જવા માંડ્યા હતા પરંતુ 'ન આના ઈસ દેશ મેરી લાડો' નામની સીરિયલે લોકોને એવુ વિચારવા મજબૂર કર્યા કે છોકરીઓની ભ્રૂણ હત્યા એ તો આજેપણ લોકો કરે છે, અને આમા કશુ ખરાબ નથી. એ સીરિયલમાં સ્ત્રીઓ પર એટલા અત્યાચાર થતા બતાવાયા કે લોકો એવુ સમજવા માંડ્યા કે ખરેખર છોકરીઓને આ દુનિયામાં જન્મ ન લેવો જોઈએ, તેથી લોકો વધુ કન્યા ભ્રૂણ હત્યા કરવા માંડ્યા. આ સીરિયલો ક્યારેક આપણને કોઈ સંદેશ કહેવા માટે બનાવાઈ છે એવુ બતાવાય છે પરંતુ જ્યારે તેનુ નાટકીય રૂપાંતર જોવા જઈએ તો એવુ લાગે છે કે આ સીરિયલો ખરેખર તેના મૂળ મુદ્દાથી દૂર જઈ રહી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>'<font  style='font-size:11pt; color:#000000'>ગોદભરાઈ' જેવી સીરિયલો બતાવી રહી છે કે જે સ્ત્રીઓને બાળક ન હોય તે સ્ત્રી અપશુકનિયાળ છે, તેથી તેને કોઈ બીજી પ્રેગનેંટ સ્ત્રીનો ખોળો ભરવાનો કોઈ અધિકાર નથી. શુ આ યોગ્ય છે ? સ્ત્રી મા નહી બની શકે તેનો બધો જ દોષ માત્ર સ્ત્રીનો જ હોય છે.  આવી સીરિયલ જોતી વખતે જે સ્ત્રી ખરેખર મા નથી બની શકતી કે જેના ઘર-આંગણે ઈશ્વરે કોઈ બાળક રમતુ નથી મુક્યુ તેને દિલ પર શુ વીતતી હશે, એ સીરિયલ બનાવવાવાળા કદી વિચારે છે ખરા ?  ભલે સીરિયલ બનાવવાળાઓનુ લક્ષ્ય લોકોને જાગૃત કરવાનુ હોય પણ લોકો જાગૃત તો થશે કે નહી એની તો ગેરંટી નથી પરંતુ હા એકવાતની ગેરંટી જરૂર છે કે લોકો એ તરફ વધુ ધ્યાન આપશે કે કંઈ સ્ત્રીને હજુ સુધી મા નથી બની શકી, અને તેને પોતાની ઘરે શુભ પ્રસંગોથી દૂર રાખવી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એટલુ જ નહી સીરિયલો જોઈને તો પતિ-પત્નીના સંબંધો પણ શંકાના વમળમાં અટવાઈ રહ્યા છે.  સીરિયલમાં મોટાભાગે એવુ બતાવવામાં આવે છે કે પરણેલા પુરૂષનુ તેના ઓફિસની કોઈ યુવતી સાથે ચક્કર હોય છે, તેના કારણે પતિ જરાક મોડા આવે તો પત્નીના મગજમાં એવો વિચાર નહી આવે કે - કોઈ મુસીબતમાં તો નથી ને ? ઓફિસમાં વધુ કામ આવી ગયુ હશે, હા એવો વિચાર જરૂર આવશે કે કોઈ છોકરીના ચક્કરમાં તો નથી ને ? આવી શંકામાં ફસાયેલી સ્ત્રીઓ ઘણીવાર પતિ વિરુધ્ધ ઈંકવાયરી પણ કરી નાખે છે.   સીરિયલો જોઈને આદર્શ વહુ બનવાનુ તો કોઈ સ્ત્રીનુ ગજુ નથી હોતુ હા, તે સીરિયલો જોઈને સાસરીયામાં અને પિયરમાં પોતાના અધિકાર માંગતી જરૂર થઈ જાય છે. સાસરિયુ ગમે તેટલુ સારુ કેમ ન હોય તેને એવુ જ લાગે છે કે તે ખૂબ જ દુ:ખી છે. ઘણી સ્ત્રીઓને ઘરમાં સાસુ-સસરા કાંટા જેવા લાગે છે, અને તે જલ્દી મિલકતના ભાગ પડાવવા પોતાના પતિને મજબૂર કરે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શુ સ્ત્રીઓ ક્યારેય એવુ વિચારે છે કે આ સીરિયલોએ સ્ત્રીનુ ચરિત્રને ક્યાંથી ક્યા પહોંચાડી દીધુ છે.  સીરિયલોએ સ્ત્રીને જ સ્ત્રીની દુશ્મન બતાવી છે.  'ઉતરન'માં એક યુવતી તપસ્યા જ બીજી યુવતી ઈચ્છાની જીંદગી બરબાદ કરી રહી છે, 'ન આના ઈસ દેશ મેરી લાડો'માં અમ્માજી બનેલી સ્ત્રી જ ઘરની અન્ય સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે.  કંઈ સીરિયલ એવી છે જેમાં એક સ્ત્રી અન્ય સ્ત્રીને બરબાદ નથી કરતી.  શુ કામ આજે આવી સીરિયલો બનાવવામાં આવી રહી છે.  સ્ત્રીઓના મગજમાં આજે પણ કામ કરતા, કે બીજા જોડે ચર્ચા કરતા આ જ સીરિયલ ફરતી રહે છે. વારંવાર આવી સીરિયલો જોવાને કારણે તેમના વ્યવ્હારમાં પણ એ પ્રકારનુ વર્તન આવી જાય છે.  </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1003/08/images/img1100308015_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આજે આપણે વિકાસના માર્ગ પર ઘણા આગળ નીકળી ગયા છે તો શા માટે આવી સીરિયલો બનાવીને લોકોના મગજને દૂષિત કરવામાં આવી રહ્યુ છે ? એ વાત સાચી કે દેશના કેટલાક ભાગમાં હજુ પણ આવી સ્થિતિ હશે પણ શુ તેને અન્ય રીતે ન બતાવી શકાય ? એવી સીરિયલો બનાવો જેનાથી એક સ્ત્રી બીજી સ્ત્રીની મિત્ર બને. કારણ કે સ્ત્રી આપણા સમાજનુ મહત્વનુ અંગ છે, આપણા ઘરની મા પણ એક સ્ત્રી છે, પત્ની પણ એક સ્ત્રી છે અને પુત્રી પણ એક સ્ત્રી જ છે. આમની વચ્ચે લાગણીની હૂંફ નહી હોય તો સમાજનુ ઘડતર ક્યાંથી થશે ? બાળકોને પ્રેમ અને સંસ્કાર ક્યાંથી મળશે ? કોણ ઉઠાવશે આ  વિરુધ્ધ પગલુ ? કોઈએ તો આગળ આવવુ જ પડશે ને ? આવો તો સ્ત્રીઓના વિકાસમાં બાધક આવી સીરિયલોનો વિરોધ કરીએ અને વિકાસના પંથ પર આગળ ધપીએ.  </font><br/></font>]]></content:encoded>
      <pubDate>Mon, 08 Mar 2010 13:41:01 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:03:57 +0530</updatedDate>
      <category><![CDATA[womans day 10]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આજ મેં ઉપર આસમાં નીચે....]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/womans-day-10/આજ-મેં-ઉપર-આસમાં-નીચે-110030600019_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/womans-day-10/આજ-મેં-ઉપર-આસમાં-નીચે-110030600019_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આપ કદાચ જાણતા નહી હોય કે આ ગીતની ધૂન એક ભજન માટે તૈયાર કરવામાં આવી હતી, અને આમાં જે પવિત્ર શબ્દો નાખવામાં આવ્યા છે તે કોઈ ભજનના પવિત્ર શબ્દોથી ઓછા પણ નથી. આ ગીત એક પ્રેમિકાને માટે નહી પરંતુ આ ગીત એક છોકરી માટે લખવામા આવ્યુ છે જે એક પુત્રી પણ હોઈ શકે ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1003/06/images/img1100306019_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> 1942<font  style='font-size:11pt; color:#000000'>ની એ લવ સ્ટોરી, સ્વર્ગીય પંચમ દાની છેલ્લી કૃતિ - એક લડકી કો દેખા તો એસા લગા...</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જેસે ખિલતા ગુલાબ,જેસે શાયરકા ખ્વાબ,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જેસે ઉજલી કિરણ જેસે બનમે હિરણ,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જેસે ચાંદની રાત,જેસે નરમી કી બાત</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જેસે મંદિર મે હો એક જલતા દિયા...</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપ કદાચ જાણતા નહી હોય કે આ ગીતની ધૂન એક ભજન માટે તૈયાર કરવામાં આવી હતી, અને આમાં જે પવિત્ર શબ્દો નાખવામાં આવ્યા છે તે કોઈ ભજનના પવિત્ર શબ્દોથી ઓછા પણ નથી. આ ગીત એક પ્રેમિકાને માટે નહી પરંતુ આ ગીત એક છોકરી માટે લખવામા આવ્યુ છે જે એક પુત્રી પણ હોઈ શકે છે, એક બહેન પણ હોઈ શકે છે, એક દોસ્ત કે પછી એક પત્ની પણ હોઈ શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેટલી પવિત્ર તુલના કરી છે જેસે મંદિરમે હો એક જલતા દિયા....</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો દરેક છોકરી આ ગીતને પુરા ધ્યાનથી સાંભળે તો તેના મનમાં પણ એટલી જ સુંદર ભાવનાઓ આવશે, જેટલી સુંદરતાથી આ ગીતને લખવામાં આવ્યુ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જરૂરી નથી કે દરેક સમયે તમે તમારી તુલના કોઈ અભિનેત્રીના ચહેરા કે શરીરની સુંદરતા સાથે કરો. શરીરની સુંદરતાથી પણ વધુ મહત્વની છે મનની સુંદરતા. તમારા મનની સુંદરતા એટલે જ - મંદિરમે હો કોઈ જલતા દિયા.....</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજકાલની છોકરીઓમાં એક નવી આશા અને તાજગી જોવા મળે છે. તેઓ જીવનને ખૂબ જ સરળતાથી લે છે. ઘણા ઉતાર-ચઢાવ પછી પણ તેમના ચહેરા પર એક નવી શરૂઆત માટેની હિમંત જોવા મળે છે. તેમના ચહેરાને જોઈને એક જ ગીત યાદ આવે.... આજ મે ઉપર આસમાન નીચે, આજ મે આગે જમાના હૈ પીછે. હા, પણ જ્યારે ગંભીરતાની વાત આવી તો પોતાના અસ્તિત્વની લડાઈને જીતીને પોતાની એક અલગ છાપ પણ ઉભી કરી. પછી વાત કિરણ બેદીની હોય કે સુસ્મિતા સેનની જેમણે એક અવિવાહિત હોવા છતાં બે-બે પુત્રીને દત્તક લઈને સમાજમાં એક મિસાલ કાયમ કરી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેમ જ્યાં જુઓ ત્યાં ચહેરાની સુંદરતાને જ મહત્વ અપાય છે ? મનની સુંદરતા કેમ નથી જોવાતી ? જેટલુ મન સુંદર, એટલુ જ વ્યક્તિત્વ પણ દમકે છે અને લોકો તેમની તરફ આકર્ષિત થાય છે. પછી કોઈની શુ હિંમત કે કોઈ તેને લોલુપ્ત નજરે જુએ.  </font>]]></content:encoded>
      <pubDate>Sat, 06 Mar 2010 16:23:18 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:03:57 +0530</updatedDate>
      <category><![CDATA[womans day 10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[કોણ કહે છે કે સ્ત્રી આજે સ્વતંત્ર છે ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/womans-day-10/કોણ-કહે-છે-કે-સ્ત્રી-આજે-સ્વતંત્ર-છે-110030600013_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/womans-day-10/કોણ-કહે-છે-કે-સ્ત્રી-આજે-સ્વતંત્ર-છે-110030600013_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[દરેક બાજુ લહેરાતો તિરંગો, બાળકોથી લઈને વૃધ્ધોમાં જોશ, ઝનૂન, ભવિષ્ય માટે સોનેરી સપના. આ બધુ યાદ અપાવે છે તે બલિદાનોની જે લાખો હિન્દુસ્તાનીઓએ આપણી આઝાદીને માટે આપ્યુ હતુ. સ્વતંત્રતા શ્વાસ લેવાની, સ્વતંત્રતા વિચારવાની, સ્વંતંત્રતા વિચારો વ્યક્ત કરવાની, ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1003/06/images/img1100306013_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>દરેક બાજુ લહેરાતો તિરંગો, બાળકોથી લઈને વૃધ્ધોમાં જોશ, ઝનૂન, ભવિષ્ય માટે સોનેરી સપના. આ બધુ યાદ અપાવે છે તે બલિદાનોની જે લાખો હિન્દુસ્તાનીઓએ આપણી આઝાદીને માટે આપ્યુ હતુ. સ્વતંત્રતા શ્વાસ લેવાની, સ્વતંત્રતા વિચારવાની, સ્વંતંત્રતા વિચારો વ્યક્ત કરવાની, મૂળભૂત અધિકારોની સ્વતંત્રતા, નિર્ણય લેવાની સ્વતંત્રતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે જ્યારે દેશની આઝાદીને અડધી સદીથી પણ વધુ સમય થઈ ગયો છે ત્યારે શુ ભારતની મહિલાઓ સાચા અર્થમાં સ્વતંત્ર છે ? સિક્કાની એક બાજુ એ છે કે ભારતીય મહિલાઓએ કલાથી લઈને વિજ્ઞાન સુધી અભૂતપૂર્વ ઉન્નતિ સાધી છે. આજે એવુ કોઈ ક્ષેત્ર નથી જ્યા મહિલાઓ પુરૂષના ખભા સાથે ખભો મેળવી ચાલી ન રહી હોય. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કલ્પના ચાવલા અને અન્ય ભારતીય મૂળની મહિલાઓએ ન ફક્ત પોતાનુ નામ પરંતુ ભારતનુ નામ પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર રોશન કર્યુ છે. દેશની ઉન્નતિ અને રક્ષા ક્ષેત્રે પણ મહિલાઓએ યોગદાન આપ્યુ છે. એ પછી રાજનીતિની વાત હોય કે કારગિલમાં પોતાના પતિ-પુત્રોની શહીદી પર ગૌરવાંવિત થનારી કોઈ માઁ કે પત્નીની વાત હોય, મહિલાઓએ હંમેશા પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપથી પોતાનુ યોગદાન આપ્યુ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પરંતુ સિક્કાની બીજી બાજુ એ છે જે મોટેભાગે આપણા દેશમાં જોવા મળે છે. આજની છોકરીઓને વધુ ભણવા નથી દેવાતી. પરિવાર માટે પોતાના સપનોની આહૂતિ સ્ત્રીઓએ જ આપવી પડે છે. માદા ભ્રૂણ હોય તો તેનુ જીવન શરૂ થતા પહેલા જ તેને સમાપ્ત કરવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દહેજ માટે તેને સળગાવવી, અંધવિશ્વાસોને કારણે સ્ત્રીને ચુડેલ માનીને તેને પૂર્ણ નગ્ન કરીને મારવી, સતી પ્રથા વગેરેની ઘટનાઓ અવાર-નવાર થતી રહે છે, અને આપણે જો શિક્ષિત પરિવારની વાત કરીએ તો એક જ પુત્રી હોવાથી આપણે મોટાભાગે સાંભળીએ છીએ કે અમે તો અમારી છોકરીને છોકરાની જેમ જ ઉછેરી છે. શુ માતા પિતા પણ આવી વાતો કરીને છોકરાને છોકરીથી ઉંચુ પદ નથી આપી રહ્યા ? શુ છોકરીનો ઉછેર છોકરીની જેમ કરીને આપણે ગર્વ ન કરી શકાય ? છોકરીના જીવન સાથે સંકળાયેલા મોટાભાગના નિર્ણયો માતા-પિતા જ લે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોઈ ઓફિસમાં ઉચા પદ પર બેસેલી કોઈ મહિલાના અધીનસ્થ પુરૂષ સહયોગી કેમ તેને પૂર્ણ સહયોગ નથી આપતા ? આજે પણ તેને બહાર હલકી વાતોના વાગ્બાણ સહન કરવા પડે છે અને તે લોહીલુહાણ થવાથી ચૂપ રહેવા મજબૂર છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પરંતુ આમાં થોડો ઘણો મહિલાઓનો પણ દોષ છે. નારી સ્વતંત્રતાના નામે અંગ પ્રદર્શન, સ્ટ્રિપર્સ નાઈટનુ આયોજન, મોર્ડન કહેવાની હરોળમાં સંસ્કૃતિથી અલગ, તૂટતા-વિખરાઈ જતા કુંટુંબો શુ આ જ આપણી સ્વતંત્રતા છે ? આમા દોષી કોણ છે, પુરૂષ, સમાજ કે પછી સ્ત્રી પોતે જ ? </font>]]></content:encoded>
      <pubDate>Sat, 06 Mar 2010 15:37:24 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:03:57 +0530</updatedDate>
      <category><![CDATA[womans day 10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[હુ છુ ભારતીય નારી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/womans-day-10/હુ-છુ-ભારતીય-નારી-110030600012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/womans-day-10/હુ-છુ-ભારતીય-નારી-110030600012_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ડગલે પગલે અમે ઠોકર ખાધી
છતાં નથી અમે હિમંત હારી 
અમારી શક્તિની ન લો પરીક્ષા
અમે છીએ ભારતીય નારી

જે દેશમાં હોય કલ્પના અને કિરણ જેવી નારી
તે દેશની સ્ત્રીઓ નથી અબલા કે બિચારી 
ન સમજો અમને કમજોર 
અમે છે ભારતીય નારી 

એવી પણ સ્ત્રીઓ છે જેમણે દુનિયામાં ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1003/06/images/img1100306012_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ડગલે પગલે અમે ઠોકર ખાધી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>છતાં નથી અમે હિમંત હારી </font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમારી શક્તિની ન લો પરીક્ષા</font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમે છીએ ભારતીય નારી</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જે દેશમાં હોય કલ્પના અને કિરણ જેવી નારી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તે દેશની સ્ત્રીઓ નથી અબલા કે બિચારી </font><br/><font  style='font-size:11pt; color:#000000'>ન સમજો અમને કમજોર </font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમે છે ભારતીય નારી </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એવી પણ સ્ત્રીઓ છે જેમણે દુનિયામાં ભારતની શાન વધારી </font><br/><font  style='font-size:11pt; color:#000000'>મધર ટેરેસાએ લોકો પર ભારતીય મમતા વિખરાવી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તો સુસ્મિતા-એશ્વર્યાએ ભારતીય સુંદરતાની ઓળખ કરાવી </font><br/><font  style='font-size:11pt; color:#000000'>વાહ, શુ અદ્દભૂત છે ભારતીય નારી </font>]]></content:encoded>
      <pubDate>Sat, 06 Mar 2010 15:14:48 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:03:57 +0530</updatedDate>
      <category><![CDATA[womans day 10]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[લધુ કથા - ગર્વ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/womans-day-10/લધુ-કથા-ગર્વ-110030600011_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/womans-day-10/લધુ-કથા-ગર્વ-110030600011_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સતીશજી મારા શહેરમાં મારા જ વિભાગના એક કર્મચારી હતા. પરંતુ થોડાક દિવસો પહેલા તેઓ પોતાની ટ્રાંસફર કરાવીને પોતાના શહેર ચાલ્યા ગયા.  તેઓ ભલા માણસ હતા અને મારા ખાસ પણ. પરંતુ જ્યારથી તો અહીંથી ગયા મુલાકાત જ નહી થઈ શકી.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1003/06/images/img1100306011_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>સતીશજી મારા શહેરમાં મારા જ વિભાગના એક કર્મચારી હતા. પરંતુ થોડાક દિવસો પહેલા તેઓ પોતાની ટ્રાંસફર કરાવીને પોતાના શહેર ચાલ્યા ગયા.  તેઓ ભલા માણસ હતા અને મારા ખાસ પણ. પરંતુ જ્યારથી તો અહીંથી ગયા મુલાકાત જ નહી થઈ શકી. તેથી આજે અચાનક જ્યારે તેમની મુલાકાત મારા શહેરમાં થઈ તો મેં ખુશ થઈને તેમને ભેટી પડ્યો, અને પૂછ્યુ - અરે, સતીશજી કેમ છો ? ખૂબ કમજોર લાગી રહ્યા છો, બધુ ઠીક તો છે ને ?  અને નોકરી કેવી ચાલી રહી છે ? </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>'<font  style='font-size:11pt; color:#000000'>ઠીક છુ' સતીષજીના મોઢામાંથી નીકળ્યુ અને પછી તેમણે જણાવ્યુ - મને હાર્ટની સમસ્યા થઈ ગઈ હતી, બે એટેક પણ આવી ચૂક્યા છે, તેથી ચિકિત્સીય આધાર પર મેં રિટાયરમેંટ લઈ લીધુ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>'<font  style='font-size:11pt; color:#000000'>અરે... મારા મોઢામાંથી નીકળી ગયુ, - 'તો પછી તમારી જગ્યા પર સર્વિસ પર કોણે લગાવ્યો ? </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેઓ બોલ્યા - કોઈને નહી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હું ચોકીને બોલ્યો - પણ કેમ ? તમારા સ્થાન પર એક પુત્રને તો નોકરી મળી શકતી હતી. હવે નથી તો શુ થયુ પણ ત્યારે તો આ નિયમ લાગૂ હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેઓ ફીકુ હસ્યા અને બોલ્યા 'એક હોત તો લગાવી દેત, હવે ચાર પુત્રોમાંથી કોણે નોકરી પર મુકતો.  ચારેય પરસ્પર ઝગડતા, અને મારુ જીવન જીવવુ મુશ્કેલ કરી દેતા.  પહેલા જ રૂપિયા અને જમીન માટે પરસ્પર ઝગડા ઓછા થાય છે તો એક વધુ મુસીબત મારા માથે લઈ લેતો.  મેં તો ભાઈ ચારેયની આગળ હાથ જોડી લીધા કે ભાઈ મોટી ભૂલ થઈ ગઈ, કે મે ચાર પુત્રોને જન્મ આપ્યો,  સારુ થાત જો મને એક પુત્રી હોત. તો હુ તેને જ નોકરી પર લગાવી દેતો.  ઓછામાં ઓછુ તે અમારુ ધ્યાન તો રાખતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કહેતા કહેતા તેમની આંખો ભીની થઈ ગઈ અને મને પણ એ દિવસ યાદ આવી ગયા, જ્યારે તો એવુ કહેવામાં ગર્વ અનુભવતા હતા કે તેઓ ચાર પુત્રના પિતા છે. </font>]]></content:encoded>
      <pubDate>Sat, 06 Mar 2010 14:41:47 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:03:57 +0530</updatedDate>
      <category><![CDATA[womans day 10]]></category>
      <authorname>નઇ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સુપર વુમન : ખિતાબ કે ખુશી ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/womans-day-10/સુપર-વુમન-ખિતાબ-કે-ખુશી-110030600010_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/womans-day-10/સુપર-વુમન-ખિતાબ-કે-ખુશી-110030600010_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[એમા કોઈ શક નથી કે છેલ્લા બે દાયકામાં હિન્દુસ્તાનની અડધી વસ્તી એટલેકે સ્ત્રીઓએ આંધીની જેમ પોતાનો વિકાસ કરીને સમાજમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે.  તે દરેક ક્ષેત્રમાં ખુદને સાબિત કરી રહી છે. આજે પણ શહેરની યુવા સ્ત્રીઓ ભણેલી-ગણેલી છે, કેરિયર ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1003/06/images/img1100306010_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>એમા કોઈ શક નથી કે છેલ્લા બે દાયકામાં હિન્દુસ્તાનની અડધી વસ્તી એટલેકે સ્ત્રીઓએ આંધીની જેમ પોતાનો વિકાસ કરીને સમાજમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે.  તે દરેક ક્ષેત્રમાં ખુદને સાબિત કરી રહી છે. આજે પણ શહેરની યુવા સ્ત્રીઓ ભણેલી-ગણેલી છે, કેરિયર ઓરિએંટેડ છે, પુરૂષો સાથે ખભાથી ખભો મેળવીને ચાલી રહી છે.  ઘર હોય કે ઓફિસ દરેક જગ્યાએ બરાબરીનો અધિકાર તેમને આપવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેની લાઈફસ્ટાઈલના તમામ પહેલુઓ પર ગૌર કર્યા પછી જ આધુનિક ભાષામાં તેને સુપર વુમનનો ખિતાબ મળી ચૂક્યો છે, જે તે આ અગાઉની સ્ત્રીઓને નથી મળ્યો. ભારતીય સ્ત્રીઓ વર્તમાન સમયમાં વિકાસના સોનેરી સમયમાંથી પસાર થઈ રહી છે, પણ શુ ખરેખર તે તેમની સ્વતંત્રતાનો સર્વશ્રેષ્ઠ યુગ છે કે આઝાદીના નામ પર તેમને ભ્રમિત કરવામાં આવી રહી છે. કે પછી તે જાતે જ ભ્રમિત થઈ રહી છે ? </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમા કોઈ શક નથી કે આજની સ્ત્રીઓ પહેલા કરતા વધુ કુશાગ્ર, મહેનતી અને કેરિયર પ્રત્યે જાગૃત થઈ ચૂકી છે. તેઓ પોતાની જીવનશૈલી પોતાની સગવડ મુજબ ચલાવવા માંગે છે.  સ્ત્રીઓની આટલી ઈચ્છા અને સ્વતંત્રતાએ તેમને સ્વતંત્રની પાંખ લગાવી આકાશમાં ઉડવાનુ શિખવાડી દીધુ છે. જેના કારણે તેમની જવાબદારી  હવે ઘરની ચાર દિવાલો સુધી સીમિત ન રહીને બહારની દુનિયા સુધી વિસ્તરી રહી છે.  પરંતુ શુ આ વિસ્તૃત થતી જવાબદારીએ સ્ત્રીઓને આઝાદ જીંદગી જીવવાની સમજ આપી છે કે પછી આઝાદી અને વિકાસના નામ પર સ્ત્રીઓના ખભા પર જવાબદારીઓનો અગણિત બોઝ દિવસો દિવસ વધતો જઈ રહ્યો છે.  આવા સંજોગોમાં સુપર વૂમનના પુસ્તકની ખુશી મનાવવી જોઈએ કે શોક ? </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજની સ્ત્રીઓ બે દાયકા પહેલાની સ્ત્રીઓની તુલનામાં વધુ આત્મનિર્ભર છે. તેમની પાસે પહેલાની તુલનામાં કેટલાય ગણા વધુ અધિકાર છે. આ જ અધિકારના બળ પર સ્ત્રીઓ પરંપરાવાદી ભારતીય સમાજમાં પોતાની એક જુદી ઓળખ બનાવી ચુકી છે.  એક સમયે સ્ત્રીઓને માત્ર ઘર સાચવવાને યોગ્ય જ સમજવામાં આવતી હતી.  તેનાથી ઉંધુ હવે આજની સુપર વુમન ઘર અને બહાર બંને મેદાનો પર બરાબરીનુ યોગદાન આપે છે.  તે એક પરફેક્ટ માં છે તો એક પરફેક્ટ કર્મચારી પણ છે. તે આદર્શ પત્ની પણ છે અને યોગ્ય સહકર્મચારી પણ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પરંતુ આ બધા વચ્ચે એક વાત દેખીતી છે કે સ્વતંત્રના નામ સ્ત્રીઓ પોતાના ખભા પર જરૂર કરતા વધુ બોઝ ઉઠાવી રહી છે.  પોતાની જાતને આધુનિકતાની મિસાલ કરવાના ચક્કરમાં તે તણાવ અને ગૂંચવણોની વચ્ચે ફંસાય ગઈ છે.  બધાને ખુશ કરવાની દોડમાં સુપર વુમન પોતાની જાતને જ ભૂલી રહી છે અને ખુદને માટે થોડોક સમય પણ નથી કાઢી શકતી. શુ આ સત્યને આપણે જોઈ રહ્યા છે ખરા ? </font><br/></font>]]></content:encoded>
      <pubDate>Sat, 06 Mar 2010 14:31:47 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:03:57 +0530</updatedDate>
      <category><![CDATA[womans day 10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સ્વતંત્ર સ્ત્રીઓની સ્વતંત્રતા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/womans-day-10/સ્વતંત્ર-સ્ત્રીઓની-સ્વતંત્રતા-110030600009_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/womans-day-10/સ્વતંત્ર-સ્ત્રીઓની-સ્વતંત્રતા-110030600009_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સ્ત્રીઓના બદલેલા રૂપને જો આઝાદીનુ નામ આપવામાં આવે છે તો તેની પાછળ તર્ક છે.  તેમા સૌથી પ્રથમ આવે છે સ્ત્રીઓના વિકસિત હોવાની તર્ક-ક્ષમતા. બે દસકા પહેલાની તુલનામાં આજે સ્ત્રીઓ શિક્ષા પ્રત્યે ઘણી જ જાગૃત છે.  સ્ત્રીઓમાં શિક્ષાનુ સ્તર વધવાથી તેમના ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1003/06/images/img1100306009_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>સ્ત્રીઓના બદલેલા રૂપને જો આઝાદીનુ નામ આપવામાં આવે છે તો તેની પાછળ તર્ક છે.  તેમા સૌથી પ્રથમ આવે છે સ્ત્રીઓના વિકસિત હોવાની તર્ક-ક્ષમતા. બે દસકા પહેલાની તુલનામાં આજે સ્ત્રીઓ શિક્ષા પ્રત્યે ઘણી જ જાગૃત છે.  સ્ત્રીઓમાં શિક્ષાનુ સ્તર વધવાથી તેમના સમજવા-વિચારવાની ક્ષમતાનો પણ વિકાસ થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વિકાસે જ તેમને દીન-દુનિયાની માહિતી આપી અને પોતાને માટે વિચારવાની સમજ વિકસિત કરી છે. સમાજ સ્ત્રીઓની આ જ સમજને તેમના વિકાસનુ નામ આપે છે. સ્ત્રીઓની આઝાદીની શાળામાં પ્રવેશ અપાવવા માટે શિક્ષા જ પ્રથમ અધ્યાય માનવામાં આવી શકે છે. પરંતુ આ અધ્યાય સુધી કેટલી સ્ત્રીઓ પહોંચી શકે છે ? આ પ્રશ્ન ખરેખર વિચારણીય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હકીકતમાં સ્ત્રીઓના વિકાસના નામ પર અમારી નજર ફક્ત એ શહેરની સ્ત્રીઓ પર જઈને થંભે છે, જે આધુનિકતાના બંધનમાં વિકાસની સીડીઓ ચઢી રહી છે. જ્યારે કે અસલી ભારત તો એ છોટા શહેરો અને ગામડાઓના વિસ્તારમાં વસે છે, જ્યાં હજુ આવી સ્થિતિ નથી. આ વિસ્તારોમાં દેશની 60 ટકા સ્ત્રીઓ રહે છે, જેમને વિકાસની પરિભાષા પણ ખબર નથી.  શિક્ષાના નામ પર આ સ્ત્રીઓમાંથી કદાચ થોડીક જ કોલેજ શુ, શાળા સુધી પહોંચી હોય. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દીન-દુનિયાની માહિતીથી દૂર તેમને ફક્ત બે સમયનુ ભોજન બનાવવા અને ઘરના સભ્યોની દેખરેખ કરવા ઉપરાંત વધુ કશુ જ ખબર નથી.  શુ દેશની સ્ત્રીઓની આ સ્થિતિ વિકાસશીલ ભારતમાં સ્ત્રીઓની આઝાદીને રજૂ નથી કરતો ? અને જો કરે છે તો તેમની દશા આજે પણ ઘણા દસક પહેલા જેવી જ કેમ છે ?  દેશમાં સ્ત્રીઓની એક મોટી વસ્તીને એક સામાન્ય જીવનશૈલી જીવનારી શહેરની સ્ત્રીઓ જેવી સગવડ પણ મળતી નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આઝાદ ભારતની આઝાદ સ્ત્રીઓને શુ ખરેખર આઝાદીનો સાચો અર્થ ખબર છે ? શુ તેઓ તેના ફાયદા અને નુકશાનથી પણ સારી રીતે પરિચિત છે ? શુ માત્ર  ઘરથી બહાર નીકળીને ઘણી ભૂમિકાઓ ભજવવી એ જ તેમના માટે આઝાદી છે ?  સામાજીક બંધનો, માન્યતાઓ અને વિચારના સ્તર પર સ્ત્રીઓને આજ સુધી આઝાદી મળી છે ખરી ? </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભલે ઘર હોય કે ઘરની બહાર, સ્ત્રીઓ પર દરેક જગ્યાએ પ્રતિબંધ લગાવવા તેમને કમજોર સાબિત કરનારાઓની કમી નથી.  મોટી વાત તો એ છે કે મહિલાઓને તેમની કમજોરીનો અહેસાસ કરાવીને તેમને પાછળ ઘકેલવામાં ઘણીવાર તેમના પોતાના કહેવાતા લોકોનુ જ યોગદાન હોય છે.  જો કે સ્ત્રીઓની આઝાદીની તરફેણ કરનારાઓનો એ દાવો છે કે હવે સમાજનો એક મોટો વર્ગ સ્ત્રીઓને દરેક પ્રકારની સ્વતંત્રતા આપે છે. તે પોતાની પસંદગીના ક્ષેત્રમાં કેરિયર બનાવી શકે છે અને પોતાની મરજી મુજબનો જીવનસાથી પસંદ કરી શકે છે.   આને સ્વતંત્રતા નહી તો બીજુ શુ કહીશુ ?  પણ પ્રશ્ન એ છે કે માત્ર કેટલીક વાતોના આધાર પર સ્ત્રીઓ સ્વતંત્ર છે એવો તર્ક લગાવી શકાય ? કદાચ નહી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આઝાદીનો સાચો અર્થ ત્યારે સમજાય છે જ્યારે સમાજના દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓને બરાબરીનો અધિકાર મળે અને આખા દેશમાં દરેક તબક્કે સ્ત્રીઓને એક જ પ્રકારની સુવિદ્યાઓ અને અધિકાર મેળવી શકે.  આનાથી પણ મોટી વાત એ છે કે સ્ત્રીઓ અને પુરૂષ ત્યારે બરાબર સમજવામાં આવશે, જ્યારે પુરૂષ પણ ખુશીપૂર્વક સ્ત્રીઓની દુનિયામાં ભાગીદાર બનવુ પસંદ કરે. જ્યા સુધી આ માનસિકતા નથી ઉદ્દભવતી, ત્યાં સુધી સ્ત્રીઓને આગળ લાવવાની વાત માત્ર પુસ્તકો સુધી જ રહેશે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે પણ બાળકો અને રસોઈ એ સ્ત્રીઓને જવાબદારી છે એવુ માનવામાં આવે છે, છતા સ્ત્રી-પુરૂષની સમાનતાના ગુણ ગાવામાં આવી રહ્યા છે. 90 ટકા આધુનિક અને સ્વતંત્ર સ્ત્રીઓ ઘરે પહોંચતા જ કિચનમાં ધુસે છે, પરંતુ 2 ટકા સાધારણ પુરૂષ પણ આવુ નથી કરતા.  શુ આ સ્વતંત્રની આડ હેઠળ સ્ત્રીઓ પર વધુ બોઝ અને જવાબદારીઓથી લાદવાનુ બહાનુ નથી લાગતુ ? </font>]]></content:encoded>
      <pubDate>Sat, 06 Mar 2010 14:08:41 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:03:57 +0530</updatedDate>
      <category><![CDATA[womans day 10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના ભાષણથી બજેટ સત્ર શરૂ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/budget-2010/રાષ્ટ્રપતિ-પ્રતિભા-પાટિલના-ભાષણથી-બજેટ-સત્ર-શરૂ-110022200009_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/budget-2010/રાષ્ટ્રપતિ-પ્રતિભા-પાટિલના-ભાષણથી-બજેટ-સત્ર-શરૂ-110022200009_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સંસદનુ બજેત્ર સત્ર શરૂ થઈ ગયુ છે. બજેટ સત્રના પહેલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટેલનુ ભાષણ થયુ. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે કહ્યુ છે કે નક્સલવાદ વર્તમાન સમયમાં દેશ સામે સૌથી મોટી સમસ્યા છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1002/22/images/img1100222009_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>PTI</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>સંસદનુ બજેત્ર સત્ર શરૂ થઈ ગયુ છે. બજેટ સત્રના પહેલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટેલનુ ભાષણ થયુ. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે કહ્યુ છે કે નક્સલવાદ વર્તમાન સમયમાં દેશ સામે સૌથી મોટી સમસ્યા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બજેટ સત્રના પહેલા દિવસે સંસદના બંને સદનોના સંયુક્ત અધિવેશનને સંબોધિત કરતા સોમવારે રાષ્ટ્રપતિએ કહ્યુ કે દેશમાં નક્સલી હિંસા સૌથી મોટી સમસ્યા બની ચૂકી છે.  તેમને નક્સલવાદીઓને હિંસાના રસ્તાનો ત્યાગ કરવા કહ્યુ છે.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે પુના બ્લાસ્ટની નિંદા કરી. નક્સલી હુમલા પર ચિંતા બતાવી. સાથે જ સામાજિક સુરક્ષા પર જોર આપવાની વાત કરી. ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા પર જોર આપવાની વાત કરી. 2012માં નવ ટકા વિકાસ દરનુ લક્ષ્ય મેળવવાની વાત કરી.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે વધુમાં કહ્યુ કે - દેશની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત કરવી જોઈએ. આતંકવાદને સહન નહી કરી શકાય, કેન્દીય બળોએ મજબૂત થવુ જોઈએ.  સશસ્ત્ર બળના આધુનિકીકરણ પર જોર આપવામાં આવશે. દેશના વિકાસ માટે વૈજ્ઞાનિકોને વધામણીના પાત્ર બતાવ્યા. બધી મંદીનો સામનો કરવા સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલ પગલાં વિશે પણ જણાવ્યુ. રબીના પાક માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 22 Feb 2010 14:26:30 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 21:01:47 +0530</updatedDate>
      <category><![CDATA[budget 2010]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[લધુકથાઓ - હવે તો જાગો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-10/લધુકથાઓ-હવે-તો-જાગો-110012500023_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-10/લધુકથાઓ-હવે-તો-જાગો-110012500023_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આપણે સ્વતંત્ર દેશમાં શ્વાસ લઈ રહ્યા છીએ, પણ શુ માણસ બધી રીતે આઝાદ છે ખરો ? લોકો પૈસા કમાવવા અવનવા કાવતરા રચે છે. જે ઈમાનદાર છે તેને લોકો શાંતિથી જીવવા દેતા નથી, જે અભણ છે તેની અજ્ઞાનતાનો ફાયદો કહેવાતા જ્ઞાની લોકો ઉઠાવે છે અને આપણા નેતા જે આપણી કારણે ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપણે સ્વતંત્ર દેશમાં શ્વાસ લઈ રહ્યા છીએ, પણ શુ માણસ બધી રીતે આઝાદ છે ખરો ? લોકો પૈસા કમાવવા અવનવા કાવતરા રચે છે. જે ઈમાનદાર છે તેને લોકો શાંતિથી જીવવા દેતા નથી, જે અભણ છે તેની અજ્ઞાનતાનો ફાયદો કહેવાતા જ્ઞાની લોકો ઉઠાવે છે અને આપણા નેતા જે આપણી કારણે જ ખુરશી પર રાજ કરી રહ્યા છે તે આપણા મોઢા પર શુ કહે છે અને પાછળથી શુ કરે છે તે કોણ નથી જાણતુ, આ જ વાતની રજુઆત અહીં આપેલી આ લધુકથાઓમાં કરી છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1001/25/images/img1100125023_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#800040'><b>ઈમાનદારીની સજા </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એ નાનકડા જિલ્લાના એક ગામમાં ટ્રેન રોકાઈ અને શેખર બાબુ પોતાનો સામાન લઈને નીચે ઉતર્યા એટલામાં જ તેમની નજર ફર્સ્ટ કલાસ ડબ્બામાંથી ચા વાળાને બૂમ પાડતા સુધીર બાબુ પર પડી. તેમણે આનંદના આવેગમાં જોરથી અવાજ લગાવ્યો 'ભાઈ સુધીર.... ક્યા? સુધીર બાબૂ જે તેમની જ જેવા જ ફર્સ્ટ ઓફિસર હતા. હસીને બોલ્યા ભાઈ આપણી તો એશ ચાલી રહી છે. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ રજાઓ ગાળવા પરિવાર સાથે ઉંટી જઈ રહ્યો છુ. અને તમે ..... તમે અહીં ક્યાથી ?</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બસ અહીં બદલી થઈ ગઈ છે - શેખર બાબુ નિરાશ થઈને બોલ્યા. એટલામાં જ ટ્રેન ચાલુ થઈ ગઈ અને શેખર બાબુ હાથ હલાવતા પાછળ રહી ગયા. ટ્રેનમાં સુધીર બાબૂ પોતાની પત્નીને બતાવી રહ્યા હતા કે આ માણસ જરાપણ પ્રેકટીકલ નથી. ન તો પોતે ખાય છે અને ન તો બીજાને ખાવા દે છે. તેથી જ આને કોઈ પણ ઓફિસમા ટકવા નથી દેતા. પોતાની કરણી (પોતાની ઈમાનદારી)ની સજા ભોગવી રહ્યો છે, બીજુ શુ. </font><br/><font  style='font-size:11pt; color:#FF8000'></font><br/><font  style='font-size:11pt; color:#FF8000'><b>ભે</font><font style=' color:#000000;'>ટ</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વર્ષે પંચાયત ચૂંટણીમાં ગામમાં સરપંચને માટે આદિવાસી પદ આરક્ષિત હતુ. એક માત્ર મંગલૂનો પરિવાર જ ગામમાં રહેતો હતો. જે સરપંચ પદ માટે નિર્વિરોધ ચૂંટવામાં આવવાનો હતો. વર્તમાન સરપંચ ઠાકુર સાહેબે મંગલૂને પોતાના માણસો મોકલીને બોલાવ્યો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મંગલૂએ હાથ જોડીને નમીને અભિવાદન કર્યુ. 'અમે તને ગામનો સરપંચ બનાવવા માંગીએ છીએ, મંગલૂ તેથી આ દાખલાના ફોર્મ પર અંગૂઠો લગાવી દે અને હા આ અંગૂઠાના બદલામાં તે તારા માતા પિતાની અંતિમ ક્રિયા માટે લીધુ હતુ તેનુ વ્યાજ પાંચ વર્ષ સુધી અમે માફ કરી દઈએ છીએ'. મંગલૂ ઘણો ખુશ હતો, સરપંચ પદને માટે અંગૂઠો લગાવીને માન સન્માન અને પ્રતિષ્ઠા તેણે મળી ગઈ. પણ આ વાતથી તે અજાણ હતો કે 'એકલવ્ય' ની જેમ તે દ્રોણને પાંચ વર્ષો માટે પોતાનો અંગૂઠો ભેટ ચઢાવી ચૂક્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#008040'></font><br/>'<font  style='font-size:11pt; color:#008040'><b>એમ જ' </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નેતાજી આવ્યા. આવે જ છે. કેટલાય કાર્યક્રમોમાં ભાગ લેવા. એક શાનદાર કાર્યક્રમની વચ્ચે એક સજ્જને મંચ પર ચઢીને એક માંગ પત્ર આપતા કહ્યુ - 'અન્નદાતા, કોઈ રોજગાર, મકાન, શાળા, દવાખાનુ નથી જોઈતુ. નાનકડી વિનંતી છે. ગામથી શહેર તરફ જતો રસ્તો, ગલી, કશુ પણ ચાલવા ફરવાને લાયક નથી. તમારો ઈશારો થઈ જશે તો રસ્તાની કાયા પલટાઈ જશે. ગરીબ તમને આશીર્વાદ આપશે</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નેતાજી માઈક પર બોલ્યા ' 'ભાઈ અન્નદાતા નહી સેવક કહો અમને. વિનંતે નહી આદેશ કરો તમે. તમે મને આશીર્વાદનુ કહો છો. હું કોઈ સંત થોડો છુ, હુ કણ પણ નથી. તમારો આશીર્વાદ વોટના રૂપમાં મળતો રહ્યો છે. હું આજે જ જોઈને વ્યવસ્થા કરુ છુ. હું આવ્યો પણ શાને માટે છુ.' તાળીઓ વાગી. તે સજ્જન ખુશ થઈને ચાલ્યા ગયા. નેતાજીએ ચા-નાસ્તો લીધો. સીધા હેલિકોપ્ટરમાં બેસ્યા. તેમણે હેલિકોપ્ટરમાંથી જોયુ અને બોલ્યા - રસ્તો તો સારો છે. એમ જ લોકો ફરિયાદ કરે છે. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 25 Jan 2010 16:08:43 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:59:36 +0530</updatedDate>
      <category><![CDATA[republic day 10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગણતંત્રનો આધાર છે ગુણતંત્ર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-10/ગણતંત્રનો-આધાર-છે-ગુણતંત્ર-110012500022_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-10/ગણતંત્રનો-આધાર-છે-ગુણતંત્ર-110012500022_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભારતની આઝાદી 15 ઓગસ્ટ 1947 બાદ કેટલીયે વખત સંશોધન કરવા પશ્વાત ભારતીય બંધારણને અંતિમ રૂપ આપવામાં આવ્યું જે 3 વર્ષ બાદ એટલે કે, 26 નવેમ્બર 1950 ના રોજ આધિકારિક રીતે ઉજવામાં આવ્યો ત્યારથી 26 જાન્યુઆરીને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઉજવતા આવ્યાં છીએ. આ વખતે ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1001/25/images/img1100125022_1_1.jpg' alt='india'  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left">ND</p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ભારતની આઝાદી 15 ઓગસ્ટ 1947 બાદ કેટલીયે વખત સંશોધન કરવા પશ્વાત ભારતીય બંધારણને અંતિમ રૂપ આપવામાં આવ્યું જે 3 વર્ષ બાદ એટલે કે, 26 નવેમ્બર 1950 ના રોજ આધિકારિક રીતે ઉજવામાં આવ્યો ત્યારથી 26 જાન્યુઆરીને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઉજવતા આવ્યાં છીએ. આ વખતે આપણે 61 મો ગણતંત્ર દિવસ ઉજવીશું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતીય લોકતાંત્રિક વ્યવસ્થાએ કેટલાયે ઉતાર-ચડાવ જોયા છે અને આ દરમિયાન લોકોમાં લોકતાંત્રિક વ્યવસ્થાઓ પ્રત્યે અસંતોષ પણ વ્યાપ્ત થાય છે. અસંતોષના કારણે ભ્રષ્ટ શાસન અને પ્રશાસન તથા રાજનીતિનું અપરાધિકરણ રહ્યું. ભારતમાં ઘણા એવા વ્યક્તિ અને સંગઠન છે જે ભારતીય બંધારણ પ્રત્યે શ્રદ્ધા રાખતા નથી. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>વ્યર્થ છે અસંતોષ : </font><font style=' color:#000000;'></b>આ અશ્રદ્ધાના કારણે આપણું બંધારણ ક્યારેય ન રહ્યું. માઓવાદી જેવા પૂર્વોત્તરના અન્ય સંગઠન આજે પણ જો સક્રિય છે તો તેનું કારણ માત્ર એટલું જ છે કે, ભ્રષ્ટ અને ગેર જવાબદાર રાજનીતિજ્ઞો અને ગુનેગારોને પગલે તેમનો લોકતંત્ર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે પરંતુ સમજાવવા જેવી વાત એ છે કે, લાદવામાં આવેલી વ્યવસ્થા અને તાનાશાહ ક્યારેય પણ દુનિયામાં વધુ સમય સુધી ચાલી શક્યાં નથી. માન્યું કે, લોકતંત્રમાં કેટલીયે ખામી હોય છે પરંતુ તાનાશાહી અથવા ધાર્મિક કાયદાની વ્યવસ્થા વ્યક્તિ સ્વતંત્રતાનો અધિકાર છીનવી લે છે એ પણ આપણે જોયું છે કે, જર્મન અને અફઘાનિસ્તાનમાં શું થયું તે આપણે જાણીએ છીએ. સોવિયટ સંઘ કેમ વિખેરાઈ ગયું એ પણ કહેવાની વાત નથી. ભવિષ્યમાં આપ ચીનને પણ વિભાજીત થતું નિહાળશો. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1001/25/images/img1100125022_1_2.jpg' alt='Republic Day'  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left">ND</p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#0000FF'><b>લોકતંત્રને પરિપક્વ થવા દો  : </font><font style=' color:#000000;'></b>અમને વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ હોવાનો ગર્વ છે. અમારું લોકતંત્ર ધીરે-ધીરે પરિપક્વ થઈ રહ્યું છે. આપણે પહેલાથી પણ વધુ સમજતાર થતા જઈ રહ્યાં છીએ. ધીરે-ધીરે અમે લોકતંત્રની અહેમિયત સમજવા લાગ્યાં છીએ. માત્ર લોકતાંત્રિક વ્યવસ્થામાં જ વ્યક્તિ ખુલીને જીવી શકે છે. સ્વયંના વ્યક્તિત્વનો વિકાસ કરી શકે છે અને પોતાની તમામ મહત્વકાંક્ષાઓ પૂર્ણ કરી શકે છે. જે લોકો એમ વિચારે છે કે, આ દેશમાં તાનાશાહી હોવી અથવા કટ્ટર ધાર્મિક નિયમ હોવા જોઈએ તેઓ એ જાણતા નથી કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં શું થયું. ત્યાંની જનતા હવે ખુલીને જીવવા માટે તરસી રહી છે. આ માત્ર નામ માત્રના જ દેશ છે. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>લોકતંત્ર બનશે ગુણતંત્ર  : </font><font style=' color:#000000;'></b>આપણો સમાજ પરિવર્તિત થઈ રહ્યો છે. મીડિયા જાગ્રત થઈ રહ્યું છે. જનતા પણ જાગી રહી છે. યુવા સમજણશક્તિનો વિકાસ થઈ રહ્યો છે. શિક્ષાનું સ્તર વધી રહ્યું છે. ટેક્નોલોજી સંબંધી લોકોની ફોજ વધી રહી છે. આ બધાને પગલે હવે દેશના રાજનીતિજ્ઞ પણ સર્તક થઈ ગયાં છે. વધુ સમય સુધી શાસન અને પ્રશાસનમાં ભ્રષ્ટાચાર, અપરાધ અને અયોગ્યતા નહીં ચાલી શકે તો આપણો ભવિષ્યનો ગણતંત્ર ગુણતંત્ર પર આધારિત થશે, એટલા માટે કહો, ગણતંત્રની જય હો... </font>]]></content:encoded>
      <pubDate>Mon, 25 Jan 2010 15:25:39 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:59:36 +0530</updatedDate>
      <category><![CDATA[republic day 10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વંદેમાતરમ સંસ્કૃત નહી સંસ્કૃતિ છે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-10/વંદેમાતરમ-સંસ્કૃત-નહી-સંસ્કૃતિ-છે-110012500020_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-10/વંદેમાતરમ-સંસ્કૃત-નહી-સંસ્કૃતિ-છે-110012500020_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[વંદે માતરમ્'ના ગીતનો અર્થ ફકત રાષ્ટ્ર્ભક્તિનું ગીત નથી, પરંતુ તે આદર્શો અને સંકલ્પોને આપણા નિત્ય સાથે જોડવાનું છે, કે જેમણે આપણા દેશને સ્વાતંત્રતા સંઘર્ષને અનુપ્રાણિત કર્યું હતું. પરંતુ આઝાદ ભારતના આ સમયમાં 'વંદે માતરમ્'ને લઇને ઘણા વિવાદો ઊભા થઇ ગયા ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/>'<!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1001/25/images/img1100125020_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>વંદે માતરમ્'ના ગીતનો અર્થ ફકત રાષ્ટ્ર્ભક્તિનું ગીત નથી, પરંતુ તે આદર્શો અને સંકલ્પોને આપણા નિત્ય સાથે જોડવાનું છે, કે જેમણે આપણા દેશને સ્વાતંત્રતા સંઘર્ષને અનુપ્રાણિત કર્યું હતું. પરંતુ આઝાદ ભારતના આ સમયમાં 'વંદે માતરમ્'ને લઇને ઘણા વિવાદો ઊભા થઇ ગયા છે. લેખક તેમજ પ્રશાસનિક અધિકારી શ્રી મનોજકુમાર શ્રીવાસ્તવએ 'વંદે માતરમ્'નામના પુસ્તક લખીને આ વિવાદોને હલ કરવાનો પ્રયત્ન કર્યો છે. હાજર છે આ ક્રાંતિ-ગીતના સાહિત્યેતિહાસિક અભ્યાસની એક નાની એવી રજ</font><font style='font-size:11pt;'>ુ</font><font style='font-size:11pt;'>આત - </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હાલના સમયમાં ઘણા સ્વઘોષિત બુદ્ધિજીવી 'વંદે માતરમ્'ને લેખક બંકિમચંદ્રને દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતના જનકની જેમ રજૂ કરે છે. બ્રુસેલ્સમાં 2-4 મે, 2004ના દિવસે થયેલા આંતરરાષ્ટ્રીય કોમ્યુનિસ્ટ સેમિનારમાં એક ભારતીય પ્રતિનિધિ દળે તેના પેપરમાં કહ્યું કે હિન્દૂ રાષ્ટ્રના સિદ્ધાંતનું પહેલુ સ્પષ્ટ પ્રતિપાદન બંકિમચંદ્ર ચેટર્જીએ બંગાળી ભાષામાં લખેલા તેના ઉપન્યાસ આનંદ-મઠમાં કર્યું છે. 'વંદે માતરમ્' આ ઉપન્યાસનું અંગ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પાકિસ્તાનના સમાચાર-પત્ર 'ડેઇલી ટાઇમ્સ'માં ખાલેદ અહમદે લખયું છે (10.11.2002) કે જેમણે કુખ્યાત 'વંદે માતરમ્' લખ્યું તેમનું નામ બંકિમચન્દ્ર હતું. જોવાની વાત એ છે કે આ તે વ્યક્તિના માટે કહેવામાં આવે છે જેમણે 1874માં બંગદર્શનમાં લખ્યું છે કે, બંગાળ એકલા હિન્દુઓની મિલકત નથી. પેઢીઓથી બંગાળમાં હિન્દૂ-મુસ્લિમ સાથે - સાથે રહેતા આવ્યા છે. આજે દુર્ભાગ્યવશ તેમની વચ્ચે અંતર વધતું જાય છે. બધાના હિતમાં આ દિવસોમાં સમુદાયોંમાં ભાઇચારો રહે તેવી લાગણી વ્યકત કરૂ છું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>'<font  style='font-size:11pt; color:#000000'>જો બંકિમચંદ્દ્ર મુસ્લિમ વિરોધી હોત તો તેમના ઉપન્યાસ 'સીતારામ'(1886)માં એક પાત્ર દ્વ્રારા આવું કહેડાવતા કે 'જો તમે હિન્દૂ અને મુસલમાનને બરાબર ન સમજતા હોય તો હિન્દૂ અને મુસલમાન બન્ને દ્વ્રારા સમાયેલી આ જમીનમાં આપણા રાજ્યને સુરક્ષિત નહી રાખી શકો. તમારો અભિકલ્પિત ધર્મ રાજ્ય પાપના શાસનમાં અપધટિત થઇને રહી જાશે'. કેમકે આ લેખ આનંદ-મઠ કે બંકિમ ઉપર નથી, પરંતુ જે વાત અહીં </font><font style='font-size:11pt;'>નક્ક</font><font style='font-size:11pt;'>ી કરવાની છે તે એ છે કે એક પાકિસ્તાની લેખક અને એક ભારતીય પક્ષના બંકિમના પ્રતિ એક જેવા વિચાર. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હવે આ વાત ઉપર આવી એ કે 'વંદે માતરમ્' અંગ્રેજો વિરોધી નહોતું? આપણા 9 બુદ્ધિજીવીઓ આ ગીતને આનંદ-મઠમાં મુસ્લિમોંના વિરૂદ્ધ સક્રિય </font><font style='font-size:11pt;'>દેખાય </font><font style='font-size:11pt;'>છે ના તો અંગ્રેજો વિરૂદ્ધ. પરંતુ ખૂદ અંગ્રેજોને આ વિષયમાં કોઇ શક નહોતો કે આ ગીતનું સાચું નિશાન કોણ હતું. 'આ એક ભયંકર દેવીના પારકા જૂલ્મની વિરૂદ્ધ સતત સહકાર છે'-તેવું સર વેલેંટાઇન ચિરોલે 'ઇંડિયન અનરેસ્ટ'નામના પુસ્તકમાં લખ્યું હતું. આના થોડા વર્ષો પહેલા જી.એ.ગ્રિયર્શન ધ ટાઇમ્સ (લંડન)માં પ્રકાશિત એક લેખમાં(12મી સપ્ટેમ્બર, 1906) લખ્યું કે 'વંદે માતરમ્'ની માં મૃત્યું અને વિનાશની દેવી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચિરોલ-ગ્રિયર્શન વ્યાખ્યાને સરકારી મુજબ રોલેટ ક્મેટી રિપોર્ટ (1918)માં સમાવ્વામાં આવી, જેમાં માનવામાં આવ્યું કે ક્રમશઃ આ રાષ્ટ્રગીતના સ્તર સુધી આગળ આવી ગયું છે. આપણા નેતાઓને પણ કોઇ ભ્રમ ન્હોતો. બિપિનચંદ્દ્ર પાલના એક લેખ 'માતરમ્ ઇન વંદે માતરમ્' (વીકલી ન્યું ઇંડિયા, ઓક્ટોબર, 1906)માં કહ્યું કે ગીતની માતા રાષ્ટ્રમાતા છે. શ્રી અરવિન્દે લખ્યું કે (1908) 'ના ફકત આ રાષ્ટ્રગીત નથી પરંતુ પવિત્ર મંત્રો વાળી સશક્ત ઉર્જાથી સંયુક્ત છે. આ ઉર્જા આનંદ-મઠના લેખકને પ્રાપ્ત થઇ, જેમને અભિ-પ્રેરિત રૂષિની સંજ્ઞા આપી શકાય'. 'બંકિમચંદ્દ્ર ચટર્જીએ સ્વયં આ ગીતના બાબતે કશું નહીં કહ્યું. હરીશચંદ્ર હલધરની 1885માં 'માં' પેંટિગમાં આ ગીતનો સીધી અસર દેખાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે પણ બલિદાન અને દેશપ્રેમની જ્વાળા આ 'વંદે માતરમ્' ગીતના અંદરથી ઓછી નથી થઇ. અક્ષરધામ મંદિરમાં આતંકવાદીઓ દ્વ્રારા બાળકોને ગોળી મારવાના પહેલા 'વંદે માતરમ્' કહેડાવવાનો મતલબ શું હતો? આજ 'વંદે માતરમ્'નો અનુવાદ કરીને એ.આર. રહેમાન 'માં તુઝે સલામ' ગીત ગાય છે તો તે ગજબ હોય છે. આવી હાલતમાં શું ઝગડો સલામ અને પ્રણામનો છે? 'વંદે માતરમ્'માં જો એક વાઇબ્રેટરી એનર્જી (પ્રતિક્મ્પનકારી ઉર્જા)છે. આ ઇતિહાસની અનુગૂંજ છે. આ સંસ્કૃત નથી, સંસ્કૃતિ છે. બલિદાન, સર્વસ્ય, સમર્પણ અને ત્યાગની સંસ્કૃતિ.દક્ષિણપંથની પ્રતિક્રિયામાં સંસ્કૃત અને સંસ્કૃતિમાંથી પણ રીસાવાનો એક નવો રિવાજ આ દિવસોમાં નવ-બુદ્ધિજીવિઓમાં મને જોવા મળે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પિયરે બોર્દોએ સાંસ્કૃતિક પૂંજીના પ્રતિ બેજ્વાબદાર બનવાથી કોમ્યુનિસ્ટોને આગ્રહ કર્યો હતો, કારણ કે નહિતર આ પૂંજીનું વિનિયોજન અને નિવેશન સામ્પ્રદાયિક તાકાતે કરીજ લેતી. પરંતુ આ દિવસો સહમતી, સબરગ જેવી સંસ્થાઓએ 'સાઝા સંસ્કૃતિ'નો જે એક પ્રક્લ્પ શરૂ કર્યો છે તેમાં જે કોઇ સાઝું નથી, તે બ્રાહ્મણવાદી અને </font><font style='font-size:11pt;'>સાંપ્</font><font style='font-size:11pt;'>રદાયિક થવાને રોકી દેવાના લાયક માનવામાં આવે છે. પરંતુ આ ગીતને પુરાણીક નહીં, નવા પરીવર્તનની નજરથી જોવું જોઇએ.    </font><br/> </font>]]></content:encoded>
      <pubDate>Mon, 25 Jan 2010 14:56:59 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:59:36 +0530</updatedDate>
      <category><![CDATA[republic day 10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વિવિધતાથી પરિપૂર્ણ ભારત]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-10/વિવિધતાથી-પરિપૂર્ણ-ભારત-110012500019_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-10/વિવિધતાથી-પરિપૂર્ણ-ભારત-110012500019_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભારત અને ભારતીય વિષે અનેક ધારણા છે, પરંતુ પ્રશ્ન એ થાય કે ભારત અને ભારતીય આખરે છે શુ ?
મારા મતે ભારત એક રાષ્ટ્રનો વિચાર છે, તેમાં સભ્યતાગત એકતા, ઐતિહાસીક સમાનતા અને સમૃદ્ધ વિવિધતાથી પરિપૂર્ણ ગણતંત્ર છે. હું વર્ષોથી અમેરિકામાં છું અને અમેરિકા માટે એક ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1001/25/images/img1100125019_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ભારત અને ભારતીય વિષે અનેક ધારણા છે, પરંતુ પ્રશ્ન એ થાય કે ભારત અને ભારતીય આખરે છે શુ ? મારા મતે ભારત એક રાષ્ટ્રનો વિચાર છે, તેમાં સભ્યતાગત એકતા, ઐતિહાસીક સમાનતા અને સમૃદ્ધ વિવિધતાથી પરિપૂર્ણ ગણતંત્ર છે. હું વર્ષોથી અમેરિકામાં છું અને અમેરિકા માટે એક આશ્ચર્યજનક ધારણા છે કે, તે ઓગળતા વાસણ જેવું છે. આપણે 1500 વર્ષ પુર્વેનો વિચાર કરીએ તો આ વાત ભારત માટે પણ યથાયોગ્ય બની જાત. કારણ કે, તે સમયે વિશ્વના અલગ-અલગ પ્રદેશોમાંથી અનેક લોકો અહીં આવ્યા હતા અને તેથી જ ભારતમાં અનેક જાતિઓનો શંભુમેળો જોવા મળ્યો જેનુ અત્યારે આપણે પ્રતિનિધીત્વ કરી રહ્યા છે. પરંતુ હાલની પરિસ્થીતી મુજબ જો અમેરિકા ઓગળતા વાસણ જેવુ છે તો ભારતને 'થાળી' તરીકે આલેખતા મને જરાય સંકોચ નહીં થાય. કારણ કે આ થાળીમાં વિવિધતા સભર વાગનીઓ પિરસવામાં આવી છે. કેટલાક લોકો કહે છે કે, ભારતીય માત્ર એ વ્યકિત છે જેણે ભારતમાં જન્મ લીધો છે. આ લોકોના વિચાર સાથે હું સંમત નથી કારણ કે ઈંગ્લેન્ડમાં જન્મ લેનાર એની બેસન્ટ અને શુ મક્કામાં પેદા થનાર મૌલાના અબ્દુલ કલામ આઝાદ પણ ભારતીય ન હતા, જો તેઓ ભારતીય હતા તો પછી સોનીયા ગાંધી કેમ નથી ?</font><br/><font  style='font-size:11pt; color:#008080'></font><br/><font  style='font-size:11pt; color:#008080'><b>વિવિધતા અને વિવાદોનો અસાધારણ દે</font><font style='font-size:11pt;'>શ </b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિન્સટન ચર્ચીલે કહ્યુ હતુ કે, ભારત માત્ર એક ભૌગોલીક અભિવ્યિક્ત છે. પરંતુ વિવિધતા અને વિવાદોનો અસાધારણ સમન્વય વિશ્વના અન્ય કોઈ દેશમાં નથી તેથી અત્યારે તેમનુ આ વિધાન ખોટુ પડતુ જણાય છે. ભૌગોલીક પરિસ્થીતી, હવામાન, ભાષા, ભોજન અને સંસકૃતીની વિવિધતા માત્ર એક જ રાષ્ટ્રમાં ગુંથવામાં આવી છે. હાલ રાષ્ટ્રવાદી આંદોલનોએ બહોળા આત્મવિશ્વાસ સાથે પ્રસ્થાપીત કર્યુ છે કે વિરોધાભાસ હોવા છતાંય ભારત મહાન છે. </font><br/><font  style='font-size:11pt; color:#008080'></font><br/><font  style='font-size:11pt; color:#008080'><b>શું છે ભારત અને ભારતીય ?</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારત એક વિચાર છે તેવુ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ કહ્યુ હતુ. આ એક એવુ રાષ્ટ્ર છે જે સપના અને દ્રષ્ટીકોણને ધારણ કરે છે. અહીં બરફથી ઢંકાયેલા પર્વતો અને ગીચ જંગલો છે, અહીં દસ લાખથી વધુ લોકો 35થી વધુ ભાષા બોલે છે. અહીં વિશ્વનો સૌથી વધુ ભીડભાડ વાળુ શહેર છે, અહીં ગરીબી અને બેરોજગારી છે છતાંય એક મુઘલ સમ્રાટે કહ્યુ હતુ કે, જો ધરતી પરનુ સર્વગ અહીં જ છે..અહીં જ છે.</font><br/><font  style='font-size:11pt; color:#008080'></font><br/><font  style='font-size:11pt; color:#008080'><b>અશિક્ષીત અને પ્રશિક્ષીતનો સંગ</font><font style='font-size:11pt;'>મ </font><font style='font-size:11pt;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતમાં હજી 51 ટકા લોકો અશિક્ષીત હોવા છતાં અહીં પ્રશિક્ષીત વૈજ્ઞાનકો અને ઈજનેરોની મોટી ફૌજ તૈયાર છે. અનેક સમસ્યાથી ઘેરાયેલો હોવા છતાંય અન્ય દેશો કરતાં વધુ સંખ્યામાં સોફ્ટવેર ભારતે તૈયાર કર્યા છે જેને અમેરિકાની કોમ્પ્યુટર નિર્માતા કંપનીઓ દ્વારા બહોળી સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે. ભારતમાંથી ઓછામાં ઓછા પાંચ ધર્મોનો વિકાસ થયો છે. અહીં શાસ્ત્રીય ન્રત્યોની ત્રણ શૈલી છે. અહીં 85 રાજકીય પક્ષો છે અને આશ્ચર્યની વાત કે અહીં બટાટાની 300થી વધુ વાગનીઓ મૌજુદ છે. જેથી ભારતને એક શબ્દમાં પરિભાષીત કરવો અસંભવ છે. મહાત્મા ગાંધીએ કહ્યુ હતુ કે, વિશ્વમાં વહેતો પવન ભારતના માર્ગે જ નીકળશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે વોલમાર્ટથી માંડીને માઈક્રોસોફ્ટ અને મેકડોનાલ્ડથી લઈને નેસ્ડેકની હવા પણ ભારતમાં થઈને જ વહી રહી છે. આજે અમત્ય સેન અને લક્ષ્મી મિત્તલ જેવા અનેક સમગ્ર વિશ્વને ધ્રુજાવી રહ્યા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>( <font  style='font-size:11pt; color:#0000FF'>શશિ થરુર,એક વરિષ્ઠ સંયુક્ત રાષ્ટ્ર અધિકારી, ટિપ્પણીકાર અને ઉપન્યાસકાર છે, પ્રજાસત્તાક દિને ચેન્નઈમાં આપેલા વકતવ્યના અંશો અત્રે પ્રસ્તુત છે)  </font><font style=' color:#000000;'></font><br/> </font>]]></content:encoded>
      <pubDate>Mon, 25 Jan 2010 14:29:40 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:59:36 +0530</updatedDate>
      <category><![CDATA[republic day 10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-10/ભારતવાસી-હોવાનુ-ગૌરવ-કરીએ-110012500018_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-10/ભારતવાસી-હોવાનુ-ગૌરવ-કરીએ-110012500018_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[શીદ ભારતવાસી કહેવાતા શરમ કરીએ
જેવો છે એવો દેશ છે આપણો કેમ ન ગર્વ કરીએ
આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ 

ક્યા મળશે તમને આટલો પ્રેમ એનો વિચાર કરીએ
પોતાની ધરતી માટે વહાવ્યુ લોહી તેમને નમન કરીએ
આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1001/25/images/img1100125018_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>શીદ ભારતવાસી કહેવાતા શરમ કરીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જેવો છે એવો દેશ છે આપણો કેમ ન ગર્વ કરીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ક્યા મળશે તમને આટલો પ્રેમ એનો વિચાર કરીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>પોતાની ધરતી માટે વહાવ્યુ લોહી તેમને નમન કરીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યા નારી પૂજાય છે દેવીના રૂપે તેને વંદન કરીએ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>નહી મળે આવી સંસ્કૃતિ, આના સંસ્કારો માથે ધરીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતવાસી હોવાનુ આવો ગૌરવ કરીએ </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોઈ કહે આપણા દેશ વિશે ખરાબ તો કેમ નરમ રહીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશ-પ્રેમની તાકત બતાવી તેમનુ મસ્તક ઝુકાવીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યાં રામ-રહીમ વસે છે, જ્યાં નાનક-જીજસના બંદા હસે છે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તે પાવન ધરતીને શીશ ઝુકાવી વંદન કરીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ </font><br/></font>]]></content:encoded>
      <pubDate>Mon, 25 Jan 2010 14:19:23 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:59:36 +0530</updatedDate>
      <category><![CDATA[republic day 10]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આકાશ આંબી રહ્યા છે ભારતીયો....]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-10/આકાશ-આંબી-રહ્યા-છે-ભારતીયો-110012500017_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-10/આકાશ-આંબી-રહ્યા-છે-ભારતીયો-110012500017_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સ્વતંત્રતા મળ્યાના પ્રારંભીક દિવસોમાં દેશનુ યુવાધન ઉમંગ અને ઉત્સાહથી છલકાતુ હતુ, પરંતુ અત્યારની યુવાપેઢી આક્રોશ અને તાણથી ઝઝુમી રહી છે. પાછલા 5000 વર્ષના ઈતિહાસમાં દેશમાં અધોગતિનુ સ્તર આટલુ નીચુ નહોતુ ગયું જેટલો ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1001/25/images/img1100125017_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>સ્વતંત્રતા મળ્યાના પ્રારંભીક દિવસોમાં દેશનુ યુવાધન ઉમંગ અને ઉત્સાહથી છલકાતુ હતુ, પરંતુ અત્યારની યુવાપેઢી આક્રોશ અને તાણથી ઝઝુમી રહી છે. પાછલા 5000 વર્ષના ઈતિહાસમાં દેશમાં અધોગતિનુ સ્તર આટલુ નીચુ નહોતુ ગયું જેટલો ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>છેલ્લા 63 વર્ષોથી અતુટ અને અખંડ રહ્યો જે ભારતની એકમાત્ર સિદ્ધી છે. આફ્રિકા અને દક્ષીણ અમેરિકાની સંયુક્ત જનસંખ્યા કરતાં વધુ એટલે કે, સવા અબજ લોકો સ્વતંત્રતાના મીઠાં છાયડાં નીચે એક જ સરકારના આધિન થઈને હળીમળીને જીવન વ્યતીત કરી રહ્યા છે. સમગ્ર માનવજાતીનો છઠ્ઠો ભાગ એક જ સ્વતંત્ર રાષ્ટ્રમાં રહેતો હોય તેવુ ઈતિહાસમાં પહેલા કદી બન્યુ નથી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ટેક્સાસ વિશ્વવિધાલયના પ્રોફેસર રોસ્ટો બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મહત્વપુર્ણ ઘટના ભારતની આઝાદીને માને છે. સંવિધાનમાં પાયાના અધિકારોની દ્રષ્ટ્રીએ આપણે યુનાઈટેડ કિંગડમ કરતાં પણ વધુ ધર્મ નિરપેક્ષ છીએ કારણ કે, ત્યાં કોઈ રોમન કેથોલીક, રાજા અથવા લોર્ડચાન્સેલર નથી બની શકતા. આપણને ગર્વ હોવો જોઈએ કે ભારતના સંવિધાને આપણને આકાશને આંબતી પ્રગતિ કરવા માટે તથા મુશ્કેલીઓનો સામનો કરવા માટે સજ્જ બનાવ્યા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પુંજીપતિઓ અને શ્રમજીવીઓનો અનોખો સંગમ-</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પંદર વિવિધ ભાષા અને અઢીસોથી વધુ બોલીઓ ભારતમાં છે. આટલી વિવિધતા વિશ્વના અન્ય કોઈ લોકશાહિ દેશમાં દેખાતી નથી જેથી ભારતની આ ઉપલબ્ધી મહત્વનુ સ્થાન ધરાવે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારત માટે વિશ્વબેંક દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં બે અનુકુળ ઘટકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં પહેલી વાત એ હતી કે, અહીં નવી યોજનામાં રોકાણ માટે પ્રચુર પુંજી તથા અસિમિત શ્રમજીવીઓનો ભંડાર છે.કુદરત ભારત પર હરહંમેશ મહેરબાન રહી છે, દેશ કોઈ મુશ્કેલી સામે ઝઝુમી રહ્યો હોય ત્યારે તેણે મહાન નેતાઓને ભેંટ સ્વરૂપે દેશને આપ્યા છે જેમણે દેશના કરોડો લોકો મુશ્કેલીમાંથી ઉગાર્યા હતા. હાલની પેઢી એવા ગાંધીજી જેવા મહાન નેતાની વાટ જોઈ રહી છે જે લોકોને નૈતીક મુલ્યોનો અર્થ સમજાવી શકે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>(<font  style='font-size:11pt; color:#000000'>નની પાલખીવાલા- 'લો એન્ડ પ્રેક્ટીશ ઓફ ઈન્કમ ટેક્સ'ના લેખક) </font>]]></content:encoded>
      <pubDate>Mon, 25 Jan 2010 13:33:04 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:59:36 +0530</updatedDate>
      <category><![CDATA[republic day 10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વીર ભગતસિંહ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-10/વીર-ભગતસિંહ-110012500016_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-10/વીર-ભગતસિંહ-110012500016_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભારત તો વીરોની ભુમી કહેવાય છે. તેવા એક મહાન શહીદ વીર થઈ ગયાં જેમનું નામ હતું ભગતસિંહ. ન જાણે કેટલાયે વીરો થઈ ગયાં અહીંયા અને આગળ પણ થશે પરંતુ ભગતસિંહ જેવા ન તો કોઇ પહેલા થયાં હતાં કે ન આગળ થશે. છતાં પણ તે દરેક વ્યક્તિ માટે એક જબરજસ્ત પ્રેરણારૂપ સમાન ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારત તો વીરોની ભુમી કહેવાય છે. તેવા એક મહાન શહીદ વીર થઈ ગયાં જેમનું નામ હતું ભગતસિંહ. ન જાણે કેટલાયે વીરો થઈ ગયાં અહીંયા અને આગળ પણ થશે પરંતુ ભગતસિંહ જેવા ન તો કોઇ પહેલા થયાં હતાં કે ન આગળ થશે. છતાં પણ તે દરેક વ્યક્તિ માટે એક જબરજસ્ત પ્રેરણારૂપ સમાન છે. જે ખુબ જ ઓછુ જીવ્યા પણ એકદમ ખુમારીથી અને કોઇ પણની ગુલામી વિના. તેઓ હાલ પણ દેશભક્તિની એક જીવતી જાગતી મિશાલ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભગત સિંહ કે જેમનુ નામ લેતા જ આપણી અંદર એક પ્રકારનું જનુન આવી જાય છે અને એક સાચા દેશભક્તની છબી આપણી સામે આવી જાય છે તેઓ માત્ર 23 વર્ષની ઉંમરમાં જ શહીદ થઈ ગયાં હતાં અને આટલી નાની ઉંમરમાં પણ તેઓએ દેશ માટે ઘણુ બધુ કર્યું હતું. કે જેને આપણે સદીઓ સુધી ભુલી શકીએ તેમ નથી. તેઓ આજે પણ નવયુવાનો ને જાણે કે પ્રેરણા આપતાં હોય તેવું લાગે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભગત સિંહ 1907માં 27મી સપ્ટેમ્બરે લયલપુરમાં બંગા નામના ગામમાં જન્મ્યાં હતાં. તેમની માતાનું નામ વિધ્યાવતી અને પિતાનું નામ સરદાર કિશનસિંહ હતું. ભગતસિંહ નાનપણથી જ દેશભક્તિના વાતાવરણમાં જન્મ્યા હતાં. પરંતુ કરતાર સિંહનાં મૃત્યુંની તેઓના મગજ પર ખુબ જ ઉંડી અસર થઈ હતી જેઓને તેઓ પોતાના આદર્શ માનતા હતા અને તેમને 19 વર્ષની ઉંમરે ફાંસી પર લટકાવી દીધા હતાં. તેમને મનમાં નિશ્ચય કર્યો હતો કે ગમે તે થાય પરંતુ તેઓ અંગ્રેજોને ભારતમાંથી ભગાવીને જ જંપશે તેના માટે તેઓ પોતાની કુરબાની આપવા માટે પણ તૈયાર થઈ ગયાં હતાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે જલીયાવાલા બાગનો હત્યાંકાંડ થયો હતો તે સમયે અંગ્રેજોએ હજારો નિર્દોષો પર ગોળીઓ ચલાવી હતી જે જોઈને ભગતસિંહનું મન ખુબ જ હચમચી ગયું હતું. તે વખતે તેઓએ ત્યાં પડેલા શહીદોના લોહીને અડકીને અંગ્રેજોને ભગાડવાની કસમ લીધી હતી. તેમના આ સાહસમાં તેમના ભાગીદાર હતાં સુખદેવ અને રાજગુરુ. જે તેમના ખાસ મિત્રો હતાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સાઇમન કમીશનને કારણે લાલા લજપતરાયનું મૃત્યું થયું હતું તેથી ભગતસિંહ અને રાજગુરુએ ભેગા મળીને સાયમન કમીશન મી. સુંદરની હત્યા કરી હતી. ત્યાર બાદ તેઓએ અંગ્રેજો દ્વારા જાહેર કરેલ 'યુનીયન ડીસપ્યુટ બીલ' અને ' પબ્લીક સેફ્ટી બીલ' નો વિરોધ કર્યો હતો. અને બ્રીટીશ ગવરમેન્ટની એસેમ્બલીમાં બોમ્બ ફેક્યો હતો. તેથી ભગતસિંહ અને તેમના મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી. અને ત્યાર બાદ 1929, 8મી એપ્રીલે ભગતસિંહ સહિત સુખદેવ, રાજગુરુ અને શિવારામને ફાંસી આપવામાં આવી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફ્કત 23 વર્ષની નાની ઉંમરમાં જ ભગતસિંહે દેશ માટે ઘણુ બધુ કર્યું હતું. તેથી તેમને શહીદ ભગતસિંહ કહેવામાં આવે છે. આજે પણ દેશમાં જો કોઇ નવયુવાન કાંઇ સાહસનું કામ કરે તો તેને ભગતસિંહ સાથે સરખાવવામાં આવે છે. ભારત એક મહાન દેશ છે કે જેમાં આવા શહીદ વીરો તે સમયે પણ હતાં અને અત્યારે પણ છે જે દેશના નામે કાંઇ પણ કરવા માટે તૈયાર છે. પોતાની માતૃભુમિની રક્ષા માટે આજે પણ બોર્ડર પર બેસીને તેની રક્ષા કરનાર યુવાનો છે કે જેઓ વિચારે છે અમને ચાહે ગમે તે થઈ જાય પરંતુ મારા રાષ્ટ્ર પર આંચ ન આવવી જોઈએ. તેથી તો આજે ભારત સામે આંખ ઉંચી કરીને જોવાની કોઇની હિંમત નથી થતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભગતસિંહ જેવા શહીદવીરોને કારણે આપણને આઝાદી મળી હતી અને આજે તેવા જવાનોને કારણે આપણો દેશ સુરક્ષીત છે અને આપણે શાંતિથી રહી શકીએ છીએ. ધન્ય છે આવા જવાનોને અને ધન્ય છે તેમની જનેતાઓને પણ જેઓ આવા વીરોને જન્મ આપે છે.  </font><br/> </font>]]></content:encoded>
      <pubDate>Mon, 25 Jan 2010 13:23:10 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:59:36 +0530</updatedDate>
      <category><![CDATA[republic day 10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભારતના મહાન યોધ્ધા ગાંઘીજી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-10/ભારતના-મહાન-યોધ્ધા-ગાંઘીજી-110012500015_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-10/ભારતના-મહાન-યોધ્ધા-ગાંઘીજી-110012500015_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગાંધીજી કે જેઓને દેશના રાષ્ટ્રપિતાનું બિરુદ મળ્યુ છે તેમનું નામ આટલા વર્ષો પછી પણ ખુબ જ હર્ષથી લેવામાં આવે છે. આઝાદીને આ વર્ષે 60 વર્ષ પુરા થશે કે જે આપણને આ મહાન યોધ્ધાને કારણે મળી હતી. અને આજે આપણે બધા જો આટલા બધા ખુશ અને સ્વતંત્ર રીતે રહી શકીએ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1001/25/images/img1100125015_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ગાંધીજી કે જેઓને દેશના રાષ્ટ્રપિતાનું બિરુદ મળ્યુ છે તેમનું નામ આટલા વર્ષો પછી પણ ખુબ જ હર્ષથી લેવામાં આવે છે. આઝાદીને આ વર્ષે 60 વર્ષ પુરા થશે કે જે આપણને આ મહાન યોધ્ધાને કારણે મળી હતી. અને આજે આપણે બધા જો આટલા બધા ખુશ અને સ્વતંત્ર રીતે રહી શકીએ છીએ તો તે ફક્ત અને ફક્ત મહાત્મા ગાંધીને કારણે જ. તો આવા મહાન યોધ્ધાને આપણે આજના દિવસે કેવી રીતે ભુલી શકીએ કે જેને એક પણ શસ્ત્ર ઉઠાવ્યા વિના લડાઇને જીતી લીધી અને અંગ્રેજોને તેમના દેશ ભણી કરી દીધા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગાંધીજીને આપણે ગમે તેટલાં વંદન કરીએ કે તેઓને લગતું કોઇ સારૂ કામ કરીએ છતાં પણ તે બધું તેમના કાર્યની આગળ તો કાંઇ જ નથી. ગાંધીજી એક એવી વ્યક્તિ હતાં જે હંમેશા અહિંસા અને સત્યમાં માનતાં હતાં. તેઓએ પોતાની આખી જીંદગી દરમિયાન કોઇ પણનું ખોટુ કામ નહોતું કર્યું કે કદી કોઇ પણ વિશે ખોટુ વિચાર્યું પણ નહોતું.તેઓ તો બીજાઓને પણ સલાહ આપતાં કે કદી કોઇ વિશે ખોટુ ન વિચારશો પણ નહી અને કાંઇ ખોટુ કરશો પણ નહી. તેઓએ હંમેશા બધા પ્રત્યે સમભાવ રાખ્યો હતો. તેઓની નજરમાં કોઇ પણ માણસ ક્યારેય પણ નીચો કે ઉંચો ન હતો. બધા જ સરખા હતાં. આટલી મહાન વ્યક્તિ અને તેઓનું જીવન કેટલું સરળ અને સાદુ હતું તે જોઇને બે ઘડી વિચાર આવે છે કે શું આવી મહાન વ્યક્તિ ભારતને બીજી વખત મળશે ખરી? </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગાંધીજી પોતે પણ સત્યના માર્ગ પર ચાલતાં હતાં અને બીજા લોકોને પણ સત્યના માર્ગ પર ચાલવાનું શીખવ્યું હતું. તેઓનો ઉદ્દેશ્ય હતો સત્ય, અહિંસા અને પ્રેમ. તેઓએ ક્યારેય પણ કોઇ વ્યક્તિમાં ભુલ નહોતી જોઇ. પરંતુ જો કોઇ વ્યક્તિ ભુલ કરે તો તે કહેતા કે ભુલ કરો પણ તેમાંથી પણ કાંઇક શીખો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગાંધીજીનો જન્મ ગુજરાતમાં પોરબંદરની અંદર 2 ઓક્ટોમ્બર, 1869માં થયો હતો. તેઓનું આખુ નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેઓ એકદમ સિધ્ધાંતવાદી માણસ હતાં અને આખી જીંદગી ખુબ જ પ્રામાણીકપણે જીવ્યાં હતાં. તેમના પત્ની કસ્તુરબા પણ તેમને ખુબ જ અનુસરતાં હતાં. તેઓએ ગાંધીજીને જીંદગીના છેલ્લા શ્વાસ સુધી દરેક કામમાં સાથ આપ્યો હતો. તે પણ ખુબ જ ભાવુક, સરળ, પ્રામાણીક અને સિધ્ધાંતવાદી હતાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગાંધીજી ભગવાનમાં ખુબ જ માનતાં હતાં અને તેમની સવાર ભગવાનની પ્રાર્થના સાથે થતી હતી. આની પાછળ તેમની માતા પુતળી બાઇનો ખુબ મહત્વનો હાથ હતો. તેઓ હંમેશા મંદિરે જતી વખતે ગાંધીજીને લઈને જતાં હતાં. તેમને નાનપણથી જ ગાંધીમાં સારા સંસ્કારોનું સિંચન કર્યું હતું. ગાંધીજી ક્યારેય પણ કોઇ જાતિ કે ભેદભાવમાં માનતા નહોતા. તેઓના મતે સર્વ ધર્મ સમાન હતાં. તેઓ કહેતા હતાં કે હિંદુ અને મુસલમાન તેમની બે આંખો સમાન છે. વળી તેઓ કોઇ ઉચ્ચ-નીચમાં પણ માનતાં નહોતા. તેઓએ નીચી જાતિના લોકોને હરિજનનું બિરુદ આપ્યુ હતું. હરિજન એટલે પ્રભુના માણસો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંગ્રેજોના કેટલા બધા અત્યાચાર સહન કર્યાં બાદ પણ તેઓએ ખુબ જ શાંતિથી પ્રદર્શન કર્યું હતું. તેઓ કહેતા કે હુ અંગ્રેજોનો વિરોધ નથી કરતો પણ હુ તો ફક્ત તેમના શાસનનો વિરોધ કરુ છુ. જો તેઓને પણ ભારતમાં રહેવું હોય તો રહે પણ કોઇ પણના શાસન વિના. કેમકે તેઓને મંજૂર નહોતુ કે આપણો દેશ કોઇની ગુલામી કરે. આટલા બધા મહાન હોવા છતાં પણ કેટલાં સરળ અને સાદા હતાં આપણા બાપુ તેથી તો તેમને મહાત્માનું બિરુદ આપ્યુ હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો આપણે ગાંધીજીના આખા જીવનમાં ડોકીયુ કરીને જોઇએ તો ઘણી એવી બાબતો છે જે આપણને સ્પર્શી જાય છે. તેઓ જે સિધ્ધાંતોને માનતાં હતાં અને તેનું પાલન કરતાં હતાં તેમાંથી જો આપણે થોડા ઘણા પણ સિધ્ધાંતોને માનીએ અને તેની પર ચાલવાનો પ્રયત્ન કરીએ તો આપણો દેશ કદાચ દુનિયાના બધા જ દેશોમાંથી આગળ નીકળી જાય અને ગાંધીજીનું મહાન ભારતનું સ્વપ્નુ પણ પુરૂ થઈ જાય. તો આવો આજના આ શુભ દિવસે આપણે નિર્ણય લઈએ કે શક્ય હશે તેટલો ગાંધીના માર્ગ પર આપણે ચાલવાનો પ્રયત્ન કરીશું.  </font><br/> </font>]]></content:encoded>
      <pubDate>Mon, 25 Jan 2010 13:11:54 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:59:36 +0530</updatedDate>
      <category><![CDATA[republic day 10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[રાષ્ટ્રપ્રેમનો સંકલ્પ લો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-10/રાષ્ટ્રપ્રેમનો-સંકલ્પ-લો-110012500014_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-10/રાષ્ટ્રપ્રેમનો-સંકલ્પ-લો-110012500014_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[એમા કોઈ શંકા નથી કે સ્વાધીનતાના આટલા વર્ષો પછી આજે પણ ભારતમાં રાષ્ટ્ર શુ છે, તેની પરિકલ્પના શુ છે, તે એક દિશા વગરની ચર્ચા બની ચૂકી છે. જ્યારે એક દેશ કેવી રીતે બને છે, તેને કોણ બનાવે છે. એ દેશ શબ્દમાં જ સુસ્પષ્ટ છે, સુપરિભાષિત છે દેશને સમજવો હોય તો ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1001/25/images/img1100125014_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>એમા કોઈ શંકા નથી કે સ્વાધીનતાના આટલા વર્ષો પછી આજે પણ ભારતમાં રાષ્ટ્ર શુ છે, તેની પરિકલ્પના શુ છે, તે એક દિશા વગરની ચર્ચા બની ચૂકી છે. જ્યારે એક દેશ કેવી રીતે બને છે, તેને કોણ બનાવે છે. એ દેશ શબ્દમાં જ સુસ્પષ્ટ છે, સુપરિભાષિત છે દેશને સમજવો હોય તો સર્વપ્રથમ તેની એકતાને સમજવી યોગ્ય રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ એકતા છે ઘર કે પરિવાર કેવી રીતે બને છે ? જવાબ છે ઘર કે પરિવારને માટે જોઈએ એક નિશ્ચિત ચાર દિવાલથી ઘેરાયેલ ભૂ-ભાગ. પછી તે ઘરમાં રહેનારા પરિવાર વચ્ચે રાગાત્મક અને આત્મીય સંબંધ, તે ઘર-પરિવારની પોતાની પરંપરાઓ, સંસ્કાર અને સંસ્કૃતિ અને સમાન મિત્ર અને સમાન શત્રુ. આ લક્ષણ જો એક ઘર કે પરિવારમાં છે, તો આપણે તેને એક આદર્શ પરિવાર કે આદર્શ ઘર કહીએ છીએ. બિલકુલ આ જ હકીકત કે લક્ષણ દેશ પર લાગૂ થાય છે. કારણ દેશ કોઈ માત્ર જમીનનો ટુકડો જ નથી. ભારતમાં રાષ્ટ્રની પરિકલ્પના એક અત્યંત પ્રાચીન પરિકલ્પના છે. ગંગોત્રીથી પાણી લઈને રામેશ્વરમ પર અભિષેક કરવો અને ચારો ધામની યાત્રા કરવાના સંસ્કાર આ સેતુ હિમાચલ દેશને એક સૂત્રમાં બાઁધવાની જ પરિકલ્પના છે. આ કહેવુ ખોટું હશે કે સ્વાધીનતા પછી કે અંગ્રેજોની દેનથી ભારત એક રાષ્ટ્રના રૂપમાં સ્થાપિત થયો. આ ઈતિહાસના પ્રત્યે આપણી અજ્ઞાનતાનુ વિસ્મરણનુ સૂચક છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશ બને છે તેની સંસ્કૃતિથી, તેની પરંપરાઓથી, ત્યાંના રહેવાસીઓના મનમાં દેશ પ્રત્યે નિશ્ચિત ખુમારીથી. તેથી વિવિધ સંસ્કૃતિઓનો સમાવેશ કરનારો અમેરિકા દેશ પણ નાગરિકતા આપતા પહેલા પોતાના નિવાસીઓને એક લેખિત પરીક્ષામાં રાષ્ટ્રપ્રેમ સંબંધી સવાલો પૂછે છે. અમેરિકાના પૂર્વજો પ્રત્યે, અમેરિકાને સ્થાપિત કરનારાઓ વિશે. તમારા વિચારો જો રાગાત્મક હોય તો જ અમેરિકામાં તમારે માટે સ્થાન છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ આપણા માટે દુર્ભાગ્યની વાત છે કે સ્વતંત્રતાના છ દશકા પછી પણ ભારત આજે ઈંડિયા છે. સંજ્ઞાનુ ભાષાંતર, નામનુ ભાષાંતર એક દુર્ભાગ્યપૂર્ણ દુ:ખદાયક ઉદાહરણ છે. જેના કારણે 1929માં રાવીના તટ પર આઝાદીનો સંકલ્પ લીધા પછી 1947માં રાવી આપણી પાસે નથી. કાશ્મીર સળગી રહ્યુ છે. પૂર્વાચલમાં મિશનરી તાકતો ફૂલી ફાલી રહી છે. પંજાબ-હરિયાણાની વચ્ચે પાણીમાં આગ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ પરિદ્રશ્ય બદલવું આજે સમયની પહેલી માંગ છે. જેને માટે જરૂરી છે કે રાષ્ટ્રીય પ્રેમથીથી ઓતપ્રોત તાકતો એકત્ર થાય, સ્વાર્થીઓને દૂર કરો અને એક સમૃધ્ધશાળી ભારતની રચના કરો, જેનુ એમાં સામર્થ્ય છે. આવો આ સ્વતંત્રતા દિવસ પર આપણે આ જ શુભકામના આ જ સંકલ્પ કરીએ. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 25 Jan 2010 13:04:31 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:59:36 +0530</updatedDate>
      <category><![CDATA[republic day 10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સંવિધાન તને સલામ...]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-10/સંવિધાન-તને-સલામ-110012500004_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-10/સંવિધાન-તને-સલામ-110012500004_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[26 જાન્યુઆરી 1950ને ત્રણ વર્ષની અથાગ મહેનત પછી આપણું સંવિધાન અમલમાં આવ્યુ હતુ. આપણા દેશના કાયદાનુ પાલન કરવુ બધા દેશવાસીઓનુ કર્તવ્ય છે. કાયદો કહો કે નિયમથી જ કોઈ દેશ, સમાજ, પરિવાર ચાલે છે. જ્યાં કાયદો નથી કે કાયદાનો વિરોધ-ઉલ્લંઘન કરનારા લોકો વધુ છે ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1001/25/images/img1100125004_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> 26 <font  style='font-size:11pt; color:#000000'>જાન્યુઆરી 1950ને ત્રણ વર્ષની અથાગ મહેનત પછી આપણું સંવિધાન અમલમાં આવ્યુ હતુ. આપણા દેશના કાયદાનુ પાલન કરવુ બધા દેશવાસીઓનુ કર્તવ્ય છે. કાયદો કહો કે નિયમથી જ કોઈ દેશ, સમાજ, પરિવાર ચાલે છે. જ્યાં કાયદો નથી કે કાયદાનો વિરોધ-ઉલ્લંઘન કરનારા લોકો વધુ છે તો સમજો ત્યાં જંગલ રાજ છે.    </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'><b>આપણી જવાબદારી - </font><font style=' color:#000000;'></b>જો તમે સ્વતંત્રતાપૂર્વક સુરક્ષિત અને સુવિદ્યાજનક સુખી જીવન જીવવા માંગો છો તો કાયદાનુ સન્માન અને પાલન કરવુ જરૂરી છે. ઘણા દેશ એવા છે જેમણે પોતાના ત્યાંના કાયદાનુ સન્માન કે પાલન નહોતુ કર્યુ તેથી તે વિખરાય ગયુ, અને આજે પણ ત્યાં કાયદાનુ રાજ્ય નહી લાઠીનુ રાજ્ય ચાલે છે.  કાયદાની રક્ષાની જવાબદારી જનતાની હોય છે. જનતા જ પોલીસ અને રાજનીતિજ્ઞને પસંદ કરે છે. પ્રજા જ કુખ્યાત અને પ્રખ્યાત લોકોને જન્મ આપે છે, તેથી પ્રજાની જ જવાબદારી છે કે કાયદાનુ પાલન કરે અને કરાવડાવે.  </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'><b>બધા શ્રેષ્ઠ છે - </font><font style=' color:#000000;'></b>જવાહરલાલ નેહરુથી માંડીને મનમોહન સિંહ સુધીના અમારા બધા જ પ્રધાનમંત્રી સારા રહ્યા છે. દોષ કાઢવો હોય તો બધાના કાઢી શકાય છે.  જોવા જઈએ તો ભારતની એક અરબ પ્રજામાંથી દરેકના દોષ કાઢી શકાય છે,  પરંતુ આપણે એ જોવુ જોઈએ કે આપણે 60 વર્ષ પહેલા ક્યા હતા અને આજે ક્યાં છે. રેડિયો નહોતો, હવે કોમ્પ્યુટર અને મોબાઈલના માધ્યમથી આપણે દુનિયાને મુઠ્ઠીમાં લઈને ફરીએ છીએ.    </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/1001/25/images/img1100125004_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>PTI</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#FF0080'><b>દેશની ઉપલબ્ધિ - </font><font style=' color:#000000;'></b>ખાણોમાંથી દુનિયાના શ્રેષ્ઠ સુવર્ણ અને હીરા શોધતા શોધતા આપણે ચંદ્ર પર પાણી શોધી લીધુ છે અને હવે મંગળ પર શોધવાનુ મન બનાવી લીધુ છે. ઓસ્કર માટે કોઈ આપણને પૂછતુ નહોતુ હવે આપણે ઓસ્કરને પૂછતા નથી. અભિનવ બિન્દ્રાએ સુવર્ણ પર નિશાન તાકી બતાવી દીધુ કે ઓલમ્પિક તો માત્ર રમત જ છે, ખાસ વાત તો એ છે કે દુનિયાભરનુ સ્ટીલ લક્ષ્મી મિત્તલના ખિસ્સામાં છે. સોયથી લઈને અંતરિક્ષ શટલયાન સુધી હવે ભારતીય વગર નથી બનાવી શકાતુ. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'><b>સ્ત્રીઓન</font><font style='font-size:11pt;'>ી </font><font style='font-size:11pt;'>પ્રગત</font><font style='font-size:11pt;'>િ  - </font><font style='font-size:11pt; color:#000000;'></b>મહિલા ને પુરૂશની સમાનતાનુ જ્યાં સુધી પ્રશ્ન છે તો બીજો કોઈ પણ દેશ આપણી સાથે હરીફાઈ નથી કરી શકતુ. અંતરિક્ષથી લઈને પાતાળ સુધી ભારતીય મહિલાઓએ પોતાનો વિજય ધ્વજ લહેરાવ્યો છે. કલ્પના ચાવલાને કોણ ભૂલી શકે છે. આપણી પાસે મહિલા રાષ્ટ્રપતિ છે. દેશની સૌથી મોટી પાર્ટી કોગ્રેસની અધ્યક્ષ મહિલા છે.  સંસદમાં વિરોધી પક્ષની નેતા પણ મહિલા છે.  આંતરરાષ્ટ્રીય સ્તરની મહિલા લેખિકાઓની ફોજ ઉભી કરી દીધી છે અને કોર્પોરેટ જગતમાં પણ સેકડો નામ છે જે પ્રતિષ્ઠિત કંપનીની સીઈઓ છે.  </font>]]></content:encoded>
      <pubDate>Mon, 25 Jan 2010 12:35:39 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:59:36 +0530</updatedDate>
      <category><![CDATA[republic day 10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભારત દેશ મહાન છે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-10/ભારત-દેશ-મહાન-છે-110012500012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-10/ભારત-દેશ-મહાન-છે-110012500012_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[દેશભૂમિ ભારત માતા પર, અમને સૌને અભિમાન છે
પાવન છે આ ધરતી, દર્શન અહી મહાન છે 
આ છે બહાદુર સૈનિકોની નગરી, તેથી ભારત દેશ મહાન છે 

જુદી જુદી ભાષાના પ્રદેશ ભલે પણ સંસ્કૃતિ સૌની એક છે
ઘર્મ, પહેરવેશ, ભોજન વિવિધ પણ આત્મા સૌની એક છે 
મારા દેશની આ જ વિશેષતા ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/1001/25/images/img1100125012_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>દેશભૂમિ ભારત માતા પર, અમને સૌને અભિમાન છે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>પાવન છે આ ધરતી, દર્શન અહી મહાન છે </font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ છે બહાદુર સૈનિકોની નગરી, તેથી ભારત દેશ મહાન છે </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જુદી જુદી ભાષાના પ્રદેશ ભલે પણ સંસ્કૃતિ સૌની એક છે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઘર્મ, પહેરવેશ, ભોજન વિવિધ પણ આત્મા સૌની એક છે </font><br/><font  style='font-size:11pt; color:#000000'>મારા દેશની આ જ વિશેષતા છે, ભારત દેશ મહાન છે </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિંદ્ય હિમાલય અરાવલી,મલય, નીલગીરિ દેશના રક્ષક છે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગંગા, યમુના, સિંધુ, નર્મદા નદીઓએ દેશને બનાવ્યુ સ્વર્ગ છે </font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઈશ્વર તરફથી મળેલા ભારતને આ વરદાન છે, મારો દેશ મહાન છે  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બાર જ્યોર્તિલિંગનો આ દેશ, શંકર ચારેય ધામ છે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>શિવ,ગણેશ, કનૈયાની ધરતી અને ઘર-ઘરમાં શ્રીરામ છે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તીર્થઘામોની આ એક પાવન ધરતી છે હા, મારો દેશ મહાન છે </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દિવાળી, હોળી અને નવરાત્રિ જ્યા ઉજવાય છે </font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઈદ, ક્રિસમસ કે હોય પતેતી ઉત્સવ અહીં કાયમ છે </font><br/><font  style='font-size:11pt; color:#000000'>તહેવારોના દેશ તરીકે તેની ખાસ ઓળખ છે, ભારત દેશ મહાન છે </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દુનિયામા સૌથી આગળ રહે ભારત, આ જ સૌનુ સ્વપ્ન છે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>માતૃભૂમિ ભારત માતા પર અમને સૌને અભિમાન છે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશપ્રેમી-શહીદોની આ ઘરતીને મારા સલામ છે, ભારત દેશ મહાન છે  </font><br/></font>]]></content:encoded>
      <pubDate>Mon, 25 Jan 2010 12:27:58 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:59:36 +0530</updatedDate>
      <category><![CDATA[republic day 10]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભારતનુ સંવિધાન]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/republic-day-10/ભારતનુ-સંવિધાન-110012500007_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/republic-day-10/ભારતનુ-સંવિધાન-110012500007_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે. ભારતનુ સંવિધાન સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ પસાર થયુ અને 26 ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે. ભારતનુ સંવિધાન સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ પસાર થયુ અને 26 જાન્યુઆરી,1950થી પ્રભાવિત થયુ. 26 જાન્યુઆરીના દિવસે ભારતમાં ગણરાજ્ય દિવસન રૂપમાં મનાવવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટું સંવિધાન છે. જેમા 395 અનુચ્છેદ અને 12 અનુસૂચિયો છે. સંવિધાનમાં સરકારના સંસદીય સ્વરૂપની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની સંરચના કેટલાક અપવાદો ઉપરાંત સંઘીય છે. કેન્દ્રીય કાર્યપાલિકાના સાવિધાનિક પ્રમુખ રાષ્ટ્રપતિ છે. ભારતના સંવિધાનની ધારા 79ના મુજબ, કેન્દ્રીય સંસદની પરિષદમાં રાષ્ટ્રપતિ અને બે સદન છે જેને રાજ્યોની પરિષદ રાજ્યસભા અને લોકોનુ સદન લોકસભાના નામથી ઓળખાય છે. સંવિધાનને ધારા 74(1)માં આ વ્યવસ્થા કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિની મદદ કરવા અને તેમને સલાહ આપવા માટે એક મંત્રીપરિષદ હશે જેના પ્રમુખ પ્રધાનમંત્રી હશે. રાષ્ટ્રપતિ આ મંત્રીપરિષદની સલાહ મુજબ પોતાના કાર્યોનુ નિષ્પાદન કરશે. આ પ્રકારની વાસ્તવિક કાર્યકારી શક્તિ મંત્રીપરિષદમાં છે જેના પ્રમુખ પ્રધાનમંત્રી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકોને સદન(લોકસભા) પ્રત્યે જવાબદાર છે. દરેક રાજ્યમાં એક વિધાનસભા છે. કેટલાક રાજ્યોમાં એક ઉપરી લોકસભા છે જેને વિધાન પરિષદ કહેવાય છે. રાજ્યપાલ રાજ્યના પ્રમુખ છે. દરેક રાજ્યનો એક રાજ્યપાલ હશે અએન રાજ્યની કાર્યકારી શક્તિ તેમા સમાયેલ હશે. મંત્રીપરિષદ, જેનુ પ્રમુખ મુખ્ય મંત્રી છે, રાજ્યપાલને તેના કાર્યકારી કાર્યોના નિષ્પાદનમાં સલાહ આપે છે રાજ્યની મંત્રી પરિષદ સામૂહિક રૂપે રાજ્યની વિધાનસભા પ્રત્યે જવાબદાર છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સંવિધાનની સાતમી અનુસૂચીમાં સંસદ અને રાજ્ય વિધાયિકાઓની વચ્ચે વિધાયી શક્તિઓ નુ વિતરણ કરવામાં આવ્યુ છે. અવશિષ્ટ શક્તિઓ સંસદમાં છે. કેન્દ્રીય પ્રશાસિત ભૂ ભાગોને સંધરાજ્ય ક્ષેત્ર કહેવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બીજા વિશ્વયુધ્ધની સમાપ્તિ પછી જુલાઈ 1945માં ભારત સંબંધી પોતાની નવી નીતિઓ જાહેર કરી અને ભારતને સંવિધાન સભાના નિર્માણ માટે એક કેબિનેટ મિશન ભારત મોકલ્યુ, જેમા ત્રણ મંત્રીઓ હતા. 15 ઓગસ્ટ, 1947માં ભારત આઝાદ થયા પછી આ સંવિધાન સભાની જાહેરાત થએ અને તેણે પોતાનુ કાર્ય 9 ડિસેમ્બર 1947થી પારંભ કરી દીધુ. સંવિધાન સભાના સભ્યો ભારતના રાજ્યોની સભાઓના નવા ચૂંટાયેલા સભ્યો દ્વારા પસંદગી પામ્યા હતા. જવાહરલાલ નેહરુ, ડો રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ , શ્યામ પ્રસાદ મુખર્જી, મૌલાના આઝાદ વગેરે આ સભાના મુખ્ય સભ્યો હતા. આ સંવિધાન સભાએ 2 વર્ષ, 11 મહિના, 18 દિવસમાં કુલ 166 બેઠક કરી આ બેઠકમાં પ્રેસ અને જનતાને ભાગ લેવાની સ્વતંત્રતા હતી. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 25 Jan 2010 11:57:24 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:59:36 +0530</updatedDate>
      <category><![CDATA[republic day 10]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
  </channel>
</rss>
