<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:atom="http://www.w3.org/2005/Atom">
  <channel>
    <title><![CDATA[મંથન]]></title>
    <link>https://gujarati.webdunia.com/manthan</link>
    <description><![CDATA[વેબ દુનિયા ચર્ચા તમને એવી તક પુરી પાડે છે જ્યાં તમે સમાચાર, રમત, રાજકારણ સહિત વિવિધ મુદ્દે, સમસ્યાઓ અંગે પોતાના વિચારોને વાચા આપી શકો છો]]></description>
    <copyright>Copyright webdunia.com</copyright>
    <lastBuildDate>Fri, 26 Jun 2026 01:42:18 +0530</lastBuildDate>
    <language>en-us</language>
    <image>
      <title>મંથન</title>
      <url>https://gujarati.webdunia.com/manthan</url>
      <link>https://gujarati.webdunia.com/manthan</link>
    </image>
    <atom:link href="https://gujarati.webdunia.com/rss/manthan-1010401.rss" rel="self" type="application/rss+xml"/>
    <item>
      <title><![CDATA[ચાલતી બસમાં કેમ લાગે છે અચાનક આગ? અકસ્માતથી બચવા માટે દરેક મુસાફરે ધ્યાનમાં રાખવા જેવી આ મહત્વની બાબતો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/bus-safety-tips-for-passengers-126060300022_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/bus-safety-tips-for-passengers-126060300022_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2026-06/03/thumb/1_1/1780478767-9889.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2026-06/03/thumb/1_1/1780478767-9889.jpg</image>
      <description><![CDATA[આપણે રોજબરોજના સમાચારમાં જોઈએ છીએ કે ચાલતી બસોમાં અચાનક આગ લાગી જાય છે. ખાસ કરીને સ્લીપર અને લાંબા રૂટની લકઝરી બસોમાં આ ચિંતાજનક રીતે ઘટનાઓ વધી ગઈ છે.]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="float: left;width:100%;text-align:center;">
			<p style="position:relative;display: inline-block;color: #fff;">
				<img align="center" alt="Common Causes of Bus Fire" class="imgCont" height="675" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2026-06/03/full/1780478767-9889.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Common Causes of Bus Fire" width="1200" /></p>
			<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:1200px;">
				Common Causes of Bus Fire</p>
		</p>
		<br />
		 </p>
</p>
<p>
	આપણે રોજબરોજના સમાચારમાં જોઈએ છીએ કે ચાલતી બસોમાં અચાનક આગ લાગી જાય છે. ખાસ કરીને સ્લીપર અને લાંબા રૂટની લકઝરી બસોમાં આ ચિંતાજનક રીતે ઘટનાઓ વધી ગઈ છે. આ કોઈ સામાન્ય અકસ્માત નથી, પરંતુ તેની પાછળ કેટલાક ચોક્કસ ટેકનિકલ અને માનવીય કારણો જવાબદાર હોય છે.<br />
	<p>
		<strong>ALSO READ: <a href="https://gujarati.webdunia.com/article/national-news/andhra-pradesh-bus-accident-126032600006_1.html" target="_blank">આંધ્રપ્રદેશમાં ભયાનક અકસ્માત: બસમાં આગ લાગતાં 10 મુસાફરો જીવતા બળી ગયા, ચીસો ગુંજી ઉઠી</a></strong></p>
</p>
<p>
	 </p>
<p>
	ઘણા લોકો બસોમાં મુસાફરી કરતી વખતે બસનો બાહ્ય દેખાવ અને આકર્ષક સજાવટ કે ચાર્જિંગ અને વાયફાય સુવિદ્યા જેવી વસ્તુઓ જુએ છે જે એટલી જરૂરી નથી. બસમાં સુરક્ષિત મુસાફરી કરવા માટે તેનુ મેઈનટેનન્સ, ડ્રાઈવર અગાઉ ડ્યુટી કરીને તરત જ બીજી શિફ્ટ કરી રહ્યો છે કે નવો ડ્રાઈવર મતલબ તેણે પૂરતો આરામ કર્યો છે કે નહી. આ બાબતો જોવી વધુ જરૂરી છે. હવે જોઈએ ચાલતી બસમાં આજકાલ વધતી જતી આગની ઘટનાના મુખ્ય કારણો...  </p>
<p>
	 </p>
<h3>
	ચાલતી બસમાં આગ લાગવા પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:</h3>
<p>
	 </p>
<h3>
	1 . શોર્ટ સર્કિટ અને વાયરિંગમાં છેડછાડ (મુખ્ય કારણ)</h3>
<p>
	મોટાભાગની લક્ઝરી બસોમાં ફેક્ટરીમાંથી આવ્યા પછી બહારથી વધારાનું મોડિફિકેશન કરવામાં આવે છે. </p>
<p>
	 </p>
<p>
	ગેરકાયદેસર વાયરિંગ: બસ ઓપરેટરો વાચકો માટે સીટ પર ચાર્જિંગ પોઈન્ટ, એલઈડી (LED) ટીવી, મ્યુઝિક સિસ્ટમ અને વધારાની લાઈટો લગાવે છે.</p>
<p>
	 </p>
<p>
	ઓછી ગુણવત્તાના વાયર: આ વધારાની વસ્તુઓ માટે હલકી ગુણવત્તાના વાયરો વાપરવામાં આવે છે, જે બસ લાંબો સમય ચાલે ત્યારે ગરમ થઈ જાય છે અને પ્લાસ્ટિક ઓગળવાને કારણે શોર્ટ સર્કિટ થાય છે.</p>
<p>
	 </p>
<h3>
	2. એન્જિન ઓવરહીટિંગ (Engine Overheating)</h3>
<p>
	લાંબા રૂટની બસો સતત ૮ થી ૧૨ કલાક સુધી ઊભી રહ્યા વિના દોડતી હોય છે.</p>
<p>
	 </p>
<p>
	જો એન્જિનમાં કૂલન્ટ (Coolant) ઓછું હોય અથવા રેડિએટર બરાબર કામ ન કરતું હોય, તો એન્જિનનું તાપમાન ખૂબ વધી જાય છે.</p>
<p>
	 </p>
<p>
	એન્જિન વધુ પડતું ગરમ થવાને કારણે તેની આસપાસ રહેલી ઓઈલની પાઈપો ઓગળી શકે છે અને તેમાંથી લીક થતું ડીઝલ કે ઓઈલ ગરમ એન્જિનના સંપર્કમાં આવતા જ તરત જ આગ પકડી લે છે.</p>
<p>
	<p>
		<strong>ALSO READ: <a href="https://gujarati.webdunia.com/article/national-news/moving-bus-caught-fire-on-the-yamuna-expressway-126032900008_1.html" target="_blank">UP: યમુના એક્સપ્રેસ વે પરચાલતી બસમાં આગ લાગી, યાત્રાળુઓની ચીસાચીસ, 48 નો માંડ માંડ બચ્યો જીવ</a></strong></p>
</p>
<h3>
	૩. એર કંડિશનર (AC) પર વધુ પડતો લોડ</h3>
<p>
	ઉનાળામાં બહારનું તાપમાન 40  થી 45  ડિગ્રી હોય ત્યારે બસના એસી (AC) કોમ્પ્રેસર પર ભયંકર લોડ આવે છે. જો એસીનું નિયમિત મેઈન્ટેનન્સ ન થયું હોય, તો કોમ્પ્રેસરમાં ગેસ લીક થવાને કારણે અથવા ઓવરહીટિંગને કારણે આગ લાગવાની શક્યતા વધી જાય છે. બસોમાં એસી ડક્ટ્સ મોટેભાગે પ્લાસ્ટિક કે ફાઈબરની હોવાથી આગ ખૂબ ઝડપથી ફેલાય છે.</p>
<p>
	 </p>
<h3>
	4 . ટાયરનું ઘર્ષણ અને બ્રેક જામ થવી</h3>
<p>
	જો બસની બ્રેક લાઈનર જામ થઈ ગઈ હોય, તો ચાલતી બસે ટાયર અને બ્રેક વચ્ચે સતત ઘર્ષણ (Friction) થાય છે. આ ઘર્ષણથી એટલી ગરમી અને તણખા (Sparks) પેદા થાય છે કે ટાયર સળગી ઉઠે છે. ટાયર પાછળના ભાગે હોવાથી ઘણીવાર ડ્રાઈવરને આની ખબર મોડી પડે છે.</p>
<p>
	 </p>
<h3>
	5 . બસની બનાવટમાં જ્વલનશીલ મટીરિયલનો વપરાશ</h3>
<p>
	આજકાલની સ્લીપર બસોની અંદર કેબિન બનાવવા માટે, સીટોના કુશન માટે અને પડદા માટે જે પ્લાસ્ટિક, ફાઈબર અને રેક્ઝિન વપરાય છે તે અત્યંત જ્વલનશીલ (Highly Flammable) હોય છે. એકવાર નાનકડો તણખો પણ થાય તો આ મટીરિયલને કારણે આખી બસ માત્ર ૩ થી ૫ મિનિટમાં રાખ થઈ જાય છે અને મુસાફરોને બહાર નીકળવાનો મોકો જ નથી મળતો.</p>
<p>
	 </p>
<p>
	સૌથી મોટી મુશ્કેલી: બસોમાં સામાન્ય રીતે ઇમરજન્સી એક્ઝિટ (ટોચ પરની બારી અથવા પાછળનો કાચ) સુધી પહોંચવાના રસ્તા સામાન અથવા વધારાની સીટોથી બ્લોક કરેલા હોય છે. સાથે જ, મોટાભાગની બસોમાં ફાયર એક્સટિંગ્વિશર (આગ ઓલવવાનું સિલિન્ડર) કાં તો હોતું નથી અથવા એક્સપાયર થઈ ગયેલું હોય છે.</p>
<p>
	 </p>
<p>
	આ અકસ્માતો રોકવા માટે આરટીઓ (RTO) દ્વારા બસોના ફિટનેસ સર્ટિફિકેટ અને ગેરકાયદેસર વાયરિંગનું કડક ચેકિંગ થાય તે ખૂબ જરૂરી બન્યું છે.</p>
<p>
	 </p>
<h3>
	એક મુસાફર તરીકે બસમાં મુસાફરી કરતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો </h3>
<p>
	 </p>
<p>
	એક મુસાફર તરીકે આપણી પોતાની સતર્કતા જ આપણો સૌથી મોટો બચાવ છે. ચાલતી બસમાં જ્યારે આગ લાગે છે ત્યારે સેકન્ડોની કિંમત હોય છે. તેથી, બસમાં મુસાફરી શરૂ કરતા પહેલા અને મુસાફરી દરમિયાન આપણે કેટલીક બાબતોની ખાસ સાવધાની રાખવી જોઈએ:</p>
<p>
	 </p>
<h3>
	1 . બસમાં બેસતાની સાથે જ &#39;ઇમરજન્સી એક્ઝિટ&#39; ચેક કરો</h3>
<p>
	બારી અને કાચ: બસમાં બેઠા પછી આજુબાજુ નજર દોડાવી લો કે Emergency Exit  ક્યાં છે. સ્લીપર બસમાં મોટેભાગે પાછળનો આખો કાચ ઇમરજન્સી એક્ઝિટ હોય છે.</p>
<p>
	 </p>
<p>
	હથોડી (Safety Hammer): ઈમરજન્સી બારીની બાજુમાં કાચ તોડવા માટેની લાલ રંગની સેફ્ટી હથોડી મુકી છે કે નહીં તે ખાસ જુઓ. જો ન હોય, તો તમારી પાસે કોઈ ભારે વસ્તુ (જેમ કે લોખંડની બોટલ કે પાવરબેંક) એવી જગ્યાએ મુકો જેથી જરૂર પડે કાચ તોડી શકાય.</p>
<p>
	 </p>
<h3>
	2 . સામાન ગોઠવતી વખતે રસ્તો બ્લોક ન કરો</h3>
<p>
	ઘણી વખત મુસાફરો પોતાનો મોટો સામાન બસની વચ્ચે ચાલવાની ગેલેરીમાં અથવા ઇમરજન્સી બારીની સામે ગોઠવી દે છે. યાદ રાખો, જો કોઈ દુર્ઘટના થાય તો અંધારા અને ધુમાડામાં આ સામાન જ નડતરરૂપ બનશે અને લોકો બહાર નીકળી નહીં શકે. તમારો સામાન હંમેશા સીટની નીચે અથવા બસના નીચેના કેબિનમાં જ મુકાવો. અન્ય મુસાફરોનુ પણ આ બાબતો પર ધ્યાન દોરો. </p>
<p>
	 </p>
<h3>
	3. બસની અંદર ધૂમ્રપાન કે જ્વલનશીલ વસ્તુઓ ન મુકશો </h3>
<p>
	બસની અંદર ક્યારેય સિગારેટ, બીડી કે માચીસ ન સળગાવો. આ ઉપરાંત તમારા સામાનમાં કપૂર, સેનિટાઈઝર (જેમાં આલ્કોહોલ હોય છે), પરફ્યુમ સ્પ્રે કે ફટાકડા જેવી જ્વલનશીલ વસ્તુઓ રાખવાનું ટાળો, કારણ કે તે આગને ખૂબ ઝડપથી ભડકાવે છે.</p>
<p>
	 </p>
<h3>
	4. વાયરિંગ અને ચાર્જિંગ પોઈન્ટનો સમજી-વિચારીને ઉપયોગ</h3>
<p>
	જો તમારી સ્લીપર કેબિનના ચાર્જિંગ પોઈન્ટમાંથી કોઈ તણખો (Spark) થતો દેખાય, વાયર ખુલ્લો હોય, અથવા ચાર્જર ભરાવતી વખતે પ્લાસ્ટિક બળવાની ગંધ આવે, તો તરત જ તેનો ઉપયોગ બંધ કરો અને કંડક્ટરને જાણ કરો. આખી રાત ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જવાનું ટાળો, કારણ કે ઓવરહીટિંગથી પણ શોર્ટ સર્કિટ થઈ શકે છે.</p>
<p>
	 </p>
<h3>
	5.  કોઈ પણ અસામાન્ય ગંધ કે ધુમાડાને અવગણશો નહીં</h3>
<p>
	જો મુસાફરી દરમિયાન તમને બસમાં એસી (AC) માંથી કે એન્જિન તરફથી કોઈ પ્લાસ્ટિક બળવાની, વાયર ઓગળવાની કે ડીઝલની તીવ્ર ગંધ આવે, તો એમ ન વિચારો કે "બીજુ કોઈ તો બોલતુ નથી..  તો હું શું કામ બોલું?"  તરત જ બૂમ પાડીને ડ્રાઈવર કે કંડક્ટરનું ધ્યાન દોરો અને બસ ઊભી રખાવો. ઘણીવાર વહેલી ખબર પડવાથી મોટી દુર્ઘટના ટળી જાય છે.</p>
<p>
	 </p>
<h3>
	6. પ્રાઈવેટ બસ બુક કરતી વખતે રેટિંગ અને રિવ્યૂ જુઓ</h3>
<p>
	ઓનલાઈન (જેમ કે RedBus વગેરે પર) ટિકિટ બુક કરતી વખતે માત્ર સસ્તું ભાડું ન જુઓ. જે ટ્રાવેલ્સની બસોનું રેટિંગ સારું હોય, જેમની બસો નવી અને વેલ-મેઈન્ટેન્ડ હોય તેને જ પ્રાથમિકતા આપો.</p>
<p>
	 </p>
<p>
	યાદ રાખો (સેફ્ટી ટીપ): જો ક્યારેય બસમાં આગ લાગે અને ધુમાડો વધી જાય, તો સીધા ઊભા થઈને દોડવાને બદલે નીચે નમીને અથવા ઘૂંટણભેર (Crawl થઈને) બહાર નીકળવાનો પ્રયત્ન કરો. ધુમાડો હંમેશા ઉપર તરફ જાય છે, જેથી નીચે નમવાથી તમને શ્વાસ લેવા માટે શુદ્ધ ઓક્સિજન મળી રહેશે.</p>]]></content:encoded>
      <pubDate>Wed, 03 Jun 2026 14:57:00 +0530</pubDate>
      <updatedDate>Wed, 03 Jun 2026 15:05:43 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Jallianwala Bagh massacre -જલિયાવાંલા બાગ હત્યાકાંડ : 10 મિનિટમાં 1650 રાઉંડ ગોળીબાર !!]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/100-years-of-the-jallianwala-bagh-massacre-118041300018_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/100-years-of-the-jallianwala-bagh-massacre-118041300018_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/hp/home-page/2019-04/13/thumb/1_1/1555151296-8335.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/hp/home-page/2019-04/13/thumb/1_1/1555151296-8335.jpg</image>
      <description><![CDATA[અમૃતસરના સુવર્ણ મંદિર નજીકનો નાનકડો બગીચો જલિયાંવાલા બાગ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં એક અનોખુ સ્થાન ધરાવે છે. 13 એપ્રિલ, 1919ના દિવસે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરેના નેતૃત્વમાં અંગ્રેજી હુકૂમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત એવાં ...]]></description>
      <content:encoded><![CDATA[<p class="wdp_articleLImg">
	<p style="float: left;">
		<img align="" alt="Jalianwala" class="imgCont" height="405" src="//media.webdunia.com/_media/gu/img/hp/home-page/2019-04/13/full/1555151296-8335.jpg" style="border: 1px solid #DDD; margin-right: 10px; padding: 1px; float: left; z-index: 0;" title="" width="718" /></p>
</p>
<font style="font-size: 11.5pt; color: rgb(0, 0, 0);">અમૃતસરના સુવર્ણ મંદિર નજીકનો નાનકડો બગીચો જલિયાંવાલા બાગ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં એક અનોખુ સ્થાન ધરાવે છે. 13 એપ્રિલ, 1919ના દિવસે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરેના નેતૃત્વમાં અંગ્રેજી હુકૂમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત એવાં અબાલ-વૃદ્ધ અને બાળકો સહીત સેંકડો લોકો પર ગોળીઓ ચલાવી હતી. આ ગોળીબારમાં ઘણાં લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ પણ થયા હતા. જો કોઈ એક ઘટનાએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સૌથી વધારે પ્રભાવ પાડયો હતો, તો તે ઘટના આ જઘન્ય અને નિર્મમ હત્યાકાંડ છે. આજે પણ કોઈ સત્તાના દમનકારી વલણની ઘટના કે હત્યાકાંડ થાય છે, તો તેને જલિયાંવાલા હત્યાકાંડ સાથે સરખાવી દેવામાં આવે છે.</font><br />
<br />
13 <font style="font-size: 11.5pt; color: rgb(0, 0, 0);">એપ્રિલ, 1919નો દિવસ બૈશાખીનો દિવસ હતો. બૈશાખીના દિવસે આખા પંજાબ અને આસપાસના પ્રદેશોમાં ખેડૂતો રવિ પાક કાપીને નવા વર્ષની ખુશીઓ મનાવતા હોય છે. 13 એપ્રિલ, 1699ના દિવસે શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહે ખાલસા પંથની સ્થાપના કરીને લોકોને અન્યાય અને અત્યાચાર સામે માથું ન ઝુકાવવાની હાકલ કરી હતી. તેના કારણે પંજાબ અને આસપાસના પ્રદેશોમાં બૈશાખી સૌથી મોટો તહેવાર છે અને શીખો તેને સામૂહિક જન્મદિવસના રૂપમાં ઉજવે છે. અમૃતસરમાં તે દિવસે એક મેળો સેંકડો વર્ષોથી યોજાતો હતો, તેમાં તે દિવસે પણ હજારો લોકો દૂર-દૂરના સ્થાનો પરથી ખુશીઓ વહેંચવા આવ્યા હતા. પરંતુ કોને ખબર હતી કે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરનો ફાયરિંગનો હુકમ અને બ્રિટિશ સૈનિકોની ગોળીઓ સેંકડોને મોતને ઘાટ ઉતારીને જલિયાંવાલા બાગની જમીનને લોહીથી લાલ રંગે રંગી નાખશે.</font><br />
<br />
દમનકારી રોલેટ એક્ટના કાળા કાયદાની પૃષ્ઠભૂમિ<br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(0, 0, 0);">અંગ્રેજી હુકૂમતનું દમનકારી વલણ 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ બાદ શરૂ થઈ ચુક્યું હતું. દેશ આખાએ તેનો અનુભવ કર્યો હતો. જો કે તેમ છતાં ભારતે પ્રથમ વિશ્વ યુદ્ધમાં (1914-1918) બ્રિટિશ હુકૂમતનો ખુલીને સાથ આપ્યો હતો. પ્રથમ વિશ્વ યુદ્ધની સમાપ્તિએ આશા હતી કે ભારત સાથે બ્રિટિશ શાસન નરમાશથી વર્તશે. પરંતુ લોકોની ભાવનાથી વિપરીત બ્રિટિશ સરકારે મોન્ટેગૂ-ચેમ્સફર્ડ સુધારા લાગુ કરી દીધા. પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે પંજાબના ક્ષેત્રોમાં બ્રિટિશરો સામે વિરોધ કંઈક વધારે પ્રમાણમાં સપાટી પર આવ્યો હતો. તેને દબાવવા માટે ભારત પ્રતિરક્ષા કાયદો (1915) લાગુ કરીને કચડી નાખ્યું હતું. ત્યાર બાદ 1918માં એક બ્રિટિશ જજ સિડની રોલેટની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. આ સમિતિની જવાબદારી ભારતમાં ખાસ કરીને પંજાબ અને બંગાળમાં બ્રિટિશરોનો વિરોધ કઈ વિદેશી શક્તિઓની સહાયતાથી થઈ રહ્યો હતો, તેનું અધ્યયન કરવાની હતી. આ સમિતિના સૂચનો પ્રમાણે, ભારત પ્રતિરક્ષા કાયદાનો વિસ્તાર કરીને રોલેટ એક્ટ લાગુ કરી દેવામાં આવ્યો હતો. રોલેટ એક્ટનો હેતુ આઝાદી માટે ચાલી રહેલા આંદોલન પર રોક લગાવવાનો હતો. રોલેટ એક્ટના કાળા કાયદા પ્રમાણે, સરકારને વધારે અધિકાર આપવામાં આવ્યા હતા. તેમાં તેઓ પ્રેસ પર સેન્સરશીપ લગાવી શકે, નેતાઓને કેસ વગર જેલમાં રાખી શકે, લોકોને વોરંટ વગર પકડી શકે, તેમના પર વિશેષ ટ્રિબ્યૂનલો અને બંધ કરમામાં જવાબદેહી વગર ચુકાદા ચલાવી શકતા હતા.</font><br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(0, 0, 0);">રોલેટ એક્ટ તે સમયે બ્રિટિશ હુકૂમતની દમનકારી નીતિઓનું વાહક બની ગયો હોવાથી તેની સામે વિરોધનું વાતાવરણ બની ગયું હતું. તેને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવતો હતો અને લોકો તેના વિરોધમાં ધરપકડ વ્હોરી રહ્યાં હતા. ગાંધીજી ત્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત આવી ચુક્યા હતા અને ધીમેધીમે તેમની લોકપ્રિયતા વધી રહી હતી. તેમણે રોલેટ એક્ટના વિરોધનું આહવાન કર્યું હતું. તેને કચડવા માટે બ્રિટિશ સરકારે વધુ નેતાઓ અને લોકોની ધરપકડ કરી હતી. જેનાથી જનતાનો આક્રોશ વધ્યો હતો અને લોકોએ રેલવે તથા તાર-ટપાલ સેવાઓને બાધિત કરી હતી. આંદોલન એપ્રિલના પ્રથમ સપ્તાહમાં તેના ચરમ પર પહોંચ્યું હતું. લાહોર અને અમૃતસરની સડકો પર માનવ મહેરામણ ઉમટેલો રહેતો હતો. લગભગ 5 હજાર લોકો જલિયાંવાલા બાગમાં ભેગા થયા હતા. બ્રિટિશ સરકારના ઘણાં અધિકારીઓ તેને 1857ની ક્રાંતિ અને તેમની દ્રષ્ટિએ વિપ્લવના પુનરાવર્તન જેવી પરિસ્થિતિ લાગી રહી હતી. તેને ન થવા દેવા અને કચડવા માટે તેઓ કંઈપણ કરવા માટે તૈયાર હતા.</font><br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(64, 128, 128);"><b>રોલેટ એક્ટ સામેના આંદોલનને કચડી નાખવા માટે દમનનો </b></font>આશરો<br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(0, 0, 0);">આંદોલનના બે નેતાઓ સત્યપાલ અને સૈફુદ્દીન કિચલુની ધરપકડ કરીને કાળાપાણીની સજા આપવામાં આવી હતી. 10 એપ્રિલ, 1919ના રોજ અમૃતસરના ઉપ-કમિશનરના ઘર પર આ બંને નેતાઓને મુક્ત કરવાની માગણી રજૂ કરવામાં આવી હતી. તે વખતના ઉકળાટભર્યા વાતાવરણમાં 5 યૂરોપીય નાગરીકોની હત્યા થઈ હતી. તેના વિરોધમાં બ્રિટિશ સિપાહીઓએ ભારતીય જનતા પર અંધાધૂંધ ગોળીબાર કરીને 8થી 20 ભારતીયોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આગામી બે દિવસ દરમિયાન અમૃતસર તો શાંત રહ્યું હતું. પરંતુ પંજાબના અન્ય ક્ષેત્રોમાં હિંસા ફેલાઈ ગઈ હતી અને અન્ય 3 યૂરોપીય નાગરીકોની હત્યા થઈ હતી. આ પ્રકારની પરિસ્થિતિને કચડવા માટે પંજાબના મોટાભાગના વિસ્તારમાં માર્શલ લૉ લાગુ કરી દીધો હતો.</font><br />
<br />
<strong><font style="font-size: 11.5pt; color: rgb(64, 128, 128);">જલિયાંવાલા બાગનો હત્યાકાં</font><font style="color: rgb(0, 0, 0);">ડ</font></strong><br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(0, 0, 0);">બૈશાખીના દિવસે 13 એપ્રિલ, 1919ના રોજ અમૃતસરના જલિયાંવાલા બાગમાં એક સભા રાખવમાં આવી હતી. તેમાં કેટલાંક નેતાઓ ભાષણ આપવાના હતા. શહેરમાં કર્ફ્યૂ લાગેલો હતો. તેમ છતાં તેમાં સેંકડો લોકો એવા પણ હતા કે જે બૈશાખી જોવા માટે પરિવાર સાથે મેળો જોવા આવ્યા હતા અને શહેર જોવાં આવ્યા હતા. તેઓ પણ સભાની ખબર સાંભળીને સભા સ્થળ તરફ જઈ રહ્યાં હતા. જ્યારે નેતા બાગમાં પડેલા ઉંચાણવાળા સ્થળે ભાષણ આપી રહ્યાં હતા. ત્યારે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયર 90 બ્રિટિશ સૈનિકો સાથે લઈને ત્યાં પહોંચી ગયા હતા. તેમના બધાંના હાથમાં ગોળીઓ ભરેલી રાયફલ હતા. નેતાઓએ સૈનિકોને જોયા, તો તેમણે ત્યાં ઉપસ્થિત લોકોને શાંતિથી બેસી રહેવા કહ્યું હતું.</font><br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(0, 0, 0);">સૈનિકોએ બાગને ઘેરીને કોઈપણ ચેતવણી આપ્યા વગર નિશસ્ત્ર લોકો પર ગોળીબાર કરવાના શરૂ કરી દીધા હતા. 10 મિનિટમાં કુલ 1650 રાઉન્ડ ગોળીઓ ફાયર થઈ હતી. જલિયાંવાલા બાગ તે સમયે મકાનો પાછળ ખાલી પડેલું એક મેદાન હતું. ત્યાં સુધી જવા અને આવવા માટે એક માત્ર સાંકડો રસ્તો હતો અને ચારે તરફ મકાનો હતા. ભાગવા માટે કોઈ રસ્તો ન હતો. કેટલાંક લોકો જીવ બચાવવા માટે મેદાનમાં રહેલા એકમાત્ર કુવામાં કૂદી ગયા, પરંતુ જોત જોતાંમાં તે કુવામાં લાશોનો ઢગલો થયો હતો.</font><br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(0, 0, 0);">જલિયાંવાલા બાગના હત્યાકાંડ બાદ ત્યાં રહેલા કૂવામાંથી 120 લાશો કાઢવામાં આવી હતી. શહેરમાં કર્ફ્યુ લગાવામાં આવ્યો હતો. જેના કારણે ઘાયલોને સારવાર માટે પણ ક્યાંય લઈ જઈ શકયા ન હતા. લોકો સારવારના અભાવમાં તડપીને જીવ આપી રહ્યાં હતા. અમૃતસરના ડેપ્યુટી કમિશનરના કાર્યાલયમાં 484 શહીદોની યાદી છે. જ્યારે જલિયાંવાલા બાગમાં કુલ 338 શહીદોની યાદી છે. બ્રિટિશ સરકારનો અભિલેખ આ ઘટનામાં 379 લોકોના મોત અને 200 લોકોના ઘાયલ થવાની વાતનો સ્વીકાર કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે, માર્યા ગયેલાઓમાં 337 પુરુષો, 41 કિશોરો અને એક 6 માસના બાળકનો સમાવેશ થતો હતો. અનાધિકારીક આંકડા પ્રમાણે, 1000થી વધારે લોકો માર્યા ગયા હતા અને 2000થી વધારે લોકો ઘાયલ થયા હતા.</font><br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(64, 128, 128);"><b>વરિષ્ઠોને જનરલ ડાયરનું રિપોર્ટિંગ</b></font><br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(0, 0, 0);">મુખ્યમથકે પાછા ફરીને બ્રિગેડિયર જનરલ રેજીનાલ્ડ ડાયરે પોતાના વરિષ્ઠ અધિકારીઓને ટેલિગ્રામ કરીને કહ્યું હતું કે તેમના પર ભારતીયોની એક ફૌજે હુમલો કર્યો હતો. તેમાં બચવા માટે તેમને ગોળીબાર કરવા પડયા હતા. બ્રિટિશ લેફ્ટનન્ટ ગવર્નર માયકલ ઓ ડાયરે તેના જવાબમાં બ્રિગેડિયર જનરલ રેજીનોલ્ડ ડજાયરને ટેલિગ્રામ કરીને કહ્યું હતું કે તેણે યોગ્ય પગલું લીધું છે. તેઓ તેના નિર્ણયને અનુમોદન આપે છે. ત્યાર વાઈસરોય ચેમ્સફર્ડની સ્વીકૃતિ બાદ અમૃતસર અને અન્ય ક્ષેત્રોમાં માર્શલ લો લગાવી દેવામાં આવ્યો હતો.</font><br />
<h3>
	<span style="color:#000000;"><font style="font-size: 11.5pt; color: rgb(64, 128, 128);"><b>જલિયાંવાલા બાગ હત્યાકાંડની તપા</b></font><b><font style="color: rgb(0, 0, 0);">સ</font></b></span></h3>
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(0, 0, 0);">આ જઘન્ય હત્યાકાંડની દુનિયાભરમાં આકરી ટીકા થઈ હતી. તેના દબાણમાં ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ એડવિન મોન્ટેગૂએ 1919ના અંતમાં મામલાની તપાસ માટે હંટર કમિશનની નિમણૂક કરી હતી. કમિશન સામે બ્રિગેડીયર જનરલ ડાયરે સ્વીકાર્યું હતું કે જલિયાંવાલા બાગમાં ગોળીબાર કરીને લોકોને મારી નાખવાનો નિર્ણય તેણે ત્યાં જતાં પહેલા જ કર્યો હતો. તે ત્યાં લોકોને મારી નાખવા માટે બે તોપો પણ લઈ ગયો હતો. પરંતુ રસ્તો સાંકડો હોવાથી તેને બહાર જ રાખવી પડી હતી.</font><br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(0, 0, 0);">હંટર કમિશનના રિપોર્ટ બાદ જનરલ ડાયરને બ્રિગેડીયર જનરલમાંથી કર્નલ બનાવી દેવામાં આવ્યો હતો. તેને અક્રિય અધિકારીઓની યાદીમાં રાખવામાં આવ્યો હતો. તેને ભારતમાં પોસ્ટ ન આપવાનો નિર્ણય કરાયો હતો અને તે સ્વાસ્થ્યના કારણોથી બ્રિટન પાછો ફર્યો હતો.</font><br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(0, 0, 0);">બ્રિટનના હાઉસ ઓફ કોમન્સે જલિયાંવાલા બાગ હત્યાકાંડની નિંદા કરીને પ્રસ્તાવ પારીત કર્યો હતો, પરંતુ હાઉસ ઓફ લોર્ડ્સે તેના વખાણ કરતો પ્રસ્તાવ પારીત કર્યો હતો. વિશ્વવ્યાપી નિંદાના દબાણમાં બાદમાં બ્રિટિશ સરકારે તેનો નિંદા પ્રસ્તાવ પારીત કર્યો અને 1920માં જનરલ ડાયરે રાજીનામું આપવું પડયું હતું. 1927માં જનરલ ડાયરનું કુદરતી મૃત્યુ થયું હતું.</font><br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(64, 128, 128);"><b>જલિયાંવાલા બાગ હત્યાકાંડનો વિરોધ</b></font><br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(0, 0, 0);">ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે આ હત્યાકાંડના વિરોધમાં નાઈટહુડનો ખિતાબ પાછો આપી દીધો હતો. આઝાદી માટે લોકોના જોશમાં આવી ઘટનાથી પણ કોઈ ઓટ આવી ન હતી. જલિયાંવાલા બાગ હત્યાકાંડ બાદ લોકોમાં આઝાદીની આકાંક્ષા વધવા લાગી હતી. આ હત્યાકાંડની ખબર તે વખતના અપૂરતાં સંચાર સાધનો છતાં જંગલમાં આગની જેમ દેશભરમાં ફેલાઈ ગઈ હતી. જલિયાંવાલા હત્યાકાંડ બાદ પણ લોકોની આઝાદી માટેની ચાહત જોઈને ગાંધીજીએ 1920માં અસહયોગ આંદોલનની શરૂઆત કરી હતી.</font><br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(64, 128, 128);"><b>ઉધમસિંહે જલિયાવાલા બાગ હત્યાકાંડનું વેર વાળ્યું</b></font><br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(0, 0, 0);">જ્યારે જલિયાંવાલા હત્યાકાંડ થઈ રહ્યો હતો, ત્યારે તે સમયે સરદાર ઉધમસિંહ ત્યાં હાજર હતા અને તેમને પણ ગોળી વાગી હતી. તેણે નક્કી કર્યું હતું કે તેઓ આ જઘન્ય હત્યાકાંડનો બદલો લેશે. 13 માર્ચ, 1940ના રોજ તેમણે લંડનના કેક્સટન હોલમાં ઘટના સમયે બ્રિટિશ લેફ્ટનન્ટ ગવર્નર માયકલ ઓ ડાયરને ગોળી મારીને ઠાર કર્યો હતો. ઉધમ સિંહને 31 જુલાઈ, 1940ના રોજ ફાંસીએ ચઢાવી દેવામાં આવ્યા હતા. ગાંધી અને નેહરુએ ઉધમ સિંહ દ્વારા માઈકલ ઓ ડાયરની કરવામાં આવેલી હત્યાની ટીકા કરી હતી.</font><br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(64, 128, 128);"><b>ભગતસિંહને ક્રાંતિકારી બનવા પ્રેરણા આપી</b></font><br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(0, 0, 0);">જલિયાંવાલા બાગના હત્યા કાંડે ત્યારે 12 વર્ષની ઉંમરના ભગત સિંહના વિચાર પર ઘેરો પ્રભાવ પાડયો હતો. તેની માહિતી મળતા જ ભગત સિંહ પોતાની શાળાએથી 12 માઈલ પગે ચાલીને જલિયાંવાલા બાગ પહોંચ્યા હતા અને અહીંની બલિદાની માટીને પોતાની સાથે ઘરે લઈ ગયા હતા. આ ભગતસિંહે પોતાના બે સાથીદારો સુખદેવ અને રાજગુરુ સાથે 23 માર્ચ, 1931ના રોજ ફાંસીના માંચડે ચઢયા હતા</font><br />
<br />
 <br />
<br />]]></content:encoded>
      <pubDate>Mon, 13 Apr 2026 14:38:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 14 Apr 2026 09:19:50 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ક્યાથી આવી કાજુ કતરી, શિવાજી મહારાજે બનાવડાવી કે જહાંગીરે ખાધી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/deewali/who-invented-kaju-katli-125101400021_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/deewali/who-invented-kaju-katli-125101400021_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2025-10/14/thumb/1_1/1760429958-4475.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2025-10/14/thumb/1_1/1760429958-4475.jpg</image>
      <description><![CDATA[કાજુ કતલી  : દિવાળી હોય કે લગ્નની મોસમ, કાજુ કતલીની ચમકતી ચાંદીનો આવરણ જોઈને મોંઢામાં પાણી આવી જાય છે. કાજુ, ખાંડ અને ઘીથી બનેલી આ પાતળી, હીરાની ધારવાળી મીઠાઈ ભારતની સૌથી પ્રિય મીઠાઈઓમાંની એક છે.]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="675" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2025-10/14/full/1760429958-4475.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="1200" /></p>
</p>
<p>
	કાજુ કતલી  : દિવાળી હોય કે લગ્નની મોસમ, કાજુ કતલીની ચમકતી ચાંદીનો આવરણ જોઈને મોંઢામાં પાણી આવી જાય છે. કાજુ, ખાંડ અને ઘીથી બનેલી આ પાતળી, હીરાની ધારવાળી મીઠાઈ ભારતની સૌથી પ્રિય મીઠાઈઓમાંની એક છે. પરંતુ શું તમે જાણો છો કે તેના મૂળ ખૂબ ઊંડા જાય છે, અને મુઘલ સમ્રાટ જહાંગીરની જેલથી છત્રપતિ શિવાજી મહારાજના મરાઠા રસોડા સુધી ફેલાયેલા છે?</p>
<p>
	 </p>
<p>
	આવો આ મીઠાઈના રસપ્રદ ઇતિહાસમાં ઊંડા ઉતરીએ, જ્યાં ઇતિહાસ અને સ્વાદ એક અનોખો મિશ્રણ છે.</p>
<p>
	 </p>
<p>
	પોર્ટુગીઝ તરફથી ભેટ, કાજુ: કાજુ કટલીની વાર્તા પ્રથમ કાજુની વાર્તાથી શરૂ થાય છે. મૂળ બ્રાઝિલના વતની, કાજુ 16મી સદીમાં પોર્ટુગીઝ વેપારીઓ દ્વારા ગોવામાં લાવવામાં આવ્યું હતું. ધીમે ધીમે, તે ભારતના પશ્ચિમ કિનારે ફેલાઈ ગયું. ત્યારે સુધી, બદામ જેવી મીઠાઈઓ લોકપ્રિય હતી, પરંતુ કાજુએ એક નવો વળાંક આપ્યો. આ નવું ફળ એટલું અનોખું હતું કે રસોઇયાઓએ તેને શાહી મેનુમાં સામેલ કર્યું. પરંતુ વાસ્તવિક પ્રશ્ન એ છે કે: સૌપ્રથમ કાજુ કટલી કોણે બનાવી? શું મુઘલોએ તે ખાધું હતું કે શિવાજી મહારાજના રસોઈયાઓએ બનાવ્યું હતું?</p>
<p>
	 </p>
<p>
	મુઘલ દંતકથા: સ્વતંત્રતાની મીઠાશ અને જહાંગીરનો ડર: સૌથી લોકપ્રિય દંતકથા 1619 એડીથી મુઘલ દરબારની છે. તે સમયે, મુઘલ સમ્રાટ જહાંગીરે, શીખોને ખતરો સમજીને, છઠ્ઠા શીખ ગુરુ, ગુરુ હરગોવિંદને ગ્વાલિયર કિલ્લામાં કેદ કર્યા. તેમણે 52 રાજાઓને પણ કેદ કર્યા.</p>
<p>
	 </p>
<p>
	ગુરુ હરગોવિંદે કેદમાં પણ પોતાનું શાણપણ દર્શાવ્યું. જહાંગીરે કહ્યું, "ગુરુજી, તમે મુક્ત થશો, પરંતુ જે કોઈ તમારી ચાદર પકડશે તે મુક્ત થશે." ગુરુએ ચતુરાઈથી 52 લાંબા તારવાળી ચાદર સીવી, અને દરેક રાજાએ એક ચાદર પકડી. દિવાળી પર બધાને મુક્ત કરવામાં આવ્યા! આ દિવસ શીખ ઇતિહાસમાં "બંદી છોર દિવસ" તરીકે ઓળખાય છે.</p>
<p>
	 </p>
<p>
	તે ઉજવણી માટે, જહાંગીરના શાહી રસોઈયાઓએ એક નવી મીઠાઈ બનાવી - કાજુ, ખાંડ અને ઘીનું મિશ્રણ, પાતળી કાટલીમાં ઢાળીને. એવું કહેવાય છે કે આ મીઠાઈ સ્વતંત્રતાનું પ્રતીક બની ગઈ. જહાંગીરે તેનો સ્વાદ ચાખ્યો, અને તે મુઘલ દરબારનું પ્રિય બની ગયું.</p>
<p>
	 </p>
<p>
	પણ શું આ સાચું છે? ઇતિહાસકારો પાસે કોઈ પ્રાથમિક દસ્તાવેજો નથી, ફક્ત મૌખિક પરંપરા છે. છતાં, આ દંતકથા કાજુ કટલીને "સ્વતંત્રતાની બરફી" બનાવે છે!</p>
<p>
	 </p>
<p>
	મરાઠા રહસ્ય: શિવાજીના રસોઇયા ભીમરાવનો પ્રયોગ: બીજી એક દંતકથા મરાઠા સામ્રાજ્યમાંથી આવે છે, જે 16મી સદીની છે. મરાઠા રસોઇયા ભીમરાવ, જેમણે શિવાજી મહારાજ પહેલાના મરાઠા રાજવી પરિવારોમાં કામ કર્યું હતું, તેઓ પર્શિયન મીઠાઈ "હલવા-એ-ફારસી" થી પ્રેરિત હતા. આ મીઠાઈ બદામ અને ખાંડથી બનાવવામાં આવતી હતી.</p>
<p>
	 </p>
<p>
	ભીમરાવએ વિચાર્યું, શા માટે કાજુનો પ્રયાસ ન કરવો? પોર્ટુગીઝ તરફથી એક નવી ભેટ, કાજુને પીસીને અને તેને ઘીમાં શેકીને, તેમણે એક નરમ, રેશમી મીઠાઈ બનાવી. મરાઠા રાજવી પરિવારે તેની પ્રશંસા કરી, અને "કાજુ કટલી" નામ આપવામાં આવ્યું - કાજુમાંથી બનાવેલા પાતળા કાપેલા.</p>
<p>
	 </p>
<p>
	શિવાજી મહારાજના સમય સુધીમાં, તે મરાઠા સૈન્ય માટે ઊર્જાનો સ્ત્રોત બની ગયું હતું, કારણ કે કાજુ પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ અહીં પણ, કોઈ લેખિત પુરાવા નથી - ફક્ત લોકવાયકા.</p>
<p>
	 </p>
<p>
	રહસ્ય હજુ પણ યથાવત છે: કોણ જીત્યું, મુઘલો કે મરાઠા? બંને વાર્તાઓમાં એક વાત સમાન છે - કાજુમાં પોર્ટુગીઝ યોગદાન અને શાહી રસોડાઓનો જાદુ. ઇતિહાસકારો માને છે કે કાજુ કટલીનો વિકાસ ૧૬મી-૧૭મી સદીમાં થયો હતો, જ્યારે કાજુ ભારત પહોંચ્યા હતા.</p>
<p>
	 </p>
<p>
	આજે, તે વૈશ્વિક સ્તરે પહોંચી ગયું છે, પરંતુ તેના મૂળ શાહી છે. તેથી, હવે જ્યારે કાજુ કતરી ખાવ તો વિચાર કરજો  કે તે મુઘલોની છે કે મરાઠાઓની. - બાય ધ વે, સ્વાદ એટલો જ મીઠો છે!</p>]]></content:encoded>
      <pubDate>Tue, 14 Oct 2025 18:03:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 14 Oct 2025 18:09:44 +0530</updatedDate>
      <category><![CDATA[Deewali]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સમાજ : "એક એવો હેલ્પલાઇન નંબર જે કયારેય લાગતો નથી."]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/the-rules-of-society-125072500020_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/the-rules-of-society-125072500020_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2025-07/25/thumb/1_1/1753446163-5571.jpeg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2025-07/25/thumb/1_1/1753446163-5571.jpeg</image>
      <description><![CDATA[આપણે બધા જાણીએ છીએ કે એક સમાજ શું છે અને એનું મહત્વ એક વ્યક્તિ માટે શું છે. પર જો ના જાણતા હો! તો ગૂગલ ની ભાષા માં સમાજ એટલે પરસ્પર સમાન પરંતુ અન્યોથી વિશિષ્ટ સંસ્કૃતિ ધરાવતા, એકતાની લાગણી ધરાવતા અને પોતાને બીજાથી અલગ માનતા એક જૂથના લોકો.]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="society" class="imgCont" height="1120" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2025-07/25/full/1753446163-5571.jpeg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="society" width="1120" /></p>
		<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:1120px;">
			society</p>
	</p>
</p>
<p>
	 </p>
<p>
	આપણે બધા જાણીએ છીએ કે એક સમાજ શું છે અને એનું મહત્વ એક વ્યક્તિ માટે શું છે. પર જો ના જાણતા હો! તો ગૂગલ ની ભાષા માં સમાજ એટલે પરસ્પર સમાન પરંતુ અન્યોથી વિશિષ્ટ સંસ્કૃતિ ધરાવતા, એકતાની લાગણી ધરાવતા અને પોતાને બીજાથી અલગ માનતા એક જૂથના લોકો. માનવીની જરૂરિયાતો પૂરી કરવા માટે પાયાની તમામ સંસ્થાઓ સમાજ ધરાવતો હોય છે. મારા શબ્દોમાં કહું તો એવું સમૂહ જે એક બીજાની સહાયતા કરવા માટે એકજૂટ થઇ ને જીવી રહ્યા છે  </p>
<p>
	 </p>
<p>
	એક વખત હું મારા દાદા સાથેવાતો કરતી હતી ને એ કહેવા લાગ્યા....જ્યારે તારા બાપા નાનકડા હતા ત્યારે આપણે કચ્છમાં રહેતા, અને ખેતી-વાડી કરતા, આખો દિવસ ખેતીમાં નીકળી જતો અને મનોરંજન નુ કોઈ સાધન નતું મહિનાઓથી વાટ જોતા કે ક્યારે કોઈ તહેવાર આવે ને રજા મળે ને આવી ઘણી બધી વાતો કરતા કરતા અમારી ટ્રેન ની પાટરી સમાજ નામ ના પ્લેટફોર્મ પર આવી ગઈ... દાદાનું કથન સાંભળી હું તો અચરજ માં પડી ગઈ... કહેવા લાગ્યા કે સમાજ તો હોવો જોઈએ, અને દરેક વ્યક્તિને સમાજ થી જોડાવું ખપે.  પણ આ શબ્દો મને ખટક્યા કેમકે મારા સાથે થયેલી ઘટનાઓ આના વિપરીત હતી.  મારો દૃષ્ટિકોણ જુદો છે વાતોને આગળ વધારતા હું મારા મનની વાતોને તેમને કહેવા લાગી ને ચાલો તમને પણ કહું. </p>
<p>
	 </p>
<p>
	મારા માટે સમાજ નદી પર બનેલો એ બાંધ છે જે વ્યક્તિ ની સર્જનાત્મકતા ના પ્રવાહને રોકી દે, એક એવી સરહદ જે વ્યક્તિ ની વૃદ્ધિમાં અવરોધ બને , સમાજ એટલે રસ્તાનો સ્પીડબ્રેકર જે વગર જરૂરિયાતે દરેક ગલીએ બનેલો છે. એ હેલ્પલાઇન નંબર જે જરૂર પડે ત્યારે કામ ન આવે. એક દીવો જેમાં બત્તી નથી,  બેલેન્સ વગરનો મોબાઇલ ફોન, ઉડવાની સલાહ આપે પણ પંખ વગર.  પહેલાના સમયથી સમાજ અને તેમાં રહેતા વ્યક્તિઓનો સ્વભાવ ઉપર કહેલા ઉદાહરણો એવા ને એવા જ છે,  પરંતુ સમયના બદલાવ સાથે વ્યક્તિએ બદલાવું જોઈએ. પણ આજે પણ વાતો બધી એક સમાન છે.  આપનુ શીર્ષક એ નથી.  આપની વાત આજના યુવાઓની છે,  તેમની જરૂરિયાત શું  છે? અને તેમની વિચારધારા કે એક સભ્ય સમાજ કેવો હોવો જોઈએ.   મારા ઘણા બધા મિત્રો પાસેથી સલાહ લઈ હું આ લેખ લખું છું.  એક યુવા ફક્ત ઇચ્છે છે કે તેના મનનું ધારેલું થાય અને પરિવાર અથવા સમાજ તેની મદદ કરે.   સ્કૂલમાં ભણતા વિદ્યાર્થી ઇચ્છે કે યોગ્ય કરિયર માર્ગદર્શન મળે, કોલેજવાળાને કરિયર વિકલ્પો અને તેમના આગળ એક સુશીલ જીવનસાથી. પણ સમાજ આ બધી વાત પર ધ્યાન ના આપતા બીજાં બધા મનોરંજક કાર્ય જેવા કે નૃત્ય ગાન, ડાયરા, મૉટિવેશનલ સેશન્સ ને ફાલતુ બધું કરતુ હોય છે..  સરસ્વતી સન્માનના નામ પર સ્કૂલમાં ભણતા બાળકોની માતાઓ સ્પર્ધા કરતી હોય કે તારા દિકરાના અંક મારા વાળા કરતા ઓછા છે, અને જેમણે ઓછા આવ્યા હોય તેમને જાણકારી હોવા છતાં પૂછવા જાય.  સરસ્વતી સન્માન કરતા સમાજે ક્યારેય વિચાર્યું કે એવું શું કરીએ કે બાળકો સારા નંબરે પાસ થાય.  કોલેજમાં ભણતા દિકરા દિકરીઓ શરૂઆતથી જ કન્ફ્યુઝ હોય. પૈસાવાળાં ઘરના બાળકો તો કાઉન્સેલિંગ સેશન લઇ લે પણ બીજા ૯૦% બાળકોનું શું? ઘણીવાર બાળકો નક્કી ન કરી શકે કે તેમના માટે શું સાચું છે અને આ મુદ્દા પર ખુલ્લી ચર્ચા થવી જોઈએ જેથી જે પહેલેથી ક્ષેત્રમાં છે તેમના તરફથી માર્ગદર્શન મળે.  </p>
<p>
	 </p>
<p>
	 કોઈ CA, CS, CMA કરતો હોય અથવા કંઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા આપતો હોય ને એ સતત ૩-૪ પ્રયાસમાં સફળ ન થાય એટલે સમાજના લોકો કહેવા લાગે "તું રહેવા દે, તારા થી નહીં થાય"  પ્રોત્સાહન આપી ન શકે તો નિરાશા તો ન આપવી જોઈએ.  જો સમાજ આવું બધું કરશે તો એક યુવાન સમાજનો ભાગ કેવી રીતે બનશે અને આગળ આવી પોતાની વાત કેવી રીતે રજૂ કરશે. સમાજ પહેલા તો કહે છે કે તમારા વિચારો જણાવો સમાજમાં બદલાવ લાવીશુ.   કોઈને નાનું કે મોટું ગણશો તો મન તો નિરાશ થવાનુ. જો આવું બધું ચાલુ રહેશે તો એક યુવાન સમાજનો ભાગ કેમ બનશે? આગળ આવીને પોતાની વાત કેમ રજૂ કરશે?  અને આ વાત ખાલી કુંવારા યુવાનો પુરતી સીમિત નથી. પરણ્યા પછીની બાધાઓ તો હજુ અલગ જ  છે. દીકરી ને ભણાવી ગણાવી ને જો ઘર માં બેસાડવી હોય તો કેમ આટલા ખોટા ખર્ચા કરવા? આ તો સાસરિયા નો વાંક હોય બાકી તો કોઈ માં બાપ ના ચાહે કે મારી દીકરી આવડું ભણી ને કોઈના દબાણ માં રહે. એક વાત બહુ સંભાળવામાં આવે છે પુત્રવધુ નોકરી ન કરી શકે. અને જ્યારે કારણ પૂછી તો કહેશે કે અમને કોઈ જરૂર નથી. અરે જાનકી ના નાથ, દુનિયા નો તારણહાર પણ જાણી ન શક્યો કાલે શું થવાનું? તો આ વાત કહેનારા તમે કોણ છો કે આપણને જરૂર નથી ને ક્યારે પડશે.  પણ નહીં. વહુ દીકરા ઇચ્છતા હોય તો જાય નોકરીએ તમારે શું વાંધો છે? પણ આમાં વાક આપણી દીકરીઓ નો પણ સરખો છે. ઘર માં બેસી ત્રણ ટાઇમ ખાવું પીવું ને સૂઈ જવું. મસ્ત મજા ની લાઇફ. પછી કોઈ સામે થી પણ કહે તોહ ના કહી દે. મિત્રો બધાનો ખરાબ સમય આવે ને જ્યારે આપણે કોઈ એવા સમય માં મદદ કરે તો આપણે  એના ઉપકાર કયારે ન ભૂલવા. પણ એવા સમય માં કોઈ પણ સાથ ના આપે તો સમાજના સભ્યોનુ  ફર્ઝ છે કે કોઈ પણ વ્યક્તિ જો કોઈ સમસ્યા માં હોય તો  એમની મદદ કરવી. બસ આ એક વાત ને જો મૂળ માત્ર બનવી તોહ પણ સમાજ માં ઘણી બધી સમસ્યાઓ નું સમાધાન થઈ જશે. </p>
<p>
	 </p>
<p>
	ઘણી બધી સમસ્યાઓ આ સમાજ અને દેશ માં છે જેનો ઉપાય નથી. ઉપાય છે પણ શોધવાનો સમય નથી. અને જો સમય પણ  એક વખત મળી જાય પણ જીજ્ઞાસા  નહીં મળે. અને જીગ્યાસા તો  એવી વસ્તુ હૈ સાહેબ કી જ્યારે અંદર થી થાય ને કે સુધાર લાવો છે ત્યારેજ લાવી શકાય. અને સાહેબ ક્રાંતિ અને બદલાવ લાવો સહેલુ નથી કેમકે જ્યારે આપણા પર વીતે ને ત્યારે લાગે કી કાશ આ આવું હોવું જોઈતું હતુ .</p>
<p>
	સમય આવી ગયો છે, જ્યારે સમાજ માત્ર પરંપરાઓનું અનુસરણ ન કરી, પણ યુવાનોની લાગણીઓ, જરૂરિયાતો અને અવાજને સમજવા માટે આગળ આવે. યુવાનોમાં તાકાત છે, સર્જન છે, વિચાર છે – જેને યોગ્ય દિશામાં વાળવાની જવાબદારી સમાજની છે.</p>
<p>
	હવે જરૂરી છે કે સમાજ એક એવી ભૂમિકા ભજવે,</p>
<p>
	જે યુવાનોને દબાવવાનું નહીં, પણ તેમને ઊંચું ઉડવાનું શીખવે. એક એવું વાતાવરણ ઊભું કરે, જ્યાં માર્ગદર્શન મળે, વિચારવિમર્શ થાય અને દરેક યુવાન પોતાનું મૂલ્ય અનુભવી શકે.</p>
<p>
	કારણ કે સાચો સમાજ એ નથી કે જે હર સમય સાથ આપવાના સપના માં જીવતો રહે, પણ જ્યારે સમય આવે ત્યારે એક સાથે મળી આગળ આવે ને સાથ આપે. સાચો સમાજ એ છે કે જે દરેક યુવાનને ઉપર ઊઠાવે –પ્રેરણા આપી, માર્ગ બતાવી અને ભવિષ્ય માટે સારા યુવાનોની ફૌજ તૈયાર કરે.</p>
<p>
	 </p>
<p>
	 </p>]]></content:encoded>
      <pubDate>Fri, 25 Jul 2025 17:48:00 +0530</pubDate>
      <updatedDate>Sat, 26 Jul 2025 09:41:25 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>હસ્તી પટેલ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Sarojini Naidu- પ્રથમ મહિલા ગર્વનર સરોજિની નાયડુના જીવનથી સંકળાયેલી 10 વાતોં]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarati-essay/sarojini-naidu-120030200007_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarati-essay/sarojini-naidu-120030200007_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2024-03/02/thumb/1_1/1709353716-2638.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2024-03/02/thumb/1_1/1709353716-2638.jpg</image>
      <description><![CDATA[આજે સરોજિની નાયડુ(Sarojini Naidu)ની જન્મજયંતિ  છે. સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી 1879 ના રોજ હૈદરાબાદમાં થયો હતો, જે "ભારતની નાઇટિંગલ" તરીકે પ્રખ્યાત છે. સરોજિની નાયડુ એક સ્વાતંત્ર્ય સેનાની, કવિઓ અને દેશની પ્રથમ મહિલા રાજ્યપાલ હતી. સરોજિની નાયડુ ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="592" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2024-03/02/full/1709353716-2638.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" />
		<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:740px;">
			Sarojini Naidu</p>
	</p>
</p>
<p>
	આજે સરોજિની નાયડુ(Sarojini Naidu)ની જન્મજયંતિ  છે. સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી 1879 ના રોજ હૈદરાબાદમાં થયો હતો, જે "ભારતની નાઇટિંગલ" તરીકે પ્રખ્યાત છે. સરોજિની નાયડુ એક સ્વાતંત્ર્ય સેનાની, કવિઓ અને દેશની પ્રથમ મહિલા રાજ્યપાલ હતી. સરોજિની નાયડુ બાળપણથી જ શિક્ષણમાં સારી હતી. તેણે 12 વર્ષની ઉંમરે દસમાની પરીક્ષામાં ટોચનું સ્થાન લીધું હતું. 16 વર્ષની વયે, તે ઉચ્ચ શિક્ષણ માટે લંડન ગઈ હતી. તેણે પ્રથમ લંડનની કિંગ્સ કોલેજ અને પછી ગિર્ટન કૉલેજ, કેમ્બ્રિજ ખાતે અભ્યાસ કર્યો. અભ્યાસની સાથે સરોજિની નાયડુએ કવિતાઓ પણ લખી હતી. તેમણે 1914 માં પ્રથમ વખત ઇંગ્લેન્ડમાં ગાંધીજીને મળ્યા અને તેમના મંતવ્યોથી પ્રભાવિત થઈને તેમણે પોતાનું જીવન દેશની સેવામાં સમર્પિત કર્યું. સરોજિની નાયડુએ ગાંધીજીના અનેક સત્યાગ્રહોમાં ભાગ લીધો હતો અને &#39;ભારત છોડો&#39; આંદોલનમાં જેલમાં પણ ગયો હતો. કૃપા કરી કહો કે દેશની આઝાદી પછી રાજ્યપાલ બનનારી તે પ્રથમ મહિલા હતી. તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પદે રહ્યા હતા. આજે સરોજિની નાયડુ જયંતિ નિમિત્તે અમે તમને તેના જીવન સાથે જોડાયેલી 10 વાતો જણાવી રહ્યા છીએ.</p>
<p>
	 </p>
<p>
	સરોજિની નાયડુના જીવન સાથે સંબંધિત 10 વસ્તુઓ</p>
<p>
	 </p>
<p>
	1. સરોજિની નાયડુ કોંગ્રેસની પહેલી મહિલા પ્રમુખ હતી. એટલા બધા કે તે રાજ્યના પ્રથમ રાજ્યપાલ પણ હતા. તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પદે રહ્યા હતા.</p>
<p>
	2. સરોજિની નાયડુના પિતા અઘોરનાથ ચટ્ટોપાધ્યાય વૈજ્ઞાનિક  અને શિક્ષાશાસ્ત્રી હતા. તેની માતા વરદા સુંદર કવિયીત્રી હતી અને બંગાળીમાં કવિતાઓ લખતી હતી.</p>
<p>
	3. સરોજિની નાયડુના લગ્ન 19 વર્ષની ઉંમરે ગોવિંદરાજુલુ નાયડુ સાથે થયા હતા.</p>
<p>
	4. સરોજિની નાયડુએ સાહિત્ય ક્ષેત્રે વિશેષ યોગદાન આપ્યું. તે નાનપણથી જ કવિતાઓ લખતી હતી. તેમનો પહેલો કવિતા સંગ્રહ "ધ ગોલ્ડન થ્રેશોલ્ડ" 1905 માં પ્રકાશિત થયો હતો.</p>
<p>
	5. તેમણે ઉચ્ચ શિક્ષણ કિંગ્સ કોલેજ લંડન અને પાછળથી ગિર્ટન કોલેજ, કેમ્બ્રિજ ખાતે મેળવ્યું હતું.</p>
<p>
	6. સરોજિની નાયડુએ ગાંધીજીના અનેક સત્યાગ્રહોમાં ભાગ લીધો હતો અને 1942 માં &#39;ભારત છોડો&#39; આંદોલનમાં જેલમાં પણ ગયો હતો.</p>
<p>
	7. કટોકટીની ચિંતા ન કરતા સરોજિની નાયડુ, એક બહાદુરની જેમ ગામડે ગામડે ભટકતા, દેશ પ્રત્યેનો પ્રેમ જાગૃત કરતા રહ્યા અને દેશવાસીઓને તેમની ફરજની યાદ અપાવી.</p>
<p>
	8. સરોજિની નાયડુ બહુપત્નીત્વ ધરાવતા હતા અને તેમણે અંગ્રેજી, હિન્દી, બંગાળી અથવા ગુજરાતી ભાષામાં ભાષણો આપ્યા હતા. તેમણે લંડનની મીટિંગમાં અંગ્રેજીમાં ભાષણ કરીને ત્યાં હાજર રહેલા બધા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા.</p>
<p>
	9. સરોજિની નાયડુ "ભારતની નાઇટિંગલ" તરીકે ઓળખાય છે.</p>
<p>
	10. સરોજિની નાયડુનું 2 માર્ચ 1949 ના રોજ અવસાન થયું.</p>]]></content:encoded>
      <pubDate>Thu, 13 Feb 2025 11:07:00 +0530</pubDate>
      <updatedDate>Thu, 13 Feb 2025 11:11:09 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarati Essay]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[પત્રકારિતાના પિતાતુલ્ય અભય જી નુ નિધન, યાદ રહેશે સશક્ત સંપાદકીય]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/abhay-chhajlani-ji-passed-away-123032300015_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/abhay-chhajlani-ji-passed-away-123032300015_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2023-03/23/thumb/1_1/1679558724-2205.jpeg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2023-03/23/thumb/1_1/1679558724-2205.jpeg</image>
      <description><![CDATA[અ થી અભિવ્યક્તિની આઝાદી કહો કે કહો અ થી અદમ્ય પરાક્રમ (ઈચ્છાશક્તિ) ... અ થી તેમનુ અદ્દભૂત સંપાદકીય યાદ આવી જાય છે અને અ થી અસરદાર કલમનો જાદૂ.. અ થી તેમની ક્રાતિવાન વાણીને નમન કરીએ કે અ થી તેમના અજાતશત્રુ વ્યક્તિત્વના ગુણગાન કરીએ.. અહંકારથી મીલો દૂર, ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="abhya chhajlani" class="imgCont" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2023-03/23/full/1679558724-2205.jpeg" style="border: 1px solid rgb(221, 221, 221); margin-right: 0px; z-index: 0; width: 740px; height: 592px;" title="" /></p>
	</p>
</p>
<p>
	અ થી અભિવ્યક્તિની આઝાદી કહો કે કહો અ થી અદમ્ય પરાક્રમ (ઈચ્છાશક્તિ) ... અ થી તેમનુ અદ્દભૂત સંપાદકીય યાદ આવી જાય છે અને અ થી અસરદાર કલમનો જાદૂ.. અ થી તેમની ક્રાતિવાન વાણીને નમન કરીએ કે અ થી તેમના અજાતશત્રુ વ્યક્તિત્વના ગુણગાન કરીએ.. અહંકારથી મીલો દૂર, ગરિમાથી ભરપૂર હતા આદરણીય અભય છજલાનીજી... </p>
<p>
	 </p>
<p>
	તેઓ પત્રકાર હતા, છાપાના માલિક પણ રહ્યા, સંપાદક પણ.. પરંતુ પ્રખર પત્રકાર, સૌમ્ય સંપાદક અને આદર્શ છાપાના માલિકથી અલગ પણ તેમની અનોખી ઓળખ કાયમ રહી. ઈન્દોર શહેરની ગરિમામયી શાન રહી, મૂલ્યનિષ્ઠ પત્રકારિતાનુ સન્માન બની. ભય રહિત લેખનનુ બીજારોપણ કરનારા તેઓ પત્રકારિતાના એક એવા વટવૃક્ષ હતા જેની સઘન છાયા નીચે નાના રોપાઓએ રચનાત્મક રસ દાખવ્યો અને પછી આગળ ચાલીને પોતાની ઉપજાઉ જમીનને પોતે જ તૈયાર કરી.  તેમના હાથ દ્વારા તૈયાર છોડ આજે દેશભરની ધરતી પર ફુલી ફાલી રહ્યા છે.  પત્રકારિતામાં જેટલા સજગ રહ્યા, વ્યવ્હારમાં એટલાજ સહજ, સરળ અને સૌમ્ય હતા. આ અનોખો સંયોગ તેમને ખાસ બનાવતો રહ્યો છે.</p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="abhay sir" class="imgCont" height="592" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2023-03/23/full/1679558795-9963.jpeg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
	</p>
</p>
<p>
	અતીતના ગૌરવને સમેટતા તેઓ વર્તમાનની ધરા પર ઉભા એવા શિખર પુરૂષ હતા જેમને ચમકદાર ભવિષ્યને ભરપૂર નજરે જોયુ અને તેના પર વિશ્વાસ કરતા ભાષાયી પત્રકારિતાનો ભવ્ય મહેલ ઉભો કર્યો.  વરિષ્ઠ પત્રકાર અભયજીએ નઈ દુનિયા છાપાના માધ્યમથી સુરુચિપૂર્ણ સાજ-સજ્જા, વિચાર અને સંસ્કારોથી ભરપૂર પત્રકારત્વના જે કીર્તિમાન ગઢ્યા તે અપ્રતિમ છે.  પત્રકારિતાના તેમના રચેલા ઉચ્ચતમ માપદંડ આજની પત્રકારિતા સ્પર્શ કરી શકે તેમા શંકા તો છે. </p>
<p>
	 </p>
<p>
	તેમની વિશેષતાઓ જોઈએ તો તેઓ અનુભવ, લાગણી અને અભિવ્યક્તિનો સમન્વય ધરાવતા હતા. સૌમ્ય, ભલાઈના હિમાયતી તેમજ નિર્ભય અને ભ્રમ રહિત પત્રકારત્વના પિતા….જોઈએ તો</p>
<p>
	 તેમના નામના અક્ષરો દ્વારા તેમની વિશેષતાઓને જોઈએ તો તેઓ અનુભવ, અનુભૂતિ અને અભિવ્યક્તિનુ સમન્વય હતા.  ભદ્ર, ભલાઈના હિમાયતી સાથે ભયમુક્ત અને ભ્રમરહિત પત્રકારિતાના જનક.. પોતાના સંપાદનકાળમાં અભયજીએ યુવા વિચારોની સાથે પ્રયત્નપૂર્વક સામગ્રી સંયોજીત કરીને કરોડો વાચકોનો વિશ્વાસ એકત્રિત કર્યો, જેની ખ્યાતિ આજે પણ નવી દુનિયાને ચાહકોના હૃદયમાં સુવાસિત છે. </p>
<p>
	 </p>
<p>
	વિશ્વાસ, સંસ્કૃતિ, પરંપરા અને વિચારોની જે ફળદ્રુપ જમીન તેમણે તૈયાર કરી  તેના પાકથી પોષીને આજે અનેક પત્રકાર અને લેખક સફળતાના પરચમ લહેરાવી રહ્યા છે. </p>
<p>
	 </p>
<p>
	પત્રકારીય મૂલ્ય અને ભાષિક સંસ્કારોની સમૃદ્ધ પરંપરાના વાહક અભયજીએ અચંભિત કરનારા સંપાદકીય લેખ લખીને પત્રકારિતાને નવી ઓળખ આપી સાથે જ સમાજની ઉત્કૃષ્ટ સેવા પણ કરી. </p>
<p>
	 </p>
<p>
	ઈન્દોરમાં બેસેલા અભયજીના ઝગમગતા વ્યક્તિત્વથી વૈશ્વિક સ્તરની પત્રકારિતા પ્રકાશમય થઈ છે. આવુ જો આપણે કહીએ તો તેમા કોઈ અતિશયોક્તિ નહી કહેવાય. </p>
<p>
	 </p>
<p>
	અભયજીની યશયાત્રા અખંડિત રહેશે... ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. </p>]]></content:encoded>
      <pubDate>Thu, 23 Mar 2023 13:31:00 +0530</pubDate>
      <updatedDate>Thu, 23 Mar 2023 14:15:23 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>સ્મૃતિ આદિત્ય</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Jambur- ગુજરાતનું 'મિનિ આફ્રિકા જાંબુર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarat-darshan/mini-africa-of-gujarat-jambur-123021100005_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarat-darshan/mini-africa-of-gujarat-jambur-123021100005_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2019-01/21/thumb/1_1/1548050883-2062.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2019-01/21/thumb/1_1/1548050883-2062.jpg</image>
      <description><![CDATA[ભારતમાં માત્ર એક લિટર પેટ્રોલ સાથે તમે વિદેશ જઈ શકો છો ! જૂનાગઢથી લગભગ 100 કિલોમીટર દૂર જાંબુર..ગુજરાતમાં ઈંડિયાનું આફ્રિકા !]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="416" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2019-01/21/full/1548050883-2062.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
</p>
<p>
	Jambur Junagadh - ભારતમાં માત્ર એક લિટર પેટ્રોલ સાથે તમે વિદેશ જઈ શકો છો ! જૂનાગઢથી લગભગ 100 કિલોમીટર દૂર જાંબુર..ગુજરાતમાં ઈંડિયાનું આફ્રિકા !</p>
<p>
	 </p>
<p>
	છેલ્લા કેટલાયે દિવસોથી આ જાહેરાત ટીવી પર વારંવાર દેખાડવામાં આવી રહી છે. મોટરસાઈકલની આ જાહેરાતમાં સાઉથ આફ્રિકન દેખાતા કેટલાક લોકો ગુજરાતમાં સ્થિત પોતાના ગામમાં અતિથિ બનીને આવેલા લોકો સાથે ગુજરાતીમાં વાતો કરે છે. જેમને જોઈને દરેકને આશ્વર્ય થાય છે કે, વિદેશ મૂળના હોવા છતાં પણ આ લોકો આટલું સ્વચ્છ અને સુઘડ ગુજરાતી કેવી રીતે બોલી શકે છે !</p>
<p>
	 </p>
<p>
	હકીકતમાં આ લોકો ગુજરાતી જ છે. જે સૌરાષ્ટ્રના જાંબુર ગામમાં રહે છે. આ ગામને ભારતનું નાનકડું આફ્રિકા કહેવામાં આવે છે કારણ કે, અહીં વસનારા દરેક વ્યક્તિની કદ-કાઠી સાઉથ આફ્રિકન વ્યક્તિ સાથે મહદ અંશે મળતી આવે છે.</p>
<p>
	 </p>
<p>
	આમ જોઈએ તો તેઓ માત્ર દેખાવમાં જ સાઉથ આફ્રિકન છે, બાકી તો તેઓ પૂરી રીતે ગુજરાતના ખાનપાન, પોશાક અને રહેણીકહેણીના રંગમાં રંગાઈ ચૂક્યાં છે. ગુજરાતમાં તેઓને સિદ્દી બાદશાહ અથવા તો હબસીઓના નામે ઓળખવામાં આવે છે. જેઓએ મુખ્યત: મુસ્લિમ ધર્મનો અંગિકાર કર્યો છે.</p>
<p>
	 </p>
<p>
	અફ્રો ઈંડિયન ગણાતા આ લોકો છેલ્લા બસ્સો વર્ષમાં પૂરા ભારતમાં ફેલાઈ ગયા છે. ભારતમાં આજે તેમની સંખ્યા 2,5000 હજારથી પણ વધારે છે. ગુજરાત, આંધ્રપ્રદેશ, દીવ, દમણ, ગોવા, કેરલા, કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોના આદિવાસી વસાહતવાળા વિસ્તારોમાં આવા લોકો તમને સરળતાથી મળી જશે.</p>
<p>
	 </p>
<p>
	ગુજરાતની જ વાત કરીએ તો અમદાવાદ, અમરેલી, જૂનાગઢ, જામનગર, રાજકોટ, ભાવનગર, ભરૂચ અને કચ્છ જિલ્લામાં પણ વિભાજીત રીતે આ પ્રજાતિ વસવાટ કરે છે.</p>
<p>
	 </p>
<p>
	સ્વિડનની ઉપસલા યુનિવર્સિટીના પ્રોફેસર અબ્દુલાજિજ લોધીએ &#39;આફ્રિકન સેટલમેન્ટ ઑફ ઈન્ડિયા&#39; નામના પોતાના શોધ વિષયમાં આ પ્રજાતિઓ વિષે વિસ્તૃતમાં માહિતી આપી છે.</p>
<p>
	 </p>
<p>
	તેમના અનુસાર આ પ્રજાતિ ભારતના મુસ્લિમ શાસક સૈયદ્દ માટે કામ કરતી હતી જે ઈથોપિયાથી હિન્દુસ્તાનમાં આવી હતી. આ તમામ લોકો સુન્ની મુસ્લિમ છે. તેમાંથી અમુક લોકોએ હિન્દુ અને ઈસાઈ ધર્મનો અંગિકાર પણ કર્યો છે જે ક્રમશ: કર્ણાટક અને ગોવામાં વસવાટ કરે છે.</p>
<p>
	 </p>
<p>
	ગુજરાતમાં તેમના આગમન વિષે એવું કહેવામાં આવે છે કે, આજથી બસ્સો વર્ષ પહેલા જૂનાગઢના નવાબે આ લોકોને પોતાના વતનમાં લઈને આવ્યાં હતાં. એ સમયે જૂનાગઢના ગીરના જંગલોમાં સિંહ નો ખુબ જ આંતક હતો.</p>
<p>
	 </p>
<p>
	અવારનવાર તે ગામમાં ઘુસીને ગ્રામજનોને ફાડી ખાતા હતાં ત્યારે કોઈએ નવાબને કહ્યું કે, સાઉથ આફ્રિકી લોકો સિંહને અંકુશમાં રાખવાનું સારી પેઠે જાણે છે. નવાબે એ વ્યક્તિની વાત માની લીધી અને આશરે દસ-બાર લોકોને સાઉથ આફ્રિકાથી અહીં લાવવામાં આવ્યાં જેઓની સંખ્યા આજે બે લાખના આંકડાને વટાવી ચૂકી છે.</p>
<p>
	 </p>
<p>
	જાંબુરમાં વસનારા સિદ્દી બાદશાહ મૂળ નાઈજીરિયાના કાનો પ્રાંતમાં વાયા સુદાન અને મક્કાની હજ યાત્રા દરમિયાન અહીં આવીને સ્થાયી ગયાં. તેમના નેતાનું નામ બાબા ગૌર હતું જે ખુબ જ ધનિક વ્યક્તિ હતો.</p>
<p>
	બીજી તરફ એવી પણ લોકવાયકા છે કે, આ પ્રજાતિને ભારતમાં એટલા માટે લાવવામાં આવી જેથી તે એક યૌદ્ધા બનીને નવાબો અને સુલ્તાનોની મુસ્લિમ સેનામાં શામેલ થઈ શકે અને હિન્દૂ રાજાઓથી પોતાના રાજ્યની રક્ષા કરી શકે.</p>
<p>
	 </p>
<p>
	કેટલાક સિદ્ધીઓને મુસ્લિમ નવાબો અને સુલ્તાનોની અદાલતોમાં વિશેષ નૌકરોના રૂપમાં ભારત લાવવામાં આવ્યાં, જ્યારે કેટલાક લોકોને ભારતીય વ્યાપારીઓ આફ્રિકાથી સ્વદેશ પરત ફરતી વેળાએ સેવક તરીકે પોતાની સાથે લઈ આવ્યાં.</p>
<p>
	 </p>
<p>
	જાંબુરમાં વસનારા સિદ્દી બાદશાહ મૂળ નાઈજીરિયાના કાનો પ્રાંતમાં વાયા સુદાન અને મક્કાની હજ યાત્રા દરમિયાન અહીં આવીને સ્થાયી ગયાં. તેમના નેતાનું નામ બાબા ગૌર હતું જે ખુબ જ ધનિક વ્યક્તિ હતો. તેણે ગુજરાતના ભરૂચ અને ખંભાતમાં અકિક (એક કિમતી પથ્થર) નો વેપાર શરૂ કર્યો.</p>
<p>
	 </p>
<p>
	ધીરે-ધીરે આ હબસી લોકો વધવા લાગ્યાં આજે એકલા જાંબૂરમાં આવા આશરે બે થી અઢી હજાર લોકો રહે છે. જે મુખ્યત્વે ખેતાની વ્યવસાય સાથે જોડાયેલા છે. કેટલાક સિદ્દી બાદશાહ નજીકના ગીરના જંગલોમાં સ્થિત અભ્યારણ્યોમાં સિક્યુરિટી ગાર્ડસની નોકરી કરે છે તો કેટલાક ઓટો રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું પેટ ભરે છે.</p>
<p>
	 </p>
<p>
	આ પ્રજાતિને હવે આદિવાસીનો દરજ્જો મળી ચૂક્યો છે. જાંબુરમાં મહિલા અનામતની સીટ હોવાથી સરપંચનો કાર્યભાર આયેશાબેન સંભાળી રહ્યાં છે. ગુજરાત સરકાર તરફથી પણ આ ગામને જ્યોતિગ્રામ, આવાસપુન: નિર્માણ જેવી તમામ સુવિધાઓ લાભ મળી રહ્યો છે.</p>
<p>
	 </p>
<p>
	હવે તો આ સિદ્દીઓનો ઝુકાવ કલા પ્રત્યે પણ વધ્યો છે. તેઓ પૈકીના અમુક લોકો આજે સારા ગાયક છે તો અમુક સારા એવા ઢોલી.</p>
<p>
	 </p>
<p>
	ગુજરાતમાં આ ઢોલીઓને &#39;નાગરચી&#39; અને તેમના સરદારને &#39;નાગરશા&#39; (ઢોલનો બાદશાહ) ના નામથી ઓળખવામાં આવે છે. કચ્છમાં આ સિદ્દી ગાયક અને ઢોલીઓને &#39;લંગા&#39; (પુરૂષોને લંગો અને મહિલાઓને &#39;લંગી&#39;) ના નામથી ઓળખવામાં આવે છે. તેમાના દ્વારા ભજવવામાં આવતું &#39;ધમાલ&#39; નૃત્ય ન તો માત્ર ગુજરાત, ન તો માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વભરમાં પ્રખ્યાત છે.</p>
<p>
	 </p>]]></content:encoded>
      <pubDate>Sat, 11 Feb 2023 12:10:00 +0530</pubDate>
      <updatedDate>Sat, 11 Feb 2023 16:09:43 +0530</updatedDate>
      <category><![CDATA[Gujarat Darshan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સોલોગામી - એક ખૂબસુરત વિચાર જે તમને સ્ત્રી જીવન વિશે વિચારવા મજબૂર કરશે...]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/sologami-a-gorgeous-idea-that-will-make-you-think-about-female-life-122061000027_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/sologami-a-gorgeous-idea-that-will-make-you-think-about-female-life-122061000027_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2022-06/10/thumb/1_1/1654853358-7142.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2022-06/10/thumb/1_1/1654853358-7142.jpg</image>
      <description><![CDATA[સોલોગામી એ શબ્દ આજકાલ જેટલો ચર્ચામાં આવ્યો છે તેટલો પહેલા ક્યારેય નહોતો આવ્યો. પરંતુ હુ તો ખુશ છુ કે આ ક્યાક ખોવાયેલો શબ્દ સામે તો આવ્યો. દુનિયાની ભાગદોડમાં આપણે જેમ જૂના રીત રિવાજો ભૂલી રહ્યા છે.. પહેલાની જેમ લાઈફ ઈંજોય કરવાનુ ભૂલી રહ્યા છે. પહેલા ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p>
		<p style="float: left;width:100%;text-align:center;">
			<p style="position:relative;display: inline-block;color: #fff;">
				<img align="center" alt="aatmvivah" class="imgCont" height="342" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2022-06/10/full/1654853358-7142.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="700" /></p>
		</p>
	</p>
	<p>
		સોલોગામી એ શબ્દ આજકાલ જેટલો ચર્ચામાં આવ્યો છે તેટલો પહેલા ક્યારેય નહોતો આવ્યો. પરંતુ હુ તો ખુશ છુ કે આ ક્યાક ખોવાયેલો શબ્દ સામે તો આવ્યો. દુનિયાની ભાગદોડમાં આપણે જેમ જૂના રીત રિવાજો ભૂલી રહ્યા છે.. પહેલાની જેમ લાઈફ ઈંજોય કરવાનુ ભૂલી રહ્યા છે. પહેલા કરતા વધારે સુખ સુવિદ્યા હોવા છતા પણ ખુશ રહેવાનુ ભૂલી ગયા છે એવા સમયમાં આ શબ્દને પોઝીટીવલી લઈને તેની સકારાત્મક બાજુઓ વિશે પણ જાણી લેવુ જોઈએ.  </p>
	<p>
		 </p>
	<p>
		આ જીવન એકલા જીવવુ ખૂબ અધરુ છે એ વાતને હુ નકારતી નથી સમાજે કેટલાક રીતિ રિવાજો બનાવ્યા છે તેની સાથે પણ સહમત છુ અને હુ ખુદ પણ તેની સાથે બંધાઈને જ જીવી રહી છુ.  રસ્તામાં એકલા જ ચાલીએ તો અનેક પડકારો એકલા જ સહન કરવા પડે પણ જો આપણી સાથે કોઈ સાથી હોય તો જીવનનો માર્ગ વધુ સરળ બની જાય છે. જીવનને એક લક્ષ્ય મળી જાય છે. જીવનમાં અનેક ખુશીઓ પણ આવે છે.  લગ્ન એ એક એવી વ્યવસ્થા છે જ્યા બે વ્યક્તિ જ એકબીજાના સાથી નથી બનતા પણ બે જુદા જુદા પરિવાર એક થાય છે.   સમાજના રીતિ રિવાજો મુજબ જીવીએ તો સમાજમાં સન્માન પણ મળે છે. </p>
	<p>
		 </p>
	<p>
		પરંતુ વર્તમાન સ્થિતિમાં કોઈ આનાથી વિપરિત પણ નીકળે તો તેને સમાજનો દુશ્મન માનવુ પણ યોગ્ય નથી.  મતલબ આજે તમને ઘણી એવી મહિલાઓ જોવા મળશે જેમનુ વય વધી જાય તો પણ તેઓ લગ્ન નથી કરતી. નોકરી કરે છે અને એકલી રહે છે. આ તેની મજબૂરી પણ હોઈ શકે અને આ તેની પોતાની ઈચ્છા પણ હોઈ શકે.  પરંતુ સમાજ આવી સ્ત્રીને પણ શાંતિથી જીવવા દેતો નથી. લગ્ન કરીને સુખ મળે કે ન મળે તેની સમાજમાં કોઈને પડી નથી પરંતુ હા સ્ત્રીએ પરણી જવુ એ ફરજીયાત છે. બાળપણથી છોકરીઓને દરેક મા એક જ શબ્દ કહેતી જોવા મળશે.. આ શીખી લે નહી તો બીજા ઘરે જઈને અમારુ નામ લજવીશ.. તારે જે કરવુ હોય તે તારા ઘરે જઈને કરજે. મતલબ સ્ત્રીનુ અસ્તિત્વ શુ ? તે જ્યા જન્મી એ ઘર કે જ્યા તેની મરજી નામરજીથી લગ્ન કરવામાં આવે એ ઘર ?  જે સ્ત્રીઓનુ મન આ બધા સવાલો સાથે લડે છે તે લાખોમાંથી કોઈ એક સ્ત્રીને હિમંત કરીને ક્ષમા બિંદુની જેમ સોલોગામી બનવાનો વિચાર આવે. </p>
	<p>
		<p style="float: left;width:100%;text-align:center;">
			<img align="center" alt="" class="imgCont" height="572" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2022-06/09/full/1654756048-2104.jpeg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="459" />
			<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:459px;">
				Photo : Instagram</p>
		</p>
	</p>
	<p>
		આજનો મારો આ લેખ ક્ષમા બિંદુના સોલોગામી લગ્ન પર ચારેબાજુ થઈ રહેલી ચર્ચા પર જ છે.  સમાજના રક્ષકોને આ વાત નથી ગમી કારણ કે તેમને ભય છે કે એકનુ જોઈને અન્ય યુવતીઓ પણ આવુ કરવા માંડે તો સમાજની વ્યવસ્થા ગડબડાઈ જશે. તો મારી વિનંતી છે આવા મહાનુભવોને કે તમારે ગભરાવવાની જરૂર નથી. આવુ દરેક યુવતી નહી કરે.  આ તો એવી જ કોઈ યુવતી કરી શકે જેને ખુદ પ્રત્યે અતિ પ્રેમ હોય. જેને અન્ય સ્ત્રીઓના કે પોતાની માતાના જીવનને જોઈને કોઈ કડવો અનુભવ થયો હોય અને તેને પુરૂષ સાથે લગ્ન પછીની સ્ત્રીની સ્થિતિ અંગે વિચારીને આવો વિચાર આવ્યો હોય.  તો તેના નિર્ણયનુ સન્માન કરો. અને પોઝીટીવ રહો કે બની શકે કે આગળ જઈને તેને કોઈ એવો સાથી મળી જાય જેની સાથે તે  જીવન વીતાવવાનુ નક્કી કરે... </p>
	<p>
		હુ આ અંગે ઘણી મહિલાઓ સાથે વાતચીત કરી. દરેક મહિલાઓના તેમના પોતાના વિચાર જાણવા મળ્યા. </p>
	<p>
		 </p>
	વડોદરામાં રહેનારા શ્રીમતી નેહા વ્યાસ જે પોતે ઓએનજીસીમાં જોબ કરે છે અને બે બાળકોના માતા પણ છે.  તેમને ક્ષમા બિંદુના લગ્ન વિશે પુછ્યુ.. નેહાબેને કહ્યુ <strong>"હુ આ પ્રકારના લગ્નમાં વિશ્વાસ નથી કરતી.  એવી કોઈ સ્ત્રી નથી જે પ્રેમ ન ઝંખતી હોય. બની શકે કે આ પ્રકારના લગ્ન ફક્ત ખુદની તરફ લોકોનુ ધ્યાન આકર્ષિત કરવાનુ હોય.  હાલ બધાનુ એટેશન મળ્યુ છે તો સારુ લાગે છે. પણ જ્યારે તમે તમારી બીજી બહેનપણીઓને તેમનુ લગ્નજીવન એંજોય કરતા જોશો ત્યારે સમજાશે.  જ્યારે બીમાર પડીએ તો માથે હાથ કોણ મુકશે ? માતા-પિતા હોય ત્યા સુધી ઠીક છે પણ પછી શુ ? તમે ગમે તેટલુ કમાતા હોવ... તમે નોકરને પગાર પણ સારો આપતા હશો પણ તમને એ સહાનુભૂતિ કે હૂંફ મળી શકશે ખરી જે એક જીવનસાથી કે સંતાન તરફથી મળે છે</strong>."
	<p>
		 </p>
	<p>
		આ અંગે અમે આજકાલની યુવાન જનરેશનને પણ પુછ્યુ કે શુ તમે આ પ્રકારના લગ્નને યોગ્ય માનો છો ? તો વડોદરાના અક્ષિતાબેન દેસાઈ જે 24 વર્ષના છે તેમના અને તેમની બહેનપણીઓના વિચાર છે કે<strong> "છોકરીને લગ્ન ન કરવા હોય તો તે કોઈ મોટી વાત નથી. આજકાલની યુવતીઓ ફ્રી માઈંડની છે. તેઓ જોબ કરતી હોય છે. તેમનુ ફ્રેંડ સર્કલ પણ ખૂબ મોટુ હોય છે. તો તેઓ લગ્ન ન કરવા માંગતી હોય તો એકલી રહી શકે છે. પરંત આ રીતે ખુદ સાથે લગ્ન કરીને ખુદને સમાજની દુશ્મન અને લોકોનુ અટ્રેશન ખેંચવાની કોશિશ જેવા હરકતો નહોતી કરવી જોઈતી. હવે જ્યારે તે આગળ જઈને કોઈની સાથે મેરેજ કરશે તો તેને ચૂપચાપ કરવા પડશે અથવા તો લોકો તેના વિશે જે બોલશે તે પણ સ્વીકારી લેવુ પડશે."</strong></p>
	<p>
		<p style="float: left;width:100%;text-align:center;">
			<p style="position:relative;display: inline-block;color: #fff;">
				<img align="center" alt="shama bindu" class="imgCont" height="245" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2022-06/10/full/1654854327-4929.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="650" /></p>
		</p>
	</p>
	<p>
		શમા બિંદુના ખુદ સાથે મેરેજ જો એક પબ્લિસિટી સ્ટંટ નથી અને ખુદને પ્રેમ કરવાની અનોખી રીત છે તો આ એક સારો વિચાર છે. જ્યા લગ્ન પછી સ્ત્રીઓ ખુદને માટે જીવવાનુ ભૂલી જાય છે. મેરેજના એકાદ બે વર્ષ સુધી તો ઠીક છે બધુ સારુ લાગે પરંતુ જ્યા બાળકો થાય કે મહિલાનુ જીવન બાળકોની જવાબદારી, ઘરની જવાબદારી અને જો જોબ કરતી હોય તો સર્વિસ આ બધામાં એવી અટવાય જાય છે કે તે ભૂલી જાય છે કે તે શુ હતી.. તે શુ કરવા માંગતી હતી.. તેના સપના શુ હતા. તે પહેલા કેવી રહેતી હતી. તે પરિવારના ખુશીમાં ખુશ અને પરિવારના દુખમાં દુખી થઈ જાય છે. તેનુ પોતાનુ સુખ શેમા છે તેને તે વધુ મહત્વ આપતી નથી કે કદાચ ભૂલી ગઈ છે કે તેના ખુદની ખુશી શામા છે. તે પોતાના દુખ વિશે કોઈને કહેતી નથી. શરીરને લગતી નાની નાની ફરિયાદોને ગણકારતી નથી.  આવી સ્ત્રી જો ખુદ માટે જીવવાનુ મન બનાવી લે તો શુ ખોટુ છે ? આપના વિચારો જરૂર જણાવજો. </p>
</p>
<br />]]></content:encoded>
      <pubDate>Sat, 11 Jun 2022 11:29:00 +0530</pubDate>
      <updatedDate>Sat, 11 Jun 2022 11:44:06 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Freedom of India  - ભારતની આઝાદી સાથે સંકળાયેલી 10  રૂચિકર વાતો...]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/independence-day/15-teen-ausust-freedom-of-india-10-interesting-facts-116081000014_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/independence-day/15-teen-ausust-freedom-of-india-10-interesting-facts-116081000014_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/mr/img/article/2015-08/14/thumb/1_1/1439546427-1528.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/mr/img/article/2015-08/14/thumb/1_1/1439546427-1528.jpg</image>
      <description><![CDATA[ભારતના સ્વાધીનતા અંદોલનનું નેતૃત્વ મહાત્મા ગાંધીએ કર્યું હતું. પણ જ્યારે દેશને 15 ઓગસ્ટ, 1947 ના રોજ આઝાદી મળી તે આ ઉત્સવમાં શામેલ થયા નહી.]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p>
		ભારતના સ્વાધીનતા અંદોલનનું નેતૃત્વ મહાત્મા ગાંધીએ કર્યું હતું. પણ જ્યારે દેશને 15 ઓગસ્ટ, 1947 ના રોજ આઝાદી મળી તે આ ઉત્સવમાં શામેલ થયા નહી. </p>
	<p>
		1. મહાત્મા ગાંધી આઝાદી ના દિવસે દિલ્હીથી હજારો કિલોમીટર દૂર બાંગ્લાદેશના નોઆખલીમાં હતા. જયાં એ હિંદુઓ અને  મુસલમાનોના વચ્ચે સાંપ્રદાયિક હિંસાને રોકવા માટે અનશન પર હતા. </p>
	<p>
		<p style="float: left;width:100%;text-align:center;">
			<img align="center" alt="" class="imgCont" height="551" src="//media.webdunia.com/_media/hi/img/article/2015-09/15/full/1442315677-8231.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="469" /></p>
	</p>
	<p>
		2. જ્યારે નક્કી થઈ ગયું કે  ભારત 15 ઓગસ્ટએ આઝાદ થશે તો જવાહરલાલ નેહરૂ અને સરદાર વલ્લભભાઈ પટેલે મહાત્મા ગાંધીને પત્ર મોકલ્યો, પત્રમાં લખ્યું હતું - "15 ઓગસ્ટે આપણુ સંવિધાન દિવસ થશે. તમે રાષ્ટ્રપિતા છો. એમાં શામેલ થઈ તમારા આશીર્વાદ આપો. </p>
	<p>
		 </p>
</p>
<br /><p>
	3. <strong>ગાંધીએ આ પત્રના જવાબ મોકલ્યો </strong>-  "જ્યા એકબાજુ કલકત્તામાં હિંદુ-મુસ્લિમ એક બીજાના લોહીના તરસ્યા છે, એવા સમયે હું ઉત્સવ મનાવવા કેવી રીતે આવી શકું છું.  હું રમખાણોને રોકવા માટે મારો જીવ પણ આપી દઈશ". </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="200" src="http://media.webdunia.com/_media/kn/img/article/2014-10/25/full/1414213204-0078.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
</p>
<p>
	4. જવાહરલાલ નેહરૂએ એતિહાસિક ભાષણ "ટ્રિસ્ટ વિદ ડેસ્ટની" 14 ઓગસ્ટની મધ્યરાત્રિએ વાયસરાય લૉજ ( અત્યારે રાષ્ટપતિ ભવન) પરથી આપ્યો હતો. ત્યારે નેહરું પ્રધાનમંત્રી બન્યા નહોતા. આ ભાષણ આખા વિશ્વએ સાંભળ્યુ પણ ગાંધી એ દિવસે નવ વાગ્યે ઉંઘવા માટે નીકળી ગયા હતા. </p><p>
	5. 15 ઓગસ્ટ, 1947એ લોર્ડ માઉંટબેટને પોતાની ઓફિસમાં કામ કર્યુ  હતુ. બપોરે નેહરૂએ એમને પોતાના મંત્રીમંડળનું  લિસ્ટ આપ્યુ અને પછી ઈંડિયા ગેટ પાસે પ્રિંસેસ ગાર્ડનમાં એક સભાને સંબોધિત કરી. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="nehru" class="imgCont" height="252" src="http://media.webdunia.com/_media/mr/img/article/2015-08/14/full/1439546427-1528.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="150" /></p>
</p>
<p>
	6. દરેક સ્વતંત્રતા દિવસ પર ભારતીય પ્રધાનનમંત્રી લાલ કિલ્લા પર ધ્વજા લહેરાવે છે, પણ 15 ઓગસ્ટ, 1947 ના રોજ આવું  થયું નહોતુ. લોકસભા સચિવાલાયના એક શોધ પત્ર મુજબ નેહરૂએ 16 ઓગસ્ટ, 1947 એ લાલ કિલ્લા પરથી ધ્વજા લહેરાવ્યો હતો. </p>
<p>
	 </p><p>
	 </p>
<p>
	7. ભારતના તત્કાલીન વાયસરાય લોર્ડ માઉંટબેટનએ પ્રેસના સચિવ કેંપબેલ જોનસન મુજબ મિત્ર દેશની સેના સામે જાપાનના સમર્પણની બીજી વર્ષગાંઠ 15 ઓગસ્ટે પડી રહી હતી. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="red fort" class="imgCont" height="266" src="http://media.webdunia.com/_media/gu/img/article/2015-08/11/full/1439269443-1635.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="400" /></p>
</p>
<p>
	8. 15 ઓગસ્ટ સુધી ભારત અને પાકિસ્તાનના વચ્ચે સીમા રેખાનું નિર્ધારણ થયું નહોતું. આ નિર્ણય 17 ઓગસ્ટ રેડક્લિફ લાઈનની જાહેરાતથી થયો હતો. . </p><p>
	9. ભારત 15 ઓગસ્ટના રોજ આઝાદ જરૂર થઈ ગયું હતું, પણ ત્યારે તેનુ કોઈ રાષ્ટ્રગાન નહોતુ.  રવિદ્રનાથ ટેગોરે જન-ગણ-મન 1911માં જ લખી નાખ્યુ હતું પણ આ રાષ્ટ્રગાન 1950માં બન્યું. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="227" src="http://media.webdunia.com/_media/hi/img/article/2015-08/10/full/1439209084-1482.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="621" /></p>
</p>
<p>
	10. 15 ઓગસ્ટ ભારત સિવાય બીજા ત્રણ દેશોનો પણ સ્વંત્રતતા દિવસ છે. દક્ષિણ કોરિયા જાપાનથી 15 ઓગસ્ટ, 1945ના રોજ  આઝાદ થયું.  બ્રિટેનથી બહેરીન 15 ઓગસ્ટ, 1971 ને અને ફ્રાંસથી કાંગો 15 ઓગસ્ટ, 1960ના રોજ આઝાદ થયું.  </p>
<p>
	 </p>
<p>
	 </p>]]></content:encoded>
      <pubDate>Thu, 09 Jul 2020 18:00:00 +0530</pubDate>
      <updatedDate>Mon, 10 Aug 2020 13:20:00 +0530</updatedDate>
      <category><![CDATA[Independence day]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Chandra Shekhar Azad Quotes- 27 ફેબ્રુઆરીના દિવસે ચંદ્રશેખર આઝાદએ માતૃભૂમિ માટે આપ્યુ હતુ બલિદાન તેમના ખાસ વિચાર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/chandra-shekhar-azad-punyatithi-120022700015_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/chandra-shekhar-azad-punyatithi-120022700015_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2019-07/23/thumb/1_1/1563856908-5253.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2019-07/23/thumb/1_1/1563856908-5253.jpg</image>
      <description><![CDATA[Chandra Shekhar Azad Quotes- આજે મહાન ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની ચંદ્રશેખર આઝાદની પુણ્યતિથિ છે. આજે તે ખાસ દિવસ છે જ્યારે માતૃભૂમિ માટે ચંદ્રશેખરએ તેમના પ્રાણોની આહુતિ આપી હતી. 27 ફેબ્રુઆરી 1931માં ઈલાહબાદના એલફેડ પાર્કમાં અંગ્રેજોના એકલા ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="500" src="https://media.webdunia.com/_media/hi/img/article/2019-07/23/full/1563856908-5253.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="chandra shekhar Azad suvichar" width="740" /></p>
</p>
<p>
	Chandra Shekhar Azad Quotes- આજે મહાન ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની ચંદ્રશેખર આઝાદની પુણ્યતિથિ છે. આજે તે ખાસ દિવસ છે જ્યારે માતૃભૂમિ માટે ચંદ્રશેખરએ તેમના પ્રાણોની આહુતિ આપી હતી. 27 ફેબ્રુઆરી 1931માં ઈલાહબાદના એલફેડ પાર્કમાં અંગ્રેજોના એકલા સામનો કર્યા પછી ચંદ્રશેખર આઝાદએ પોતાને ગોળી મારી લીધી હતી. 23 જુલાઈ 1906માં ચંદ્રશેખર આઝાદનો જન્મ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં ભાબરા નામ જગ્યા પર થયું હતું. ચંદ્રશેખર આઝાદનો કહેવું હતું "મારું નામ આઝાદ છે મારા પિતાનો નામ સ્વતંત્રતા અને મારું ઘર જેલ છે. તમને જણાવીએ કે ચંદ્રશેખર આખાદના ક્રાંતિકારી વિચારો હતા અને આ કારણે તે તે સમતે તેણે આઝાદીની જંગમાં તેમનો ફાળો આપ્ય હતું. ચંદ્રશેખર આખાદના વિચાર આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે તેને તેમના અને તેના વિચારોને યાદ કરતા આ સરસ કોટસ કે વિચાર અમારા વચ્ચે શેયર કર્યા- </p>
<p>
	 </p>
<p>
	1. બીજાને પોતાનાથી આગળ વધતા ન જુઓ. દરરોજ તમારા પોતાના કીર્તિમાન તોડો, કારણકે સફળતા તમારી પોતાનાથી એક જંગ છે. </p>
<p>
	 </p>
<p>
	2. જો તમારા લોહીમાં જુસ્સો નહી છે તો આ પાણી છે જે તમારા શરીરમાં વહી રહ્યું છે. આવી જુવાનીનો શું અર્થ છે માતૃભૂમિના કામ ન આવે </p>
<p>
	ચંદ્રશેખર આઝાદ અમર રહે </p>
<p>
	 </p>
<p>
	3. દુશ્મનોની ગોળીઓનો સામનો કરીશ આઝાદ જ રહ્યા છે, આઝાદ જ રહેશે </p>
<p>
	ચંદ્રશેખર આઝાદ અમર રહે. </p>
<p>
	 </p>
<p>
	4. હું એવા ધર્મને માનુ છુ જે સમાનતા અને ભાઈચારો શીખાવે છે </p>
<p>
	ચંદ્રશેખર આઝાદની પુણ્યતિથિ પર શત શત નમન </p>
<p>
	 </p>
<p>
	5. હું મારા સંપૂર્ણ જીવનની આખરે શ્વાસ સુધી દેશ માટે દુશ્મનોથી લડતો રહીશ </p>
<p>
	ચંદ્રશેખર આઝાદ અમર રહે...  </p>]]></content:encoded>
      <pubDate>Thu, 27 Feb 2020 14:33:00 +0530</pubDate>
      <updatedDate>Thu, 27 Feb 2020 14:35:50 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Godhra Riots Anniversary - શુ આજનો દિવસ તમને યાદ છે ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/what-happened-in-godhra-town-in-gujarat-on-february-27-2002-120022700006_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/what-happened-in-godhra-town-in-gujarat-on-february-27-2002-120022700006_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2017-10/09/thumb/1_1/1507514575-3621.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2017-10/09/thumb/1_1/1507514575-3621.jpg</image>
      <description><![CDATA[આજનો દિવસ તમને યાદ છે. ગુજરાતના લોકો કદાચ જ આજનો દિવસ ભૂલી શકે. અગિયાર વર્ષ પહેલા ગુજરાતની આજની સવારે એક નવો અધ્યાય શરૂ કર્યો હતો. કારણ કે ગુજરાત આ અફેલા 1 મે 1960ના રોજ પોતાની સ્થાપનાની સાથે જ પૃથક રાજ્યના રૂપમાં પ્રથમ અધ્યાય શરૂ કરી ચુક્યુ હતુ, ...]]></description>
      <content:encoded><![CDATA[.
<p style="float: left;width:100%;text-align:center;">
	<img align="center" alt="" class="imgCont" height="440" src="https://media.webdunia.com/_media/hi/img/article/2017-10/09/full/1507514575-3621.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="660" /></p>
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(0, 0, 0);">આજનો દિવસ તમને યાદ છે. ગુજરાતના લોકો કદાચ જ આજનો દિવસ ભૂલી શકે. અઢાર વર્ષ પહેલા  પહેલા ગુજરાતની આજની સવારે એક નવો અધ્યાય શરૂ કર્યો હતો. કારણ કે ગુજરાત આ અફેલા 1 મે 1960ના રોજ પોતાની સ્થાપનાની સાથે જ પૃથક રાજ્યના રૂપમાં પ્રથમ અધ્યાય શરૂ કરી ચુક્યુ હતુ, અને ત્યારબાદ તો નવનિર્માણ આંદોલન, રોતી રમખાન, 1969ના હુલ્લડ, નર્મદા આંદોલન જેવા અનેક પડાવોના રૂપમાં ઘણા અધ્યાય ચાલ્યા અને ખતમ પણ થઈ ગયા, પણ 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગુજરાતની સાથે જે નવો અધ્યાય જોડાયો, તેની જડ એટલી ઊંડી છે જે આજે 18 વર્ષ પછી જ નહી આવનારા 21-31 વર્ષ સુધી ઉખાડીને ફેંકી નથી શકાતી. </font><br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(0, 0, 0);">આ વાત બીજી છે કે ગુજરાત મોટા ભાગે કડવી વાતોને ભૂલીને આગળ વધવામાં જ વિશ્વાસ કરે છે. પણ રાજનીતિ કે એવી બલા છે, જે સમય સમય પર આ જડને પાણી સિંચીને વધુ મજબૂત કરવાની કોશિશ કરે છે. ફૈજાબાદથી અમદાવાદ માટે સાબરમતી એક્સપ્રેસ ટ્રેન પોતાના નિર્ધારિત સમાય મુજબ હંમેશાની જેમ 27 ફેબ્રુઆરી 2002ની એ સવારે પણ ઝડપથી અમદાવાદની તરફ આગળ વધી રહી હતી. ટ્રેનમાં હજારો મુસાફરો હતા અને આ મુસાફરોમાં કારસેવક પણ હતા. જે અયોધ્યામાં રામ મંદિર પ્રાંગણમાં કારસેવા કરીને અમદાવાદ પરત ફરી રહ્યા હતા. </font><br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(0, 0, 0);">આ કારસેવક આ ટ્રેનના એસ-6મા બેસ્યા હતા. ત્યારે ગોધરાની પાસે સિગ્નલ ફળિયા વિસ્તારમાં એસ-6 ડબ્બો આગથી ઘેરાય ગયો અને તેમા 59 કારસેવક માર્યા ગયા. આને જ ગોધરાકાંડ કહેવાય છે.ત્યારબાદ જે તહ્યુ તે આખુ ગુજરાત અને જે ન થયુ તે પણ આખો દેશ જાણે છે. આ આજે પણ વિવાદનો વિષય છે કે એ ગોધરાકાંડ હતુ કે ગોધરા દુર્ઘટના ? </font><br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(0, 0, 0);">આજે આ મુદ્દા પર ચર્ચા કરવી એ માટે જરૂરી છે કારણ કે આજે આ ઘટનાને 18 વર્ષ થઈ ગયા. 27 ફેબ્રુઆરી, 2002ની સવારે જે થયુ તે ગુજરાતને એક નવો અધ્યાય આપ્યો. આગામી ચાર દિવસ મતલબ 28 ફેબ્રુઆરી, 1,2,3 માર્ચ સુધી ગુજરાત ભીષણ રમખાણોમાં સળગતુ રહ્યુ. </font><br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(0, 0, 0);">પણ આજે આ ચર્ચાનો વિષય ગોધરા કાંડ પછી વિશે નહી પણ ગોધરાકાંડ પહેલા વિશે છે. ગોધરાકાંડ પછી શુ થયુ ? કેવુ થયુ ? કેટલુ થયુ ? આ વિશે તો અઢાર વર્ષોથી થઈ રહી છે, પણ આ પ્રશ્નોના જે પ્રકારના રાજનીતિક જવાબ આવતા રહ્યા અને જે પ્રકારની એક વ્યક્તિ વિશેષ એક સમૂહ વિશેષને નિશાન બનાવવામાં આવ્યા, તેને જ કારણે ગોધરા પર વિચારવા માટે આ વિવશતા ઉભી થઈ છે. </font><br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(0, 0, 0);">સૌથી મોટો સવાલ એ છે કે ગોધરા કાંડ પહેલા આ દેશમાં એવી કોઈ ઘટના બની જ નથી કે જ્યારબાદ આટલી મોટી પ્રતિક્રિયા થઈ હોય ? આમ તો આ પ્રશ્નનો એક મોટો જવાબ છે 1984ના સિખ વિરોધી રમખાનો. કોઈપણ નેતા પાસે ગોધરાકાંડના જવાબમાં સિખ વિરોધી રમખાણો જ હશે. પણ શુ દિલ્હી અને  પંજાબ તેને ભૂલીને આગળ નથી વધ્યુ ? શુ આખો દેશ અને શિખ સમાજ પોતે આજે એ રમખાણોને લઈને કોઈ હિન્દૂ કે કોઈ કોંગ્રેસી નેતા વિશે ઝેર ઓકે છે ? </font><br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(0, 0, 0);">દેશ જો ગોધરાકાંડને લઈને શરમ અનુભવતો હોય તો એ રમખાણોને લઈને માત્ર નરેન્દ્ર મોદીને જ જવાબદાર ઠેરવવામાં આવે છે, તો દેશ માટે એટલા જ દોષી રાજીવ ગાંધીને પણ માનવા જોઈએ. લોકોને સારી રીતે યાદ હ્શે કે ઈન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધીએ શુ કહ્યુ હતુ ? &#39;જ્યારે કોઈ મોટુ ઝાડ પડે છે તો ધરતી જરૂર કંપે છે&#39;, જો કે તેના જવાબમાં તત્કાલીન વિપક્ષી નેતા અટલ બિહારી વાજપેયીએ કહ્યુ હતુ કે &#39;રાજીવ ગાંધી હજુ બાળક છે, તેમને ખબર નથી કે જ્યારે ધરતી હલે છે, ત્યારે ઝાડ પડે છે.&#39; </font><br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(0, 0, 0);">હવે 18 વર્ષ પછી આપેલા મોદીના નિવેદનને જુઓ.. ગોધરાકાંડ મતલબ 27 ફેબ્રુઆરી 2002ના રોજ જ્યારે સાબરમતી એક્સપ્રેસના એસ-6માં આગથી 59 કારસેવકોનુ મૃત્યુ થયુ અને ગુજરાતમાં હિંસા ભડકી ત્યારે મોદીએ પ્રતિક્રિયા આપી હતી, &#39;જ્યારે કોઈ ક્રિયા થાય છે, તો પ્રતિક્રિયા પણ થાય છે. અને આપણ યાદ અપાવવાની જરૂર નથી કે વાજપેયીએ એ સમયે પણ સક્રિય હતા અને તેમણે મોદીને રાજધર્મની સીખ આપી હતી. </font><br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(0, 0, 0);">આ ચર્ચાનો વિષય વાજપેયી નહી, પણ રાજીવ ગાંધી અને નરેન્દ્ર મોદીનુ દર્દ છે. શુ રાજીવ ગાંધીની પ્રતિક્રિયા અને મોદીની પ્રતિક્રિયામાં કોઈ મોટો ફરક છે. બંને ઘટનાઓમાં નિશાન તો અલ્પસંખ્યક જ બન્યા. થોડાક લોકોની કરતૂતને કારણે સમાજના એક મોટા વર્ગને નુકશાન વેઠવુ પડ્યુ. પણ રાજનીતિના મેદાનમાં રાજીવ અને મોદીની વચ્ચે આટલો મોટો ફર્ક કેમ ? શુ લોકો નથી જાણતા કે મોદી તો માત્ર મુખ્યમંત્રી હતા જ્યારે રાજીવ ગાંધી તો દેશના પ્રધાનમંત્રી હતા. જ્યા સુધી રમખાણોની જવાબદારીની વાત છે તો શિખ વિરોધી રમખાણો છતા એ સમયે દેશમાં રેકોર્ડ બહુમત સાથે કોંગ્રેસ સ્ત્તામાં આવી હતી, તો ગુજરાતમાં પણ કંઈક આવુ જ થયુ. પછી રાજીવ અને મોદીમાં ભેદભાવ કેમ ? સિખ વિરોધી રમખાણો ભૂલાવીને દેશ જ્યારે આગળ વધી ચુક્યો છે અને સિખ બહુલ રાજ્ય પંજાબ સુધી કોંગ્રેસ ત્યારબાદ ઘણીવાર સિખ બહુસંખ્યક રાજ્ય પંજાબ સુધી પોતાની સરકાર અનેકવાર બનાવી ચુકી છે, તો બીજી બાજુ મુસ્લિમ સમૂહ પણ ધીરે ધીરે ચૂંટણી દર ચૂંટણીએ આ સંકેત આપી ચુક્યુ છે કે તે પણ ગુજરાત રમખાણોને ભૂલવા માંગે છે અને તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ સમુહે મોદીને અને ભાજપાના પક્ષને સારી એવી સંખ્યામાં મતદાન કરીને આ જ મહિનામાં થયેલ નગરપાલિકા ચૂંટણીમાં મુસ્લિમ વસ્તીવાળા નગરપાલિકામાં તમામ 27 સીટો પર ભાજપાના ઉમેદવારોને જીતાડીને પોતાના બદલાયેલ વિચારોનો પુરાવો આપ્યો છે. </font><br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(0, 0, 0);">જો ગુજરાત પોતાના જખમ ભૂલીને આગળ વધી રહ્યુ છે તો દેશના કેટલાક લોકો, કેટલાક રાજનીતિક દળ છેવટે ક્યા સુધી મોદીને અસ્પૃશ્ય બનાવી રાખશે. આ યાદ અપાવવુ જરૂરી નથી કે લોકતંત્રમાં છેવટનો બહુમત જ સર્વસ્વ હોય છે અને ગુજરાત મોદીના પક્ષમાં એકવાર નહી, પણ ત્રણ-ત્રણ વાર બહુમત આપી ચુક્યુ છે. તો દેશ પણ તથાકથિત ધર્મનિરપેક્ષ રાજનેતાઓ અને તેના દળો તેમજ તેની સંકીર્ણ વોટ બેંક આધારિત વિચારને બતાવીને નરેન્દ મોદીના પક્ષમાં પોતાનો મિજાજ બતાવી ચુક્યુ છે.  ગુજરાતે મોદીને તેમના કામને લઈને 3 વાર સતત સીએમ બનાવ્યા.  ગુજરાતમાં તેમનુ કામ અને તેમનુ નેતૃત્વ એટલુ વખણાયુ કે લોકોએ તેમને દેશના પીએમ તરીકે પણ પણ પસંદ કર્યા.  અને પીએમ તરીકે તેઓ એકવાર નહી સતત 2 વખત લોકસભાની ચૂંટણીમાં ભારે બહુમત સાથે PM બન્યા. </font><br />
<br />
<font style="font-size: 11.5pt; color: rgb(0, 0, 0);">મોદીની લોકપ્રિયતાને જોઈને જો વિપક્ષી નેતાઓ મોદીને હરાવવા કે તેમની લોકપ્રિયતા ઓછી કરવા વારેઘડીએ ગુજરાત તોફાનોનો એકમાત્ર મુદ્દાને લઈને જ રાગ આલાપી રહ્યા હોય તો તેમને રાજીવ ગાંધીના નિવેદનને પણ ન ભૂલવુ જોઈએ. એ પણ સાંપ્રદાયિક રમખાણો જ હતા. શીખ વિરોધી રમખાણો છતા લોકોએ તેને ભૂલીને કોંગ્રેસની સરકાર બનાવવામાં હામી ભરી હોય તો પછી ગુજરાતમાં થયેલા કોમી રમખાણોને પણ ભૂલીને મોદીને વારેઘડીએ તેને લઈને ઘેરવા છોડી દેવા જોઈએ અને તેમની લોકપ્રિયતા માત્ર ગુજરાત વિકાસ અને તેમના વિચારોને કારણે જ છે એ વાત કબૂલવી જોઈએ.</font>]]></content:encoded>
      <pubDate>Thu, 27 Feb 2020 12:01:00 +0530</pubDate>
      <updatedDate>Thu, 27 Feb 2020 12:40:32 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મંદિર પર ઘમાસાન - ક્યારે આવશે આનુ સમાધાન ? ક્યા સુધી ચાલશે મંદિરના નામે રાજનીતિ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/lokpriya/ayodhya-ram-mandir-118112600021_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/lokpriya/ayodhya-ram-mandir-118112600021_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2018-08/03/thumb/1_1/1533309899-381.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2018-08/03/thumb/1_1/1533309899-381.jpg</image>
      <description><![CDATA[અયોધ્યામાં રામ મંદિર બનાવવાની લઈને કેન્દ્ર સરકાર પર દબાણ વધતુ જઈ રહ્યુ છે.  કોર્ટમાં આ મામલો હજુ સુધી ઉકેલાયો ન અથી. તેથી પહેલા વિશ્વ હિન્દુ પરિષદે દબાણ બનાઅવુ શરૂ કર્યુ કે મંદિ રબ્નાવવા માટે સરકાર કાયદો બનાવે કે અધ્યાદેશ રજુ કરે. પણ ભારતીય જનતા ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="592" src="//media.webdunia.com/_media/hi/img/article/2018-08/03/full/1533309899-381.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
</p>
<p>
	અયોધ્યામાં રામ મંદિર બનાવવાની લઈને કેન્દ્ર સરકાર પર દબાણ વધતુ જઈ રહ્યુ છે.  કોર્ટમાં આ મામલો હજુ સુધી ઉકેલાયો ન અથી. તેથી પહેલા વિશ્વ હિન્દુ પરિષદે દબાણ બનાઅવુ શરૂ કર્યુ કે મંદિ રબ્નાવવા માટે સરકાર કાયદો બનાવે કે અધ્યાદેશ રજુ કરે. પણ ભારતીય જનતા પાર્ટી શરૂઆતથી જ કહેતી આવી છે કે તે સંવિઘાન પર વિશ્વાસ કરે છે</p>
<p>
	 </p>
<p>
	તેથી તે ન્યાયાલયના આદેશની રાહ જોઈ રહી છે.   અગાઉની લોકસભા  ચૂંટણીમં ભાજપાએ વચન આપ્યુ હતુ કે જો તેની સરકાર બની તો તે રામ મંદિરનુ નિર્માણ કરાવશે. પણ હવે આ સરકારનુ સત્ર પુરૂ થવા આવ્યુ છે અને મંદિર નિર્માણ બાબતે કોઈ ગતિ નથી આવી.  તેથી વિહિપનુ કહેવુ છે કે હવે આ મામલે લોકોનુ ધૈર્ય તૂટી પડ્યુ છે.  ભલે જેવી રીતે પણ તેઓ મંદિર બનાવીને જ રહેશે.   આ રીતનુ વિહિપનુ દબાણ તો હતુ જ .. શિવસેનાએ પણ તીખા પ્રહાર કરી દીધા.   તેઓ પણ પોતાના સમર્થકો સાથે વિહિપે બોલાવેલ ધર્મ સભામાં હાજરી આપવા અયોધ્યા પહોંચી ગયા.  શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ધમકી આપી દીધી છે કે જો મંદિર ન બન્યુ તો સરકાર પણ નહી બને. </p>
<p>
	 </p>
<p>
	અયોધ્યાની ધર્મસભાએ કેન્દ્ર સરકાર સામે ધર્મસંકટ ઉભુ કરી દીધુ છે.  મંદિર નિર્માણ માટે કાયદો બનાવવાની પ્રક્રિયા જટિલ છે. અને તે આટલી જલ્દી શક્ય નથી.  અને જો તે અધ્યાદેશ રજુ કરે છે તો તે તેનો કાયદા પર વિશ્વાસ વાળો તર્ક ખોટો સાબિત થશે.  જેને કારણે દેશમાં નવા પ્રકારનો વિવાદ ઉભો થશે.    જો કે કોર્ટે કહ્યુ કે જો સંત સમાજ અને બધા ધાર્મિક રાજનીતિક દળો સાથે મળીને કોઈ સર્વસામાન્ય હલ કાઢી લે તો મંદિર નિર્માણનો રસ્તો સુગમ થઈ જશે.   પણ વિહિપ પોતે કેટલાક એવા મુદ્દાને તૂલ આપી રહી છે જે અડચણ ઉભી કરી શકે છે.   મતલબ તે સમગ્ર ભૂમિ પર મંદિર નિર્માણ કરાવવા માંગે છે.  જ્યારે કે તેનો થોડો ભાગ બાબરી મસ્જ્દિના દાવેદારોને પણ આપવાનો નિર્ણય થયો હતો.  આ આંદોલનમાં નવી નવી જોડાયેલી શિવસેનાએ પણ વિહિપની જ રાહ પકડી છે.   આ રીતે આ મમલો સરળ નથી લાગતો.  બીજી બાજુ ઉત્તર પ્રદેશ સરકારે રામની મૂર્તિ લગાવવાનો નકશો રજૂ કર્યો છે.  તો દેખીતુ છે કે તે હાલ કોઈ વિવાદ  ઉભો કરવા માંગતી નથી. પણ આ પ્રકરણમાં શિવસેનાના વલણથી એક રાજનીતિક કોણ જરૂર જોડાય ગયુ છે. </p>
<p>
	 </p>
<p>
	શિવસેના પ્રમુખે અયોધ્યામાં ભલે કહ્યુ કે તેઓ મંદિર મામલે કોઈ રાજનીતિ નથી કરી રહ્યા, પણ તેમના અચાનક સક્રિય થવાથી સાફ તેમણે આને ભાજપા સાથે જોર અજમાઈશના રૂપમાં પસંદ કર્યુ છે. ભાજપાના એક ધારાસભ્યએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન પણ સાધ્યુ કે તે મહારાષ્ટ્રમાં ઉત્તર ભારતીયો પર હુમલો કરી પોતાની રાજનીતિ કરતા આવ્યા છે. હવે તેમને ઉત્તર ભારતના મુદ્દામાં અચાનક રસ કેવી રીતે ઉભો થયો.   ઉલ્લેખનીય છે કે જ્યારથી મહારાષ્ટ્રમાં ભાજપાએ શિવસેનાને અલગ કરી દીધી છે. તે અત્યાર સુધી પોતાનો ઘા પંપાળી રહી છે.   જ્યારે પણ તક મળે છે તો તે ભાજપા વિરુદ્ધ ઉભી થઈ જાય છે.  અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો એકદમ જ લપકી લેવાની તેમની કોશિશ પણ આનુ જ પરિણામ છે.   જો કે રામ મંદિરને લઈને તેમના રવૈયાથી રામ મંદિર નિર્માણ પર કદાચ જ કોઈ અસર પડે પણ સરકારને વિચારવા મજબૂર જરૂર કર્યા છે. </p>]]></content:encoded>
      <pubDate>Wed, 16 Oct 2019 07:04:00 +0530</pubDate>
      <updatedDate>Wed, 16 Oct 2019 09:51:36 +0530</updatedDate>
      <category><![CDATA[Lokpriya]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[OMG ગુજરાતના આ ગામના કુતરા છે કરોડપતિ.... અહીના પક્ષી અને જાનવર પણ ખુશ...!!]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/dogs-of-panchot-village-are-crorepatis-in-gujarat-118040900024_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/dogs-of-panchot-village-are-crorepatis-in-gujarat-118040900024_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-04/09/thumb/1_1/1523257448-2587.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-04/09/thumb/1_1/1523257448-2587.jpg</image>
      <description><![CDATA[તમે જમીનદારો વિશે તો સાંભળ્યુ જ હશે.  પણ આજે અમે તમારો મેળાપ કરાવીએ છીએ ગુજરાતના મેહદ્સાણા જીલ્લાના પંચોત ગામના કૂતરાઓ સાથે. આ કૂતરા જમીનના પહેરેદાર છે. તમને જાણીને નવાઈ લાગશે કે જમીનની પહેરેદારીથી આ કૂતરાની વર્ષોથી કરોડોની કમાણી થઈ રહી છે. છેલ્લા ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="crorepati dogs" class="imgCont" height="299" src="http://media.webdunia.com/_media/gu/img/article/2018-04/09/full/1523257448-2587.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="635" /></p>
</p>
<p>
	 તમે જમીનદારો વિશે તો સાંભળ્યુ જ હશે.  પણ આજે અમે તમારો મેળાપ કરાવીએ છીએ ગુજરાતના મહેસાણા જીલ્લાના પંચોત ગામના કૂતરાઓ સાથે. . આ કૂતરા જમીનના પહેરેદાર છે. તમને જાણીને નવાઈ લાગશે કે જમીનની પહેરેદારીથી આ કૂતરાની વર્ષોથી કરોડોની કમાણી થઈ રહી છે. છેલ્લા એક દસકામાં રાઘનપુરની તરફ મેહસાણા બાયપાસના નિર્માણને કારણે જમીનની કિમંતો ઝડપથી વધી રહી છે અને તેનાથી સૌથી વધુ લાભ ગામના કૂતરાને થઈ રહ્યો છે. </p>
<p>
	 </p>
<p>
	ગામના અનૌપચારિક ટ્રસ્ટ (જેણે મધની પતિ કુતારિયા ટ્રસ્ટના રૂપમાં ઓળખાય છે)ની પાસે જમીનનો 21 એકર ભાગ છે.  તેથી જમીન વાસ્તવિક રૂપે કૂતરાઓનેનામ નથી. પણ જમનમાંથી સંપૂર્ણ આવક ખેતી માટે વાર્ષિક લીલામીને અલગ રૂપે કૂતરાઓ માટે રાખવામાં આવે છે.  બાયપાસની પાસે આ જમીનની વર્તમાનમાં કિમંત લગભગ સરેરાશ 3.5 કરોડ પ્રતિ બીધા છે. <br />
	 </p>
<p>
	<strong>ગામનો ઈતિહાસ જાનવરો માટે કરુણા </strong></p>
<p>
	 </p>
<p>
	ટ્રસ્ટના અધ્યક્ષ છગનભાઈ પટેલે કહ્યુ કે જાનવરો માટે કરુણા ગમાના લાંબા ઈતિહાસનો ભાગ છે. તેમણે કહ્યુ મઘની પતિ કુતારિય ટ્રસ્ટની શરૂઆત અમીર પરિવાર દ્વારા જમીનના ટુકડાને દાન કરવાની પરંપરાથી થઈ. જેને કાયમ રાખવુ સહેલી નહોતી. એ સમયે જમીનની કિમંત વધુ નહોતિ. થોડાક મામલે જમીન દાન એટલા માટે કરવામાં આવતુ કારણ કે જમીન માલિક ટેક્સ ચુકવવામાં નિષ્ફળ રહેતો હતો અને જમીન દાનથી આ જવાબદારીથી મુક્તિ અપાવી.  પટેલ ખેડૂતોન સમૂહ, ખાસ રીતે પ્રભા લલ્લૂ, ચતૂર વિષા, અમ્થા કાલૂ અને લખા સેઠે લગભગ 70 થી 80 વર્ષ પહેલા ભૂમિ પ્રશાસન શરૂ કર્યુ હતુ. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="crorepati dogs" class="imgCont" height="595" src="http://media.webdunia.com/_media/gu/img/article/2018-04/09/full/1523257493-269.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="635" /></p>
</p>
<p>
	<strong>જાનવર અને સમાજસેવા માટે જમીન દાનમાં આપી </strong></p>
<p>
	 </p>
<p>
	પટેલે જણાવ્યુ કે લગભગ 70 વર્ષ પેહલા લગભગ બધા જમીન ટ્રસ્ટની આધીન થઈ ગઈ.  જેમ જેમ પંચોત ગામન વિકાસ થયો તેમ તેમ આ જમીનની કિમંતો વધી છે. જમીન દાન પણ હવે બંધ થઈ ગયુ છે .   સ્થાનાંરિત થનારી જમીન માટે કોઈ ઔપચારિક દસ્તાવેજ નથી અને જમીનનો રેકોર્ડ હજુ પણ મૂળ માલિકનુ નામ જ બતાવે છે.   તેમણે કહ્યુ જમીન માલિકોમાંથી કોઈપણ </p>
<p>
	 </p>
<p>
	ક્યારેય પોતાના ભાગને ફરી મેળવવા પરત આવી શકે છે.   આ જમીનને જાનવરો અને સમાજ સેવા માટે દાન કરવામાં આવી હતી. પટેલોની  આંટીએ પણ બે બીધા જમ્ીન દાન કરી હતી.  <br />
	 </p>
<p>
	<strong>અમે જાનવરોને આપી સેવા માટે બનાવી મજબૂત વ્યવસ્થા </strong></p>
<p>
	 </p>
<p>
	દરેક વર્ષે ટ્રસ્ટના ભૂમિ બેંકના દરેક ભૂખંડની બોવણીની ઋતુ પહેલા લીલામી કરવામાં આવે છે. ઉચ્ચ બોલી લગાવનારને એક વર્ષ માટે ખેતી કરવાનો અધિકાર મળે છે. દશરથ પટેલ એ પરિવારના વંશમાંથી એક છે જેમણે આ પોતાની 1.5 બીધા જમીન દાન કરી હતી. તેમણે કહ્યુ કે ગામ ગર્વ કરે છે કે અમે જાનવરોની સેવા માટે આટલી મજબૂત વ્યવસ્થા બનાવી છે. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="354" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-07/27/full/1469617863-5362.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
</p>
<p>
	<strong>6 હજારની વસ્તીવાળા ગામમાં છે લગભગ 15 મંદિર </strong></p>
<p>
	 </p>
<p>
	દશરથ પટેલે કહ્યુ આનુ એક કારણ વસ્તીનો ધાર્મિક સ્વભાવ પણ હોઈ શકે છે.  ઉલ્લેખનીય છે કે દશરત વર્તમન સરપંચ કાંતાબેનના પતિ છે.  તેમણે જણાવ્યુ કે 6 હજારની વસ્તીવાળા ગામમાં લગભગ 15 મંદિર છે. તેમણે જણાવ્યુ કે જાનવરોની દેખરેખની સંસ્કૃતિને એક પેઢીથી બીજા સુધી લઈ જવામાં આવે છે.  મને યાદ છે કે લગભગ 60 વર્ષ પહેલા કૂતરા માટે શીરો બનાવવાની સામુદાયિક પહેલમાં હુ પણ સામેલ થયો હતો. એ સમયે લગભગ 15 લોકોએ પૈસા લીધા વગર કૂતરાને ખાવા માટે રોટલા બનાવવાની જવાબદારી લીધી હતી.  અહી સુધી કે ઘંટીના માલિકે પણ એક પણ પૈસો લીધો નહોતો. </p>
<p>
	 </p>
<p>
	<strong>2015માં રોટલા ઘરનુ નિર્માણ થયુ </strong></p>
<p>
	 </p>
<p>
	વર્ષ 2015માં ટ્રસ્ટે વિશેષ ઈમારતનુ નિર્માણ કર્યુ જેનુ નામ રોટલા ઘર રાખવામાં આવ્યુ. જ્યા બે મહિલાઓ દ્વારા રોટલા બનાવવામાં આવે છે.  તેઓ દરરોજ 20થી 30 કિલો લોટમાંથી લગભગ 80 રોટલા બનાવે છે. જ્યારપછી સ્વયં સેવક રોટલા અને ફ્લેટબ્રેડને લારે પર લોડ કરે છે અને લગભગ 7.30 વાગ્યે તેનુ વિતરણ કરવામાં આવે છે.  35 વર્ષીય સ્વયંસેવક ગોવિંદ પટેલ મુજબ, રોઅલાના વિતરણ માટે 11 સ્થાન પર જવામાં લગભગ એક કલાકનો સમય લાગે છે.  જ્યારે રખડુ કૂતરાઓની સંખ્યા સૌથી વધુ છે. </p>
<p>
	 </p>
<p>
	<strong>મહિનામાં બે વાર ખવડાવે છે લાડૂ </strong></p>
<p>
	 </p>
<p>
	ગોવિંદ પટેલે જણાવ્યુ કે ગામમાં રહેનારા કૂતરાને સ્થાનીક લોકો ભોજન આપે છે. લારી પર લદાયેલા ખાવાનુ ખેતર પાસે અને બહારી વિસ્તારમાં રહેનારા કૂતરાને આપવામાં આવે છે.  મહિનામા બે વાર અમે લાડૂ પણ ખવડાવીએ છીએ. તેમનુ કહેવુ છે કે મનુષ્યો અને જાનવરોની સેવા કરવી પરમેશ્વરની સેવા કરવાની એક યુક્તિ છે. </p>
<p>
	 </p>
<p>
	ઉલ્લેખનીય છે કે ધર્માર્થ પરંપરાના નામે શરૂ થયેલ આ ટ્રસ્ટ ફક્ત કૂતરાની સેવા સુધી સીમિત નથી.  ટ્રસ્ટના સ્વયં સેવક બધા પક્ષીઓ અને જાનવરોની સેવા કરે છે.  આ ટ્રસ્ટને વાર્ષિક પક્ષીઓ માટે 500 કિલોગ્રામ અનાજ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને હોળીના અવસર પર. ગામના એબોલા ટ્રસ્ટ (જેને શિવગંગા પશુ હેલ્પલાઈનના રૂપમાં પણ ઓળખવામાં આવે છે) માં ગાય માટે એરકંડીશંડ યુક્ત વોર્ડ પણ બનાવ્યા છે.  અહી પક્ષીઓ વાંદરાઓ અને અન્ય જાનવરો માટે વિવિધ કક્ષ બન્યા છે. </p>
<p>
	 </p>
<p>
	અબોલાનો અર્થ થાય છે જે બોલી શકતા નથી.  ટ્રસ્ટના એક પૂર્વ પ્રશાસક ડાહ્યાભાઈ પટેલે કહ્યુ કે ગુજરાતના અનેક ગામમાં પક્ષીઓ માટે ચબૂતરા અને પશુઓના આશ્રય માટે પાંજરાપોળ બનાવવાનો ગૌરવાશાળી ઈતિહાસ રહ્યો છે.  પંચોત એક આદર્શ ગામ બનીને આગળ આવ્યુ છે. જેણે પશુ કલ્યાણનુ કામ પોતાના પર લીધુ છે.  અમને આશા છે કે આવનારી પેઢીઓ આ પરંપરાને યથાવત રાખશે. </p>]]></content:encoded>
      <pubDate>Sat, 11 May 2019 08:38:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 10 May 2019 18:14:02 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Loksabha 2019 - શુ ચોકીદારને ચોર તરીકે પ્રસિદ્ધ કરીને પ્રિયંકા પોતાના લાઈફ પાર્ટનરને ઈમાનદાર સાબિત કરી શકશે ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/modi-vs-priyanka-119021100015_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/modi-vs-priyanka-119021100015_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2019-02/11/thumb/1_1/1549884698-7414.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2019-02/11/thumb/1_1/1549884698-7414.jpg</image>
      <description><![CDATA[લોકસભા ચૂંટણીનો પ્રચાર પ્રસાર જે રીતે શરૂ થયો છે તે જોઈને લાગી રહ્યુ છે કે નેતાઓ પાસે એકબીજાના વિરુદ્ધ કંઈક એવુ શોધવાના પાછળ પડી ગયા છે જેના પર ગેમ રમીને તેઓ લોકસભા 2019 માં પોતાની સત્તા મેળવી લે.   લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક તરીકે ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="priyanka vadra" class="imgCont" height="337" src="//media.webdunia.com/_media/gu/img/article/2019-02/11/full/1549884698-7414.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="650" /></p>
	</p>
</p>
<p>
	લોકસભા ચૂંટણીનો પ્રચાર પ્રસાર જે રીતે શરૂ થયો છે તે જોઈને લાગી રહ્યુ છે કે નેતાઓ પાસે એકબીજાના વિરુદ્ધ કંઈક એવુ શોધવાના પાછળ પડી ગયા છે જેના પર ગેમ રમીને તેઓ લોકસભા 2019 માં પોતાની સત્તા મેળવી લે.   લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક તરીકે ઓળખાનારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે લખનૌમાં રોડ શો કર્યો. પ્રિયંકા સાથે તેમના ભાઈ અને કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હતા. કોંગ્રેસ ઉત્તર પ્રદેશની બધી 80 લોકસભા સીટ પર એકલા ચૂંટણી લડશે.  આવામાં આ મેગા શો ના દ્વારા પાર્ટી કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરવાની તૈયારી છે. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="priyanka dadhara" class="imgCont" height="428" src="//media.webdunia.com/_media/gu/img/article/2019-02/11/full/1549885625-2592.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
	</p>
</p>
<p>
	રાહુલ અને પ્રિયંકા પાસે ચોકીદાર(મોદી)ને ચોર તરીકે પ્રસિદ્ધ કરવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાય નથી રહ્યો.  તેમને એવુ લાગી રહ્યુ છે કે બસ એકવાર જનતાને આ અંગેનો વિશ્વાસ અપાવીને આ વિશ્વાસરૂપી નાવડીમાં સવાર થઈને એકવાર સત્તામાં મોદી નામની મોટી નદીને ઓળંગી લીધી તો આગળ સફળતા જ સફળતા છે.  પણ શુ આપ સૌને એવુ લાગે છે કે મોદીજીએ રાફેલ નામે કંઈક ગોટાળો કર્યો હશે ?  તો ચાલો પહેલા જાણીએ કે આ રાફેલ નામનો વિવાદ છે શુ ?</p>
<p>
	 </p>
<p>
	રાફેલ ફાઈટર જેટ ડીલ ભારત અને ફ્રાંસની સરકાર વચ્ચે સપ્ટેમ્બર 2016માં થયો. આપણી વાયુસેનાને 36 અત્યાધુનિક લડાકૂ વિમાન મળશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ સોદો 7.8 કરોડ યૂરો (લગભગ 58000 કરોડ રૂપિયા)નો છે. સપ્ટેમ્બર 2019માં રાફેલ ભારત પહોંચશે. </p>
<p>
	 </p>
<p>
	એનડીએ અને યૂપીએ સરકાર દરમિયાન કિમંતમાં ફરક કેટલો ?  કોંગ્રેસનો દાવો છે કે યૂપીએ સરકાર દરમિયાન રાફેલ ફાઈટર જેટની કિમંત 600 કરોડ રૂપિયા નક્કી થઈ હતી. મોદી સરકાર દરમિયાન એક રાફેલ લગભગ 1600 કરોડ રૂપિયા પડશે. હવે તમે કહેશો કે કિમંતમાં આટલો ફરક કેમ.. શુ મોદી સરકારનો આમા પણ કોઈ ફાયદો છે.. તો એ પણ સમજી લો. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="440" src="//media.webdunia.com/_media/gu/img/article/2019-01/09/full/1547055534-2851.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="650" />
		<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:650px;">
			modi</p>
	</p>
</p>
<p>
	- કારણ કે આ સૌથી મહત્વનો સવાલ છે .. મીડિયા રિપોર્ટ્સ મુજબ યૂપીએ સરકાર દરમિયાન ફક્ત વિમાન ખરીદવુ નક્કી થયુ હતુ. તેના સ્પેયર પાર્ટ્સ, હેંગર્સ, ટ્રેનિંગ સિમ્યુલેટર્સ, મિસાઈલ કે હથિયાર ખરીદવાની કોઈ જોગવાઈ એ મસોદામાં સામેલ નહોતી.  ફાઈટર જેટ્સના મેંટેનેસ ખૂબ જ મોઘા હોય છે. તેના સ્પેયર પાર્ટસ મોંધા હોવાની સાથે સાથે અનેક મહિનાઓ એક વર્ષોમાં મળી શકે છે. જેની પ્રક્રિયા પણ ખૂબ લાંબી અને જટિલ હોય છે.  મોદી સરકારે જે ડીલ કરી છે તેમા  આ બધી વાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાફેલ સાહ્તે મેટિઓર અને સ્કૈલ્પ જેવી દુનિયાની સૌથી ખતરનાક મિસાઈલો પણ મળશે.  મેટિઓર 100 કિલોમીટર સુધી માર કરી શકે છે. જ્યારે કે સ્કૈલ્પ 300 કિલોમીટર સુધી સટીક નિશાન લગાવી શકે છે. તેમા OBOGS એટલે કે ઑન બોર્ડ ઓક્સીજન રિફ્યૂલિંગ સિસ્ટમ પણ લાગેલી છે.   કોંગ્રેસની આપત્તિ છે કે આ ડીલમાં ટેકનોલોજી ટ્રાસફરની જોગવાઈ નથી.  પાર્ટી તેમા એક કંપને વિશેષને ફાયદો પહોંચાડ્વાનો આરોપ પણ લગાવે છે. </p>
<p>
	 </p>
<p>
	આરોપ શુ છે અને શુ છે હકીકત ?</p>
<p>
	 </p>
<p>
	મોદી સરકાર પર આરોપ છે કે તેમણે અનિલ અંબાનીની કંપની રિલાયંસ ડિફેંસ ઈંડસ્ટ્રીઝની મદદ કરી અને તેમને રફાલના નિર્માતા દસા6 એવિએશન પાસેથી ઓફસેટ કાંટ્રેક્ટ અપાવ્યો. ફાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના નિવેદન પછી આ વિવાદે જોર પકડ્યો. જો કે પછી ઓલાંદે સફાઈ આપી કે  બે કંપનીઓ વચ્ચે કરાર હતો. જેના પર સરકારી સૂત્રોનુ કહેવુ છે કે ઓફસેટનો નિયમ યૂપીએએ 2006માં બનાવ્યો હતો. ઓફસેટ માટે ફકત એક કંપની નથી. દસા એવિએશન મુજબ તેણે 72 કંપનીઓ સાથે કરાર કર્યો છે.  નાની મોટી કંપનીઓએન ત્રણ અરબ યૂરોથી વધુનુ કામ મળશે. તેનાથી રોજગારની નવી તક ઉભી થશે.  એયરફ્રેમ બનાવવા માટે 20 કંપનીઓ સાથે કરાર થઈ ગયો. અને ઉપકરણ માટે 14 સાથે થઈ ગયો છે અને બે વિચારાધીન છે.  એંજિનિયરિંગ સોફ્ટવેયર અને સેવાઓ માટે 20 કંપનીઓ સાથે કરાર થયો. </p>
<p>
	 </p>
<p>
	 કોંગ્રેસ ફક્ત મોદીને પાર પાડવા માટે જે જુદી જુદી ચાલ ચાલી રહી છે.. પણ એવુ નથી બતાવી રહી કે મોદીએ કયા કામ એવા કર્યા જે જનતાના હિતમાં કે દેશના હિતમાં નથી. કોંગ્રેસે મોદી પર રાફેલના મુદ્દા સિવાય એ બતાવવુ જોઈએ કે શુ તેમણે તેમના આટલા વર્ષની સરકારમાં એવા કામ કરી બતાવ્યા જે મોદી 5 વર્ષમાં કર્યા.  મોદી પર આરોપ લગાવીને ચોકીદાર ચોર  જેવા હલ્કા શબ્દો વાપરવાને બદલે રાહુલ અને પ્રિયંકાએ વાડ્રા પરના આરોપો પર નિવેદન આપવુ જોઈએ. (પીએમ ખુદને ચોકીદાર તરીકે ઓળખાવે  એટલી બોલવાની હિમંત પણ હોવી જોઈએ) પણ તેઓ જાણે છે કે વાડ્રા આ કેસમાં દોષી છે અને મોદી પર આરોપો લગાવીને તેઓ લોકોનુ ધ્યાન ત્યાથી હટાવીને મોદી પર કેન્દ્રીત કરવા માંગે છે.  પણ જનતાએ સમજવુ પડશે કે કામ ખરેખર કોણ કરે છે અને આગળ કોણ કરી શકશે.. મહાગઠબંધનની સરકાર બનશે તો રાહુલ પીએમ બન્યા પછી દેશ પર ધ્યાન કેન્દ્રીત કરવાને બદલે મહાગઠબંધનના મોટા મોટા નેતાઓને ખુશ રાખવામાં વ્યસ્ત રહેશે.. કારણ કે એક પણ નારાજ થશે તો મહાગઠબંધનમાંથી કોઈપણ ગમે ત્યારે પોતાનુ સમર્થન પરત ખેંચી લેશે અને સરકાર ભાંગી પડશે..  હુ એવુ નથી કહેતી કે તમે મોદીના અંધ ભક્ત બનીને તેમનુ સમર્થન કરો પણ મારુ કહેવુ એટલુ જ છે કે જનતાએ સમજદારીથી કામ લેવુ જોઈએ.  એવુ નથી કે મોદી સરકારથી કોઈ ભૂલ નહી થઈ હોય.. માણસ છે.. માણસથી ભૂલ તો થઈ શકે છે.. એક ભૂલની સજા રૂપે બીજા હજારો સારા કામને નજરઅંદાજ ન કરશો. </p>
<p>
	 </p>
<p>
	જેવુ કે મધ્યપ્રદેશમાં થયુ છે. મધ્યપ્રદેશમાં તમે શિવરાજ સરકારના છેલ્લા 15 વર્ષના કામ જોશો અને દરેક મહાનગરને જોશો તો તમને ખરેખર પ્રશ્ન થશે કે આટલા કામ કર્યા પછી પણ ત્યા બીજેપી કેમ હારી ગઈ.. ત્યા બીજેપી ફક્ત અને ફક્ત કોંગ્રેસની એક લાલચથી હારી ગઈ.. એ લાલચ હતી ખેડૂતોનુ દેવુ માફ.. આ પ્રકારની લાલચ આપીને બનતી સરકાર શુ કામ કરી શકશે ખરી. ? કે પછી લોકસભામાં 2019માં વધુ સીટો મેળવવા માટે હજુ પણ લાલચનુ કોઈ નવુ પડીકું તૈયાર કરી રહી હશે ? કોણ જીતશે અને કોણ હારશે એ તો સમય બતાવશે પણ આ સમય હાલ લોકોની પાસે છે.. એ છે વિચારવાનો સમય.. સમજવાનો સમય.. અને યોગ્ય વ્યક્તિના હાથમાં દેશની બાગડોર સોંપવાનો સમય.. !! </p>
<p>
	 </p>]]></content:encoded>
      <pubDate>Mon, 11 Feb 2019 17:00:00 +0530</pubDate>
      <updatedDate>Mon, 11 Feb 2019 17:19:16 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સુભષચંદ્ર બોઝ - વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નેતાજીના મોતનુ રહસ્ય આજે અકબંધ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/subhash-chandra-bose-119011900009_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/subhash-chandra-bose-119011900009_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2018-01/23/thumb/1_1/1516686682-5443.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2018-01/23/thumb/1_1/1516686682-5443.jpg</image>
      <description><![CDATA[નેતાજી સુભાષચંદ્ર બોઝના અવસાન અંગે આજે પણ હજુ રહસ્‍ય અકબંધ છે ત્‍યારે સત્તાવાર દસ્‍તાવેજ મુજબ ક્રાંતિકારી નેતા 18 ઓગસ્‍ટ, 1945એ સર્જાયેલી વિમાની દુર્ઘટનાનો ભોગ બન્‍યા હતા. નેતાજી બોમ્‍બર વિમાન કે-21ની પેટ્રોલની ટેન્‍ક પાસે બેઠા હતા. માહિતી અધિકાર ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="416" src="//media.webdunia.com/_media/hi/img/article/2018-01/23/full/1516686682-5443.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
</p>
<p>
	નેતાજી સુભાષચંદ્ર બોઝના અવસાન અંગે આજે પણ હજુ રહસ્‍ય અકબંધ છે ત્‍યારે સત્તાવાર દસ્‍તાવેજ મુજબ ક્રાંતિકારી નેતા 18 ઓગસ્‍ટ, 1945એ સર્જાયેલી વિમાની દુર્ઘટનાનો ભોગ બન્‍યા હતા. નેતાજી બોમ્‍બર વિમાન કે-21ની પેટ્રોલની ટેન્‍ક પાસે બેઠા હતા. માહિતી અધિકાર ધારા (આરટીઆઈ) હેઠળ દસ્‍તાવેજો પ્રસિદ્ધ કરતાં સરકારે આ મુજબ જણાવ્‍યું હતું.</p>
<p>
	 </p>
<p>
	પ્રાપ્ત માહિતી મુજબ સુભાષચંત્ર બોઝ(નેતાજી) અંગેના 90 દસ્‍તાવેજોની વિગતો જાહેર કરવામાં આવી છે, જ્‍યારે 100 દસ્‍તાવેજોની વિગતો પ્રસિદ્ધ કરવાનો સરકારે ઈનકાર કર્યો હતો. સુભાષચંદ્ર બોઝના નજીકના સાથી હબીબ-ઉર-રહેમાનની પૂછપરછ કરનાર કાઉન્‍ટર ઈન્‍ટેલિજન્‍સના અહેવાલ મુજબ તાઈવાનના ફોર્મોસામાં તેઈહોકુ ખાતેની વિમાને ઉડ્ડયન કર્યું હતું, પરંતુ વધુ ઊંચાઈ હાંસલ કરે તે પહેલાં જ પ્રચંડ વિસ્‍ફોટ સાંભળ્‍યો હતો. જેના લીધે વિમાન બેફામ રીતે ધ્રૂજવા માંડયું હતું. ત્‍યાર બાદ વિમાન આગની જ્‍વાળાઓમાં લપેટાઈ ગયું હતું. </p>
<p>
	 </p>
<p>
	તે સમયે નેતાજી પેટ્રોલ ટેન્‍ક પાસેની બેઠકે હોવાથી ભડકે બળતું પેટ્રોલ તેમનાં વસ્ત્રો પર પડયું હતું, એમ 29 સપ્‍ટેમ્‍બર, 1945ના અહેવાલમાં જણાવાયું હતું. નેતાજી અંગે વિગતો માંગનાર દિલ્‍હી સ્‍થિત મિશન નેતાજી નામના સંગઠનને આરટીઆઈ ધારા હેઠળ ડિક્‍લાસીફાઈડ દસ્‍તાવેજો પૂરા પાડવામાં આવ્‍યા હતા.</p>
<p>
	 </p>
<p>
	વિસ્‍ફોટ બાદ બોઝ વિમાન પાસે જ પડયા હતા. રહેમાન તેમની પાસે ગયા હતા અને આગમાં બળી ગયેલાં વસ્ત્રો દૂર કર્યા હતાં. ગળા અને માથામાં ઈજા ઉપરાંત દાઝી ગયા હોવા છતાં તેઓ વાતચીત કરે શકે તેટલા પ્રમાણમાં ભાનમાં આવી ગયા હતા, એમ ઈન્‍ડિયન નેશનલ આર્મીના ડેપ્‍યુટી ચીફ ઓફ સ્‍ટાફે જણાવ્‍યું હતું.</p>
<p>
	 </p>]]></content:encoded>
      <pubDate>Sat, 19 Jan 2019 15:56:00 +0530</pubDate>
      <updatedDate>Sat, 19 Jan 2019 15:59:15 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[5 રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામ કંઈ પણ હોય BJP ને 2019માં કોઈ ફરક નહી પડે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/vidhan-sabha-election-2018/loksabha-chunav-2019-bjp-have-to-do-better-in-hindi-state-118111900001_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/vidhan-sabha-election-2018/loksabha-chunav-2019-bjp-have-to-do-better-in-hindi-state-118111900001_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/ml/img/article/2017-12/18/thumb/1_1/1513587065-7085.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/ml/img/article/2017-12/18/thumb/1_1/1513587065-7085.jpg</image>
      <description><![CDATA[આ જરૂરી નથી કે 2018માં રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ તેલંગાના અને મિજોરમ જેવા રાજ્યોમાં થઈ રહેલ વિધાનસભા ચૂંટણીન પરિણામ 2019ના લોકસભા ચૂંટણી પર અસરકારી રહેશે. એવુ માનવામાં આવે છે કે બીજેપી માટે હિન્દી પ્રદેશોમાં સારુ પ્રદર્શન કરવુ કેન્દ્રમાં સરકાર ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="400" src="//media.webdunia.com/_media/ml/img/article/2017-12/18/full/1513587065-7085.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="650" /></p>
	આ જરૂરી નથી કે 2018માં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગ,ઢ તેલંગાના અને મિજોરમ જેવા રાજ્યોમાં થઈ રહેલ વિધાનસભા ચૂંટણીન પરિણામ 2019ના લોકસભા ચૂંટણી પર અસરકારી રહેશે. એવુ માનવામાં આવે છે કે બીજેપી માટે હિન્દી પ્રદેશોમાં સારુ પ્રદર્શન કરવુ કેન્દ્રમાં સરકાર બનાવવા માટે જરૂરી રહેશે. </p>
<p>
	 </p>
<p>
	વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને 2019ની ચૂંટણીમાં ભાજપાના પ્રદર્શન પર અટકળો પણ લગાવાય રહી છે. રાજનીતિમાં આવતા પહેલા ચૂંટણી વિશ્લેષક રહી ચુકેલા યોગેન્દ્ર યાદવ પોતાના લેખમાં કહે છે કે હિન્દી પ્રદેશ રાજ્યોમાં ખરાબ પ્રદર્શન પછી ભાજપાની 2019ની લોકસભા ચૂંટણીમાં 100ની આસપાસ સીટો ઓછી થઈ શકે છે. પણ સીએસડીએસ લોકનીતિમાં યાદવના સહયોગી રહેલ સંજય કુમારના વિશ્લેષણ તેનાથી અલગ છે. તેમનુ માનવુ છે કે માઈક્રો મેનેજમેંટને કારણે ભાજપાને આ પ્રકારની ખોટ નહી થાય.  હિન્દુસ્તાન ટાઈમ્સના ડેટા વિશ્લેષણ પણ કહે છે કે 2018માં જે પણ પરિણામ આવે એ જરૂરી નથી કે તે 2019નુ ટ્રેડ સેંટર હોય. </p>
<p>
	 </p>
<p>
	મુખ્ય વિચારણવા લાયક બિંદુ </p>
<p>
	 </p>
<p>
	1. રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢમાં સારુ કે ખરાબ પ્રદર્શન વર્ષ 2019માં ભાજપાના પ્રદર્શનને લઈને યોગ્ય આકલન નથી હોઈ શકતુ.</p>
<p>
	2.  વર્ષ 1999 થી 2004ની વચ્ચે ભાજપાએ હિન્દી પ્રદેશોમાં સારુ પ્રદર્શન કર્યુ હતુ પણ પાર્ટીના કુલ આંકડા ઉત્તર પ્રદેશ અને બિહારમાં ખરાબ પ્રદર્શનને કારણે ઓછુ રહ્યુ.  </p>
<p>
	3. વર્શ 2014માં ભાજપાએ અનેક એ સીટો પર મોટા અંતરથી જીત મેળવી જેમને વિરોધી પાર્ટીઓનો ગઢ માનવામાં આવતો હતો.  </p>
<p>
	4. મોટા અંતરજી જીતી ગઈ તો મોટાભાગના સીટો પર ફરી જીત મળતી રહી છે.  ફક્ત 1985થી 1989 વચ્ચે મોટા અંતરથી જીતી ગઈ અનેક સીટો પર એ જ પાર્ટીઓને ફરી જીત મળી નહી </p>
<p>
	 </p>
<p>
	2014માં મોટા અંતરથી જીતેલી સીટો વધારે </p>
<p>
	 </p>
<p>
	વર્ષ 2014ના ચૂંટણી પરિણામોની વાત કરીએ તો ભાજપાએ કુલ 282 સીટોમાંથી 40 ટકાથી વધુ સીટોને 20 ટકાથી વધુ અંતરથી જીતી હતી.  બીજી બાજુ માત્ર ચોથાભાગની સીટો હતી જ્યા જીતનુ અંતર દસ ટકાથી ઓછુ હતુ. ଓ</p>
<p>
	 </p>
<p>
	મોટી જીતવળી સીટો પર ફરી જીતની શક્યતા વધુ </p>
<p>
	 </p>
<p>
	વર્ષ 1984થી 2014 વચ્ચે લોકસભા ચૂંટણીમાં જીત હરના આંકડાનુ વિશ્લેષણ બતાવે છે કે જે સીતો પર મોટા અંતરથી જીત મળી ત્યા આગામી ચૂંટણીમાં જીતની પણ શક્યતા કાયમ રહે છે. જો કે 2004-09 અને 1984-1989માં તેનો અપવાદ બતાવે છે.  જો કે 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા પછી સહાનૂભૂતિ લહેરમાં કોંગ્રેસને બંપર જીત મળી હતી અને કોંગ્રેસ તેને 1989માં કાયમ ન રાખી શકી. </p>
<p>
	 </p>
<p>
	ભાજપાની મોટી જીત હતી 2014 </p>
<p>
	 </p>
<p>
	2014ની જીત પણ ભાજપા માટે મોટી જીત હતી કારણ કે 30 વર્ષમાં કોઈ પાર્ટીને પહેલીવાર સરકાર ચલાવવા માટે 282 સીટો સાથે પૂર્ણ બહુમત મળ્યુ હતુ. </p>
<p>
	 </p>]]></content:encoded>
      <pubDate>Mon, 19 Nov 2018 10:56:00 +0530</pubDate>
      <updatedDate>Wed, 21 Nov 2018 14:27:42 +0530</updatedDate>
      <category><![CDATA[Vidhan Sabha Election 2018]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[16 વર્ષના ફિરોજએ કર્યા 13  વર્ષની ઈન્દિરાને પ્રપોજ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/indira-gandhi-118111500025_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/indira-gandhi-118111500025_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/article/2017-01/30/thumb/1_1/1485765480-9605.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/article/2017-01/30/thumb/1_1/1485765480-9605.jpg</image>
      <description><![CDATA[બર્ટિલ ફલકની પ્રકાશિત ચોપડી Feroze the forgotten gandhi માં ઈંદિરા ગાંધી અને ફિરોજના સંબંધોને લઈને ઘણા ખુલાસા કર્યા. આ ચોપડીના રિવ્યૂ કરતા કાંગ્રેસના વરિષ્ટ નેતા નટવર સિંહ એ લખ્યું- ઈંદિરા ગાંધી ફિરોજથી જ્યારે મળી ત્યારે તે 13-14 વર્ષની હતી. તે સમયે ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="Indira Gandhi" class="imgCont" height="450" src="//media.webdunia.com/_media/te/img/article/2017-01/30/full/1485765480-9605.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Indira Gandhi" width="600" />
		<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:600px;">
			గాంధీజీ చితాభస్మం తీసుకెళ్తున్న రైల్లో ఇందిర</p>
	</p>
	બર્ટિલ ફલકની પ્રકાશિત ચોપડી Feroze the forgotten gandhi માં ઈંદિરા ગાંધી અને ફિરોજના સંબંધોને લઈને ઘણા ખુલાસા કર્યા. આ ચોપડીના રિવ્યૂ કરતા કાંગ્રેસના વરિષ્ટ નેતા નટવર સિંહ એ લખ્યું- ઈંદિરા ગાંધી ફિરોજથી જ્યારે મળી ત્યારે તે 13-14 વર્ષની હતી. તે સમયે ફિરોજની ઉમ્ર 16 વર્ષની હતી. ફિરોજએ ઘણી વાર ઈંદિરાને પ્રપોજ કર્યા. પણ ત્યારે નાની ઉમ્ર હોવાના કારણે આવું નથી થઈ શક્યા. </p>
<p>
	 </p>
<p>
	જ્યારે બન્નેની ભેંટ પેરિસમાં થઈ તો બન્ને લગ્ન કરવાના ફેસલો કર્યું. બન્નેએ લંદનમાં એક જ કોલેજમાં અભ્યાસ કરી હતી. પણ બન્નેના સંબંધથી ઈંદિરાના પિતા જવાહરલાલ નેહરૂને મંજૂર નહી હતા. ઈંદિરા ગાંધીએ નેહરૂજીના વિરોધમાં જઈને લગ્ન કરી લીધા. 1942માં ભારત છોડો આંદોલન ચાલી રહ્યા હતા ત્યારે તેણે </p>
<p>
	ફિરોજથી લગ્ન કરી લીધા. મહાત્મા ગાંધીએ ફિરોજને પહેલા તેમના સરનેમ ગાંધી દીધું હતું. જે આજે પણ ગાંધી પરિવારમો સરનેમ છે. </p>
<p>
	 </p>]]></content:encoded>
      <pubDate>Thu, 15 Nov 2018 17:57:00 +0530</pubDate>
      <updatedDate>Thu, 15 Nov 2018 18:00:10 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગુજરાત રમખાણો - પીએમ મોદી વિરુદ્ધ જાકિયા જાફરીની અરજી પર સોમવારે સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/national-news/2002-gujarat-riots-case-supreme-court-to-hear-zakia-jafri-petition-on-monday-118111300024_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/national-news/2002-gujarat-riots-case-supreme-court-to-hear-zakia-jafri-petition-on-monday-118111300024_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-11/13/thumb/1_1/1542107306-332.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-11/13/thumb/1_1/1542107306-332.jpg</image>
      <description><![CDATA[2002માં ગુજરાતમાં થયેલા રમખાણો અંગે રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિન ચિટ આપવા મુદ્દે પડકારતી ઝાકિયા જાફરીની અરજી પર સોમવાર, તા. 19 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. ઝાકિયા ગુજરાત કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીના વિધવા ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="modi Zakia" class="imgCont" height="400" src="//media.webdunia.com/_media/gu/img/article/2018-11/13/full/1542107306-332.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="650" /></p>
	</p>
</p>
<p>
	2002માં ગુજરાતમાં થયેલા રમખાણો અંગે રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિન ચિટ આપવા મુદ્દે પડકારતી ઝાકિયા જાફરીની અરજી પર સોમવાર, તા. 19 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. ઝાકિયા ગુજરાત કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીના વિધવા પત્ની છે. કોમી રમખાણો દરમિયાન એહસાન જાફરીને ઝનૂની ટોળા દ્વારા જીવતા સળગાવી દેવાયા હતા. આજે એટલે કે, મંગળવારે ઝાકિયા જાફરીની અરજી પર સુનાવણી કરતાં જસ્ટિસ AM ખાનવિલકરની બેન્ચે કહ્યું કે, તેઓ આ મામલે 19 નવેમ્બર વધુ સુનાવણી કરશે.</p>
<p>
	 </p>
<p>
	ઝાકિયા જાફરીએ કરેલી અરજી પર 5 ઓક્ટોબર, 2017નાં રોજ ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, ગુજરાત રમખાણની ફરીથી તપાસ કરવામા આવશે નહી. તે પછી જાફરીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટેને કહ્યું હતુ કે, 2002ના રમખાણ કરાવવા પાછળ એક મોટું ષડયંત્ર હતું, જેને હાઈકોર્ટે માનવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે તેમને કહ્યું હતું કે, તેઓ આ અંગેની અપીલ કરી શકે છે.</p>
<p>
	 </p>
<p>
	અરજીમાં વર્ષ 2002માં ગોધરા કાંડ બાદ થયેલાં રમખાણ સંબંધે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્યને SITએ આપેલી ક્લીન ચિટને બરકરાર રાખવાના નીચલી અદાલતના નિર્ણયને પડકાર્યો હતો. દિવંગત પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરી અને સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડના NGO સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસે રમખાણ પાછળ મોટું ગુનાહીત ષડયંત્ર ગણાવ્યું હતું</p>
<p>
	 </p>
<p>
	આ કેસમાં તપાસ થતી હતી ત્યારે 2006માં ઝાકિયાએ મોદી સહિત અન્ય મંત્રીઓ સામે પોલીસ કેસની માંગ કરી હતી. બે વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ગુલમર્ગ સામુહિક હત્યાકાંડ સહિત દંગાના નવ કેસની ફરીથી તપાસ કરવાના આદેશ આપ્યા હતા.</p>
<p>
	 </p>
<p>
	ઉલ્લેખનીય છે કે ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના એસ-6 નાડબ્બાને ફૂંકી દીધા પછી ગુજરાતમાં રમખાણો ભડકી ગયા હતા. રિપોર્ટ મુજબ આગ લગાવેલ ડબ્બામાં કુલ 59 લોક્કો હતા. જેમા મોટાભાગના અયોધ્યાથી પરત ફરી રહેલ કાર સેવક હતા. ત્યારબાદ ફાટી નીકળેલા રમખાણોમાં લગભગ 1 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. મરનારા લોકોમાં સમુદાય વિશેષના લોકોની સંખ્યા ખૂબ વધુ હતી. </p>]]></content:encoded>
      <pubDate>Tue, 13 Nov 2018 16:13:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 13 Nov 2018 16:39:50 +0530</updatedDate>
      <category><![CDATA[National News]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શું હાર્દિક પટેલ કોઈ પાર્ટીમાં જોડાઈને ચૂંટણી લડવાનો છે? તેણે આડકતરી રીતે તો હા પાડી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/regional-gujarat-news/hardik-patel-118111300009_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/regional-gujarat-news/hardik-patel-118111300009_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-09/14/thumb/1_1/1536927900-6055.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-09/14/thumb/1_1/1536927900-6055.jpg</image>
      <description><![CDATA[કોઈ પાર્ટીમાં જોડાવાનો છું તે વાત પાયા વિહોણી છે તેમ ભાવનગર આવેલા પાસનાં નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું તેમને એમ પણ કહ્યું હતું કે હવે હું 25 વર્ષનો થઇ ગયો છું અને જેલમાં જઈશ તો પણ 45 વર્ષે પણ]]></description>
      <content:encoded><![CDATA[<p style="float: left;width:100%;text-align:center;">
	<img align="center" alt="hardik patel" class="imgCont" height="433" src="//media.webdunia.com/_media/gu/img/article/2018-09/14/full/1536927900-6055.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="650" /></p>
<span style="font-size:16px;"><span style="font-family: Arial, Helvetica, sans-serif; line-height: 19.5px;">કોઈ પાર્ટીમાં જોડાવાનો છું તે વાત પાયા વિહોણી છે તેમ ભાવનગર આવેલા પાસનાં નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું તેમને એમ પણ કહ્યું હતું કે હવે હું 25 વર્ષનો થઇ ગયો છું અને જેલમાં જઈશ તો પણ 45 વર્ષે પણ પાછો આવીને લડીશ એ પાકું છે. આથી એમ કહી શકાય કે હાર્દિક પટેલે આગામી દિવસોમાં તેઓ આડકતરી રીતે ચુંટણી લડવાનો ઈશારો કર્યો છે. હાર્દિક સામે અગાઉ દિનેશ બાંભણિયાએ જેડીયું સાથે હાથ મિલાવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ગઈકાલે હાર્દિક NCPમાં જોડાઈ રહ્યો હોવાની હવા ચાલી હતી. જે માટે તે ઘર પણ બદલી રહ્યો હોવાની વાતો વચ્ચે હાર્દિકે પણ ગોળગોળ જવાબો આપ્યા છે. આમ છતાં તેને રાજકારણમાં જોડાઈને ચૂંટણી લડવાના તો સંકેતો આપ્યા છે. હાર્દિક પાટીદાર અનામત ઉપવાસ આંદોલન બાદ શાંત થઈ ગયો છે. હવે તેનો ટાર્ગેટ આગામી લોકસભાની ચૂંટણી હોવાનું અનુમાન છે.</span><br style="font-family: Arial, Helvetica, sans-serif; font-size: small; line-height: 19.5px;" />
<span style="font-family: Arial, Helvetica, sans-serif; line-height: 19.5px;"> હાર્દિકે ખુલીને સ્પષ્ટતા કરી છે કે, તે ચૂંટણી લડશે પણ કઈ પાર્ટીમાંથી લડશે તેનો કોઈ ખુલાસો થયો નથી. ભાવનગરનાં વલ્લભીપુર તાલુકાના દરેડ ખાતે ખેડૂત સંમેલનમાં હાજરી આપવા આવેલા હાર્દિક પટેલે અનામતની વાત એક બાજુ મૂકીને ખેડૂતોના પ્રશ્નો, બેરોજગારી, રામમંદિર જેવા મુદે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. તેમને કેશુભાઈ અને કપલ્સર યોજનાને યાદ કર્યા હતા આ ઉપરાંત દર ચૂંટણીમાં કલ્પસરની મુદ્દો લાવવામાં આવે આજ સુધી હજુ અમરેલી ભાવનગરની પાણીની સમસ્યાનો હલ થયો નથી તેમ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરદારનું 3 હજાર કરોડની મૂર્તિના બદલે 3 હજાર કરોડના ખર્ચે પાણીની વ્યવસ્થા થઈ શકી હોત, તેને પ્રહારો કરતા જણાવ્યું હતું કે મોદી ચાર વાર કપડાં બદલે તે લોકોને ગમે હાર્દિક સારા કપડાં પહેરે તો વાતો થાય. આ ઉપરાંત તેમેને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી એ ગુજરાતને 3 લાખ કરોડના દેવામાં ઉતારી દીધું છે, તેને કહ્યું કે હું નાનો હતો ત્યારે મારા દાદા કહેતા દર બે વર્ષે બળદ બદલી નખાય પણ આજે આપણે સરકારમાં બેઠેલા બળદિયાને 22 – 22 વર્ષ રાખ્યા છે જે બળદ હવે ખુંટીયા થઇ ગયા છેજેને બદલવા જ પડે. </span><br style="font-family: Arial, Helvetica, sans-serif; font-size: small; line-height: 19.5px;" />
<span style="font-family: Arial, Helvetica, sans-serif; line-height: 19.5px;">તેને સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મારી સભાઓમાં મસમોટો કાફલો ખડકી દેવામાં આવે છે જાણે કે આતંકવાદીઓની સભા હોય, શા માટે આટલી પોલીસ ખડકી દેવાય છે, લોકોમાં પોલીસનો ડર પેદા કરવા અને લોકો સભામાંના આવે તે માટે. હાર્દિક પટેલે ખેડૂતોને સંબોધન કરતા કહ્યું કે હવે હું 25 વર્ષનો થઈ ગયો છું અને કદાચ સરકાર મને જેલમાં નાખે તો પણ હવે 45 વર્ષે હું પાછો આવીને લડી શકું છું પણ લડવાનું એ ફાઈનલ જ છે આ વાતને એમ કહી શકાય કે હાર્દિક પટેલે આડકતરી રીતે ચૂંટણી લડવાનો સંકેત આપી દીધો છે.  હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું  કે ચૂંટણી આવતા જ સરકાર મારી ઉપર ખોટા આક્ષેપો કરે છે પરંતુ હું કોઈ પક્ષમાં જોડાવવાનો નથી. ભાવનગરમાં ખેડૂતોના પ્રશ્નોને લઇને આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો હાજર રાહ્યા હતા અને પોલીસ દ્વારા પણ સભા સ્થળ પર મસમોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.</span></span>]]></content:encoded>
      <pubDate>Tue, 13 Nov 2018 12:23:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 13 Nov 2018 14:54:18 +0530</updatedDate>
      <category><![CDATA[Regional Gujarat News]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[અમદાવાદનું નામ બદલવામાં પણ રાજનિતી, હવે કોંગ્રેસના ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/regional-gujarat-news/ahamadabad-gyasuddin-habibuddin-shaikh-118111300008_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/regional-gujarat-news/ahamadabad-gyasuddin-habibuddin-shaikh-118111300008_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-11/13/thumb/1_1/1542091947-9174.JPG"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-11/13/thumb/1_1/1542091947-9174.JPG</image>
      <description><![CDATA[અમદાવાદનું નામ કર્ણાવતી કરવું કે નહીં તે ચર્ચામાં હવે કાંગ્રેસના લઘુમતી સમાજના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ઝંપલાવ્યુ છે. ગ્યાસુદ્દીન શેખે આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો જેમાં તેમણે રાજ્ય અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી પર ...]]></description>
      <content:encoded><![CDATA[<p style="float: left;width:100%;text-align:center;">
	<img align="center" alt="" class="imgCont" height="350" src="//media.webdunia.com/_media/gu/img/article/2018-11/13/full/1542091947-9174.JPG" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Gyasuddin Habibuddin Shaikh" width="740" /></p>
<span style="font-size:16px;"><span style="font-family: Arial, Helvetica, sans-serif; line-height: 19.5px;">અમદાવાદનું નામ કર્ણાવતી કરવું કે નહીં તે ચર્ચામાં હવે કાંગ્રેસના લઘુમતી સમાજના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ઝંપલાવ્યુ છે. ગ્યાસુદ્દીન શેખે આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો જેમાં તેમણે રાજ્ય અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપા ચૂંટણી જીતવા કોમી એકતા અને ભાઇચારાની ભાવના સાથે રહેતા અમદાવાદીઓમાં વૈમનસ્ય ફેલાવાની ગંદી રાજનીતિ કરે છે. રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે નિષ્ફળ રહેલી ભાજપ સરકારે અમદાવાદનુ નામ બદલવાની ગંદી રાજનીતિ શરૂ કરી છે. અમદાવાદનુ નામ ઇતિહાસ સાથે જોડાયેલુ હોવાથી તેમાં છેડછાડ કરવી જોઇંએ નહીંતેમણે સવાલો ઉઠાવ્યા કે જો ભાજપે અમદાવાદનુ નામ બદલવું હતું તો યુનેસ્કોને વલ્ડ હેરીટેઝ માટે મોકલાયેલા ડોઝીયરમાં અમદાવાદ નામ કેમ રાખ્યું હતું? વર્ષ ૨૦૧૯ની ચૂંટણી નજીક છે ત્યારે જ કેમ કર્ણાવતી નામ યાદ આવ્યું? અમદાવાદનુ નામ કર્ણાવતી કરાવાના મુદ્દે ભારતીય જનતા પાર્ટી છેલ્લા ૨૮ વર્ષથી રાજકીય રોટલા શકે છે ભાજપાને ચૂંટણી નજીક આવતા રામ, રામ મંદિર કલમ ૩૭૦ અને કર્ણાવતી યાદ આવે છે. તેમણે ચિમકી પણ ઉચ્ચારી કો જો અમદાવદાનું નામ કર્ણાવતી કરવાની કવાયત થકી જો ભાજપ કોમી ધ્રુવીકરણની રાજનીતિ બંધ નહીં કરે તો તેઓ જન આંદોલન કરશે.</span></span>
<p class="yj6qo" style="font-family: Arial, Helvetica, sans-serif; font-size: small; line-height: 19.5px;">
	 </p>
<p>
	 </p>]]></content:encoded>
      <pubDate>Tue, 13 Nov 2018 12:19:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 13 Nov 2018 14:54:54 +0530</updatedDate>
      <category><![CDATA[Regional Gujarat News]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[#MeToo :  હિન્દી અને સ્થાનિક મીડિયામાં આટલી શાંતિ કેમ છે ભાઈ ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/national-news/metoo-in-hindi-and-other-language-newspaper-tv-channel-and-websites-118101000029_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/national-news/metoo-in-hindi-and-other-language-newspaper-tv-channel-and-websites-118101000029_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/10/thumb/1_1/1539169005-7753.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/10/thumb/1_1/1539169005-7753.jpg</image>
      <description><![CDATA[તનુશ્રી દત્તા નાના પાટેકર વિવાદ પછી ભારતમા એક પ્રકારનુ મી ટૂ કૈપેંનમાં અત્યાર સુધી મીડિયાના અનેક નવા-જૂના ચેહરા પર કલંક લાગી ચુક્યો છે. સોશિયલ મીડિયાને હથિયાર બનાવીને મહિલાઓ તરફથી લગાવેલ આરોપથી શર્મશાર થયેલા દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર જ માફી માંગીને ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="me too" class="imgCont" height="430" src="//media.webdunia.com/_media/gu/img/article/2018-10/10/full/1539169005-7753.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="550" /></p>
	</p>
</p>
<p>
	તનુશ્રી દત્તા નાના પાટેકર વિવાદ પછી ભારતમા એક પ્રકારનુ મી ટૂ કૈપેંનમાં અત્યાર સુધી મીડિયાના અનેક નવા-જૂના ચેહરા પર કલંક લાગી ચુક્યો છે. સોશિયલ મીડિયાને હથિયાર બનાવીને મહિલાઓ તરફથી લગાવેલ આરોપથી શર્મશાર થયેલા દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર જ માફી માંગીને પોતાનુ દામન બચાવવાની કોશિશ કરી છે તો બીજી બાજુ અનેક લોકો ચૂપ છે. </p>
<p>
	 </p>
<p>
	દેશમં ચાલી રહેલ મી ટૂ કૈપેનમાં ફિલ્મ અને એંટરટેનમેંટ ઈંડસ્ટ્રીના દિગ્ગજોએ પછી કઠઘરામાં ઉભા કરવામાં આવનારા સૌથી વધુ મર્દ ન્યૂઝ ચેનલ, છાપાના સંપાદક અને પત્રકાર છે.  મતલબ સોસાયટીને અરીસો બતાવવાનો દમ ભરનારા ન્યૂઝ મીડિયા ખુદ કાચના ઘરમાં ઉભા રહેલા જોવા મળી રહ્યા છે. હાલ જે ચેનલો અને છાપાઓના મર્દ પત્રકારો પર પ્રતાડિત મહિલાઓએ નિશાન તાક્યુ છે તેમાથી મોટાભાગના અંગ્રેજી મીડિયાના સ્વયંભૂ નામ છે. તો શુ એવુ માની લેવામાં આવે કે આ બીમારી અંગ્રેજી મીડિયામાં જ છે. શુ હિન્દી અને સ્થાનિક છાપાઓ, ચેનલો અને ડિઝિટલ ન્યૂઝ મીડિયામાં મહિલાઓનુ ખૂબ સન્માન કરવામાં આવે છે ?</p>
<p>
	 </p>
<p>
	આ પહેલા પણ મી ટૂ નુ સુનામી હિન્દી ન્યૂઝ મીડિયાને ઘેરી લે હિન્દી છાપા પત્રિકાઓ અને ચેનલોમાં હાલત જુદી નથી. મહિલા કર્મચારીઓ માટે ન્યૂઝ ચેનલોમાં પણ વાતાવરણ મૈત્રીનુ નથી રહેતુ. આ દિગ્ગજ પત્રકારોએ પોતે કબૂલ્યુ છે. </p>
<p>
	 </p>
<p>
	હાલ આ ન્યૂઝ વધુ જૂની નથી. એક ન્યૂઝ ચેનલમાં એક યુવા મહિલા એંકરે યૌન ઉત્પીડનનો આરોપ લગાવતા આત્મહત્યાની કોશિશ કરી. એંકરે આરોપ લગાવ્યો કે તેને સેક્સી દેખાવવા માટે કહેવામાં આવતુ હતુ. તેને મોટા નેતાઓ અને ઉદ્યોગપતિઓ પાસે જવાનો આદેશ હતો. તાજેતરમાં જ આપણે જોયુ કે કેવી રીતે એક મહિલા પત્રકાર અને સંપાદકના વચ્ચે કહેવાતા સંબંધોને લઈને વિવાદ એટલો વધી ગયો કે તેને સંપાદકની આત્મહત્યાનુ કારણ માનવામાં આવ્યુ. </p>
<p>
	 </p>
<p>
	ખુદને સાચી બતાવનારી એક ચેનલના એક મોટા પત્રકાર પણ પણ મી ટૂ કૈંપેન શરૂ થવા સાથે જ ફરી આરોપ ઉછળવા લાગ્યો છે. હિન્દી મીડિયામા અનેક સંસ્થાઓમાં યૌન ઉત્પીડનની ઘટનાઓ તપાસ કરવા માટે વિશાખા ગાઈડલાઈંસ હેઠળ કોઈ તપાસ સમિતિ છે કે નહી તે આંકડો હજુ સ્પષ્ટ નથી પણ હકીકત શુ છે એ હિન્દી મીડિયામાં કામ કરનારાઓ સારી રીતે જાણે છે. </p>
<p>
	 </p>
<p>
	સ્થાનિક ભાષા અને હિન્દી મીડિયા પણ અછૂતુ નથી </p>
<p>
	 </p>
<p>
	ક્ષેત્રીય ભાષાઈ મીડિયા અને હિન્દી મીડિયાના ન્યૂઝ રૂમમાં મહિલાઓ પુરૂષોની તુલનામાં ખૂબ ઓછી છે. સેલેરી ઓછી છે અનેક સંસ્થાઓમાં બૉસની મનમાનીના કારણો સામે આવ્યા છે. ખાસ કરીને ન્યૂઝ ચેનલોમાં એંકર કેવી રીતે નક્કી કરવામાં આવે એ બોસની મરજી છે. એવામાં મહિલા પત્રકારોને અનેકવાએર બૉસની મનમાનીનો શિકાર થવાનો મામલો સામે આવ્યો છે. </p>
<p>
	 </p>
<p>
	ચેનલોમાં યસ બોસ અને બૉસ ઈઝ ઓલવેઝ રાઈટવાળુ કલ્ચર વધુ છે.  આ સિસ્ટમ મહિલાઓને સહેલાઈથી શિકાર બનાવી દે છે. </p>
<p>
	 </p>
<p>
	કાચના ઘરની દિવાલ ચટકવાનો સમય </p>
<p>
	 </p>
<p>
	દસ પંદર વર્ષ પહેલા તેમણે પોતાની પત્રિકામાં એક કોલમમાં પત્રકારો, લેખકો, સાહિત્યકારોને પોતાના જીવનના તમામ પહેલુઓ પર ઈમાનદારીથી લખવા માટે આમંત્રિત કરવામાં આવ્યા અહ તા. ત્યારે એક વરિષ્ઠ પત્રકારે પોતાના જીવનના   તમામ પ્રસંગો પર ઈમાનદારીથી લખવાનુ આમંત્રણ આપ્યુ હતુ. ત્યારે એક વરિષ્ઠ પત્રકારે પોતાના જીવનના તમામ કિસ્સાને બતાવીને સ્પષ્ટ લખ્યુ હતુ કે કેવી રીતે તેમણે એક આદિવાસી મહિલાનુ યૌન શોષણ કર્યુ હતુ. </p>
<p>
	 </p>
<p>
	હવે એ સમય આવી ગયો છે કે ન્યૂઝ રૂમમાં બેસેલા તાકતવર લોકો પણ થોડી ઈમાનદારી બતાવે અને એ મહિલાઓની માફી માંગે જેમનુ તેમને યૌન શોષણ કર્યુ હતુ. નહી તો હિન્દી મીડિયા કે સ્થાનિક મીડિયામાં પણ  મી ટૂ કૈપેને જોર પકડ્યુ તો કાચના મકાનોમાં રહેનારા અનેક દિગ્ગજોને પોતાની દિવાલના કાંચ ચટકતા દેખાશે. </p>]]></content:encoded>
      <pubDate>Wed, 10 Oct 2018 16:07:00 +0530</pubDate>
      <updatedDate>Wed, 10 Oct 2018 16:27:35 +0530</updatedDate>
      <category><![CDATA[National News]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સરદાર વલ્લભભાઈ પટેલ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/sardar-vallabhbhai-patel-113102900008_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/sardar-vallabhbhai-patel-113102900008_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2015-10/31/thumb/1_1/1446275819-8678.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2015-10/31/thumb/1_1/1446275819-8678.jpg</image>
      <description><![CDATA[૧૮૭૫ની ૩૧મી ઓકટોબરે જન્મેલા સરદાર વલ્લભભાઇ પટેલની 140મી જન્મજયંતી શુક્રવારે છે. દેશની આજની દશા અને દિશા જોતાં સરદારનું સ્મરણ વિશેષ સુસંગત બની રહે છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદે છેક ૧૯૫૯ની ૧૩મી મેએ પોતાની અંગત ડાયરીમાં નોંધ્યું છે: ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image-->
<p style="float: left;width:100%;text-align:center;">
	<img align="center" alt="" class="imgCont" height="200" src="http://media.webdunia.com/_media/hi/img/article/2015-10/31/full/1446275819-8678.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="300" /></p>
<!--endImage-->
<p>
	 </p>
<p align="center">
	<span style="font-size:16px;"><span style="color:#ff0000;"><b style="color: rgb(0, 64, 128); font-size: 11pt;">ભારત જેવા વિશાળ દેશના ગૃહપ્રધાનના બેન્ક ખાતાની સિલક રૂ. ૭૬૫!!</b></span></span></p>
<p align="center">
	<span style="font-size:16px;"><span style="color:#ff0000;"><b style="color: rgb(0, 64, 128); font-size: 11pt;">સરદાર... એક લોખંડી પુરુષનું સ્મરણ આજેય હૃદયને કેવું આંદોલિત કરે છે!</b></span></span></p>
<p align="center">
	 </p>
<p align="center">
	<font style="font-size:11pt; color:#004080"><b>સરદાર... આઝાદ અખંડ ભારતના વિચક્ષણ ઘડવૈયા આજેય આપણી અંદર દેશભક્તિની કેવી મશાલ પ્રગટાવે છે!</b></font></p>
<p align="center">
	<b style="color: rgb(0, 64, 128); font-size: 11pt;">સરદાર... જેમનાં વિચાર, વાણી, વર્તન અને વ્યવહારથી ઈતિહાસ સ્વયંમ ઋણી બન્યો...</b></p>
<br />
<font style="font-size:11pt; color:#000000">૧૮૭૫ની ૩૧મી ઓકટોબરે જન્મેલા સરદાર વલ્લભભાઇ પટેલની 140મી જન્મજયંતી આજે છે. દેશની આજની દશા અને દિશા જોતાં સરદારનું સ્મરણ વિશેષ સુસંગત બની રહે છે.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદે છેક ૧૯૫૯ની ૧૩મી મેએ પોતાની અંગત ડાયરીમાં નોંધ્યું છે: ‘જેના વિષે વિચાર કરી શકાય અને વાત કરી શકાય તેવું ભારત અસ્તિત્વમાં છે તેનો યશ સરદાર પટેલની મુત્સદ્દીગીરી અને સુદૃઢ વહીવટી કુનેહને ફાળે જાય છે, છતાં આ બાબતમાં આપણે તેમની ઉપેક્ષા કરી રહ્યા છીએ.’</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">સરદાર વલ્લભભાઇ પટેલ એવા અનોખા સરદાર હતા જે એક સંપૂર્ણ સમર્પિત સિપાઈ પણ હતા. સરદાર સાથે જવાહરલાલ નહેરુને અનેક મતભેદ હતા. રાષ્ટ્રપિતા ગાંધીજીના આશીર્વાદથી નહેરુ આઝાદ ભારતના પ્રથમ વડા પ્રધાન બન્યા તથા સરદાર નાયબ વડા પ્રધાન અને ગૃહપ્રધાન બન્યા. સેંકડો રજવાડામાં વિભક્ત ભારતને એક તાંતણે બાંધવાનું ભગીરથ કાર્ય સરદારની આગવી કોઠાસૂઝથી પાર પડયું. જૂનાગઢ, હૈદરાબાદ, કાશ્મીરના ભારત સાથેનાં જોડાણ પૂર્વેની સમસ્યાઓ અને એ કેવી રીતે ઉકેલાઇ એ જગજાહેર છે. પાકિસ્તાને કાશ્મીર પર કરેલા દાવાનો મુદ્દો યુનોમાં લઇ જવાની તરફેણમાં સરદાર બિલકુલ નહોતા. નહેરુનો આગ્રહ હતો. એ માટેનાં એમની પાસે ત્યારે જે કારણો હતાં એ કેટલાં ‘સબળ’ હતાં એ કાશ્મીર સમસ્યાના આજ સુધીના ઈતિહાસે પુરવાર કરી દીધું છે.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">સ્વાતંત્ર્ય સંગ્રામના કર્મઠ સેનાની એવા જૂના વિશ્ર્વાસુ સાથી તથા પ્રવર્તમાન સ્થિતિના તલસ્પર્શી અભ્યાસી ગૃહપ્રધાનના અભિપ્રાય અને અભિગમને આદર્શવાદી વડા પ્રધાને ન સ્વીકાર્યો. એનાં ભારતે કેવાં-કેટલાં ઘાતક પરિણામો ભોગવવાં પડયાં છે એની વિગતો આપવાની કોઈ જરૂર નથી.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">૧૯૫૦ની ૧૫મી ડિસેમ્બરે તો સરદારે અંતિમ શ્ર્વાસ લીધા.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">આવા મહામાનવ સરદારને પણ આઝાદ ભારતના શાસકોએ જાહેર સ્તરે ક્રમશ: અને પદ્ધતિસર ભુલાવી દીધા. એના મૂળમાં નહેરુ- ગાંધી પરિવારની ક્ધિનાખોરીભરી દૃષ્ટિ હતી એમ કહેવામાં ભાગ્યે જ થોડી અતિશયોક્તિ હશે. આ પરિવારે જ દેશ પર સૌથી વધુ લાંબો સમય શાસન કર્યું છે એટલે એમની ઈચ્છા કે એમના આદેશ વગર તો સરદારની આવી ઉપેક્ષા થઈ જ ન શકે. સરદાર પોતે કે એમનો પરિવાર આ બધાંથી કેટલા જોજન છેટો હતો!</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">સરદારના અવસાન પછી એમનાં અંગત મંત્રી એવાં પુત્રી મણિબહેને વિના વિલંબે સરકારી બંગલો ખાલી કરી દીધો. બંગલામાંથી સમેટવાની અંગત વસ્તુઓ જ એટલી ઓછી હતી કે એમાં એમને કોઈ તકલીફ ન પડી. એ વખતે મણિબહેને સરદારનું બેન્ક ખાતું પણ બંધ કરાવ્યું ત્યારે અંદર સિલક હતી રૂ. ૭૬૫ની! (કોઇકે એ સિલક રૂ. ૨૭૮ હોવાનું પણ નોંધ્યું છે) ભારત જેવા વિશાળ દેશના ગૃહપ્રધાનના બેન્ક ખાતાની સિલક રૂ. ૭૬૫!! આ એક હકીકત પછી એમના આદર્શો, એમની નિસ્પૃહિતા વિષે કંઈ ઉમેરવાનું શેષ રહે છે?</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">સરદારના પુત્ર ડાહ્યાભાઇ પટેલ તથા ડાહ્યાભાઈના પુત્રો બિપીનભાઇ અને ગૌતમભાઇ જાહેર જીવનમાં પડયા જ નહીં.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">સરદાર એ માટીના બનેલા હતા કે આઝાદ ભારતના પ્રથમ વડા પ્રધાન બનવાનું પણ સહજ નિર્લેપતાથી એમણે જતું કરેલું. ગાંધીજીની ઈચ્છાને પોતાને માટેની અંતિમ આજ્ઞા ગણનારા વલ્લભભાઈ આથી જુદું કંઇ કરી જ ન શકે. ઈતિહાસ રચવાની આટલી મોટી તક આ કારણસર બીજો કયો માનવી જવા દઇ શકે? જોકે, એ વાત જુદી છે કે એ તક જવા દઇને સરદારે કેવો અનોખો ઈતિહાસ રચ્યો છે!</font><br />
<br />
(<font style="font-size:11pt; color:#000000">કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને પણ તાજેતરનાં વર્ષોમાં દેશનાં વડાં પ્રધાન બનવાની પૂરેેપૂરી તક હતી. એમણે પણ એ તક જતી કરી. મનમોહન સિંહને વડા પ્રધાન બનાવ્યા એટલી વાત પ્રશંસનીય જરૂર છે, પરંતુ એનાં કારણાં સાવ જુદાં હતાં એ ભૂલવા જેવું નથી.).</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">ઉપેક્ષાનું આક્રમણ સરકારી સ્તરે હોય ત્યારે શુંનું શું થાય! ૧૯૭૫ની ૩૧મી ઓકટોબરે સરદારની ૧૦૧મી જન્મજયંતી હતી. એના ચાર જ મહિના પૂર્વે ત્યારનાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં પહેલી (અને આજ સુધીની છેલ્લી) વાર કટોકટી લાદેલી. ત્યારે સરકારી તંત્ર ઉપરાંત માધ્યમો પર જે પાશવી અંકુશ હતો એમાં ક્યા અખબાર-સામયિકે આ ઐતિહાસિક અવસરે સરદારને કેવી- કેટલી અંજલિ આપેલી એ બહુ યાદ કરવા જેવું નથી. એમાં સરકારી તંત્રના ડરની સાથે સાથે તંત્રીઓ- સંચાલકોની દૃષ્ટિ- સમજણનો અભાવ પણ કારણભૂત ખરો જ. કટોકટીનાં ૧૮ વર્ષ પછી (૧૯૯૩માં) ગુજરાતી કેતન મહેતા દિગ્દર્શિત ‘સરદાર’ ફિલ્મ (પટકથા: વિજય તેન્ડુલકર, હૃદય લાની) રજૂ થઈ. એમાં સરદાર પટેલની ભૂમિકા વેધક ઊંડાણથી ભજવનાર સશકત ગુજરાતી અભિનેતા પરેશ રાવલે એકવાર અંગત વાતચીતમાં દિલનો ઊભરો કાઢેલો. એ વર્ષે શ્રેષ્ઠ વિદેશભાષી ઑસ્કર એવૉર્ડ માટેની સ્પર્ધામાં ભારત તરફથી ‘રુદાલી’ ફિલ્મ મોકલાયેલી અને ‘સરદાર‘ને સ્થાન નહોતું મળ્યું. પરેશ રાવલનું કહેવું હતું કે ‘બધી યોગ્યતા છતાં સરદાર પ્રત્યેની કૉંગ્રેસની ક્ધિનાખોરીને કારણે જ ‘સરદાર’ આ ઑસ્કર સ્પર્ધામાં મોકલવા માટે પસંદ ન થઈ. જીવનમાં બીજી વાર આવી ભૂમિકા ક્યારે કરવા મળશે?’</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">સરદારે ગુજરાતી હોવાને કારણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં નહોતું ઝુકાવ્યું કે ગાંધીજી ગુજરાતી હતા એટલે પણ નહીં. પરંતુ આપણે ગુજરાતી તરીકે ગુજરાતના એક ગૌરવશાળી પુત્ર સરદાર પર પાથરવામાં આવેલા સરકારી ઉપેક્ષાના અંધારાને દૂર કરી સરદારનાં વિચારો, ઉચ્ચારણો, કાર્યો એમ સમગ્ર જીવનને આજની પેઢી સમક્ષ પ્રસ્તુત કરવા પ્રવૃત્ત થઈએ. સરદારમાંથી પ્રેરણા લેવા જેવું કેટલું બધું છે? તો પછી એનો લાભ આપણે સૌ ગુજરાતીઓ લઈએ તથા દેશ અને દુનિયાને પણ આપીએ. લોખંડી પુરુષ સરદારની લોખંડથી બનેલી વિરાટ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (એકતાની પ્રતિમા) ગુજરાતમાં સ્થાપવાની જાહેરાત ભારતના વડાપ્રધાન  નરેન્દ્ર મોદી કરી ચૂકયા છે. વિશ્ર્વની આ સૌથી મોટી પ્રતિમા હશે એવાં એમનાં અરમાન છે.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000"> વડા પ્રધાનપદ પોતાનું આ વિશાળ સ્વપ્ન સાકાર કરી શકે તો કેવું સારું! સરદાર, વલ્લભભાઇ પટેલનું પ્રદાન આવી સંભવિત પ્રતિમાથી અનેકગણું મોટું અને ઊંચું છે. આવો, દેશની વર્તમાન સ્થિતિને બદલવામાં એમની જન્મજયંતીના અવસરે એમના જીવનમાંથી આપણે પ્રેરણા લઈએ. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 05 Oct 2018 18:45:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 05 Oct 2018 15:13:21 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મનુ, મનિકા અને મેરી - ભારતની પોતાની સુપરગર્લ્સ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sports-news/indias-super-girls-in-gold-coast-118041600026_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sports-news/indias-super-girls-in-gold-coast-118041600026_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-04/16/thumb/1_1/1523880053-2901.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-04/16/thumb/1_1/1523880053-2901.jpg</image>
      <description><![CDATA[કઠુઆમાં થયેલ ઘટના હોય કે ઉન્નવ.. છેલ્લા કેટલક દિવસોથી ગલી ચાર રસ્તા પર આ જ કેટલાક નામોની ચર્ચા છે. આઠ વર્ષની ઘોડેસવારી કરનારી એ બાળકી જેની બળાત્કાર પછી હત્યા કરવામાં આવી.  ખબર નહી એ નાનકડી બાળકીએ મોટા થઈને શુ બનવાનુ સપનુ જોયુ હશે...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="super girls" class="imgCont" height="365" src="http://media.webdunia.com/_media/gu/img/article/2018-04/16/full/1523880053-2901.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="650" /></p>
	</p>
</p>
<p>
	કઠુઆમાં થયેલ ઘટના હોય કે ઉન્નવ.. છેલ્લા કેટલક દિવસોથી ગલી ચાર રસ્તા પર આ જ કેટલાક નામોની ચર્ચા છે. આઠ વર્ષની ઘોડેસવારી કરનારી એ બાળકી જેની બળાત્કાર પછી હત્યા કરવામાં આવી.  ખબર નહી એ નાનકડી બાળકીએ મોટા થઈને શુ બનવાનુ સપનુ જોયુ હશે... </p>
<p>
	 </p>
<p>
	એક બાજુ જ્યા આખા દેશમાં સ્ત્રીઓની સ્થિતિ જોઈને માહોલ ગમગીન બન્યો છે તો બીજી બાજુ હજારો મીલ દૂર ઓસ્ટ્રેલિયામાં કૉમનવેલ્થ ગેમ્સમાં પોતાના સારા પ્રદર્શનને લઈને ભારતીય મહિલાઓને જોઈને આશાની એક કિરણ જરૂર જોવા મળે છે. </p>
<p>
	 </p>
<p>
	એક બાજુ જ્યા 16 વર્ષની શૂટર મનુ ભાખરે પોતાના પ્રથમ જ રાષ્ટ્રમંડળ રમતમાં 10 મીટર એયર પિસ્ટલમાં ગોલ્ડ જીત્યો તો બીજી બાજુ તેનાથી લગભગ બમણી વયની બોક્સર મેરી કૉમે 35 વર્ષની વયમાં ગોલ્ડ કોસ્ટમાં પ્રથમ કૉમનવેલ્થ મેડલ જીત્યો. </p>
<p>
	 </p>
<p>
	<strong>મહિલાઓની અડધી વસ્તી છે... </strong></p>
<p>
	 </p>
<p>
	બાળપણમાં પંજાબી ગાયક ગુરદાસ માનનુ એક ગીત હતુ જે ખૂબ સાંભળ્યુ હતુ.. દિલ હોના ચાહિદા જવાન, ઉમ્રા ચ કી રખિયા" મતલબ દિલ જવાન હોવુ જોઈએ. વયમાં શુ રાખ્યુ છે હવે વિચારીને લાગે છેકે જેવા બોલ મેરી કૉમ માટે જ લખ્યા હશે. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="mary" class="imgCont" height="417" src="http://media.webdunia.com/_media/ta/img/article/2018-04/14/full/1523675049-583.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="650" /></p>
</p>
<p>
	ઓસ્ટ્રેલિયામાં થયેલ રાષ્ટ્રમંડળ રમતમાં ભારતે કુલ 66 મેડલ જીત્યા જેમા 26 ગોલ્ડ મેડલ છે. </p>
<p>
	 </p>
<p>
	જો મહિલાઓ અડધી વસ્તી છે તો પદકોમાં પણ લગભગ અડધા પદક મહિલાઓએ જીતાડ્યા છે. 13 ગોલ્ડ પુરૂષોએ 12 ગોલ્ડ મહિલાઓએ અને એક ગોલ્ડ મિક્સ વર્ગમાં. </p>
<p>
	 </p>
<p>
	<strong>40 કિલોમીટરની સાઈકલ દોડ </strong></p>
<p>
	 </p>
<p>
	મણિપુરથી લઈને વારાણસીની ગલિયો અને ઝજ્જરના ગામ સુધીથી આવનારા આ બધા ખેલાડીઓના સંઘર્ષની પોતાની જુદી સ્ટોરી છે.  કોઈ ગરીબી રેખાને પાર કરતા અહી સુધી પહોંચી છે તો કોઈ પોતાના દમ પર જેંડરના બધ આ પૂર્વાગ્રહોને તોડતા આગળ વધી છે. </p>
<p>
	 </p>
<p>
	ગોલ્ડ કોસ્ટમાં પહેલા જ દિવસે ભારતને પ્રથમ મેડલ અપાવનારી વેટલીફ્ટર મીરાબાઈ ચાનૂ રોજ લગભગ 40 કિલોમીટર સાઈકલ ચલાવીને ટ્રેનિંગ કરવા જતી હતી.  લોખંડના વાર નહોતા મળતા તો વાંસના વારથી જ પ્રેકટિસ કરતી હતી. </p>
<p>
	 </p>
<p>
	બીજી બાજુ મણિપુરના એક ગરીબ પરિવારમાં જન્મેલી મેરી કૉમે જ્યારે બોક્સર બનવાનુ નક્કી કર્યુ તો છોકરાઓ તેના પર હસતા હતા. મહિલા બૉક્સર જેવો કોઈ શબ્દ તેમની ડિક્શનરીમાં કદાચ હતો જ નહી. </p>
<p>
	 </p>
<p>
	એટલુ જ નહી તેના પોતાના માતા-પિતાને જ ચિંતા હતી કે બોક્સિંગ કરતા આંખ કાન ફૂટી ગયા તો લગ્ન કોણ કરશે. </p>
<p>
	 </p>
<p>
	<strong>પુરૂષોની રમત છે પહેલવાની </strong></p>
<p>
	 </p>
<p>
	મણિપુરથી આવનારી મેરી કૉમ અને સરિતા દેવી જેવી બોક્સરોએ અહી વરસોથી પોતાના ભાગની લડાઈ લડી છે. બીજી બાજુ હરિયાનાના ગામ-મોહલ્લામાં જુદી જ દંગલ ચાલતી હતી. ટીશર્ટ અને શોર્ટ્સ પહેરીને પુરૂષોની રમત પહેલવાની કરતી છોકરીઓ... </p>
<p>
	 </p>
<p>
	કાંસ્ય પદક જીતનારી 19 વર્ષની દિવ્યા કાકરને તો બાળપણમાં ગામે ગામ જઈને યુવકો સાથે દંગલ કરતી કારણ કે છોકરાઓ સામે લડવાના વધુ પૈસા મળતા. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="354" src="http://media.webdunia.com/_media/hi/img/article/2018-04/12/full/1523542484-3116.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
</p>
<p>
	બદલામાં ગામના લોકોના મહેણા જરૂર મળતા પણ દિવ્યને મળનારુ સોનુ અને કાંસાનુ પદકે હવે તેમના મોઢા બંધ કરી નાખ્યા છે. </p>
<p>
	 </p>
<p>
	ફોગટ બહેનોથી થઈને આ યાત્રા સાક્ષી મલિક સુધી પહોંચી </p>
<p>
	 </p>
<p>
	એક ઈંટરવ્યુમાં સાક્ષી જણાવે છે કે જયારે તેણે કુશ્તી શરૂ કરી તો હરીફાઈમાં રમવા માટે તેની સાથે છોકરીઓ રહેતી જ નહોતી. </p>
<p>
	 </p>
<p>
	 </p>
<p>
	પદક નહી આશાઓનો ભાર... </p>
<p>
	 </p>
<p>
	બીજી બાજુ વારાણસીની પૂનમ યાદવે જ્યારે 69 કિલોગ્રામ વર્ગમાં 222 કિલોગ્રામ ઉઠાવીને કૉમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીત્યુ તો તે એક રીતે પોતાના પરિવારની આશાઓનો ભાર પોતાના ખભા પર લઈને ચાલી રહી હતી.  ત્રણ બહેનો.. ત્રણેય વેટલિફ્ટર બનવા માંગતી હતી પણ પિતાની આર્થિક ક્ષમતા એટલી જ હતી કે તેઓ ફક્ત એક જ પુત્રીનો ખર્ચ ઉઠાવી શકતા હતા. </p>
<p>
	 </p>
<p>
	22 વર્ષની પૂનમની જેમ મહિલા ખેલાડીઓના બહાદુરી અને હોંસલાના કિસ્સા ભર્યા પડ્યા છે. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="354" src="http://media.webdunia.com/_media/hi/img/article/2018-04/14/full/1523726783-914.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
</p>
<p>
	કૉમનવેલ્થના ઈતિહાસમાં ભારતને મહિલા ટેબલ ટેનિસમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યા પછી એક બીજાને વળગેલી ખેલાડીઓની તસ્વીર જાતે જ ઘણુ બધુ કહી જાય છે. </p>
<p>
	 </p>
<p>
	આ મહિલાઓએ પણ મેડલ જીત્યા છે, રેકોર્ડ પણ બનાવ્યા.. </p>
<p>
	 </p>
<p>
	પરિવારનો સારો સાથ </p>
<p>
	 </p>
<p>
	મનુ ભાખર અને તેજસ્વિની સાવંતે નિશાનેબાજીમાં રાષ્ટ્રમંડળ રેકોર્ડ બનાવ્યો તો 22 વર્ષની મનિક અબત્રા ટેબલ ટેનિસમાં સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની. </p>
<p>
	 </p>
<p>
	મનિકાએ ભારતને એક નહી ચાર ચાર મેડલ અપાવ્યા. પુરૂષવાદી સમાજ અને વિચાર તો આજે પણ રમતના મેદાન અને બહાર હાવી છે.  પહેલા કરતા મેદાન પર ઉતરનારી મહિલાઓના ઘરે પહેલા કરતા વધુ સમર્થન મળી રહ્યુ છે. </p>
<p>
	 </p>
<p>
	17 વર્ષની મેહુલી ઘોષે ગોલ્ડ કોસ્ટમાં શૂટિંગમાં રજત પદક જીત્યો છે પણ તેમના માતા પિતાએ ત્યારે તેનો સાથ આપ્યો જ્યારે તે એક દુર્ઘટના પછી 14 વર્ષની વયમાં ડિપ્રેશન સામે લડી રહી હતી. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="506" src="http://media.webdunia.com/_media/hi/img/article/2018-04/09/full/1523255808-5775.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
</p>
<p>
	પોતાની પુત્રીના હુનરને ઓળખતા મેહુલીના માતા પિતા તેમના પૂર્વ ઓલંપિક ચૈમ્પિયન જયદીપ કરમાકર પાસે લઈ ગયા. આ મેહુલીના જીવનનો ટર્નિંગ પોઈંટ હતો. </p>
<p>
	 </p>
<p>
	તોદી નાખ્યા બધા બંધન - 17 વર્ષની મનુ ભાખરના પિતાએ તો પુત્રી માટે મરીન એંજિનિયરની પોતાની નોકરી છોડી દીધી અને મનુની માતા સુમેધા સાથે મળીને શાળા ચલાવે છે. </p>
<p>
	 </p>
<p>
	જે દિવસે મનુ જન્મી એ દિવસે માતાનુ સંસ્કૃતનુ પેપર હતુ પણ તે પેપર આપવા ગઈ. આ હિમંતથી લડવાનો હોંસલો સુમેઘાએ પોતાની પુત્રીને પણ શિખવાડ્યો છે. </p>
<p>
	 </p>
<p>
	બીજી બાજુ વર્ષ 2000ની એ ઘટના યાદ આવે છે જ્યારે મહારાષ્ટ્રની શૂટર તેજસ્વિની સાવંત ઉમ્દા વિદેશી રાઈફલ માટે પૈસા નહોતા.. અને તેના પિતાએ પુત્રી માટે એક એક દરવાજો ખખડાવ્યો હતો. </p>
<p>
	 </p>
<p>
	અને જ્યારે મેરી કૉમના પુત્રના દિલનુ ઓપરેશન હતુ ત્યારે તેના પતિએ જ પુત્રને સંભાળ્યો હતો જેથી તે ચીનમાં એશિયા કપમાં રમે અને જીતીને આવે. આ બધી મહિલા ખેલાડીઓએ પણ પોતાના હોંસલા અને હિમ્મતથી મોટી મોટી મુશ્કેલીઓને માત આપી પછી એ પૈસાની તંગી હોય કે ખરાબ સુવિદ્યાઓ.. </p>
<p>
	 </p>
<p>
	<strong>ભારતની વંડરવુમન </strong></p>
<p>
	 </p>
<p>
	સાઈના નેહવાલ અને પીવી સિંધુને ભલે બાળપણથી જ સારી ટ્રેનિંગની સુવિદ્યાઓ મળી પણ કંઈક કરવાની આગ તેમણે બૈડમિંટનમાં ઊંચાઈઓ સુધી લઈ ગઈ. </p>
<p>
	 </p>
<p>
	જે દેશમાં સ્કવૈશને સારી રીતે સમજનારા લોકો પણ ન હોય ત્યા દીપિકા પાલિકલ અને જોશના ચિનપ્પાએ રાષ્ટ્રમંડળમાં સતત બીજી વાર પદક જીતીને બતાવ્યો છે. </p>
<p>
	 </p>
<p>
	અહી પૂર્વ ઓલંપિક ચેમ્પિયન કર્ણમ મલેશ્વરીની એ વાત યાદ આવે છે જ્યારે તેમણે કહ્યુ હતુ કે વિચાર કરો કે જો રોજ 40 કિલોમીટર સાઈકલ ચલાવીને, ભરપૂર જમ્યા વગર જો એક મીરાબાઈ ચાનૂ અહી સુધી પહોંચી છે તો વિચાર કરો આપણે બધી સગવડો આપીએ તો કેટલી મોટી મીરાબાઈ જન્મી શકે છે. </p>
<p>
	 </p>
<p>
	મેરી કૉમ જેવી ખેલાડી તો અત્યારથી જ આ સપનાને સાકાર કરવામાં લાગી છે કે - તેનુ સપનુ ઓછામાં ઓછી 1000 મેરી કૉમને ઉભી કરવાનુ છે. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="heena siddhu" class="imgCont" height="605" src="http://media.webdunia.com/_media/gu/img/article/2018-04/10/full/1523346862-2859.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="650" /></p>
</p>
<p>
	રમવાનો નિર્ણય - તેમાથી કોઈ હિના સિદ્ધૂ ડેંટલ સર્જન પણ છે તો ક્રિકેટ ટીમનો ભાગ શિખા પાંડે ફ્લાઈટ લેફ્ટિનેટ પણ અને અનેક વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. </p>
<p>
	 </p>
<p>
	અને આ મહિલા ખેલાડી બિંદાસ રૂપે પોતાના સ્ટાઈલમાં રમતી જ નહી પણ મેદાન બહાર પણ બિંદાસ એ જ કરે છે જે તે કરવા  માંગે છે. </p>
<p>
	 </p>
<p>
	પછી તે સાનિયા મિર્જા જે પોતાની પસંદના કપડા પહેરીને રમવાનો નિર્ણય હોય કે પહેલવાન દિવ્યા ગામના છોકરાઓ સાથે દંગલ કરી પોતાની ધાક જમાવવાની વાત હોય. </p>
<p>
	 </p>
<p>
	કે પછી સ્ક્વૈશ ચેમ્પિયન દીપિકા પાલિકલનો નિર્ણય કે જ્યા સુધી મહિલાઓ અને પુરૂષોને કે જેવી ઈનામી રકમ નહી મળે તે નેશનલ ચેમ્પિયનમાં નહી રમે. આ ભારતની પોતાની વંડરવુમેન છે જેમણે મેચ જ નહી અનેક લોકોના દિલ પણ જીત્યા છે... </p>]]></content:encoded>
      <pubDate>Mon, 16 Apr 2018 17:24:00 +0530</pubDate>
      <updatedDate>Mon, 16 Apr 2018 17:41:47 +0530</updatedDate>
      <category><![CDATA[Sports News]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Organic Revolution - જાણો કેવી રીતે ફળ અને શાકભાજી આપણને બનાવી રહી છે કેંસરના રોગી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/to-avoid-cancer-there-is-a-need-of-organic-revolution-in-india-118041000026_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/to-avoid-cancer-there-is-a-need-of-organic-revolution-in-india-118041000026_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/ta/img/article/2017-08/12/thumb/1_1/1502552570-6592.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/ta/img/article/2017-08/12/thumb/1_1/1502552570-6592.jpg</image>
      <description><![CDATA[ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે ભારતમાં કેંસર ટ્રેન નામની પણ એક રેલગાડી ચાલે છે. ચોંકશો નહી. આ રેલગાડીમાં ન તો કેંસરની બીમારીઓ સાથે જોડાયેલી કોઈ પ્રદર્શન લાગે છે કે ન તો તેમા કેંસરના રોગીઓના ઉપચાર માટે કોઈ વિશેષ વ્યવસ્થા છે. ઉલ્લેખનીય છે કે પંજાબના ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="391" src="http://media.webdunia.com/_media/ta/img/article/2017-08/12/full/1502552570-6592.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
</p>
<p>
	ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે ભારતમાં કેંસર ટ્રેન નામની પણ એક રેલગાડી ચાલે છે. ચોંકશો નહી. આ રેલગાડીમાં ન તો કેંસરની બીમારીઓ સાથે જોડાયેલી કોઈ પ્રદર્શન લાગે છે કે ન તો તેમા કેંસરના રોગીઓના ઉપચાર માટે કોઈ વિશેષ વ્યવસ્થા છે. ઉલ્લેખનીય છે કે પંજાબના અબોહરથી રાજસ્થાનના જોધપુર વચ્ચે ચાલનારી બીકાનેર એક્સપ્રેસને સ્થાનીક લોકો કેંસર કેસપ્રેસના નામથી ઓળખે છે.   તેનુ કારણ એ છે કે આ ટ્રેનમાં રોજ અબોહરથી લગભગ એંશીથી લઈને સવાસો કેંસરના દર્દી ચઢે છે અને સારવાર માટે જોધપુરના ક્ષેત્રીય કેંસર રિસર્ચ ઈસ્ટીટ્યુટમાં જાય છે.  તેમા બધા કેંસર રોગીઓ બેસતા હોવાને કારણે જ આ ટ્રેનને લોકોએ સ્થાનીક સ્તર પર કેંસર ટ્રેનનુ નામ આપ્યુ છે. </p>
<p>
	 </p>
<p>
	<strong>કેંસરને હરિત ક્રાંતિની ભેટ માને છે લોકો </strong></p>
<p>
	 </p>
<p>
	ઉલ્લેખનીય છેકે પંજાબના ભટિંડા અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારની ત્રાસદી એ છેકે લગભગ બધા નાના પરિવારનો ઓછામાં ઓછા એક સભ્ય કેંસરથી પીડિત છે. તેનુ કારણ હરિત ક્રાંતિને માનવામાં આવી રહ્યુ છે. કેંસરના રોગીઓના પૂરને રાસાયણિક ખાતર અને કીટનાશકના આડેધડ ઉપયોગ પછી આવેલ હરિત ક્રાંતિની ભેટ માની શકાય છે.  ઘઉ ઘાન અને કપાસની બંપર પેદાશ આપનારા આ વિસ્તારમાં પ્રતિ હેક્ટેયર રાસાયણિક ઉર્વરક અને કીટનાશકનો ઉપયોગ રાષ્ટ્રીય સરેરાશથી લગભગ ત્રણ ગણો વધુ છે. શરૂઆતમાં લોકોની થાળીમાં રોટલી અને ભાત ભરીને દેશને ભુખમરીને દૂર કરનારા આ વિસ્તારને હવે પ્રકૃતિના અંધાધુંધ ઉપયોગ અને તેમા કેટનાશક તેમજ રાસાયણિક ખાતરનો ભારે ઉપયોગનુ દુષ્પરિણામ ભોગવવુ પડી રહ્યુ છે. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="fruits" class="imgCont" height="213" src="http://media.webdunia.com/_media/gu/img/article/2014-06/26/full/1403768445-6097.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="221" /></p>
</p>
<p>
	<strong>ભૂજળનો ઉપયોગ બનાવી રહ્યો છે કેંસરના રોગી </strong></p>
<p>
	 </p>
<p>
	ભારતની 80 ટકા ઘૌની જરૂરિયાતની પૂર્તિ કરનારા પંજાબ આજે ખુદ ગંભીર સ્થિતિમાં પહોંચી ચુક્યુ છે. વધુ અન્ન ઉત્પાદન માટે ફાવેતેમ કીટનાશકો અને ઉર્વરકના ઉપયોગથી ચાલતા પાકમાં પાણીની ખપત વધી છે. જેનાથી સતત ભૂજળનુ સ્તર નીચે જઈ રહ્યુ છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે તો પંજાબના ગબડતા ભૂજલસ્તર માટે અનેક વિસ્તારને ડાર્ક ઝોન પણ જાહેર કર્યા ચેહ્  તેની અસર એ પણ થઈ છે કે ભૂગર્ભ જળ ઝેરીલુ થઈ ચુક્યુ છે.  જો કે ગ્રામીણ વસ્તીવાળા ઘરમાં લાગેલા હૈડપંપ કે સ્થાનીક સબ મર્સિબલ પંપો દ્વારા ખેંચાયેલુ પાણી જ પીવાના રૂપમાં ઉપયોગ કરે છે.  આ કારણે  ઝેરીલુ ભૂજળ સ્તરના દુષ્પરિણામથી સૌથી વધુ આ વિસ્તારના લોકો જ પ્રભાવિત છે.  જેને કારણે ગ્રામીણ વસ્તીને જ સૌથી વધુ કેંસર અને બીજા રોગોનો સામનો કરવો પડી રહ્યો છે. </p>
<p>
	 </p>
<p>
	પહેલા જ્યારે કોઈ વ્યક્તિ બીમાર થતો હતો તો એવુ કહેવાતુ કે હવા પાણી બદલવાથી તેનુ સ્વાસ્થ્ય સારુ થઈ જશે.  ત્યારે એ પણ સમજાતુ હતુ કે શહેરોના વાયુ અને જળ પ્રદૂષણને કારણે સ્વાસ્થ્ય લાભ માટે ગામ અને સુદૂર ગ્રામીણ કે પર્વતીય વિસ્તારમાં થોડા દિવસ વિતાવી લીધા પછી ત્યા મળનારી શુદ્ધ હવા અને પાણીથી સ્વાસ્થ્ય સુધરી જશે. પણ કીટનાશક અને રાસાયણિક ખાદ્યના આડેધડ ઉપયોગથી પરિસ્થિતિ એકદમ બદલાય ચુકી છે. </p>
<p>
	 </p>
<p>
	<strong><em>ફળ અને શાકભાજીમાં થઈ રહ્યો છે રસાયણનો ઉપયોગ </em></strong></p>
<p>
	 </p>
<p>
	માનવ જ નહી ઘરેલુ જાનવરોના સ્વાસ્થ્યને પણ રાસાયણિક ઉર્વરક કે કીટનાશકના અંધાધુંધ ઉપયોગથી નુકશાન પહોંચી રહ્યુ છે એટલુ જ નહી હાર્મોન્સ અને પરિરક્ષકોના ઉપયોગથી પણ નુકશાન થઈ રહ્યુ છે.  તમારી માહિતી માટે બતાવી દઈએ કે વર્તમાન દિવસોમાં ફળ-શાકભાજીના ઝડપી વધારા સાથે જ ફળોને પકવવા અને ખાદ્ય પદાર્થોના પરિરક્ષક માટે પણ હાર્મોન્સનો ઉપયોગ વધ્યો છે. આ બધા રસાયણ માનવ જ નહી જાનવરો અને પ્રકૃતિ માટે પણ ખતરનાક માનવામાં આવે છે.  હવે આ વાત છુપી નથી રહી કે રીંગણ, દૂધી, તરબૂચને જલ્દી જલ્દી સામાન્ય આકારથી મોટો કરવા માટે ઑક્સીટોસિન નામના રસાયણનો પ્રયોગ સામાન્ય થઈ ચુક્યો છે.  જો કે  આનો જાનવરો પર પ્રયોગ પ્રતિબંધિત છે.  થોડા વર્ષ પહેલા આ રસાયણનો પ્રયોગ ગાય અને ભેંસ પર વધુ દૂધ ઉત્પાદન માટે કરવામાં આવતો હતો.  આ રસાયણના પ્રયોગ માં ના દૂધના સ્ત્રાવને ઉત્તેજીત કરવા, પ્રસવ પછી રક્ત સ્તાવને નિયંત્રિત કરવા માટે પણ ચિકિત્સાની દુનિયામાં કરવામાં આવે છે. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="vegetables" class="imgCont" height="200" src="http://media.webdunia.com/_media/te/img/article/2014-07/22/full/1406022507-9485.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="230" /></p>
</p>
<p>
	<strong>ખેતીમાં રસાયણ અને ઘરમાં દવા વધી રહી </strong></p>
<p>
	 </p>
<p>
	ફળ અને શાકભાજીને તાજા અને વધુ આકર્ષક બતાવવા અને તેમને ચટખ રંગ આપવા પણ ખતરનાક રંગોનો ઉપયોગ થઈ રહ્યો છે.  આ જ રીતે ફળને પકવવા કોપર સલ્ફેટ, કેલ્શિયમ કાર્બોઈડ, એસિટિલીન ગેસ, ઈથેફોનનો પ્રયોગ કરવામાં આવે છે. અ ઝેરીલા રસાયણના પ્રયોગથી ઉગાડવામાં આવેલ ફળ અને શાકભાજીનો પ્રયોગ સ્ત્રી-પુરૂષ, બાળકો-વડીલ ના સ્વાસ્થ્ય પર પડનારા ખરાબ પ્રભાવનુ અનુમાન લગાવી શકાય છે. જેમ જેમ ખેતીમાં રસાયણોનો પ્રયોગ વધતો જઈ રહ્યો છે તેમ તેમ અમારી દવાઓ પર નિર્ભરતા પણ વધતી જઈ રહી છે. </p>
<p>
	 </p>
<p>
	<strong>જૈવિક ખેતરની તરફ પરત ફરવુ એ જ વિકલ્પ </strong></p>
<p>
	 </p>
<p>
	પ્રશ્ન એ છે કે છેવટે આ વધતા રોગનો ઈલાજ શુ છે ? તો તેનો એક જ જવાબ છેકે માનવતા અને પ્રકૃતિની ભલાઈ માટે મનુષ્યને જૈવિક ખેતી તરફ પરત ફરવુ પડશે. તેનાથી માનવ સ્વાસ્થ્યને બચાવી શકાય છે ઉપરાંત પ્રકૃતિના પારિસ્થિતિકીય તંત્રને પણ સુધરી શકાશે.  જૈવિક ફળ શાકભાજી દાળ અનાજ સ્વાસ્થ્ય માટે સારા હોવા ઉપરાંત તેનાથી પ્રાપ્ત પૈદાવરથી ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ સારી થશે.  માનવતાની જરૂર છે. દેશને જ નહી દુનિયાએ  પણ જૈવિક ખેતી તરફ પરત ફરવુ પડશે. સરકાર આ યોજનાઓ પર અનેક ક્ષેત્રમાં કામ કરી રહી છે. કેન્દ્ર સરકારનુ લક્ષ્ય 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનુ છે.  આ દિશામાં જૈવિક ખેતી પણ મોટુ ઉપકરણ સાબિત થઈ શકે છે.  ત્યારે જ તો આપણે કેંસર જેવી મહામારીનુ પ્રતિક બની ચુકેલ ટ્રેનોની જરૂરિયાતથી મુક્ત થઈ શકશુ.   </p>]]></content:encoded>
      <pubDate>Tue, 10 Apr 2018 17:49:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 10 Apr 2018 17:55:04 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભારતનો સારો મુસલમાન કેવો હોવો જોઈએ... જરૂરી નથી કે આ હિન્દુ નક્કી કરે...]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/why-hindu-decided-everything-about-muslim-118033000018_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/why-hindu-decided-everything-about-muslim-118033000018_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/ta/img/article/2016-09/01/thumb/1_1/1472734566-5861.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/ta/img/article/2016-09/01/thumb/1_1/1472734566-5861.jpg</image>
      <description><![CDATA[દેશમાં લિબરલ રાજનીતિ અને ચિંતનનો દાયરો સંકોચાઈ ગયો છે. પણ ખતમ થયો નથી. આ પણ સત્ય છે કે લિબરલ બુદ્ધિજીવી પણ પોતાની વાત ખૂબ સાચવીને કહી રહ્યા છે. સાર્વજનિક જીવનમાં ઘટતી ઉદારતા પર ચર્ચા કરવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. લગભગ 17 કરોડની વસ્તીવાળા મુસલમાન અને ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="440" src="http://media.webdunia.com/_media/ta/img/article/2016-09/01/full/1472734566-5861.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
</p>
<p>
	દેશમાં લિબરલ રાજનીતિ અને ચિંતનનો દાયરો સંકોચાઈ ગયો છે. પણ ખતમ થયો નથી. આ પણ સત્ય છે કે લિબરલ બુદ્ધિજીવી પણ પોતાની વાત ખૂબ સાચવીને કહી રહ્યા છે. સાર્વજનિક જીવનમાં ઘટતી ઉદારતા પર ચર્ચા કરવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. લગભગ 17 કરોડની વસ્તીવાળા મુસલમાન અને તેમના મુદ્દા પર રાજનીતિક ચર્ચા કરવાનુ કામ ફક્ત અસદદુદ્દીન ઓવૈસી પર છોડી દેવામાં આવ્યુ છે. મુસલમાનો વિશે બોલવાથી  કોંગ્રેસી કે સમાજવાદી બધા જ દૂર રહેવા માંડ્યા છે પણ પાકિસ્તાન ચરમપંથી સંગઠન ઈસ્લામિક સ્ટેટ અને આતંકવાદનુ નામ લઈને મુસલમાનો પર નિશાન સાધનારા સૌથી આગળ છે. </p>
<p>
	 </p>
<p>
	વર્તમાન દિવસોમાં દેશમાં અનેક ગંભીર બુદ્ધિજીવી આ ચર્ચામાં જોડાયા છે કે દેશના મુસલમાનોએ કેવુ હોવુ જોઈએ. તેમને કેવુ દેખાવવુ જોઈએ. શુ પહેરવુ જોઈએ શુ ખાવુ જોઈએ.. બીફ બેન પછી હવે ચર્ચા મોટાભાગે તેમની દાઢી અને બુરખા પર થવા માંડી છે. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="muslim" class="imgCont" height="200" src="http://media.webdunia.com/_media/gu/img/hp/home-page/2016-07/04/full/1467625140-9023.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
</p>
<p>
	નફરતને રાજનીતિક પુંજી બનાવવાનો પ્રયત્ન અનેક વર્ષોથી ચાલી રહ્યો હતો જે હવે સફળ થતો દેખાય રહ્યો છે.  વાતાવરણ એવુ બનાવી દીધુ છે કે મુસલમાન મતલબ એક એવો વ્યક્તિ જેની આ દેશ પ્રત્યે નિષ્ઠા શંકાસ્પદ છે. 1857થી લઈને 1947 સુધી દેશ માટે જીવ આપનારા હજારો મુસલમાનો વિશે આવુ વાતાવરણ એ લોકોએ બનાવ્યુ છે જેમણે આઝાદીની લડાઈમાં સામેલ ન થવાનો નિર્ણય કર્યો હતો.  1947માં પાકિસ્તાન જવાનો વિકલ્પ હોવા છતા આ દેશ પ્રત્યે પ્રેમ  જ તો હતો અને હિંદુઓ પર વિશ્વાસ હતો કે લાખો લાખો લોકો પાકિસ્તાન ગયા નહી. </p>
<p>
	 </p>
<p>
	હવે હિંદુઓના નેતૃત્વનો દમ ભરનારા સંગઠનોએ દેશભક્તિનુ પ્રમાણપત્ર વહેંચવાની જવાબદારે પોતાના ઉપર લઈ લીધી છે. દાઢી રાખનારા નમાજ વાંચનારા ટોપી પહેરનારા મુસલમાન આપમેળે જ અયોગ્ય જાહેર થઈ જાય છે.  તેમને તો એપીજે અબ્દુલ કલામના સાંચામાં ફિટ થનારો મુસલમાન જોઈએ જે ગીતા વાંચે ને વીણા વગાડે પણ પોતાના ધર્મનુ કોઈ લક્ષણ જાહેર ન થવા દે. </p>
<p>
	 </p>
<p>
	બીજી બાઉ ભજન કીર્તન તીર્થયાત્રા ધાર્મિક જયકારા અને તિલક વગેરે લગાવવાને દેશભક્તિનુ લક્ષણ બતાવાય રહ્યુ છે. મતલબ જે આવુ નહી કરે તે દેશભક્ત નથી. દેખીતુ છે કે મુસલમાન આપમેળે જ બાજુ પર થઈ જશે. </p>
<p>
	 </p>
<p>
	જોવા મળ્યુ છે કે જ્યારે પણ સરકારની કોઈ નિષ્ફળતા પરથી પડદો ઉઠે છે અને કોઈ દુશ્મનની શોધ કરવામાં આવે છે તો સરકાર પ્રાયોજીત રાષ્ટ્રવાદ તેને હવા આપવા માંડે છે. દુશ્મન વિરુદ્ધ લોકોને વાળવા ખૂબ સરળ હોય છે. </p>
<p>
	 </p>
<p>
	આ પ્રકારનો રાષ્ટ્રવાદ દરેક એ વ્યક્તિ કે સંગઠનનો શત્રુના રૂપમાં રજુ કરે ક હ્હે જેના વિશે શક થઈ જાય કે તે સ્થાપિત સત્તાને કોઈ રૂપે પડકાર આપી શકે છે. તે કોઈ ટ્રેડ યૂનિયન કોઈ વિદ્યાર્થી સંગઠન કોઈ એનજીઓ જન આંદોલન કે કોઈ અન્ય સંગઠન હોય શકે છે.  ટીવી ચેનલો પર થનારી ચર્ચામાં આ વાત લગભગ રોજ જ રેખાંકિત થઈ રહી છે જેમા સ્પષ્ટ દેખાય રહ્યુ છે કે લક્ષ્યની ઓળખ કરીને નિશાનેબાજી થઈ રહી છે. જેના કારણે મુસલમાન હોવુ અને ચેનથી રહેવુ મુશ્કેલ થતુ જઈ રહ્યુ છે. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="muslim women divorce" class="imgCont" height="261" src="http://media.webdunia.com/_media/te/img/hp/home-page/2015-09/03/full/1441267196-9885.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="641" /></p>
</p>
<p>
	આ પ્રક્રિયામાં  એક લેખનો ઉલ્લેખ કરવો યોગ્ય રહેશે. જેમા લખ્યુ છે કે એક દલિત રાજનેતાએ મુસલમાનો કહ્યુ કે તમે મારી સભામાં જરૂર આવો પણ એક ખાસ પ્રકારની ટોપી કે બુરખો પહેરીને ન આવશો. આ મુસલમાનોના વિકલ્પ છીનવી લેવાનો એક પ્રયાસ છે.  </p>
<p>
	 </p>
<p>
	મુસલમાનો પર દબાણ - આ એવો સમય છે જ્યારે સરકારનુ બધુ ધ્યાન ફક્ત મુસલમાનોમાં સામાજીક સુધાર લાવવા પર છે ત્રણ તલાક હજની સબસીડી અને હલાકા વગેરે પર જે જોશથી ચર્ચા થઈ રહી ક હ્હે તેનાથી મુસલમાનો પર એક દબાણ બન્યુ છે કે તેઓ આ દેશમાં કેવી રીતે રહેશે તેનો નિર્ણય બહુસંખ્યક હિન્દુ કરશે.  </p>
<p>
	 </p>
<p>
	જ્યારે રાષ્ટ્ર અને માનવતાના કોઈ મુદ્દાને ઠીક રીતે સમજવાની જરૂર પડે છે તો એક માણસ એવો છે જેની વાતો સાચુ સોનુ હોય ચે.  આ વાતની પડતાલ કરવી જરૂરી છે કે રાષ્ટ્રવાદ દેશપ્રેમ અને માનવતા વિશે મહાત્મા ગાંધી શુ કહે છે. </p>
<p>
	 </p>
<p>
	મારા સપનાનુ ભારતમાં મહાત્મા ગાંધીએ લખ્યુ છે કે મારા માટે દેશપ્રેમ અને માનવપ્રેમમાં કોઈ ભેદ નથી.  બંને એક જ છે. હુ દેશપ્રેમી છુ કારણ કે હું માનવપ્રેમી છુ. દેશપ્રેમની જીવન-નીતિ કોઈ કુળ કે કબીલાના અધિપતિની જીવન નીતિથી અલગ નથી અને જો કોઈ દેશપ્રેમી એટલો જ ઉગ્ર માનવ પ્રેમી નથી તો કહેવુ જોઈએ કે તેના દેશપ્રેમમાં કમી છે. </p>
<p>
	 </p>
<p>
	 </p>
<p>
	ગાંધી લખે છે જે રીતે દેશપ્રેમનો ધર્મ અમને આજે અહી શિખવે છે કે વ્યક્તિને પરિવાર માટે પરિવારને ગામ માટે અને ગામને જનપદ માટે અને જનપદને પ્રદેશ માટે મરતા સીખવુ જોઈએ. એ જ રીતે કોઈ દેશને સ્વતંત્ર એ માટે  હોવુ જોઈએ કે તે જરૂર પડૅતા સંસારના કલ્યાણ માટે પોતાનુ બલિદાન આપી શકે. તેથી રાષ્ટ્રવાદની મારી કલ્પના એ છે કે મારો દેશ તેથી સ્વાધિન હોય કે પ્રયોજન ઉપસ્થિત થતા બધા જ દેશ માનવ જાતિની પ્રાણરક્ષા માટે સ્વેચ્છાપૂર્વક મૃત્યુને આલિંગન કરે. તેમા જાતિદ્વેષ માટે કોઈ સ્થાન નથી. મારી કામના છે કે આપણો રાષ્ટ્રપ્રેમ આવો જ હોય. </p>
<p>
	 </p>
<p>
	રાષ્ટ્રવાદની સાચી તસ્વીર - મહાત્મા ગાંધીએ બિલકુલ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ - આપણો રાષ્ટ્રવાદ બીજા દેશો માટે સંકટનુ કારણ નથી હોઈ શકતો. કારણ કે જે રીતે આપણે કોઈને આપણુ શોષણ નહી કરવા દઈએ એ જ રીતે આપણે પણ કોઈનુ શોષણ નહી કરીએ. સ્વરાજ્યથી આપણે બધી માનવ-જાતિની સેવા કરીશુ. મહાત્મા ગાંધીની આ વાત રાષ્ટ્રવાદની અવધારણા તેને સંકીર્ણતાથી ખૂબ દૂર લઈ જાય છે અને સાચા શબ્દોમાં આ જ રાષ્ટ્રવાદની સાચી તસ્વીર છે. </p>
<p>
	 </p>
<p>
	મહાત્મા ગાંધી સારી રીતે સમજતા હતા કે દેશભક્તિનો આધાર ધર્મ નથી હોઈ શકતો અને એ પણ કોઈપણ ધર્મમાં ફેરફારનો અવાજ તેની અંદરથી આવવો જોઈએ. બહારથી આવનારા અવાજ પર સકારાત્મક પ્રતિક્રિયાની શક્યતા નથી. ઉદાહરણ રૂપે કેટલા હિન્દુ પોતાના ધાર્મિક-સામાજીક-સાંસ્કૃતિક જીવન પર મુસલમાનો કે ઈસાઈયોની ટીકા-ટિપ્પણી સાંભળવુ પસંદ કરશે ?</p>
<p>
	 </p>
<p>
	ગાંધીજી નૈતિક બળ પર વિશ્વાસ રાખતા હતા જ્યારે કે હાલ દેશની રાજનીતિ સંખ્યાબળ પર ચાલી રહી છે. </p>]]></content:encoded>
      <pubDate>Fri, 30 Mar 2018 17:41:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 30 Mar 2018 17:52:56 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[અવિશ્વાસ પ્રસ્તાવથી મોદી સરકારને કેટલો ખતરો ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/no-confidence-motion-opposition-looks-for-pan-india-unity-against-modi-government-118031700018_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/no-confidence-motion-opposition-looks-for-pan-india-unity-against-modi-government-118031700018_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/ta/img/article/2018-03/14/thumb/1_1/1521018066-7672.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/ta/img/article/2018-03/14/thumb/1_1/1521018066-7672.jpg</image>
      <description><![CDATA[મોદી સરકારના ચાર વર્ષ પૂરા થવાને હજુ બે મહિના બાકી છે અને એ પહેલા જ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો પડકાર મળી રહ્યો છે. આ પડકાર કોઈ બીજુ નહી પણ બે દિવસ પહેલા સુધી એનડીએનો જ ભાગ રહેલી  તેલગુ દેશમ પાર્ટી આપવાની છે.]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="Modi" class="imgCont" height="417" src="http://media.webdunia.com/_media/ta/img/article/2018-03/14/full/1521018066-7672.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="650" /></p>
</p>
<p>
	મોદી સરકારના ચાર વર્ષ પૂરા થવાને હજુ બે મહિના બાકી છે અને એ પહેલા જ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો પડકાર મળી રહ્યો છે. આ પડકાર કોઈ બીજુ નહી પણ બે દિવસ પહેલા સુધી એનડીએનો જ ભાગ રહેલી  તેલગુ દેશમ પાર્ટી આપવાની છે.  </p>
<p>
	 </p>
<p>
	આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન મળવાથી નારાજ ટીડીપીએ સરકાર વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી છે. તેથી શક્યત સોમવારે આ પ્રસ્તાવ રજુ થઈ શકે છે. વાઈએસાઅર કોંગ્રેસ પણ આ પ્રસ્તાવનુ સમર્થન કરી રહી છે. એટલુ જ નહી મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ, એઆઈએડીએમકે, એઆઈએમઆઈએમ અને આમ આદમી પાર્ટીએ પણ અવિશ્વાસ પ્રસ્તાવનુ સમર્થન કરવાની જાહેરાત કરી છે.  </p>
<p>
	 </p>
<p>
	જો આ અવિશ્વાસ પ્રસ્તાવ રજુ થાય છે તો મોદી સરકાર વિરુદ્ધ પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ હશે. પણ હવે સવાલ એ ઉભો થાય છે કે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન મતલબ એનડીએના કમજોર થઈ રહેલા દળ પર આ અવિશ્વાસ પ્રસ્તાવ કેટલી અસર નાખશે ?</p>
<p>
	 </p>
<p>
	બીજેપીએ 2014ની લોકસભા ચૂંટણીમાં કુલ 284 સીટો પર જીત મેળવી હતી. જો કે હવે લોકસભામાં ભાજપાના પોતાના કુલ 274 સાંસદ છે. ત્યારબાદ કોંગ્રેસના 48, એઆઈડીએમકે કે 37,  તૃણમૂળ કોંગ્રેસના 34, બીજેડીના 20, શિવસેનાના 18, ટીડીપીના 16, ટીઆરએસના 11, વાઈઆરએસ કોંગ્રેસના નવ, સપાના સાત, લોજપા અને એનસીપીના 6-6, રાજદ અને રાલોસપાના ક્રમશ ચાર અને ત્રણ સાંસદ છે. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="417" src="http://media.webdunia.com/_media/ta/img/article/2018-03/08/full/1520470677-2247.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="650" /></p>
</p>
<p>
	શિવસેનાએ અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાની સ્થિતિ સ્પષ્ટ નથી કરી. જોકે પાર્ટીએ 2019ના લોકસભા ચૂંટણીમાં એકલા જવાનો નિર્ણય લીધો છે.  ભાજપાના પોતાના 274 અને તેમના વર્તમાનમાં સહયોગી દળોના 41 સાંસદ સાથે છે. વિપક્ષી પાર્ટીઓના અવિશ્વાસ પ્રસ્તાવને રદ્દ કરવા માટે તેને વર્તમાનમાં ફક્ત 270 સાંસદોનો સાથ જોઈએ. </p>
<p>
	 </p>
<p>
	જો સહયોગી દળોને છોડી પણ દઈએ તો ભાજપા એકલાના દમ પર વિશ્વાસ મત સદનમાં મેળવી લેશે. આવામાં તકનીકી રૂપે જોવા જઈએ તો સરકારને રજુ થનારા અવિશ્વાસ પ્રસ્તાવથી કોઈ ખતરો નથી. </p>
<p>
	 </p>
<p>
	હવે અવિશ્વાસ પ્રસ્તાવના તકનીકી પક્ષને સમજીએ </p>
<p>
	 </p>
<p>
	તકનીકી પક્ષમાં સૌ પહેલા સમજીએ તો અવિશ્વાસ પ્રસ્તાવ શુ હોય છે ? જ્યારે લોકસભામાં કોઈ વિપક્ષી પાર્ટીને લાગે છે કે સરકાર પાસે બહુમત નથી કે સદનમાં સરકાર વિશ્વાસ ગુમાવી ચુકી છે તો તે અવિશ્વાસ પ્રસ્તાવ લાવે છે. </p>
<p>
	 </p>
<p>
	તેને મંજૂરી મળતા સત્તાધારી પાર્ટી કે ગઠબંધનને આ સાબિત કરવાનુ હોય છે કે તેમને સદનમાં જરૂરી સમર્થન પ્રાપ્ત છે. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી માટે ઓછામાં ઓછા 50 સાંસદોનુ સમર્થન જરૂરી હોય છે. આંકડાનુ ગણિત જોવા જઈએ તો લોકસભામાં તેલગુદેશમ પાર્ટીના 16 અને વાઈએસઆરના નવ સાંસદ છે. </p>
<p>
	 </p>
<p>
	કોંગ્રેસના 48, એઆઈડીએમકેના 37, સીપીએમના નવ અને એઆઈએમઆઈએમના એક સાંસદ છે. આવામાં આ બધા મળી જાય તો સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવને મંજુરી જરૂર મળી જશે. </p>
<p>
	 </p>
<p>
	<strong>તો પછી વિપક્ષ અવિશ્વસ પ્રસ્તાવ કેમ લાવી રહી છે ?</strong></p>
<p>
	 </p>
<p>
	આ અવિશ્વાસ પ્રસ્તાવથી વિપક્ષી પાર્ટીઓ બિન ભાજપા દળોને નિકટ લાવવાનો પ્રયાસ કરશે. અવિશ્વાસ પ્રસ્તાવથી ભલે સરકાર બચી જાય પણ સરકાર સમક્ષ પડકારો વધી જશે.  અવિશ્વાસ પ્રસ્તાવ ભાજપાના વિરોધી દળોને એકબીજાના નિકટ લાવશે. </p>
<p>
	 </p>
<p>
	<strong>ચંદ્રબાબૂ નાયડૂના રાજકીય સ્ટ્રોકનો સામનો કરવા માટે બીજેપીએ શુ કરી છે તૈયારી ?</strong></p>
<p>
	 </p>
<p>
	પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે એનડીએની આગેવાની કરી રહ્યા છે તેના સહયોગી દૂર થઈ રહ્યા છે. તેમા બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોરચા એનડીએથી જુદી થઈને લાલૂ પ્રસાદની પાર્ટી રાજદ સાથે હાથ મિલાવી લીધો છે. </p>
<p>
	 </p>
<p>
	બિહાર અને ઉત્તર પ્રદેશમાં થયેલ પેટાચૂંટણીમાં ભાજપાને મળેલ હાર પછી વિખરાઈ પડવાની આશંકા વધી ગઈ છે.  પેટાચૂંટણીમાં બીજેપીના હાથમાંથી ગોરખપુર અને ફુલપૂર લોકસભા સીટ સમાજવાદી પાર્ટીના ખાતામાં જતી રહી. બીજી બાજુ રાજસ્થાનમાં પણ પેટાચૂંટણીમાં બીજેપીની બે લોકસભા સીટ પર હારનો સામનો કરવો પડ્યો. </p>
<p>
	 </p>
<p>
	બિહારના સ્થાનીય મીડિયા મુજબ લોકજન શક્તિ પાર્ટીના સાસંદ ચિરાગ પાસવાને ભાજપાને સહયોગી દળ સાથે વાત કરવા અને આ વાત પર વિચાર કરવાની સલાહ આપી છે કે એનડીએમાં તૂટ કેમ પડી રહી છે. </p>
<p>
	 </p>
<p>
	બીજી બાજુ કેન્દ્રીય માનવ સંસાધન રાજ્યમંત્રી ઉપેન્દ્ર કુશવાહનો લાલૂ પ્રસાદની પાર્ટી રાજદ સાથે નિકટતાની પણ ચર્ચા વધી છે.  શુક્રવારે રાજાદ સાથે આવી ચુકેલી જીતન રામ માંઝીની પાર્ટીના નેતા દાનિશ રિજવાન અને કુશવાહની બંધ રૂમમાં કલાકો મુલાકાત થઈ. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="modi-new cabinet" class="imgCont" height="450" src="http://media.webdunia.com/_media/te/img/article/2016-07/05/full/1467704202-2607.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="modi-new cabinet" width="600" /></p>
</p>
<p>
	<strong>ભાજપાની અંદર વિરોધ બોલ </strong></p>
<p>
	 </p>
<p>
	ટીડીપીમાંથી મંત્રી રહેલા પહેલા જ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામુ સોંપી ચુક્યા છે. એટલુ જ નહી </p>
<p>
	ભાજપાના નેતા પણ હવે વિરોધી બોલ બોલવા લાગ્યા છે. </p>
<p>
	 </p>
<p>
	શત્રુધ્ન સિન્હા પહેલાથી જ બાગી બની ચુક્યા છે. બાગી તેવરના કારણે જ પાર્ટીએ સાંસદ કીર્તિ આઝાદને કાઢી મુક્યા. મહારાષ્ટ્રના ભાજપા સાંસદ નાનાભાઉ પટોલે પણ પાર્ટી વિરુદ્ધ નારાજગી બતાવીને કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે.  વિશ્લેષકોનુ માનવુ છે કે આવામાં અવિશ્વાસ પ્રસ્તાવ બીજેપી વિરુદ્ધ ગોલબંધીને વધુ હવા આપી શકે છે. </p>]]></content:encoded>
      <pubDate>Sat, 17 Mar 2018 16:14:00 +0530</pubDate>
      <updatedDate>Sat, 17 Mar 2018 16:32:10 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Andhra Special Status - વિશેષ રાજ્યના દરજ્જા માટે ચંદ્રબાબુ નરેન્દ્ર મોદીનો હાથ છોડી રહ્યા છે ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/andhra-special-status-row-real-reason-why-chandrababu-naidu-may-be-parting-ways-with-bjp-118030800019_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/andhra-special-status-row-real-reason-why-chandrababu-naidu-may-be-parting-ways-with-bjp-118030800019_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2018-02/06/thumb/1_1/1517894434-0229.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/hp/home-page/2018-02/06/thumb/1_1/1517894434-0229.jpg</image>
      <description><![CDATA[તેલુગુ દેશમ પાર્ટી અને ભાજપાના સંબંધો હાલ ખૂબ જ ખરાબ ચાલી રહ્યા છે. એક સમય હતો 
જ્યારે નરેન્દ્ર મોદી અને ચંદ્રબાબૂ નાયડૂ એક સાથે હાથ મિલાવતા હસતા ફોટામાં દેખાતા હતા પણ 
હવે આ વાત જૂની થઈ ગઈ છે. અને જેનુ કારણ છે - વિશેષ રાજ્યનો દરજ્જો. તેલુગુ દેશમ ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p>
		<p style="float: left;width:100%;text-align:center;">
			<img align="center" alt="modi - cbn" class="imgCont" height="291" src="http://media.webdunia.com/_media/te/img/hp/home-page/2018-02/06/full/1517894434-0229.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
		<br />
		તેલુગુ દેશમ પાર્ટી અને ભાજપાના સંબંધો હાલ ખૂબ જ ખરાબ ચાલી રહ્યા છે. એક સમય હતો જ્યારે નરેન્દ્ર મોદી અને ચંદ્રબાબૂ નાયડૂ એક સાથે હાથ મિલાવતા હસતા ફોટામાં દેખાતા હતા પણ હવે આ વાત જૂની થઈ ગઈ છે. અને જેનુ કારણ છે - વિશેષ રાજ્યનો દરજ્જો. તેલુગુ દેશમ પાર્ટી લાંબા સમયથી આંધ્ર પ્રદેશ માટે આ દરજ્જાની માંગ કરી રહી છે અને કેન્દ્ર સરકાર તરફથી હવે આ લગભગ સ્પષ્ટ થઈ ગયુ છે કે  આંધ્રને વિશેષ દરજ્જો નહી મળે. </p>
	<p>
		 </p>
	<p>
		નરેન્દ્ર મોદી સરકારમાં ટીડીપીના બે મંત્રી છે - અશોક ગજપતિ રાજૂ અને વાઈ એસ ચૌધરી અને સાંભળવા મળી રહ્યુ છે કે બંને જલ્દી પોતાના પદ પરથી રાજીનામુ આપી શકે છે. બીજી બાજુ આંધ્ર સરકારમાં સામેલ ભાજપાના મંત્રી રાજીનામુ આપી ચુક્યા છે. ભાજપાનુ કહેવુ છે કે તે આંધ્રપ્રદેશના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને રાજ્ય સરકારની દરેક શક્ય મદદ કરવામાં આવશે પણ અસંભવ માંગને સ્વીકાર નથી કરી શકાતી.  </p>
	<p>
		 </p>
	<p>
		આ પહેલા નાયડૂએ વિધાનસભામાં કહ્યુ હતુ કે કોંગ્રેસે વચન આપ્યુ છે કે જો તેઓ વર્ષ 2019માં સત્તામાં આવશે તો આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપશે. તો પછી ભાજપા સરકાર આવુ કેમ નથી કરી રહી. </p>
	<p>
		 </p>
	<p>
		તેમણે ચેતાવ્યા કે જો આવુ નહી થાય તો ભાજપા નેતૃત્વને આંધ્રના લોકોના ગુસ્સાનો સામનો કરવો પડશે.  </p>
	<p>
		<p style="float: left;width:100%;text-align:center;">
			<img align="center" alt="world telugu conference" class="imgCont" height="278" src="http://media.webdunia.com/_media/te/img/hp/home-page/2017-12/15/full/1513319552-9378.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
	</p>
	<p>
		નાયડૂની ફરિયાદ્દ - નાયડૂએ ફરિયાદ કરી છે કે પહેલા ભાજપા નેતૃત્વએ પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનુ વચન આપ્યુ હતુ પણ પછી તેમનુ કહેવુ હતુ કે બધા રાજ્યોમાંથી આ દરજ્જો પરત લઈ લેવામાં આવશે.  </p>
	<p>
		 </p>
	<p>
		તેમનો દાવો છે કે આ વાત કહ્યા પછી જ તે સ્પેશલ પેકેજ પર રાજી થયા હતા. કારણ કે હાલ વિશેષ દરજ્જો હરકતમાં છે. આવામાં આંધ્ર પ્રદેશને આ તરત જ મળવો જોઈએ. આ દરમિયાન નાણાકીય મંત્રી અરુણ જેટલીએ સોમવાલને આંધ્રના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી અને એવુ બતાવ્યુ કે તેમણે એ સ્પષ્ટ કરી દીધુ કે સ્પેશ્યલ પેકેજ આપી શકાય છે. પણ પ્રદેશના વિશેષ રાજ્યનો દરજ્જો મળવાનો સવાલ જ નથી. </p>
	<p>
		 </p>
	<p>
		ભાજપાનુ કહેવુ છે કે પિછડાયેલુ હોવાના તર્ક પર આંધ્ર પ્રદેશને આ દરજ્જો નથી આપી શકાતો કારણ કે આ હિસાબથી બિહારને આ દરજ્જો મળવો જોઈએ. ટીડીપી ટેક્સ રાહતોની માંગ કરી રહી છે. </p>
	<p>
		 </p>
	<p>
		પણ આંધ્રને એવુ શુ જોઈએ કે ટીડીપી મોદી સરકાર સાથે બધા સંબંધો ખતમ કરવા વિશે વિચારી રહી છે .. આ વિશેષ રાજ્યનો દરજ્જો છે શુ જેના પર આટલી બબાલ મચી છે ?</p>
	<p>
		 </p>
	<p>
		પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ વિશેષ પેકેજ આપવાનુ વચન આપ્યુ હતુ. </p>
	<p>
		<p style="float: left;width:100%;text-align:center;">
			<img align="center" alt="" class="imgCont" height="329" src="http://media.webdunia.com/_media/te/img/article/2018-03/08/full/1520494516-0739.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="525" /></p>
	</p>
	<p>
		<strong>આંધ્ર શુ ઈચ્છે છે ? </strong></p>
	<p>
		 </p>
	<p>
		પૈસાને લઈને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ખૂબ મતભેદ છે. આંધ્રનુ કહેવુ છે કે તેમની રાજસ્વ ખોટ 16 હજાર કરોડ રૂપિયા છે જ્યારે કે કેન્દ્રનુ કહેવુ છે કે હકીકતમાં રાજસ્વ ખોટ ચાર હજાર કરોડ રૂપિયા છે અને 138 કરોડ રૂપિયા આપવા બાકી છે. </p>
	<p>
		 </p>
	<p>
		રાજ્ય સ્પેશલ સ્ટેટ્સ માંગી રહ્યુ છે તો કેન્દ્રનુ કહેવુ છે કે તેને ખતમ કરી દેવામાં આવ્યુ છે અને કેન્દ્ર તરફથી પ્રાયોજીત બધી સ્કીમો માટે 90:10 ફંડીગની રજૂઆત. </p>
	<p>
		 </p>
	<p>
		આ ઉપરાંત આંધ્ર પોલવરમ માટે 33 હજાર કરોડ અને રાજધાની અમરાવતી માટે 33 હજાર કરોડ રૂપિયા માંગી રહ્યુ છે. જ્યારે કે કેન્દ્રએ પોલવરમ માટે 5 હજાર કરોડ રૂપિયા આપ્યા છે. જ્યારે કે અમરાવતી માટે અઢી હજાર કરોડ આપી ચુક્યુ છે.  જેમા ગુંટૂર-વિજયવાડા માટે 500-500 કરોડનો સમાવેશ છે. </p>
	<p>
		 </p>
	<p>
		આ ઉપરાંત તેના પર પણ વિવાદ છેકે આંધ્ર હડકો અને નાબાર્ડ તરફથી ફંડિંગ ઈચ્છે છે. જ્યારે કે કેન્દ્રનો પ્રસ્તાવ છે કે વર્લ્ડ બેંક જેવી આંતરરાષ્ટ્રીય એજંસીઓ પાસેથી પૈસા લેવામાં આવે. </p>
	<p>
		 </p>
	<p>
		<strong>શુ હોય છે વિશેષ રાજ્યનો દરજ્જો </strong></p>
	<p>
		 </p>
</p>
<br />
<p>
	પીઆરએસ ઈંડિયા મુજબ વિશેષ રાજ્યનો દરજ્જાની અવધારણા પહેલીવાર ફાઈનેંસ કમિશને વર્ષ 1969માં રજુ કરી હતી. </p>
<p>
	 </p>
<p>
	આ શ્રેણીમાં રાજ્યોને નાખવાનો ઉદ્દેશ્ય તેમને કેન્દ્ર તરફથી મદદ અને ટેક્સ રાહત આપવાનુ હોય છે. આ કેટેગરીમાં આવનારા રાજ્ય સામાન્ય રીતે પછાત કે ગરીબ રહેતા હતા. </p>
<p>
	 </p>
<p>
	શરૂઆતમાં ફક્ત ત્રણ રાજ્યો - અસમ નાગાલેંડ અને જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો. પણ પછી અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિજોરમ, સિક્કિમ, ત્રિપુરા અને ઉત્તરાખંડ જેવા આઠ વધુ રાજ્યોને આ દરજ્જો આપવામાં આવ્યો. </p>
<p>
	 </p>
<p>
	કેટલાક રાજ્યોને વિશેષ દરજ્જો આપવા પાછળ તર્ક હતુ કે તેમના સંસાધનોનો આધાર સિમિત છે અને તેઓ વિકાસ માટે વધુ સંસાધનો નથી જુટવી શકતા. </p>
<p>
	 </p>
<p>
	<strong>વિશેષ રાજ્યના દરજ્જા માટે શુ જરૂરી હોય છે જાણો.. </strong></p>
<p>
	 </p>
<p>
	- પર્વતીય વિસ્તાર </p>
<p>
	- વસ્તીનુ કમ ઘનત્વ કે આદિવાસી વસ્તીની મોટી ભાગીદારી </p>
<p>
	- પડોશી રાજ્યો સાથે સરહદ સાથે જોડાયેલ સામરિક લોકેશન </p>
<p>
	- આર્થિક અને ઈંફ્રસ્ટ્રક્ચર આધાર પર પછાત હોવુ </p>
<p>
	- પ્રદેશ કે નાણાકીય વ્યવ્હારિક ન હોવુ </p>
<p>
	 </p>
<p>
	સામાન્ય રીતે સ્પેશયલ કેટેગરી આપવાથી જોડાયેલ નિર્ણય નેશનલ ડેવલોપમેંટ કાઉંસિલ કરે છે. જેમા પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી ઉપરાંત યોજના પંચના સભ્ય રહેતા હતા. </p>
<p>
	 </p>
<p>
	- આ શ્રેણીમાં આવનારા રાજ્યોને કુલ મદદનો 30% ભાગ મળે છે. જ્યારે કે બાકી રાજ્યોને ભાગે 70% </p>
<p>
	 </p>
<p>
	- વિશેષ દરજ્જો મેળવનારા રાજ્યોને મળનારી મદદની પ્રકૃતિ પણ જુદી જુદી હોય છે. આ રાજ્યો માટે NCAના હેઠળ 90% અનુદાન અને 10% લોન આપવામાં આવે છે અને બીજા રાજ્યોના મામલે અનુદાન અને લોનની સરેરાશ 30:70 હોય છે. </p>
<p>
	 </p>
<p>
	- આ શ્રેણી હેઠળ આવનારા રાજ્યોની વહેંચણીની વાત કરીએ તો ફંડ અને તેનુ વિતરણનો કોઈ એક માપદંડ નથી હોતો અને આ રાજ્યને મળનારા પ્લાનના આકાર અને અગાઉ યોજનાગત ખર્ચ પર નિર્ભર કરે છે. </p>
<p>
	 </p>
<p>
	- વધારાની યોજના હેઠળ સંસાધનો ઉપરાંત સ્પેશયલ કેટેગરીમાં આવનારા રાજ્યોને એક્સાઈઝ અને કસ્ટમ ડ્યુટી, ઈનકમ ટેક્સ રેટ અને કોર્પોરેટ ટેક્સમાં પણ રાહત મળે છે. </p>
<p>
	 </p>]]></content:encoded>
      <pubDate>Thu, 08 Mar 2018 15:47:00 +0530</pubDate>
      <updatedDate>Thu, 08 Mar 2018 16:10:04 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[China Defence Budget - ચીને વધાર્યુ રક્ષા બજેટ, ટારગેટ પર કોણ ભારત કે અમેરિકા ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/gujarati-international-news/china-raise-defence-budget-who-is-target-usa-or-india-118030500022_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/gujarati-international-news/china-raise-defence-budget-who-is-target-usa-or-india-118030500022_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/ta/img/article/2017-07/17/thumb/1_1/1500273632-7579.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/ta/img/article/2017-07/17/thumb/1_1/1500273632-7579.jpg</image>
      <description><![CDATA[આવનારા વર્ષ માટે ચીને પોતાના રક્ષા બજેટની જાહેરાત કરી દીધી છે. તે પોતાના મિલિટ્રી પર 1.11 ટ્રિલિયન યુઆન (175 અરબ ડોલર) ખર્ચ કરવા જઈ રહી છે. સમાચાર એજંસી મુજબ ચીન પોતાની સેનાના આધુનિકરણ પર ભારત કરતા ત્રણ ગણુ વધુ ખર્ચ કરવા જઈ રહી છે. 

ભારતે પોતાના ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="302" src="http://media.webdunia.com/_media/ta/img/article/2017-07/17/full/1500273632-7579.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="650" /></p>
</p>
<p>
	આવનારા વર્ષ માટે ચીને પોતાના રક્ષા બજેટની જાહેરાત કરી દીધી છે. તે પોતાના મિલિટ્રી પર 1.11 ટ્રિલિયન યુઆન (175 અરબ ડોલર) ખર્ચ કરવા જઈ રહી છે. સમાચાર એજંસી મુજબ ચીન પોતાની સેનાના આધુનિકરણ પર ભારત કરતા ત્રણ ગણુ વધુ ખર્ચ કરવા જઈ રહી છે. </p>
<p>
	 </p>
<p>
	ભારતે પોતાના તાજા બજેટમાં રક્ષા ક્ષેત્ર માટે 46 અરબ ડોલર મુક્યા છે. ભારતની તુલનામાં ચીનની આ રકમ ખૂબ મોટી છે. રકમ એટલી મોટી છે કે તેનો અંદાજ આ વાતથી પણ લગાવી શકાય છે કે હાલ એક યુઆનની કિમંત 10.26 રૂપિયા જેટલી છે. </p>
<p>
	 </p>
<p>
	ચીને આ વખતે ગયા વર્ષ કરતા પોતાનુ રક્ષા બજેટ આઠ ટકા વધાર્યુ છે. બીજિંગમાં ચીનની સંસદની બેઠક દરમિયાન આની જાહેરાત કરવામાં આવી. તાજેતરમાં જ ઈંટરનેશનલ ઈંસ્ટીટ્યુટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ મતલબ આઈઆઈએસએસના વિશેષજ્ઞોએ કહ્યુ હતુ કે હવે અમેરિકા પોતાની સેનાનો મુકાબલો રૂસ સાથે નહી પણ ચીન સાથે કરશે. વિશેષ કરીને સમુદ્ર અને હવામાં. મતલબ ચીનની નેવી અને વાયુ સેના અમેરિકાને ટક્કર આપવાની તૈયારીમાં છે. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="417" src="http://media.webdunia.com/_media/ta/img/article/2018-01/05/full/1515167168-5722.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="650" /></p>
</p>
<p>
	તેમા કોઈ શક નથી કે ચીનની સેના પહેલા પણ દુનિયાની સૌથી તાકતવર સેનાઓમાં સામેલ રહી છે. એવુ નથી કે 1959થી દુનિયાભરના દેશોમાં સૈન્ય તૈયારીઓ પર થનારા ખર્ચ પર નજર રાખનારી સંસ્થા આઈઆઈએસએસના વિશેષજ્ઞોના જ આવા વિચાર હોય બીજા અનેક માહિતગારોનુ પણ આવુ જ માનવુ છે. </p>
<p>
	 </p>
<p>
	વિશેષજ્ઞોનુ માનવુ છે કે ચીની સેનાનુ આધુનિકરણ અને તકનીકી દક્ષતાનો કોઈ મુકાબલો નથી. ચીનની સેનાની કેટલીક ઉપલબ્ધિયોને જુઓ - તેમની લાંબા અંતર સુધી મા કરનારી મિસાઈલોથી લઈને ફિફ્થ જનરેશનના લડાકૂ વિમાન સુધી. </p>
<p>
	 </p>
<p>
	ચીનનો દાવો છેકે આવા 75 ટકા હથિયારોને તે પશ્ચિમી દેશોના મુકાબલે અડધી કિમંત પર વેચે છે. જેની તકનીક પશ્ચિમી દેશોના મુકાબલાની જ છે. ગયા વર્ષે ચીને પોતાનુ રક્ષા બજેટ સાત ટકાથી વધારીને 150.5 અરબ ડોલર કર્યુ હતુ. અમેરિકા પછી રક્ષા બજેટ પર સૌથી વધુ ખર્ચ કરનારો ચીન બીજો દેશ છે. </p>
<p>
	 </p>
<p>
	પ્રેક્ષકોનુ કહેવુ છેકે ચીન બે વધુ વિમાનવાહક પોત બનાવવાનો વિચાર કરી રહ્યુ છે. આ ઉપરાંત નવા જેટ લડાકૂ વિમાન અને સ્ટીલ્થ ફાઈટર જે-20ને પણ સામેલ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ચીનના સરકારી મીડિયા એવુ માને છે કે છેલ્લા બે વર્ષમાં રક્ષા બજેટમાં વૃદ્ધિની પ્રક્રિયા ચાલુ છે. પણ સાથે જ રક્ષા બજેટમાં આ વૃદ્ધિને યોગ્ય પણ ઠેરવવામાં આવી છે. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="417" src="http://media.webdunia.com/_media/ta/img/article/2017-11/21/full/1511273313-374.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="650" /></p>
</p>
<p>
	નેશનલ પીપલ્સ કોંગ્રેસના પ્રવક્તા ઝાંગ યેસુઈનુ કહેવુ છે કે બીજા મોટા દેશોની તુલનામાં ચીનનુ રક્ષા બજેટ તેના સકલ ઘરેલુ ઉત્પાદ અને દેશના કુલ ખર્ચનો એક મોટો ભાગ જ છે. </p>
<p>
	 </p>
<p>
	બીઝિંગમાં એનપીસીની બેઠકમાં વિરોધીઓની પાસે નેતૃતને પડકાર આપવાનો સીમિત વિકલ્પ જ હોય છે.  પ્રધાનમંત્રી લી કચિયાંગે ચીન માટે 6.5 ટૅકા વિકાસ દરનુ પણ લક્ષ્ય રાખ્યુ છે.  એવુ કહેવાય છે કે નેશનલ પીપલ્સ કોંગ્રેસ આ મીટિંગમાં રાષ્ટ્રપતિ પદ માટે વધુમાં વધુ બે કાર્યકાળની સીમા ખતમ કરવાની જાહેરાત કરી શકે છે. </p>
<p>
	 </p>
<p>
	આવુ થયુ તો શી જિનપિંગના અનિશ્ચિતકાળ સુધી રાષ્ટ્રપતિ પદ પર બન્યા રહેવાનો રસ્તો ખુલી જશે. આ પગલાની લાંબા સમયથી આશા કરવામાં આવી રહી હતી.  પણ ચીનમાં આ વાતને લઈને વિવાદ પણ છે.  માઓ જેડૉંન્ગ પછી શી જિનપિંગ ચીનના સૌથી તાકતવર નેતા બનવાની રાહ પર છે. </p>
<p>
	 </p>
<p>
	11 માર્ચના રોજ નેશનલ પીપલ્સ કોંગ્રેસની બેઠકમાં આ પ્રક્રિયામાં ઔપચારિક પ્રસ્તાવ લાવી શકાય છે અને તેને સર્વસમત્તિથી પાસ થવાની આશા કરવામાં આવી રહી છે. નેશનલ પીપલ્સ કોંગ્રેસને દુનિયામાં એક રબરસ્ટૈંપ સંસદની જેમ જોવામાં આવે છે જે કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રસ્તાવોને મંજુરી આપે છે. </p>
<p>
	 </p>
<p>
	તકનીકી રૂપે નેશનલ પીપલ્સ કોંગ્રેસના 3000 પ્રતિનિધિ ચીનના જુદા જુદા વિસ્તાર અને ક્ષેત્રોમાંથી ચૂંટાયેલા હોય છે પણ હકીકતમાં પાર્ટી તેમને પસંદ કરે છે.  </p>]]></content:encoded>
      <pubDate>Mon, 05 Mar 2018 16:45:00 +0530</pubDate>
      <updatedDate>Mon, 05 Mar 2018 16:51:46 +0530</updatedDate>
      <category><![CDATA[International News]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ચાર વર્ષ, 23 રાજ્ય અને ફક્ત 2માં જીતી શકી કોંગ્રેસ, આત્મસમીક્ષા કરવાનો આ સમય યોગ્ય છે ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/the-decline-of-congress-in-indian-politics-in-last-4-year-118030300011_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/the-decline-of-congress-in-indian-politics-in-last-4-year-118030300011_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/ml/img/article/2017-12/18/thumb/1_1/1513587065-7085.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/ml/img/article/2017-12/18/thumb/1_1/1513587065-7085.jpg</image>
      <description><![CDATA[ઉત્તર પૂર્વના ત્રણ રાજ્યોના પરિણામ આવ્યા પછી દેશમાં સત્તાધારી ભાજપામં જ્યા ખુશીની લહેર છે તો બીજી બાજુ કોંગ્રેસને પોતાના સંગઠન વિશે એકવાર ફરી વિચારવુ પડશે. વાત રાજનીતિની છે. આ હિસાબથી ગંભીર ચર્ચા થવી જોઈએ. દેશમાં કોંગ્રેસની સ્થિતિ પણ ગંભીર ચિંતાનો ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="381" src="http://media.webdunia.com/_media/ml/img/article/2017-12/18/full/1513587065-7085.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="650" /></p>
</p>
<p>
	 ઉત્તર પૂર્વના ત્રણ રાજ્યોના પરિણામ આવ્યા પછી દેશમાં સત્તાધારી ભાજપામં જ્યા ખુશીની લહેર છે તો બીજી બાજુ કોંગ્રેસને પોતાના સંગઠન વિશે એકવાર ફરી વિચારવુ પડશે. વાત રાજનીતિની છે. આ હિસાબથી ગંભીર ચર્ચા થવી જોઈએ. દેશમાં કોંગ્રેસની સ્થિતિ પણ ગંભીર ચિંતાનો વિષય છે. ચાર દિવસની ચાંદની.. ચાર દિવસની જીંદગી અને ચાર રાજ્યોમાં કોંગ્રેસ.  દેશભરમાં આવી જ સ્થિતિ થઈ ગઈ છે કોંગ્રેસની.  છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો ઉત્તર પૂર્વના વર્તમાન ત્રણ રાજ્યોના ચૂંટણી પહેલા 23 રાજ્યોમાં ચૂંટણી થઈ જેમાથી કોંગ્રેસના હાથમાં ફક્ત બે રાજ્ય જ આવ્યા. </p>
<p>
	 </p>
<p>
	<strong>કોંગ્રેસ મુક્ત બની રહ્યુ છે ભારત </strong></p>
<p>
	 </p>
<p>
	પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાંબા સમયથી કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતા આવ્યા છે. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે દેશભરમાંથી કોંગ્રેસનો સફાયો થતો જોવા મળી રહ્યો છે. ઉત્તર પૂર્વના ત્રણ રાજ્યોમાં ચૂંટણી પહેલા દેશના પાંચ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. પણ જે રીતે પરિણામ સામે આવી રહ્યુ છે તેને જોતા લાગતુ નથી કે કોંગ્રેસ મેઘાલયમાં પોતાની સરકાર બચાવી શકશે. જો આવુ થાય છે તો કોંગ્રેસ પાસે ઉત્તર ભારતમાં પંજાબ દક્ષિણ ભારતમાં કર્ણાટક અને પુદુચ્ચેરી અને ઉત્તર પૂર્વમાં મિઝોરમના રૂપમાં કુલ ચાર રાજ્ય જ રહી જશે.   જે પ્રકારના પરિણામ દેખય રહ્યા છે જો અંતિમ પરિણામ પણ આવુ જ રહે છે તો મેઘાલય પણ કોંગ્રેસના હાથમાં સરકી શકે છે. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="227" src="http://media.webdunia.com/_media/hi/img/hp/home-page/2015-12/03/full/1449084795-5442.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="621" /></p>
</p>
<p>
	<strong>ભગવા રંગમાં રંગાય રહ્યો છે દેશ </strong></p>
<p>
	 </p>
<p>
	બીજી બાજુ જો ભાજપાની વાત કરીએ તો કેન્દ્રમાં તેમની સરકાર તો છે જ. દેશના 14 રાજ્યોમાં ભાજપાની સરકાર છે અને ત્રિપુરા જીત્યા પછી આ આંકડો 15 સુધી પહોંચી જશે.  આ ઉપરાંત 4 રાજ્યોમાં ભાજપાના સમર્થનથી સરકાર ચાલી રહી છે. હાલ અરુણાચલ પ્રદેશ, અસમ, છત્તીસગઢ,ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપાની સરકાર છે. બીજી બાજુ આંધ્રપ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર તેમજ સિક્કિમ આ ચાર રાજ્યોમાં ભાજપના સમર્થનથી સરકાર ચાલી રહી છે. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="200" src="http://media.webdunia.com/_media/hi/img/article/2015-01/23/full/1421955056-9222.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
</p>
<p>
	<strong>કોંગ્રેસે ખુદને ટટોલવાની જરૂર છે </strong></p>
<p>
	 </p>
<p>
	આ પ્રશ્ન કોઈપણ નેતા કે રાજનીતિક માહિતગાર ને પૂછશો તો તેનો જવાબ ચોક્કસ રૂપે હા માં જ મળશે. આ અમે તેથી કહી રહ્યા છીએ કે મળી રહેલા પરિણામ મુજબ જે ત્રિપુરામાં ભાજપા શૂન્યથી એક તૃતીયાંશ બહુમતના આંકડા સુધી પહોંચી રહી છે ત્યા જ કોંગ્રેસ શૂન્ય પર જ અટકી ગઈ છે.  નાગાલેંડમાંથી મળી રહેલ પરિણામમાં પણ કોંગેસ શૂન્યમાં સમેટાઈ ગઈ છે. જે મેઘાલયમાં કોંગ્રેસ અત્યાર સુધી સરકાર ચલાવી રહી છે ત્યા પણ તે સૌથી મોટી પાર્ટી હોવા છતા બહુમતના આંકડાથી ઘણી દૂર છે. કોંગ્રેસ એવી પાર્ટી છે જેને લાંબા સમય સુધી દેશ અને અન્ય રાજ્યોમાં સરકારો ચલાવી છે. વર્ષ 2014ના લોકસભા ચૂંટણીમાં ફક્ત 44 સીટો સુધી સમેટાયા પછી અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસના સમેટાવવાની પ્રકિયા ચાલુ છે.  આવામાં કોંગ્રેસને જરૂર ખુદને ટટોલવાની જરૂર છે કે છેવટે એવી કંઈ ભૂલ થઈ ગઈ છે કે હવે ફક્ત તેઓ ચાર રાજ્યોમાં જ સમેટાય ગયા છે. </p>
<p>
	 </p>
<p>
	<strong>23માંથી ફક્ત બે ચૂંટણી જીતી કોંગ્રેસ </strong></p>
<p>
	 </p>
<p>
	વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના કેન્દ્રીય સત્તાથી દૂર થયા પછી એક એક કરી અનેક રાજ્ય તેમના હાથમાંથી સરકી ગયા છે.  તેની વિગત જોવી હોય તો એકવાર છેલ્લા ચાર વર્ષમાં થયેલા રાજ્યોના ચૂંટણીઓ પર એક નજર દોડાવો. આ ચાર વર્ષમાં કોંગ્રેસ 2016માં પુદુચ્ચેરી અને 2017માં પંજાબ ફક્ત આ બે રાજ્યોમાં ચૂંટણી જીતી છે. જ્યારે કે બિહારમાં વર્ષ 2015માં ચૂંટણી સમયે જીત નોંધાવનારા મહાગઠબંધનનુ પણ તે એક ભાગ હતી પણ પછી આ ગઠબંધન તૂટી ગયુ. આ દરમિયાન 23 રાજ્યોમાં ચૂંટણી થઈ જેમાથી અરુણાચલ પ્રદેશ(2014), ઝારખંડ (2014), મહારાષ્ટ્ર (2014), હરિયાણા (2014), હિમાચલ (2017), સિક્કિમ (2014), અસમ (2016), ઉત્તર પ્રદેશ(2017), ઉત્તરાખંડ (2017), ગોવા (2017), ગુજરાત (2017), મણિપુર (2017)  મતલબ કુલ 12 રાજ્યોમાં ભાજપાએ જીત નોંધાવી. તેમા ઉત્તર પૂર્વના ત્રણ રાજ્ય સામેલ નથી. જેમની શનિવારે મતગણતરી ચાલુ છે.  આ ઉપરાંત આંધ્ર પ્રદેશમાં તેદપા ભાજપા ગઠબંધને 2014માં જીત નોંધાવી જ્યારે કે બિહારમાં મહાગઠબંધન તૂટ્યા પછી જેડીયૂ-ભાજપાની સરકાર ચાલી રહી છે. આટલુ જ નહી 2014ના વિધાનસભા ચૂંટણી પછી જમ્મુ-કાશ્મીરમાં પણ પીડીપી અને ભાજપા મળીને સરકાર ચલાવી રહ્યા છે.  આ ઉપરાંત ઓડિશામાં 2014ના વિધાનસભા ચૂંટણીમાં બીજૂ જનતા દળ, 2016માં કેરલમાં એડીએફ, તમિલનાડુમાં વર્ષ 2016માં એઆઈએડીએમકે, તેલંગાનામાં વર્ષ 2014માં ટીઆરએસ, 2016માં પશ્ચિમ બંગાળમાં તૃણમૂળ કોંગ્રેસે જીત નોંધાવી. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="354" src="http://media.webdunia.com/_media/hi/img/article/2017-04/19/full/1492600619-3597.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
</p>
<p>
	આ દરમિયાન કોંગ્રેસની કમાન સોનિયા ગાંધીના હાથમાંથી તેમના પુત્ર રાહુલ ગાંધીના હાથમાં આવી ગઈ.  કોંગ્રેસ અધ્યક્ષ ભલે બદલાય ગયા હોય પણ કોંગ્રેસનુ નસીબ બદલવાનુ નામ નથી લઈ રહી. આ દરમિયાન માહિતગારોનુ માનવુ છે કે કોંગ્રેસને પોતાના સતત હારની સમીક્ષા કરવી જોઈએ.  જો કે શનિવારે એક ટીવી ચેનલ સાથે વાત કરતા કોંગ્રેસ પ્રવક્તા મીમ અફઝલે કહ્યુ કે તેમની પાર્ટીને 2014થી જ આત્મ સમીક્ષાની વાતો કહેવામાં આવી રહી છે અને પાર્ટી આત્મ સમીક્ષા કરે પણ છે.  જો કે પાર્ટીની સતત હાર પછી કોંગ્રેસ પ્રવક્તાની સમીક્ષાની વાત પર વિશ્વાસ થતો નથી.  લોકતંત્રમાં એક  મજબૂત વિપક્ષની જરૂર હોય છે. આવામાં ફક્ત કોંગ્રેસ જ છે જે ભાજપાના વધતા રથને રોકી શકે છે પણ આ પાર્ટીની નબળાઈ કંઈક બીજુ જ કહી રહી છે. </p>]]></content:encoded>
      <pubDate>Sat, 03 Mar 2018 16:52:00 +0530</pubDate>
      <updatedDate>Sat, 03 Mar 2018 17:04:58 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Metrino - આજની વઘતી જતી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ અપાવનારુ આધુનિક સાધન]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/while-talking-about-bullet-trains-have-we-forgotten-about-the-pod-taxis-118022300031_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/while-talking-about-bullet-trains-have-we-forgotten-about-the-pod-taxis-118022300031_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-02/23/thumb/1_1/1519387694-1953.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-02/23/thumb/1_1/1519387694-1953.jpg</image>
      <description><![CDATA[રાજધાની દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં મેટ્રોએ સામાન્ય લોકોના જીવનને વધુ સહેલુ બનાવી દીધુ છે.  તેનાથી એક સ્થાન પરથી બીજા સ્થાન પર જવુ સહેલુ બની ગયુ છે અને રસ્તા પર ટ્રાફિકનો દબાવ ઓછુ કરવામાં પણ મદદ મળી છે. મેટ્રો સાથે જ મોનો રેલ પણ મુંબઈ જેવા ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p>
		<p style="float: left;width:100%;text-align:center;">
			<p style="position:relative;display: inline-block;color: #fff;">
				<img align="center" alt="metrino" class="imgCont" height="309" src="http://media.webdunia.com/_media/gu/img/article/2018-02/23/full/1519387694-1953.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="650" /></p>
		</p>
	</p>
	<p>
		રાજધાની દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં મેટ્રોએ સામાન્ય લોકોના જીવનને વધુ સહેલુ બનાવી દીધુ છે.  તેનાથી એક સ્થાન પરથી બીજા સ્થાન પર જવુ સહેલુ બની ગયુ છે અને રસ્તા પર ટ્રાફિકનો દબાવ ઓછુ કરવામાં પણ મદદ મળી છે. મેટ્રો સાથે જ મોનો રેલ પણ મુંબઈ જેવા શહેરમાં ચલાવવામાં આવી છે.  શહેરો પર સતત વધતી જનસંખ્યા અને ટ્રાફિક દબાણને કારણે વાહનવ્યવ્હાર નવા નવા સંસાધનોની શોધ ચાલી રહી છે.  અત્રે એ ઉલ્લેખનીય છે કે અહી અમે હાઈપરલૂપ અને બુલેટ ટ્રેન જેવા લાંબા અંતરના વિકલ્પો વિશે વાત નથી કરી રહ્યા. પણ શહેરની અંદર અવર જવરને સહેલી બનાવનારા સાધનોની વાત કરી રહ્યા છીએ.  મેટ્રો અને મોનો રેલ કરતા એક પગલુ આગળ એક નવા સાધન તરફ હવે ભારત આગળ વધવા માંડ્યુ છે. આવો આજે જાણીએ આવા જ એક સાધન વિશે.. </p>
	<p>
		 </p>
	<p>
		<strong>ભવિષ્યનુ ટ્રાંસપોર્ટ છે મેટ્રિનો </strong></p>
	<p>
		 </p>
	<p>
		જી હા અમે ભવિષ્યની જે વાહનવ્યવ્હારની વાત કરી રહ્યા છીએ એ છે મેટ્રિનો. આ વર્તમાન પરિવહન વ્યવસ્થામાં સામાન્ય થઈ ચુકેલ મેટ્રો અને મોનો રેલથી બિલકુલ અલગ છે.  હકીકતમાં આ એક પ્રકારની એયર ટેક્સી સેવા છે. આ જમીનથી અનેક મીટર ઉપર પાઈપની મદદથી ચાલે છે. આ રીતે આ રસ્તા પર ટ્રાફિકના દબાણને ઓછુ કરવામાં પણ મદદરૂપ રહેશે.  ખાસ વાત તો એ છે કે મેટ્રો અને મોનોરેલની જેમ આને બનાવવામાં ભારે ભરખમ રૂપિયા પણ નહી ખર્ચ કરવા પડે. </p>
	<p>
		<p style="float: left;width:100%;text-align:center;">
			<p style="position:relative;display: inline-block;color: #fff;">
				<img align="center" alt="metrino" class="imgCont" height="351" src="http://media.webdunia.com/_media/gu/img/article/2018-02/23/full/1519387716-0215.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="634" /></p>
		</p>
	</p>
	<p>
		<strong>દિલ્હીમાં મેટ્રોનો પર પસંદગી વધુ </strong></p>
	<p>
		 </p>
	<p>
		કેન્દ્ર સરકારે જે રીતે દિલ્હીમાં મેટ્રિનોના સંચાલનની જાહેરાત કરી કે તરત જ ચાર આંતરરાષ્ટ્રીય કંપનીઓના બિડ પણ પ્રાપ્ત થઈ ગયા. દિલ્હીમાં ઘૌલાકુઆંથી હરિયાણાના ઔઘોગિક ક્ષેત્ર માનેસર સુધી મેટ્રિનોના સંચાલની યોજના પર કામ ચાલી રહ્યુ છે. </p>
	<p>
		 </p>
	<strong>AC વાળી પૉડ ટેક્સી છે મેટ્રિનો </strong></p>
<p>
	 </p>
<p>
	મેટ્રોનો એક પૉડ(ડબ્બો) ટેક્સી જેવી છે અને આ રોપ-વે ની જેવી દેખાય છે. જો કે રોપ-વે ટ્રોલીને કોઈ સ્થાન પર રોકતા અન્ય ટ્રોલી પણ થંભી જાય છે. જો કે મેટ્રિનોમાં એવુ નથી હોતુ. સાથે જ આ એયરકંડીશંડ(એસી) સુવિદ્યા યુક્ત હોય છે. </p>
<p>
	 </p>
<p>
	<strong>6.5 મીટરની ઊંચાઈ પર સંચાલન </strong></p>
<p>
	 </p>
<p>
	એમડીડીએ વીસી મુજબ મેટ્રોનોનું સંચાલન જમીનથી ઓછામાં ઓછી 6.5 મીટરની ઊંચાઈ પર કરવામાં આવશે.  વિવિધ ક્ષેત્રોમાં જરૂર મુજબ તેની ઊંચાઈ નક્કી કરવામાં આવશે. </p>
<p>
	 </p>
<p>
	60 કિમી પ્રતિ કલાક સુધીની ગતિ - મેટ્રિનો ની ગતિ 60 કિલોમીતર પ્રતિ કલાક સુધીની રહેશે.  ગતિના હિસાબથી આ વધુ ટ્રાફિકજામ વાળા રોડ પર મુસાફરી કરવા કરતા અનેકગણી સારી છે. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="metrino" class="imgCont" height="264" src="http://media.webdunia.com/_media/gu/img/article/2018-02/23/full/1519387738-8932.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="650" /></p>
	</p>
</p>
<p>
	<strong>50-60 કરોડ રૂપિયા પ્રતિ કિલોમીટરનુ રોકાણ </strong></p>
<p>
	 </p>
<p>
	મેટ્રિનો પરિયોજનાનુ રોકાણ પ્રતિ કિલોમીટર 50 થી 60 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.  આ હિસાબથી જોવા જઈએ તો આ મેટ્રો અને મોનો રેલ કરતા ઓછી ખર્ચાળ છે. </p>
<p>
	 </p>
<p>
	<strong>ચાલક વગરની હોય છે મેટ્રિનો </strong></p>
<p>
	 </p>
<p>
	મેટ્રિનો ચાલક રહિત હોય છે. તેમા અંદર સ્ક્રીન પર વિવિધ સ્ટેશનના નામ હોય છે અને મુસાફરો તેની પસંદગી કરીને સંબંધિત સ્ટેશન પર ઉતરી શકશે.  ઉતરવા અને ચઢવા દરમિયાન પૉડ ટેક્સી લિફ્ટની જેમ નીચે આવશે અને પછી ઉપર જતી રહેશે. </p>
<p>
	 </p>
<p>
	<strong>દહેરાદૂનમાં પણ ચાલશે મેટ્રિનો </strong></p>
<p>
	 </p>
<p>
	દેહરાદૂનને શહેરને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ અપાવવા માટે મસૂરી દેહરાદૂન વિકાસ પ્રાધિકરણ (એમડીડીએ)એ પણ મેટ્રિનોનુ સોનેરી સપનુ સેવ્યુ છે.  અહી મેટ્રિનો પરિયોજના પર કામ પણ શરૂ કરવામાં આવ્યુ છે.  </p>
<p>
	 </p>
<p>
	<strong>દેહરાદૂનને ટ્રાફિક જામથી મળશે મુક્તિ </strong></p>
<p>
	 </p>
<p>
	ઉપાધ્યક્ષ ડો. આશીષ કુમાર મુજબ કેટલાક સમય પહેલા નીતિ પંચે મેટ્રિનોનુ સંચાલન પાયલ પ્રોજેક્ટના રૂપમાં શરૂ કરવાની લીલી ઝંડી આપી દીધી છે. જો કે આયોગે દિલ્હી માટે તેની પ્રશંસા કરી છે.  આ જ રીતે દૂનમાં પણ તેના સંચાલનના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.  તેનુ કારણ એ છે કે અહી પણ જામની સમસ્યા દિવસો દિવસ વિકટ થતી જઈ રહી છે. મેટ્રિનોની સૌથી ખાસ વત એ છે કે તેનુ સંચાલન વધુ ગીર્દીવાળા વિસ્તારમાં પણ કરી શકાશે.  આ પરિયોજનામાં કોઈ મોટા બાંધકામનુ નિર્માણ કરવાની જરૂર પણ હોતી નથી. </p>
<p>
	 </p>
<p>
	મુખ્ય સચિવે પણ પરિયોજના પર સહમતિ આપી અને હવે મેટ્રિનો બનાવનારી આ નામની કંપની મેટ્રિનોના અધિકારીયોને દૂનમા બોલાવવાની યોજના કરવામાં આવી રહી છે. જેથી તેઓ નક્કી કરી શકે કે શહેરના કયા ભાગમાં આનુ સંચાલન શક્ય છે. </p>
<p>
	 </p>
<p>
	વધતી વસ્તી અને વધતી જતી ટ્રાફિક સમસ્યાને જોતા આ એક સારો વિકલ્પ છે.. આનાથી મોટા શહેરોની ટ્રાફિકની સમસ્યા સાથે પોલ્યુશન.. અકસ્માતની સમસ્યા પણ ઓછી થઈ શકે છે.  વિજ્ઞાન ખરેખર માનવ માટે આશીર્વાદ છે.. વિજ્ઞાન પાસે દરેક સમસ્યાનુ નિરાકરણ છે.. બસ માનવી પોતાના મગજનો ક્યારેક ખોટો ઉપયોગ પણ કરી નાખે છે.  જેમ કે આ ટેક્સીમાં ડ્રાઈવર નથી. જેથી તેમા બેસેલો દરેક મુસાફર એક સારો અને પ્રમાણિક નાગરિક હોવો જરૂરી છે.. સૌથી મોટી વાત તેમા સ્ત્રીને પુરૂષ મુસાફર સાથે બેસાડવી સલામતીની દ્રષ્ટિએ યોગ્ય છે કે નહી તે પણ જોવાનુ રહેશે.  </p>
<p>
	 </p>]]></content:encoded>
      <pubDate>Fri, 23 Feb 2018 17:18:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 23 Feb 2018 17:39:15 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Republic Day- 26 જાન્યુઆરીના રોજ કેમ ઉજવાય છે..... 69મો ગણતંત્ર દિવસ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/republic-day-118012500004_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/republic-day-118012500004_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2016-01/25/thumb/1_1/1453704652-3493.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2016-01/25/thumb/1_1/1453704652-3493.jpg</image>
      <description><![CDATA[Republic Day- 26 જાન્યુઆરીના રોજ કેમ ઉજવાય છે..... 69મો ગણતંત્ર દિવસ]]></description>
      <content:encoded><![CDATA[Republic Day- 26 જાન્યુઆરીના રોજ કેમ ઉજવાય છે..... 69મો ગણતંત્ર દિવસ
<p style="float: left;width:100%;text-align:center;">
	<img align="center" alt="republic day" class="imgCont" height="247" src="http://media.webdunia.com/_media/gu/img/article/2016-01/25/full/1453704652-3493.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
<br />
<iframe allow="autoplay; encrypted-media" allowfullscreen="" frameborder="0" height="360" src="https://www.youtube.com/embed/tNrKFKmGggo" width="640"></iframe>]]></content:encoded>
      <pubDate>Thu, 25 Jan 2018 10:52:00 +0530</pubDate>
      <updatedDate>Thu, 25 Jan 2018 10:56:09 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વર્ષ 2018 - 12 મહિના.. 12 સંકલ્પ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/12-month-12-volition-117122800021_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/12-month-12-volition-117122800021_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-12/28/thumb/1_1/1514466600-2711.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-12/28/thumb/1_1/1514466600-2711.jpg</image>
      <description><![CDATA[નવવર્ષના અવસર પર નવા સંકલ્પની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. આવામાં અમે તમને માહિતી આપી રહ્યા છીએ એવા કેટલાક સંકલ્પોની જેને લઈને તમે ખુદનો, સમાજનો અને દેશનુ ભલુ કરી શકે છે. આવો જાણીએ વર્ષ 2018ના 12 મહિના માટે 12 સંકલ્પ ..]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="sankalp" class="imgCont" height="529" src="http://media.webdunia.com/_media/gu/img/article/2017-12/28/full/1514466600-2711.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="650" /></p>
	</p>
	<br />
	નવવર્ષના અવસર પર નવા સંકલ્પની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. આવામાં અમે તમને માહિતી આપી રહ્યા છીએ એવા કેટલાક સંકલ્પોની જેને લઈને તમે ખુદનો, સમાજનો અને દેશનુ ભલુ કરી શકે છે. આવો જાણીએ વર્ષ 2018ના 12 મહિના માટે 12 સંકલ્પ .. </p>
<p>
	 </p>
<p>
	1. <strong>પહેલુ સુખ નિરોગી કાયા</strong> - તમારા પોતાના અને પરિવારના આરોગ્યનુ પુરૂ ધ્યાન જેથી ડોક્ટરોના ખિસ્સામાં મહેનતની કમાણીનો પૈસો ન જાય.. રોજ કસરત યોગ કે કોઈ પણ પ્રકારની કસરતની શરૂઆત. સાથે જ પરિજનો મિત્રોને પણ આવુ કરવા માટે આગ્રહ કરીશુ. </p>
<p>
	 </p>
<p>
	2. <strong>સુરક્ષા</strong> - માર્ગ પર ચાલતી વખતે તમારી અને બીજાની સુરક્ષાનુ પુરૂ ધ્યાન રાખજો. હંમેશા હેલમેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરશો. કેટલી પણ ઉતાવળ કેમ ન હોય રસ્તાના નિયમોનું ઉલ્લંઘન કરશો નહી.. </p>
<p>
	 </p>
<p>
	3. <strong>પર્યાવરણ</strong> - આ વર્ષે આપણે દિલ્હીમાં પ્રદૂષણની ભયાનકતા જોઈ છે. બાળકોને માસ્ક લગાવેલા જોયા છે. આવામાં આપણે નથી ઈચ્છતા કે આપણા શહેરની હાલત પણ આવી જ થાય. તેથી વૃક્ષારોપણની સાથે સાથે વૃક્ષની સુરક્ષાને પ્રાથમિકતા આપો. દૈનિક  યાત્રા માટે વધુથી વધુ લોક પરિવહનનો જ ઉપયોગ કરીશુ. </p>
<p>
	 </p>
<p>
	4.<strong> સ્વચ્છતા</strong> - તમારા ઘરની આસપાસની સાફ સફાઈની સાથે જ માર્ગ પર ગુટખા થૂંકવી કે કચરો ફેકનારાઓને આવુ ન કરવા માટે વિનંતી કરીશુ જેથી આપણું વાતાવરણ સ્વચ્છ અને સુંદર બન્યુ રહે.<br />
	<br />
	5. <strong>સોશિયલ મીડિયા પર સમજદા</strong>રી<strong> </strong>- સોશિયલ મીડિયા પર એવી કોઈપણ સામગ્રી પોસ્ટ કે ફોરવર્ડ નહી કરીએ જેનાથી અફવા ફેલાય. ફોરવર્ડ કરતા પહેલા તેની હકીકત વિશે જરૂર જાણી લઈએ. </p>
<p>
	 </p>
<p>
	6. <strong>વ્યક્તિગત સંબંધ</strong> - આ વર્ષે પરિવાર અને ઓફિસમાં અનુશાસન અને વ્યક્તિગત સંબધોનુ ખાસ ધ્યાન રાખીશુ. આ માટે સમય પર ઓફિસ પહોંચીશુ અને સમય પર જ ઘરે જઈને પરિવારને ભરપૂર સમય આપીશુ. છેવટે તેમની જ ખુશી માટે તો આપણે આટલી મહેનત કરીએ છીએ.  સાથે જ ખાસ અવસરો પર આપણા નિકટના મિત્રો અને સ્વજનો સાથે પ્રત્યક્ષ મુલાકાત કરીશુ. </p>
<p>
	 </p>
<p>
	7.<strong> રચનાત્મકતા</strong> - આ વર્ષે પોતાની રચનાત્મકતાને નિખારીશુ. આ માટે આપણી પસંદગીના શોખ જેવા કે સંગીત ડ્રોઈંગ પૈટિંગ તરવુ યોગ વગેરે શીખીશુ. </p>
<p>
	 </p>
<p>
	8.<strong> અભ્યાસ</strong> - આખુ વર્ષ ઈમાનદારીથી અને મન લગાવીને અભ્યાસ કરીશુ. સાથે જ સમય કાઢીને કેટલાક ગરીબ બાળકોને શિક્ષિત કરવાનો પ્રયાસ કરીશુ. </p>
<p>
	 </p>
<p>
	9. <strong>જૂની વસ્તુઓનો સદ્દપયોગ</strong> - એવી વસ્તુઓ જે હવે જૂની થઈ ગઈ છે કે કામમાં આવતી નથી તેનો સદપયોગ કરીશુ કે પછી તેને ગરીબ લોકો સુધી પહોંચાડીશુ. </p>
<p>
	 </p>
<p>
	10. <strong>સામાજીક દાયિત્વ</strong> - ગરીબ અને બીમાર માટે રક્તદાન કરવાની સાથે ઉપેક્ષિત વડીલો વચ્ચે જઈને થોડો સમય વીતાવીશુ. </p>
<p>
	 </p>
<p>
	11. <strong>સામાજીક સૌહાર્દ</strong> - એવુ કોઈપણ કાર્ય નહી કરીએ જેનાથી સામાજીક સમરસતાને નુકશાન પહોંચે સાથે જ આ પ્રકારની હરકત કરનારાઓને ચુસ્તતાથી રોકીશુ. </p>
<p>
	 </p>
<p>
	12. <strong>ખરાબ આદતો</strong> - દારૂ સિગરેટ અને ગુટકા વગેરે ખરાબ ટેવો જો છે તો તેમાંથી મુક્તિ મેળવવાની કોશિશ કરીશુ. </p>
<p>
	 </p>
<p>
	... અને અંતમા આ વાતની પૂરી કોશિશ કરીશુ કે આ સંકલ્પ ફક્ત સંકલ્પ જ ન રહે પણ હકીકત સુધી પણ તેને પહોંચાડવાની કોશિશ કરીએ... </p>]]></content:encoded>
      <pubDate>Thu, 28 Dec 2017 18:34:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 29 Dec 2017 12:31:35 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વેલકમ 2018 - પ્રયત્નોની રોશનીમાંથી ડોકાતી આશાઓ...]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/welcome-2018-editorial-117122800020_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/welcome-2018-editorial-117122800020_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-12/28/thumb/1_1/1514464640-628.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-12/28/thumb/1_1/1514464640-628.jpg</image>
      <description><![CDATA[જ્યારે પણ વર્ષ બદલાય છે, આપણને થંભાવીને વિચારવા મજબૂર કરી નાખે છે.. આમ તો દરેક ક્ષણ ગતિમાન સમયના વહેણમાં વર્ષ, વરસ, નવવર્ષ. જે પણ કહી લો. એક નાનકડો બિંદુ છે.. પણ જોકે આપણે આ જ બહાને ઈસ્વીસનવાળુ દીવાલો પર ટંગાયેલુ  કેલેંડર બદલીએ છીએ. આંકડા બદલાય છે.. ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="new year" class="imgCont" height="360" src="http://media.webdunia.com/_media/gu/img/article/2017-12/28/full/1514464640-628.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="650" /></p>
</p>
<p>
	- <strong>જયદીપ કર્ણિક (સંપાદક)</strong></p>
<p>
	 </p>
<p>
	જ્યારે પણ વર્ષ બદલાય છે, આપણને થંભાવીને વિચારવા મજબૂર કરી નાખે છે.. આમ તો દરેક ક્ષણ ગતિમાન સમયના વહેણમાં વર્ષ, વરસ, નવવર્ષ. જે પણ કહી લો. એક નાનકડો બિંદુ છે.. પણ જોકે આપણે આ જ બહાને ઈસ્વીસનવાળુ દીવાલો પર ટંગાયેલુ  કેલેંડર બદલીએ છીએ. આંકડા બદલાય છે.. તો આ સમયનો ઉપયોગ પાછળ પલટીને જોવા અને આગળના સ્વપ્ન સજાવવા માટે કરી જ લઈએ છીએ.  તેમા કશુ ખરાબ પણ નથી.  કારણ કે આપણે ઘડિયાળના દોડતા કાંટા અને કેલેંડર પર બદલાતી તારીખો સાથે ખુદને એટલા નિકટથી જોડી ચુક્યા છે. આ લૌકિક જીવનમાં કાલના આ ખંડ અને બદલાતા વર્ષના આંકડા આપણને રોમાંચિત પણ કરશે અને તેનાથી નત્થી આપણી જીંદગીને લઈને વિચારવા મજબૂર પણ કરશે. </p>
<p>
	 </p>
<p>
	 દુનિયાના પરિદ્રશ્યની વાત કરીએ તો  વર્ષ 2017ની શરૂઆત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધમાં નીકળેલી રેલીઓ દ્વારા  થયુ.   બરાક ઓબામાના નેતૃત્વમાં આઠ વર્ષ સુધી રહેલ અમેરિકાના એક મોટા સમૂહ માટે ડોનાલ્ડ ટ્રમ્પની જીત એક મોટો ઝટકો જ હતી. તેમને લાગતુ નહોતુ કે જુદા પ્રકારની વાતો કરનારો આ અરબપતિ, અમેરિકાના અત્યાર સુધી નક્કી કરેલ આ ઉદારવાદી ચહેરાને અંગૂઠો બતાવીને સ્થાપિત માન્યતાનોને પડકાર આપીને, મીડિયાને અંગૂઠો બતાવીને, મહત્વપૂર્ણ અમેરિકી નીતિયોને માથાના બળે ઉભો કરીને આ રીતે દેશની સત્તા પર કબજો જમાવી લેશે.  પણ આવુ થઈ ચુક્યુ હતુ. 2016ના અંતમાં જ આ લેખ </p>
<p>
	લખાય ગયો હતો. 2017 એ તો બસ તેમની ઔપચારિક તાજપોશી કરી. ડોનાલ્ડ ટ્રમ્પ તેમની નીતિયો અને તેમનુ કાર્યકાળ એ માટે પણ મહત્વનુ છે કારણ કે તેઓ ફક્ત અમેરિકા જ નહી પણ આખી દુનિયાને પ્રભાવિત કરશે.  જેવુ કે તેમણે વર્ષના અંતમા યેરુશલમને ઈઝરાયલની રાજધાની જાહેર કરીને બતાવી પણ દીધુ.   આ જ રીતે તેમના નેતૃત્વમાં અમેરિકામાં ઈંટરનેટને સ્વતંત્ર રાખવાના વિપરિત જે નિર્ણય લેવામાં આવ્ય છે એ પણ આખી દુનિયામાં વિવાદ ઉભો કરવા અને દૂરગામી અસરવાળો નિર્ણય છે.  </p>
<p>
	 </p>
<p>
	વર્ષ 2018માં તેમની આગળની નીતિયો અને આ જ પ્રકારના નિર્ણયોને આંખો ગઢીને જોશે. બીજી બાજુ ચીનમાં માઓ પછી શી જિનપિંગે પોતાની તાકત વધારી લીધી. તો બીજી વાર રાષ્ટ્રપતિ બનવા ઉપરાંત તેમણે કમ્યુનિસ્ટ પાર્ટીની અંદર પણ પોતાનુ વર્ચસ્વ મજબૂત કરી લીધુ.  આખી દુનિયા અને ખાસ કરીને ભારત માટે તેમનો બીજો કાર્યકાળ ખૂબ મહત્વનો રહેશે.  પાકિસ્તાન સાથે તેમની વધતી નિકટતાને કારણે જ અમેરિકાએ ભારત સાથે પોતાની નિકટતા વધારી દીધી છે. </p>
<p>
	 </p>
<p>
	આ ઉપરાંત પણ આ દુનિયા રોહિંગ્યા, બિટકોઈન, પનામા કાંડ અને યૂરોપના આર્થિક બખેડામાં ગૂંચવાતી રહી.  ભારત માટે એક સારા સમાચાર એ આવ્યા છે કે અપ્રવાસી ભારતીયના પુત્ર લિયો બરદકર આયરલેંડના પ્રધાનમંત્રી બન્યા. બીજા અનેક મોરચા પર ભારતીયોએ પોતાના કૌશલથી સફળતાનો પરચમ લહેરાવ્યો. </p>
<p>
	 </p>
<p>
	આપણા દેશે 8 નવેમ્બર 2016ના થયેલ નોટબંધીના નિર્ણયના છાયામાં જ 2017માં પ્રવેશ કર્યો હતો. આશા હતી કે તેનાથી સારુ પરિણામ ટૂંક સમયમા જ જોવા મળશે. પણ આ બધુ નક્કી થવામાં હજુ વધુ સમય લાગશે.   બેંકો અને એટીએમની બહારની લાંબી લાઈનો જરૂર ઓછી થઈને ખતમ થઈ ગઈ પણ નોટબંધી પર ચર્ચા અને આકલન જરૂરી રહેશે. આ દરમિયાન અડધુ વર્ષ વીતવાની સાથે જ એક અન્ય મોટુ આર્થિક પગલુ જીએસટીના રૂપમાં ઉઠાવવામાં આવ્યુ. આ 1 જુલાઈ 2017થી લાગૂ થઈ ગઈ. પણ તેના પર ચર્ચા ચાલુ હોવા ઉપરાંત સરકાર તરફથી તેમા ફેરબદલ પણ ચાલુ છે. આ જ રીતે 1 મે થી લાલ બત્તીને હટાવવાનો નિર્ણય પણ મોટો છે. 22 ઓગસ્ટના રોજ સર્વોચ્ચ ન્યાયાલયે સરકાર દ્વારા કાયદા બનાવ્યા સુધી ત્રણ તલાક પર રોક લગાવવાન મુખ્ય નિર્ણય આપ્યો.  વર્ષ પુરૂ થતા થતા સરકારે પોતાની જવાબદારે ભજવતા ત્રણ તલાક (તલાક-એ-બિદ્દત) ને ખતમ કરવા સંબંધી ખરડો લોકસભામાં રજુ કરી દીધો. તેનો કાયદો બનતા જ આ દેશ શાહ બાનોથી લઈને સાયરા બાનો સુધીની એક લાંબી યાત્રા નક્કી કરી એક મોટી સામાજીક વિસંગતિને લઈને પોતાની દિશા નક્કી કરવામાં સફળ થઈ શકશે. </p>
<p>
	 </p>
<p>
	તો આ જ રીતે આપણે ઉપલબ્ધિઓ અને નિરાશાના અનેક પડાવમાંથી પસાર થઈને વર્ષ 2017ની યાત્રા પુરી કરી જ લીધી છે. જ્યા આપણે ક્રાયોજેનિક અપર સ્ટેજ એંજિન જીએસએલબી માર્ક 3 નો સફળતાપૂર્વક પરીક્ષણ કરી શક્યા બીજી બાજુ મુંબઈમાં એક વર્ષથી મૃત આશા સાહનીના હાંડપિંજરે આપણને ઝંઝોળી નાખ્યા. </p>
<p>
	 </p>
<p>
	આજે જ્યારે આપણે 2018ની દહેલીજ પર આશાનો દીવો પ્રગટાવી રહ્યા છીએ તો કામના એ જ છે કે આ વર્ષ આપણે સતત વધતી જઈ રહેલ કટ્ટરતા, વૈમનસ્ય અને પ્રતિશોધની ભાવનાથી મુક્તિ અપાવી. કે સામાજીક સમરસતાના સોનેરી સપના સાચા પડે.   2018ના પૂરા થતા જ જ્યારે આપણે  તેને યાદ કરીએ તો આપણને યાદોના ચમકતા ઈન્દ્રધનુષ જ  દેખાય અને નિરાશાના કાળા દાગ શોધતા પણ મળે નહી.   હા આ બધુ જાદુથી તો થાય નહી.. આપણે બધાએ મળીને કોશિશ કરવી પડશે. આપણે બધા મળીને કોશિશ કરીશુ તો પછી જાદુની જરૂર પણ નહી રહે ... સાચુ કહ્યુ ને.. ?  આપણી આશાઓ અને પરિશ્રમના ભેગા પ્રયત્નથી રોશન દીવામાંથી તાકતા 2018 કેટલુ ખૂબસૂરત હશે !! તો આશા સાથે પ્રયત્ન પણ કરો ? </p>
<p>
	 </p>
<p>
	તમને બધાને વર્ષ 2018ની શુભકામના...</p>]]></content:encoded>
      <pubDate>Thu, 28 Dec 2017 18:00:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 29 Dec 2017 17:26:27 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[અહીં ભાઈની પત્ની સાથે બનાવાય છે સંબંધ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/અહીં-ભાઈની-પત્ની-સાથે-બનાવાય-છે-સંબંધ-117050800017_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/અહીં-ભાઈની-પત્ની-સાથે-બનાવાય-છે-સંબંધ-117050800017_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-02/20/thumb/1_1/1455954605-0959.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-02/20/thumb/1_1/1455954605-0959.jpg</image>
      <description><![CDATA[સમય કેટલું પણ બદલી ગયું હોય પણ આજે પણ કેટલીક એવી જગ્યા છે જ્યાં મહિલાઓ સાથે અત્યાચાર કરાય છે. આજે અમે તમને એક એવી જગ્યાના વિશે જણાવી રહય છે જ્યાં જમીનનો બંટવારો ન થાય તેના માટે એક ભાઈ લગ્ન ન કરી તેમના જ ભાઈની પત્નીથી બળજબરાઈથી શારીરિક સંબંધ બનાવે]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="227" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-02/20/full/1455954605-0959.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="621" /></p>
</p>
<p>
	સમય કેટલું પણ બદલી ગયું હોય પણ આજે પણ કેટલીક એવી જગ્યા છે જ્યાં મહિલાઓ સાથે અત્યાચાર કરાય છે. આજે અમે તમને એક એવી જગ્યાના વિશે જણાવી રહય છે જ્યાં જમીનનો બંટવારો ન થાય તેના માટે એક ભાઈ લગ્ન ન કરી તેમના જ ભાઈની પત્નીથી બળજબરાઈથી શારીરિક સંબંધ બનાવે છે. </p>
<p>
	 </p>
<p>
	જી હા, રાજસ્થામના અલવર જિલ્લામાં એક નાનું ગામ મનખેરામાં આ પરંપરાને ભજવાય છે. </p>
<p>
	 </p>
<p>
	તમને જણાવી દે  કે આ બધું પરિવારવાળાઓની રજાથી જ હોય છે. એવું છે કે અહીં દરેક ઘર પાસે થોડી-ઘણી જમીન છે. તે સ્થિતિમાં જો પરિવારમાં બે ભાઈ છે અને તેમની પાસે જમીન ઓછી છે તો માત્ર એક જ ભાઈની જ લગ્ન કરાય છે. જેથી જમીન આગળ ન વહેંચાય. જમીન બચાવા માટે બે ભાઈઓમાં એક જ મહિલાને વહેંચાય છે. આ પરંપરાને નિભાઈ રહી મહિલાઓ પણ તે વિશે વાત નહી કરતી. જો કોઈ મહિલા બીજા પુરૂષથી શારીરિક સંબંધ બનાવાથી ના પાડે તો તેની સાથે ખરાબ વ્યવહાર કરાય છે. </p>
<p>
	 </p>
<p>
	આ ગામના લોકો ખેતી કરે છે. અહીંના લોકો પાસે આજીવિકાના કોઈ બીજું સાધન નથી. આ કારણે તેમની પાસે જમીન ઓછી છે અને આ પરંપરાને કરાય છે. આ પરંપરાના પાછળનો કારણ મહિલા અને પુરૂષના લિંગાનુપાતમાં મોટું અંતર પણ છે. </p>
<p>
	 </p>]]></content:encoded>
      <pubDate>Tue, 19 Dec 2017 16:09:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 19 Dec 2017 15:31:52 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઘોડાની નાળ BLACK HORSE SHOE RING . : અંધશ્રધ્ધા હોય ત્યાં કોઇ ભૂખે મરવાનું નથી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/black-horse-shoe-ring-black-horse-shoe-ring-113093000004_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/black-horse-shoe-ring-black-horse-shoe-ring-113093000004_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-02/20/thumb/1_1/1_1/1455954605-0959.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-02/20/thumb/1_1/1_1/1455954605-0959.jpg</image>
      <description><![CDATA[આપણા દેશમાં એક તરફ કરોડપતિઓ અને અબજપતિઓની કમી નથી ત્યાં બીજી તરફ એવા લોકો પણ છે જેમની પાસે કામ નથી પરિણામે તેઓ પોતાની ગરીબીનું દળદર ફીટવા માટે અવનવા તરીકાઓ અપનાવતા હોય છે ક્યારેક તેઓ આંધળી ચાકરણને શોધતા ફરે છે ક્યારેક ઘુવડને શોધતા ફરે છે તો ઘોડાની ...]]></description>
      <content:encoded><![CDATA[<br />
<!--Image-->
<p class="wdp_articleLImg">
	<p>
		<img alt="" class="wdp_img" src="/gu/articles/1309/30/images/img1130930004_1_1.jpg" style="border-width: 0px; border-style: solid; margin: 4px; float: left;" /></p>
	<p class="wdp_imgSrc">
		<p class="wdp_left">
			<span style="color: rgb(0, 0, 0); font-size: 11pt;">આપણા દેશમાં એક તરફ કરોડપતિઓ અને અબજપતિઓની કમી નથી ત્યાં બીજી તરફ એવા લોકો પણ છે જેમની પાસે કામ નથી પરિણામે તેઓ પોતાની ગરીબીનું દળદર ફીટવા માટે અવનવા તરીકાઓ અપનાવતા હોય છે ક્યારેક તેઓ આંધળી ચાકરણને શોધતા ફરે છે ક્યારેક ઘુવડને શોધતા ફરે છે તો ઘોડાની નાળ ઘરમાં સમૃદ્ધિ લાવે છે તેવી માન્યતા તો વર્ષોથી પ્રચલિત છે આથી દરેક ઘરમાં તે જોવા મળે છે પણ આ માન્યતાઓને કારણે પેલા બિચારા નિર્દોષ પ્રાણી પર શું વીતતી હશે તેનો કોઇ ખ્યાલ કરતું નથી હાલમાં પણ ઘોડાની નાળનું ભૂત લોકો પર સવાર થયું હોવાને કારણે તે નાળ બીજા માટે તો નસીબદાર બનતી હશે કે નહી પણ ઘોડા માટે તો કમનસીબી જ બનીરહી છે.તેમાંય કાળા ઘોડાની નાળનો લોકો આગ્રહ રાખતા હોવાને કારણે તે ઘોડાઓનું જીવન નર્ક બની જવા પામ્યું છે. કારણકે વારંવાર નાળ કાઢવાને કારણે તેનો પગ ઘાયલ થઇ જાય છે અને પરિણામે તે સારી રીતે ફરી શકતો નથી. ઘોડાનાં માલિકો એક જ દિવસમાં ચાર ચાર નાળ વેચતા હોય છે અને એ માટે ક્યારેક તેમને એક નાળનાં ૫૦૦ રૂ. સુધી મળી જતા હોય છે.</span></p>
	</p>
</p>
<br />
<font style="font-size:11pt; color:#000000">કાળા ઘોડાઓને પાળનાર એક આખો અલગ સમુદાય છે. જે આ ઘોડા પર સવારીઓ ફેરવવા ઉપરાંત નાળ વેચીને જ પોતાનું પાલનપોષણ કરે છે. તેમના માટે શનિવાર અને મંગળવારનો દિવસ ખાસ રહે છે કારણકે તે દિવસે ઘોડાની નાળ ખરીદનારાઓની સંખ્યા વધારે હોય છે. મોટાભાગે ઘોડાની એક નાળ તેના પગ પર દસ દિવસ સુધી ચાલતી હોય છે.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">આ વસ્તુની માંગ એટલી વધી જવા પામી છે કે ઘણી શોપિંગ પોર્ટલ પણ હવે ઘોડાની નાળ વેચતી થઇ ગઇ છે. ઘોડાવાળાઓ ભલે એ વાતનો ઇન્કાર કરતા હોય કે ઘોડાની નાળ વારંવાર બદલવાથી કોઇ ફરક પડતો નથી પણ વાસ્તવિકતા છે કે તેનાથી ઘોડાને ક્યારેક ભારે પીડા સહન કરવી પડતી હોય છે અને ક્યારેક તે આ ઇન્ફેક્શનને કારણે મોતને પણ ભેટતો હોય છે.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">આ બાબત પર પશુ કલ્યાણ એજન્સીઓની નજર પડી છે અને તેમણે આ વ્યાપાર પર કડક પગલા ઉઠાવવાની માંગ કરી છે.</font><br />]]></content:encoded>
      <pubDate>Sat, 10 Jun 2017 00:14:00 +0530</pubDate>
      <updatedDate>Sat, 10 Jun 2017 00:15:01 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[એક દિવસ માટે પર્યાવરણ દિવસની ભક્તિ, પાછા હતા એવા ને એવા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/world-environment-day-114060500006_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/world-environment-day-114060500006_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/hp/home-page/2014-06/05/thumb/1_1/1401953573-6022.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/hp/home-page/2014-06/05/thumb/1_1/1401953573-6022.jpg</image>
      <description><![CDATA[સતત વધતી જતી જનસંખ્યા પર્યાવરણ માટે સતતપણે ચિંતાનો વિષય


માનવીઓની વસતી વધે અને બીજા જીવોની પણ સંખ્યા બેકાબૂ રીતે વૃદ્ધિ પામે એમ સામાજિક વ્યવસ્થામાં પણ ધરખમ ફેરફાર જોવા મળે. સમાજને વધુ ઊર્જા, વધુ અન્ન તથા પીવાલાયક પાણી, વધુ આવાસ અને બીજી લગભગ ...]]></description>
      <content:encoded><![CDATA[<p style="float: left;width:100%;text-align:center;">
	<img align="center" alt="environment day" class="imgCont" height="200" src="http://media.webdunia.com/_media/gu/img/hp/home-page/2014-06/05/full/1401953573-6022.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
<br />
<span style="font-size:14px;">સતત વધતી જતી જનસંખ્યા પર્યાવરણ માટે સતતપણે ચિંતાનો વિષય<br />
<br />
માનવીઓની વસતી વધે અને બીજા જીવોની પણ સંખ્યા બેકાબૂ રીતે વૃદ્ધિ પામે એમ સામાજિક વ્યવસ્થામાં પણ ધરખમ ફેરફાર જોવા મળે. સમાજને વધુ ઊર્જા, વધુ અન્ન તથા પીવાલાયક પાણી, વધુ આવાસ અને બીજી લગભગ દરેક ચીજવસ્તુની જરૂર પડે. આ બધી આવશ્યકતાઓ પૂરી કરવામાં જમીનના વપરાશમાં ફેરફાર જોવા મળે તેમ જ પર્વાવરણમાં પણ પરિવર્તન થાય. હરિયાળા પ્રદેશો તેમ જ જંગલનો ઉપયોગ કૃષિ માટે તથા વૃક્ષારોપણ માટે વાપરવામાં આવે અને દરિયા કાંઠાનો વિસ્તાર ભરણી કરીને આવાસ તથા વેપારલક્ષી વિકાસ માટે ઉપયોગમાં લેવામાં આવે. આ બધા ફેરફારોને લીધે કુદરતી સૌંદર્ય પર માઠી અસર થાય. બીજી રીતે કહીએ તો કુદરતી સંપત્તિ ભયમાં મુકાઈ જાય. સૌથી ખરાબ અસર જીવસૃષ્ટિ માટે અત્યંત જરૂરી શુદ્ધ હવા અને પાણીના પુરવઠા પર થાય.<br />
<br />
આજે વિશ્વ પર્યાવરણ દિન છે અને એ મનાવવા પાછળનો મુખ્ય હેતુ ઉપર જણાવેલી બાબતોમાં પૉઝિટિવ પગલાં લેવા વિશે જાગતિક જાગૃતિ લાવવાનો છે. આપણે સૌથી પહેલાં ટૂંકમાં ૪૧ વર્ષથી મનાવવામાં આવતા આ દિન વિશે જાણી લઈશું અને પછી ભારતને સ્પર્શતા પર્યાવરણને લગતા પ્રશ્ર્નો પર આવીશું.<br />
<br />
વિશ્ર્વ પર્યાવરણ દિન દર વર્ષે પાંચમી જૂને મનાવવામાં આવે છે. ૧૯૭૩થી એનું સંચાલન યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ દ્વારા થાય છે. દર વર્ષે પર્યાવરણ દિન માટે નવી થીમ અપનાવવામાં આવે છે. ૨૦૧૩માં ‘વિચારો, ખાઓ અને બચાવો’ થીમ હતી અને આ વખતે ‘નાના ટાપુઓ અને હવામાનમાં ફેરફાર’ થીમ અપનાવીને પર્યાવરણમાં શું સુધારો લાવી શકાય એના પર ફોકસ રાખવામાં આવશે.<br />
<br />
સવાસો કરોડની વસતી ધરાવતા અને કુલ ૩૨,૮૭,૫૯૦ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા વિશાળ ભારત દેશમાં વર્ષોથી પર્યાવરણને લગતા અનેક પ્રશ્ર્નો પડકારરૂપ થઈ જતા હોય છે. હવાનું તથા પાણીનું પ્રદૂષણ, કચરો અને કુદરતી સંપત્તિનો નાશ એ બધી બાબતો દેશ માટે હંમેશાં ચૅલેન્જ બની રહેતી હોય છે. ૧૯૪૭થી ૧૯૯૫ સુધી આ બધી બાબતોમાં હાલત અત્યંત ખરાબ હતી, પરંતુ ૧૯૯૫થી ૨૦૧૦ દરમિયાન ભારતે પર્યાવરણના વિષયોમાં અને વાતાવરણમાં સુધારો લાવવામાં અભૂતપૂર્વ પ્રગતિ કરી હતી.<br />
<br />
જોકે, ભારત વિકાસશીલ દેશ છે અને વિકાસની સાથોસાથ વાતાવરણ દૂષિત થવાની જે સમસ્યા જળવાઈ રહી છે એ અનેક પ્રકારના રોગ, આરોગ્યના પ્રશ્ર્નો તેમ જ ખોરાક જેવા આજીવિકાના સાધનો માટે ખતરો બની રહી છે.<br />
<br />
સવાસો કરોડની વસતી ધરાવતા ભારતની સતત વધતી જતી જનસંખ્યા પર્યાવરણના રક્ષકો માટે સતતપણ ચિંતાનો વિષય રહી છે. બીજી મોટી ચિંતા છે જંગલ અને કૃષિજન્ય જમીનનું કથળતું જતું સ્તર તેમ જ ખનિજ સંપત્તિ પર થતી માઠી અસર.<br />
<br />
ભારતમાં હવા અને પાણીના પ્રદૂષણને આમંત્રણ આપતી આ છ બાબતો સૌથી જલદ કહી શકાય : (૧) બળતણ માટે વૃક્ષોનો થતો નાશ, (૨) ગંદકી, (૩) કચરાના નિકાલ માટેની વ્યવસ્થામાં કચાશ, (૪) પૂરને કાબૂમાં લેવા માટેની વ્યવસ્થાનો તેમ જ વરસાદના પાણીના ડ્રેઇનેજ માટેની સિસ્ટમનો અભાવ, (૫) નદી તથા દરિયામાં ઠાલવવામાં આવતો માનવ વપરાશી ચીજોનો કચરો તેમ જ ઔદ્યોગિક રસાયણો અને (૬) નદીઓના કાંઠે કરવામાં આવતી અંતિમક્રિયા.<br />
<br />
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના એક અહેવાલ મુજબ ભારતના ૩૧૧૯માંથી માત્ર ૨૦૯ શહેરો અને નગરોમાં કચરા અને મળના નિકાલ માટેની સગવડો યા તો આંશિક છે અથવા એ જરાય ઉપલબ્ધ નથી. ૧૦૦ કરતાં વધુ શહેરોમાં કચરો અને મળ સીધો ગંગા નદીમાં ઠાલવવામાં આવે છે.<br />
<br />
જોકે, નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની નવી સરકાર ગંગા નદીના શુદ્ધિકરણ માટે પ્રતિબદ્ધ છે એટલે આવનારા મહિનાઓમાં જળ પ્રદૂષણની સમસ્યામાં મોટો ઘટાડો થયેલો જોવા મળશે.<br />
<br />
મોદીના વડા પ્રધાનપદ હેઠળ સત્તારૂઢ થયેલા નવા પ્રધાનમંડળમાં પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તનના વિભાગનો રાજ્યકક્ષાના પ્રધાન તરીકેનો સ્વતંત્ર અખત્યાર પ્રકાશ જાવડેકરને સોંપવામાં આવ્યો છે. તેમણે પદ સંભાળતાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘નવી સરકાર પર્યાવરણના ભોગે વિકાસ કરવામાં નહીં પણ પર્યાવરણની રક્ષાની સાથોસાથ વિકાસ સાધવામાં માને છે.’</span><br />
<br />
<br />]]></content:encoded>
      <pubDate>Mon, 05 Jun 2017 08:13:00 +0530</pubDate>
      <updatedDate>Sat, 03 Jun 2017 14:38:15 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વર્ષ 2016 માં લોકપ્રિય રહ્યા આ સેલિબ્રિટીઓના લગ્ન,  જુઓ ફોટા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/bye-bye-2016-good-bye-2016-116122600016_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/bye-bye-2016-good-bye-2016-116122600016_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-03/04/thumb/1_1/1457061629-4019.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-03/04/thumb/1_1/1457061629-4019.jpg</image>
      <description><![CDATA[બિપાશા અને કરણએ 30 એપ્રિલએ બંગાળી રીતે રિવાજથી લગ્ન કર્યા હતા. બન્નેની પહેલે મુલાકાત અલોન મૂવીના સેટ પર થઈ હતી. ત્યારબાદ ધીમે-ધીમે તેમના સંબંધોમાં મિઠાસમા માધ્યમથી ઈંસ્ટાગ્રામ પર સામે આવા લાગી]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="bipasha marriage" class="imgCont" height="576" src="http://media.webdunia.com/_media/gu/img/article/2016-05/02/full/1462168735-0418.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="596" /></p>
	<br />
	બિપાશા અને કરણએ 30 એપ્રિલએ બંગાળી રીતે રિવાજથી લગ્ન કર્યા હતા. બન્નેની પહેલે મુલાકાત અલોન મૂવીના સેટ પર થઈ હતી. ત્યારબાદ ધીમે-ધીમે તેમના સંબંધોમાં મિઠાસમા માધ્યમથી ઈંસ્ટાગ્રામ પર સામે આવા લાગી </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="bipasha marriage" class="imgCont" height="582" src="http://media.webdunia.com/_media/gu/img/article/2016-05/02/full/1462168657-3432.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="597" /></p>
</p>
<br /><p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="460" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-01/23/full/1453543505-7685.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="525" /></p>
</p>
<p>
	આ વર્ષે બૉલીવુડ ઘણા સેલિબ્રિટી લગ્નના બંધનમાં બંધ્યા. બધા સેલિબ્રિટી એમના લગ્નને પ્રાઈવેસીમાં રાખ્યું પણ સોશળ મીડિય પર ફેમસ કરી દીધા. એકટ્રેસ અસિનએ 10 જાન્યુઆરીએ માઈક્રોમેક્સના સીઈઓ રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા. બન્નેએ પહેલ ચર્ચમાં ક્રિશ્ચ્ન રીત પછી હિંદુ રીતી રિવાજ મુજબ સત ફેરા લઈને લગ્ન કર્યા. એ બન્નેના લગ્ન પાછળ અક્ષય કુમારનો હાથ હતો. <br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="460" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-01/23/full/1453543073-2162.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="525" /></p>
</p>
<p>
	 </p><p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="355" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-03/04/full/1457061629-4019.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="500" /></p>
</p>
<p>
	બૉલીવુડની રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકરએ આ વર્ષ લગ્ન રચાવ્યા. તેને માર્ચમાં 9 વર્ષ નાના કશ્મીરી બિજનેસમેન અને મૉડલ મોહસિન અખતર મીરથી લગ્ન કર્યા. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="394" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-03/07/full/1457331129-0354.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="450" /></p>
</p>
<br /><p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="divyanka" class="imgCont" height="960" src="http://media.webdunia.com/_media/gu/img/article/2016-07/07/full/1467893508-199.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="640" /></p>
</p>
<p>
	ટીવી એક્ટ્રેસ દિવ્યંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ આઠ જુલાઈને ભોપાલમાં લગ્ન કર્યા. <br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="divyanka" class="imgCont" height="200" src="http://media.webdunia.com/_media/gu/img/hp/home-page/2016-07/07/full/1467893785-1546.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
</p>
<br />]]></content:encoded>
      <pubDate>Mon, 26 Dec 2016 17:32:00 +0530</pubDate>
      <updatedDate>Wed, 28 Dec 2016 16:48:38 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વર્ષ 2016ની આ ઘટના બતાવે છે કે માણસાઈ ખત્મ નથી થઈ, "માણસાઈ હજુ જીવંત છે"]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/events-2016-goodbye-2016-116122200008_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/events-2016-goodbye-2016-116122200008_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/article/2014-10/06/thumb/1_1/1412579000-9302.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/te/img/article/2014-10/06/thumb/1_1/1412579000-9302.jpg</image>
      <description><![CDATA[પશુમાં માણસાઈ ગઈ નથી તો આપણે તો માણસ છીએ]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<span style="font-size:18px;"><strong>પશુમાં માણસાઈ ગઈ નથી તો આપણે તો માણસ છીએ </strong></span></p>
<p>
	જ્યા સુધી દુનિયા રહેશે ધરતી પર માણસ ત્યારે સુધી જીંવતોરહેશે. આ કહેવત તમે તમારા વડીલ પાસેથી સાંભળી જ હશે. ધરતી પર થતી નકારાત્મક ઘટના પાછળ એક સકારાત્મક ભાવના જરૂર નીકળી આવે છે. ઘણા લોકોનું માનવું છે કે માણસના દિલમાંથી માણસાઈ નામની વસ્તુખત્મ થઈ ગઈ છે. પણ જોવા જઈએ તો એવું નહી . હમેશા કેટલાક એવા સમાચાર આપણને સાંભળવા મળે છે જ્યાં કેટલાક લોકો માણસાઈ માટે પોતાનું  બધુ જ દાવ પર લગાવી દેતા પણ અચકાતા નથી. વર્ષ 2016ની કેટલીક આવી જ ઘટનાઓ અમે તમારા સામે મુકી છે, જેને જોઈ તમે આ વાત જરૂર કહેશો કે "માણસાઈ હજુ જીવંત છે". </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="227" src="http://media.webdunia.com/_media/hi/img/hp/home-page/2015-12/28/full/1451280521-6.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="621" /></p>
</p>
<p>
	1. બહાદુર છોકરીએ અજાણ્યા કેબ ડ્રાઈવરની મદદ કરી ફેસબુક પર લખ્યું કઈક એવું કે લોકો બોલ્યા વાહ </p>
<p>
	<strong>(સૌ. ફેસબુક) <br />
	Himani Jain </strong></p>
<p>
	24 November at 14:19 · </p>
<p>
	Happened with me yesterday</p>
<p>
	I took Uber Pool to home from office yesterday. The driver, Shahid (Name changed), was very polite and well behaved. I was sharing cab with a lady, Gayatri (Name changed), who was probably in her late thirties. She got into the cab and within a minute she started arguing with Shahid about the drop. He explained her politely that it doesn&#39;t matter, he will drop according to the App to the provided address and she can&#39;t choose the route.</p>
<p>
	Gayatri started speaking to Shahid in extremely derogatory tone. She said (shouted) that she is not new to Uber and he is too stupid understand her question. Gayatri used words like dumb, Ch***ya, MC, BC, "I will slap you"etc. Shahid kept calm and asked her if he should start the trip. I asked Gayatri to stay calm and explained that there is a miscommunication between you and Shahid, and I will explain him. By this time she lost her cool completely and asked Shahid to come to police station and asked me to join her in her complaint. When I disagreed she started verbally abusing me as well. Shahid ended my trip, apologized for the inconvenience and asked me to take another ride home. While all this drama was happening 20 odd people and two security ladies gathered around our cab. I gave my number to security lady so that they can contact me in case police trouble Shahid. Meanwhile, both Gayatri and Shahid had already dialed 100 and cops came in no time. I explained them the situation, gave my number to the police as well in case they want my statement in favour of Shahid. When I was about to leave, the security Lady came to me and said "Madam, please jao na police station, wo maar daalenge isko. Ladies ka case hai toh iska koi nahi sunega". Though it was already 9pm and I was scared to go to police station(first experience), I didn&#39;t feel like leaving him in that situation so I decided to go police station along with them. And the funny part is that when Gayatri was explaining all this ruckus to the Constable, he asked "madam where is the problem". When she saw nothing happening her way, she made false accusations against Shahid of verbally abusing her and asking her to get out of the car and asked them to lodge an FIR against him.</p>
<p>
	I gave my statement to the police and told them that neither I am related to Shahid nor Gayatri and I had no reason to come here. I came here to support Shahid who is completely innocent in this case. She did not leave police station till 11pm. Gayatri demanded that the driver should apologize her and touch her feet as a part of apology. Apparently she wanted to teach him a lesson. I stayed there till she left the police station. I spoke to the police and fortunately, they understood the situation. They placated her that they will take action against him and asked her to leave. Meanwhile they took Shahid to a room and I could hear sounds of someone getting beaten up. I ran to the Constable and I said there is no mistake of him. To my surprise, they were beating the floor with the belt and Shahid was just making noises with a smile. I don&#39;t know if it was right or wrong but I felt happy. Cop came and thanked me for standing up for Shahid otherwise it would have been a disaster for the driver. I felt contended. I called Shahid after an hour of reaching home. He is sound and safe. :)</p>
<p>
	Thanks to Mumbai police for understanding.</p>
<p>
	 </p>2. એટીએમની લાઈનમાં ચા-પાણી પીવડાવતા શિખ સમુદાયના લોકો <br />
<p style="float: left;width:100%;text-align:center;">
	<img align="center" alt="" class="imgCont" height="400" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-11/10/full/1478772891-0834.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /><br />
	<p style="text-align: left;">
		નોટબંધીના આ સમયમાં સિખ સમુદાયના લોકોએ લાઈનમાં ઉભા લોકોને આ મુશ્કેલ સમયમાં પાણી ચા કે બીજા ખાદ્ય પદાર્થ ઉપલબ્ધ કરાવ્યા. પ્રધાનમંત્રીના નોટબંધીના નિર્ણય  પછી જ્યારે  ATM અને બેંકના બહાર લાઈનમાં લાગે લોકો સરકારને દોષ આપી રહ્યા હતા ત્યારે શિખ સમુદાયના લોકોએ બધાને ચા-પાણી પીવડાવીને માણસાઈની મિસાલ કાયમ કરી રહ્યા હતા. </p>
	<p style="text-align: left;">
		 </p>
</p>
<br /><p>
	3. ભારતીય ક્રિકેટ ટીમે માતાના નામની જર્સી પહેરી <br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="333" src="http://media.webdunia.com/_media/gu/img/article/2016-12/22/full/1482393713-2666.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
</p>
<p>
	ભારતીય ક્રિકેટ ટીમ આજે તેમના દમદાર પ્રદર્શનથી સફળતાના નવા શિખર પર પહોંચી રહી છે. આ વર્ષે ભારતીય ક્રિકેટ ટીમે  "નવી  સોચ" અભિયાનથી પુરૂષપ્રધાન સમાજને એક તાકતવાર સંદેશ આપવા માટે ભારત v/S ન્યૂઝીલેંડ સીરીજ સમયે માતાના નામની જર્સી પહેરી હતી. આપણા સમાજમાં પિતાની પ્રધાનતા વધારે હોય છે , પણ માતાના  યોગદાનને  ઓળખ આપવા માટે ટીમ ઈંડિયાએ આ પગલું  ઉઠાવ્યા આ પગલુ ખરેખર પ્રશંસનીય હતુ. </p><p>
	<strong>4. આઠ મુસ્લિમ સમુદાયના યુવાઓ મળીને એક હિંદુનો કર્યો  અંતિમ સંસ્કાર </strong><br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="200" src="http://media.webdunia.com/_media/te/img/article/2014-10/06/full/1412579000-9302.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="230" /></p>
</p>
<p>
	કેટલાક અસામાજિક તાકત હમેશાથી જ દેશના સહિષ્ણુ વાતાવરણને અસિહુષ્ણતામાં બદલવા કઈક ન કઈક અજમાવતા રહે છે. ત્યાં જ મહારાષ્ટ્રના ઠાણેમાં કેટલાક મુસ્લિમ યુવકોએ માનવતાને ધર્મથી ઉપર રાખતા એક મિશાલ કાયમ કરી. જી હા આઠ મુસ્લિમ યુવકોએ એક હિંદુ માણસનો અંતિમ સંસ્કાર કર્યો હતો.  એક 65 વર્ષના વડીલ વમન કદમનું  મૃત્યુ થયુ, જયારે કદમના બે દીકરા અને પત્ની અને તેમના બીજા સંબંધી રાત્રે ત્યાં આવતા અચકાતા હતા ત્યારે આ માણસોએ માણસાઈની મિશાલ કાયમ કરી  </p>
<p>
	 </p><p>
	5. એક હિંદુ ઑટોવાળાએ જુમ્માની નમાજ કરવા જઈ રહેલ  મુસ્લિમને  પૈસા લીધા વગર મસ્જિદ પહોંચાડ્યો  <br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="960" src="http://media.webdunia.com/_media/gu/img/article/2016-12/22/full/1482394515-5093.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="540" /></p>
</p>
<p>
	સૌ. ફેસબુક </p>
<p>
	દયાળુતા અને ધાર્મિક સૌહાર્દની એ ક મિસાલ ત્યારે જોવા મળી, જ્યારે એક હિંદુ ઓટોવાળાએ જુમ્માની નમાજ કરવા જઈ રહેલ  એક મુસ્લિમને પૈસા લીધા વગર જ સમયસર મસ્જિદ પહોંચાડ્યા હતા. થયું એવુ કે તે મુસ્લિમ માણસ પર્સ ઘરે જ ભૂલી ગયો હતો અને તેને નમાજ માટે મોડું થઈ રહ્યું હતું.  મુસ્લિમ યુવક રમીઝ શેખ તે રિક્શાવાળા શુકલાજીથી એટલો પ્રભાવિત થયો કે તેણે પોતાના ફેસબુક પર ફોટા સાથે બધીએ ઘટ્નાનો ઉલ્લેખ  કર્યા હતા અને ધન્યવાદ પણ આપ્યો હતો. </p>
<p>
	 </p><p>
	<strong>6. જ્વેલરીને જોતા ક્લીનર પર જ્યારે અજાણ્યા વ્યક્તિએ કરી ધનવર્ષા </strong><br />
	<br />
	બાંગ્લાદેશી ક્લીનર સઉદી અરબમાં જ્વેલરીને જોઈ રહ્યો હતો.  ત્યારે લોકોએ તેના ફોટા ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી તેની મજાક  કરી, જેના પર કેપ્શન હતું - આ માણસ જ્વેલરી નહી માત્ર કચરો જોવાનો અધિકારી છે. ત્યારે કોઈ માણસની તે પોસ્ટ પર નજર પડી અને તેણે આ ક્લીનર પર દયા કરી ધનવર્ષા કરી નાખી. તેને ઉપહારમાં સોના ચાંદી અને આઈફોન ગિફ્ટ કર્યા </p>
<p>
	 </p>]]></content:encoded>
      <pubDate>Thu, 22 Dec 2016 13:02:00 +0530</pubDate>
      <updatedDate>Thu, 22 Dec 2016 15:38:39 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વર્ષ 2016માં આ ચર્ચિત હસ્તીઓના નિધનથી દેશમાં છવાયી ઉદાસી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/year-at-a-glance-popular-personalities-who-died-in-2016-116122100011_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/year-at-a-glance-popular-personalities-who-died-in-2016-116122100011_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-06/05/thumb/1_1/1465101689-988.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-06/05/thumb/1_1/1465101689-988.jpg</image>
      <description><![CDATA[વર્ષ 2016 પૂરા થવાની તૈયારી છે અને તેમની ઉલ્ટી ગણતરી પણ શરૂ થઈ ગઈ છે. દરેક વર્ષની રીતે આ વર્ષ પણ કોઈના માટે સારું તો કોઈના માટે ખરાબ રહ્યું . બૉલીવુડ્ અને ટીવી વિશ્વમાં ઘણી બધી ઘટનાઓ થઈ. ઘણા]]></description>
      <content:encoded><![CDATA[<p>
	વર્ષ 2016 પૂરા થવાની તૈયારી છે અને તેમની ઉલ્ટી ગણતરી પણ શરૂ થઈ ગઈ છે. દરેક વર્ષની રીતે આ વર્ષ પણ કોઈના માટે સારું તો કોઈના માટે ખરાબ રહ્યું . બૉલીવુડ્ અને ટીવી વિશ્વમાં ઘણી બધી ઘટનાઓ થઈ. ઘણા ચર્ચિત ચેહરા દુનિયાને હમેશા માટે મૂકી હાલ્યા ગયા. રાજનીતિ ક્ષેત્રમાં અમ્મા નામથી મશહૂર જયલલિતા અને સિનેજગતના કલાકારએ દુનિયાને હમેશા-હમેશા તેમના ફેંસને માયૂસ રાખશે. આજે અમે તમને જણાવી રહ્યા છે કેટલાક એવા જ ચર્ચિત ચેહરા જે આ વર્ષ દુનિયાને બાય-બાય બોલીને ગયા. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="415" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-12/06/full/1481003180-9587.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
</p>
<p>
	ભારતની રાજનીતિમા વર્ષના અંતિમ મહીનામાં એક એવી રાજનેતાને હમેશા માટે ગુમાવ્યા છે જેની ધમક તમિલનાડુંથી લઈને દિલ્લી સુધીની રાજનીતિમાં હતી. </p>
<p>
	 </p><p>
	રજાક ખાન </p>
<p>
	અભિનય કૌશલથી કોમિક કેરેકટરને અમર કરતા બૉલીવુડના મશહૂર કોમેડિયન એક્ટર રજાક ખાન આ વર્ષે હાર્ટ અટેક પડવાથી નિધન થઈ ગયું. લોકો તેને ગોલ્ડન ભાઈના નામથી ઓળખે છે. <br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="351" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-06/01/full/1464769736-1919.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
</p>
<p>
	 </p><p>
	સુરેશ ચટવાલ </p>
<p>
	સુરેશ ચટવાલ બોલીવુડ ફિલ્મો અને ટીવી સીરિયલમાં અભિનયકાર પણ સિનેમાના આ સિતારા પણ અમારી યાદોને .. <br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="300" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-05/30/full/1464583756-5945.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="300" /></p>
</p>
<br /><p>
	રજત બડજાત્યા </p>
<p>
	સૂરજ બડજાત્યાના ભાઈ રજત બડજાત્યાનો આ વર્ષમાં અગ્સ્તમાં નિધન થઈ ગયું. એ રાજશ્રી મીડિયાના પ્રબંધ નિર્દેશક અને સીઈઓ હતા. <br />
	<p style="float: left;clear: both;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="" alt="" class="imgCont" height="200" src="http://media.webdunia.com/_media/gu/img/article/2016-12/21/full/1482308370-2236.jpg" style="border: 1px solid #DDD; margin-right: 10px; padding: 1px; float: left; z-index: 0;" title="" width="200" /></p>
	</p>
</p>
<p>
	 </p><p>
	મુકેશ રાવલ </p>
<p>
	રામાયણમાં વિભીષણા રોલ કરતા મશહૂર ગુજરાતી એક્ટર મુકેશ રાવલની ટ્રેન એક્સીડેંટમાં મૌત થઈ ગઈ. <br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="351" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-11/17/full/1479365443-2544.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
</p>
<p>
	 </p><p>
	રાજેશ વિવેક </p>
<p>
	રાજેશ વિવેક નો આ વર્ષે જાન્યુઆરીમાં હાર્ટાતેક આવવાથી નિધન થઈ ગયું હતું. <br />
	<p style="float: left;clear: both;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="" alt="" class="imgCont" height="307" src="http://media.webdunia.com/_media/gu/img/article/2016-12/21/full/1482308910-4176.jpg" style="border: 1px solid #DDD; margin-right: 10px; padding: 1px; float: left; z-index: 0;" title="" width="500" /></p>
	</p>
</p>
<br /><p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="187" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-06/05/full/1465101689-988.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="339" /></p>
	સુલભા દેશપાંડે </p>
<p>
	79 વર્ષની સુલભા દેશપાંડેના લાંબા રોગ પછી નિધન થઈ ગયું. </p>
<p>
	 </p>]]></content:encoded>
      <pubDate>Wed, 21 Dec 2016 13:30:00 +0530</pubDate>
      <updatedDate>Wed, 21 Dec 2016 13:59:39 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ટૉપ 10.... 2016 ની સૌથી વધારે વીકેંડ કલેકશન કરી ફિલ્મો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/bollywood-gossips/top-10-movie-2016-116122100009_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/bollywood-gossips/top-10-movie-2016-116122100009_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-09/01/thumb/1_1/1472711512-7811.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-09/01/thumb/1_1/1472711512-7811.jpg</image>
      <description><![CDATA[2016 પૂરા થવામાં થોડા જ દિવસ બાકી છે. દિસંબર મહીનામાં વર્ષની સૌથી મોટીએ ફિલ્મોમાં એક દંગલનો પ્રદર્શન હવે બાકી છે. જેની ઓપનિંગ વીકેંડ પર જોરદાર રહેવાની આશા છે. આ છે 2016માં ઓપનિંગ વીકેંડ પર સૌથી વધારે કલેકશન કરતી ટોપ 10 મૂવી.]]></description>
      <content:encoded><![CDATA[<p>
	2016 પૂરા થવામાં થોડા જ દિવસ બાકી છે. દિસંબર મહીનામાં વર્ષની સૌથી મોટીએ ફિલ્મોમાં એક દંગલનો પ્રદર્શન હવે બાકી છે. જેની ઓપનિંગ વીકેંડ પર જોરદાર રહેવાની આશા છે. આ છે 2016માં ઓપનિંગ વીકેંડ પર સૌથી વધારે કલેકશન કરતી ટોપ 10 મૂવી.</p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="351" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-11/21/full/1479728390-2563.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
</p>
<p>
	નંબર 10 દિયર જિંદગી </p>
<p>
	વીકેંડ કલેકશન - : 32.50કરોડ રૂપિયા</p><p>
	નંબર 9- એ દિલ હૈ મુશ્કિલ  </p>
<p>
	વીકેંડ કલેકશન - : 35.60  કરોડ રૂપિયા <br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="351" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-10/13/full/1476358920-6251.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
</p>
<p>
	 </p><p>
	નંબર 8 - ઢિશૂમ </p>
<p>
	વીકેંડ કલેકશન - : 37.32 કરોડ રૂપિયા<br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="351" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-06/15/full/1465985302-1803.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
</p>
<br /><p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="552" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-04/25/full/1461583832-032.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
	નંબર- 7 - બાગી </p>
<p>
	વીકેંડ કલેકશન - : 38.58કરોડ રૂપિયા </p><p>
	નંબર-6 - એયરલિફ્ટ </p>
<p>
	વીકેંડ કલેકશન - : 44.30કરોડ રૂપિયા <br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="552" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-01/14/full/1452773421-7908.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
</p>
<br /><p>
	નંબર 5 -  રૂસ્તમ </p>
<p>
	વીકેંડ કલેકશન - : 50.42કરોડ રૂપિયા <br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="351" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-08/08/full/1470654466-3871.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
	<br />
	 </p>
<br /><p>
	નંબર 4  - ફેન </p>
<p>
	વીકેંડ કલેકશન - : 52.35 કરોડ રૂપિયા <br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="549" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-03/01/full/1456825838-3734.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
	<br />
	 </p>
<br /><p>
	નંબર 3  - હાઉસફુલ 3 </p>
<p>
	વીકેંડ કલેકશન - : 53.31 કરોડ રૂપિયા <br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="453" src="http://media.webdunia.com/_media/kn/img/article/2016-04/19/full/1461074240-1217.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
</p>
<br /><p>
	નંબર 2   -એમએસધોની દ અનટોલ્ડ સ્ટોરી </p>
<p>
	વીકેંડ કલેકશન - : 66  કરોડ રૂપિયા <br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="351" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-09/01/full/1472711512-7811.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
</p>
<br /><p>
	નંબર 1  - સુલ્તાન </p>
<p>
	વીકેંડ કલેકશન - : 1 80.36 કરોડ રૂપિયા <br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="227" src="http://media.webdunia.com/_media/hi/img/hp/home-page/2016-01/09/full/1452320561-0583.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="621" /></p>
</p>
<p>
	 </p>
<p>
	 </p>]]></content:encoded>
      <pubDate>Wed, 21 Dec 2016 12:42:00 +0530</pubDate>
      <updatedDate>Wed, 21 Dec 2016 13:18:36 +0530</updatedDate>
      <category><![CDATA[Bollywood Gossips]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[જીવા ધોનીનો નવું ફોટોશૂટ જુઓ ફોટા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/jeeva-photo-shoot-116121500013_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/jeeva-photo-shoot-116121500013_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-12/09/thumb/1_1/1481279666-1689.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-12/09/thumb/1_1/1481279666-1689.jpg</image>
      <description><![CDATA[જીવા ધોનીનો નવું ફોટોશૂટ જુઓ ફોટા]]></description>
      <content:encoded><![CDATA[<p>
	જીવા ધોનીનો અત્યરે જ એમ ફોટોશૂટ થયું જેમાં જીવા હેલકેટમાં ખૂબ આરામથી બેસી છે. તમે પણ જુઓ આ ખૂબ ખાસ અફોતા જેમાં જીવા લાગી રહી છે ખૂબ પ્યારી </p>
<p>
	બાઈક પર બેસી જીવા- બાઈક પર જીવા  વગર બીકે બેસી છે અને જુઓ જીવાની પ્યારી મુસ્કાન <br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="691" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-12/09/full/1481279666-1689.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="dhoni jiva" width="637" /></p>
</p>
<p>
	All photos courtesy : Instagram   </p><p style="float: left;width:100%;text-align:center;">
	<img align="center" alt="" class="imgCont" height="645" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-12/09/full/1481279701-2886.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="jiva" width="640" /></p><p style="float: left;width:100%;text-align:center;">
	<img align="center" alt="" class="imgCont" height="691" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-12/09/full/1481279785-0925.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="jiva dhoni" width="640" /></p>
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
All photos courtesy : Instagram   <br />
<p style="float: left;width:100%;text-align:center;">
	<img align="center" alt="" class="imgCont" height="641" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-12/09/full/1481279825-6589.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="jiva dhoni" width="637" /></p>
<br />
<br />
<br />
<br />
<br />
<br />]]></content:encoded>
      <pubDate>Thu, 15 Dec 2016 15:56:00 +0530</pubDate>
      <updatedDate>Thu, 15 Dec 2016 16:01:44 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[2016માં સૌથી વધારે સર્ચ કરાયેલા ટૉપ 10 સેલિબ્રિટી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/good-bye-2016-116121500010_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/good-bye-2016-116121500010_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-12/10/thumb/1_1/1481353747-9013.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-12/10/thumb/1_1/1481353747-9013.jpg</image>
      <description><![CDATA[નંબર વનનો ખેતાબ જીતવાવાળી સેલેબ્રિટીને તમે પીએમમોદીથી વધારે કર્યા સર્ચ બ્રેકઅપ , પેચઅપ , તલાક , રમત આ જ હોય છે કોઈ પણ વર્ષના ખાસ. 2016 ખૂબ જ ખાસ રહ્યું કારણકે તેમાં જોવાઈ નોટબંદી. આ વર્ષ તમે કોણે ગૂગલ પર સૌથી વધારે સર્ચ કર્યા જાણવા ઈચ્છો છો તમે. ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	નંબર વનનો ખેતાબ જીતવાવાળી સેલેબ્રિટીને તમે પીએમમોદીથી વધારે કર્યા સર્ચ બ્રેકઅપ , પેચઅપ , તલાક , રમત આ જ હોય છે કોઈ પણ વર્ષના ખાસ. 2016 ખૂબ જ ખાસ રહ્યું કારણકે તેમાં જોવાઈ નોટબંદી. આ વર્ષ તમે કોણે ગૂગલ પર સૌથી વધારે સર્ચ કર્યા જાણવા ઈચ્છો છો તમે. બૉલીવુડ હોય કે રાજનીતિ ફેશન કે સ્પોર્ટસ કઈ સેલિબ્રિટી રહી તમારા મગજમાં ? જરૂર જાણે 2016ની સૌથી વધારે સર્ચ કરેલ સેલિબ્રિટી લિસ્ટમાં પીએમમોદીનો નોટબંદીના રહ્યા હોય ફેસલો કે મલાઈકા અરોડા ખાનનો હોય તલાકનો નિર્ણય.. કઈ સેલિબ્રિટીએ બનાવી તેમની સર્ચ લિસ્ટનમાં જગ્યા આવો જાણીએ છે. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="354" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-11/24/full/1479926995-7629.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
</p>
<p>
	<strong>10. પીવી સિંધુ </strong></p>
<p>
	નંબર 10 પર જગ્યા બનાવી ઈંડિયન બેડમિંટનની નવી ક્વીન પીવી સિંધુએ. રિયો ઓલંપિકમાં ભારતએ સિલ્વર મેડલ જીતીને નવો ઈતિહાસ હાસલ કરતી સિંધુ તમારા મગજમાં છવાઈ રહી અને વધારે સર્ચ કરેલ સેલિબ્રિટીની લિસ્ટમાં 10મા સ્થાન પર </p>
<p>
	 </p>
<p>
	<strong>9. પીએમ મોદી </strong></p>
<p>
	નોટબંદી પહેલા પણ પીએમ મોદી તમારા પસંદીદા રાજનેતા હતા. વર્ષ 2016માં તેમાન દરેક પગલાં એતેમને બનાવ્યા તેમના </p>
<p>
	 </p>
<p>
	પસંદનો રાજનેતા. તમે તેને સર્ચ કર્યા અને નવમાં નંબર પર સૌથી વધારે </p>
<p>
	 </p><p>
	<strong>8. વિરાટ કોહલી</strong></p>
<p>
	માત્રા નામ જ ખૂબ છે વાળી કહેવતને યોગ્ય સિદ્ધ કરે છે વિરાટ કોહલીએ તેમના ઑન ફીલ્ડ પ્રદર્શનથી તમને રાખ્યું વર્ષભર ખુશ. તમે તેમને શોધ્યું આઠમા નંબર પર સૌથી વધારે. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="500" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-05/26/full/1464256644-2277.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="890" /></p>
</p>
<p>
	<strong>7. કરીના કપૂર ખાન </strong></p>
<p>
	બ્યૂટીફુલ બેબોએ આ સમયે સમાચાર બનાવી માં બનવાને લઈને. તેમની પ્રેગ્નેંસીના સમાચાર રહ્યા તમારા મગજમાં બહુ વધારે. તેમનો શોધ્યું સાતમા નંબર પર સૌથી વધારે </p><p>
	<strong>6. કેટરીના કેફ</strong></p>
<p>
	2016 શરૂઆરી મહીનામાં જ કેટ બેબીનો બ્રેકઅપ રણબીર કપૂર સાથે થઈ ગયું. લોકોની આ બ્રેકઅપમાં વર્ષભર ખાસી રૂચિ રહી. તેણે ઈંટરનેટ પર છ્ટમા નંબર પર સૌથી વધારે શોધ્યું. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="351" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-10/20/full/1476969607-467.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
</p>
<p>
	<strong>5. એમ એસ ધોની</strong></p>
<p>
	ભારતના ધુરંધર બેટસમેન અને કેપ્ટન કૂલ ધોની પર બનેલી એક સારી ફિલ્મ તેમના જ નામથી. સાથે જ તેમની પત્ની સાક્ષી ધોનીનો નામ આવી ગયું કરોડની ધાંધલીના એક વિવાદમાં ૢ ધોનીએ તેમના સર્ચ કર્યા પાંચમા નંબર પર સૌથી વધારે.</p><p>
	4. દીપિકા પાદુકોણ </p>
<p>
	દીપિકા પાદુકોણએ રાખ્યું હૉલીવુડમાં પગલાં. નજર આવી. હૉલીવુડના વેન ડીજલ સાથે ઘણા ફોટામાંૢ તેની સાથે દીપિકાની ફિલ્મ ટ્રિપલ એક્સ આવતી છે. દીપિકાને શોધ્યું  ચૌથા નંબર પર સૌથી વધારે વાર. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="351" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-10/17/full/1476687355-2267.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
</p>
<p>
	3. બિપાશા બસુ</p>
<p>
	2016 બિપાશા માટે ખૂબ ખાસ રહ્યું. કરન સિંહ ગ્રોવર સાથે લગ્ન કરી બિપાશાએ જમીને ખબર બનાવી અને તેમાં તેને જમીને શોધ્યું. ત્રીજા નંબર શોધી સેલેબ્રિટી</p><p>
	 </p>
<p>
	2. કપિલ શર્મા </p>
<p>
	કપિલ શર્મા એવા સેલેબ્રિટી છે જેમની ફેન ફોલોઈંગ દરેક ઉમ્રમાં છે. ટીવીથી તમારા દિલમાં જગ્યા બનાવતા કપિલ રિયલિટી શો કોમેડી નાઈટ્સ વિથ કપિલનો પ્રસારણ જ્યારે બંદ થયું તો લાખો લોકોના દિલ તૂટ્યા. તેને તમે શોધ્યું બીજા નંબર પર સૌથી વધારે. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="354" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-12/10/full/1481353747-9013.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
</p>
<p>
	1.  સની લિયોન </p>
<p>
	સની લિયોનએ બનાવી લી છે. પહેલ નંબર પર જગ્યા. મૂકી દીધું કેટરીન કેફ વિરાટ કોહલી અને ઘણાને પાછળ . તેમના સર્ચ કરતાના પાછળ ખાસ કારણ છે . અંદાજ લગાવવું મુશ્કેલ છે. પણ આ ખાસ છે કે સનીને તમારા સૌથી વધારે સર્ચ કર્યા. </p>
<p>
	 </p>]]></content:encoded>
      <pubDate>Thu, 15 Dec 2016 15:42:00 +0530</pubDate>
      <updatedDate>Thu, 15 Dec 2016 15:52:19 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[જાણો શા માટે વિશ્વની આ 10 Fastest Trainમાં નથી થતી કોઈ દુર્ઘટના]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/top-10-fastest-train-116112100021_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/top-10-fastest-train-116112100021_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2016-11/21/thumb/1_1/1479731487-5334.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2016-11/21/thumb/1_1/1479731487-5334.jpg</image>
      <description><![CDATA[વર્તમાન સમયમાં યૂરોપ અને એશિયાના એવા ઘણા દેશ , જે વિશ્વમાં સૌથી તેજ ટ્રેન ચલાવી રહ્યા છે. જાપાન ઈટલી, ચીન, સ્પેન જેવાદેશમાં ઘણા નવી તકલીનીનો ઉપયોગ કરીને ન માત્ર વિશ્વભરમાં લોકોને ચોકાંવ્યું છે]]></description>
      <content:encoded><![CDATA[<p>
	વર્તમાન સમયમાં યૂરોપ અને એશિયાના એવા ઘણા દેશ , જે વિશ્વમાં સૌથી તેજ ટ્રેન ચલાવી રહ્યા છે. જાપાન ઈટલી, ચીન, સ્પેન જેવાદેશમાં ઘણા નવી તકલીનીનો ઉપયોગ કરીને ન માત્ર વિશ્વભરમાં લોકોને ચોકાંવ્યું છે પણ તેજ ગતિમાં ટ્રેનને સુરક્ષિત પણ રાખ્યું છે. શંઘાઈ મેગ્લવ અને હાર્મોની સીઆએચ 380 એ ટ્રેનએ અત્યાર સુધી સૌથી વધારે તેજ ટ્રેન ચલાવવાનું રેકાર્ડ કર્યું છે. આવો જાણી અમે તમને જણાવી રહ્યા છે કે વિશ્વમાં સૌથી તેજ ચાલતી એવી 10 ટ્રેન વિશે. </p>
<p>
	 </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="shanghai maglev train" class="imgCont" height="281" src="http://media.webdunia.com/_media/gu/img/article/2016-11/21/full/1479731487-5334.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="500" /></p>
	</p>
</p>
<p>
	1. શંઘાઈ મેગ્લેવ - આ ટ્રેનની સ્પીડ 430 કિમી/કલાક અને સરેરાશ સ્પીડ 251 કિમી છે. આ ટ્રેન પહેલી વાર 2004માં ચલાવાઈ હતી. હાઈ સ્પીડ શંઘાઈ મેવ મેગ્નેટિક લેવિટેશન( ચુંબકીય ઉત્તોલક) પાટા પર ચાલે છે , આથી એના પર દુર્ઘટના થવાનો ખતરા પણ ન બરાબર હોય છે આ ટ્રેન શંઘાઈ શહરમાં ચાલે છે. </p>
<p>
	<br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="crh 2" class="imgCont" height="281" src="http://media.webdunia.com/_media/gu/img/article/2016-11/21/full/1479731546-5186.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="500" /></p>
	</p>
</p>
<p>
	2. હાર્મોની સીઆરેચ 380 એ </p>
<p>
	 </p>
<p>
	હાર્મોની સીઆરએચ 380 એ આ વિશ્વની બીજી સૌથી તેજ ચાલતી ટ્રેન છે. આ ટ્રેનની સ્પીડ 380 કિમી/કલાક છે દિસંબર 2010માં ઈલેક્ટ્રીક મલ્ટીપલ યૂનિટ (ઈએમયૂ ) ની તકનીકના ટ્રાયલના સમયે શંઘાઈ -હાંઉઝૌઉ ઈંટરસિટી હાઈ સ્પીડ રેલ્વે પર આ ટ્રેનને 486.1 કિમી પ્રૢ કલાકના સ્પીડથી ચલાવી હતી. આ ટ્રેન બીજિંગ અને શંઘાઈના વચ્ચેની ચાલે છે.</p>
<p>
	<br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="italo" class="imgCont" height="281" src="http://media.webdunia.com/_media/gu/img/article/2016-11/21/full/1479731765-9296.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="500" /></p>
	</p>
</p>
<p>
	3. એજીબી ઈટાલો </p>
<p>
	 </p>
<p>
	એજીબી ઈટાલો  સીરીજની પહેલી સ્પીડ ટ્રેમ ઈજીવી ઈટાલો છે. જે કે અપ્રેલ 2012માં બનીને તૈયાર થઈ હતી. એની સૌથી વધારે સ્પીડ 360 કિમી પ્રતિ કલાક છે . ટ્રેનને 2007માં  574.8 કિમી / કની રફતારનો રેકાર્ડ તોડ્યું હતું. તેને યૂરોપની સૌથી માર્ડન ટ્રેન ગણાય છે. એજીવી ઈટાલોને નિર્માણ  સ્લ્સટમએ કર્યા હતા. શરૂઆતમાં આ ટ્રેનને નેપલ્સ , રોમ ફિરંડે અને મિલાન લાઈન પર પોતાની સેવાઓ આપવા શરૂ કરી. ટ્રેન યૂરોપિયન ટીએસઆઈ ઈંટ્રો માનઓના પાલન કરે છે. </p>
<p>
	 </p><p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="227" src="http://media.webdunia.com/_media/hi/img/article/2015-12/15/full/1450162001-188.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="621" /></p>
</p>
<p>
	4. સીમેંસ વેલારો સીરીજ ઈ/એવીએસ 103 </p>
<p>
	સ્પેનના નેશનલ રેલ્વે 2006માં સીમેંસ વેલારો સીરીજની એવીઈ એસ 103 ટ્રેન ચલાવવાના આદેશ આપ્યા હતા. આ વિશ્વની તેજ ગતિથી ચાલતી ટ્રેનમાંથી એક </p>
<p>
	 </p>
<p>
	છે. આ ટ્રેનની ઓપરેશનલ સ્પીડ 310 કિમી/કલાક છે. તકનીકી સુરક્ષાના હિસવે આ ટ્રેન ખૂબ જ વિશ્વસનીય ગણાય છે. </p>
<p>
	 </p>
<p>
	5. ટાલ્ગો 350 </p>
<p>
	આ ટ્રેનની વધારે રફતાર 350 કિમી/કલાક છે . આસ્પેનની 2005થી ટ્રેકમાં છે . સ્પેનમાં આ સીરીજની આશરે 46 ટ્રેન છે. આટ્રેન મેડ્ર્તિડ બાર્સિલિના લેન પર ચાલે છે. </p>
<p>
	 </p>
<p>
	6. શિંકાનસેન ઈ 5 </p>
<p>
	 </p>
<p>
	ઈ 5 સીરીજ શિનકાનસેન હાયાબૂસા ટ્રેનને 300 કિમી/કલાકની રફ્તાર થી 2011થી સેવા આપવા શરૂ કરી હતી.  આમતો ટૉહોક શિનકાનસેબ્ન લાઈ પર તેમની વધારે 320 કિમી/કલાક રહે છે. મેગ્લેવથી પહેલા આ જાપાનની સૌથી તેજ ટ્રેન ગણાય હતી. </p>
<p>
	 </p><p>
	 </p>
<p>
	<strong>7. યૂરોયૂપિલેક્સ ટીજીવી </strong></p>
<p>
	અલ્સયટમ કંપની દ્વારા બનાવી યૂરોયૂપિલેક્સ ટીજીવીની ત્રીજી પેઢીની ટ્રેન છેૢ આ ડબલડેકર ટ્રેન દિસંબર 2011માં તેમની સેવાઓ આપવી શરૂ કરી. આ 320 કિમી/કલાકની રફ્તારથી યૂરોપિયન નેટવર્ક પર દોડે છે. યૂરોડ્યૂપિલેક્સની શરૂઆતમાં રિને-રોન એલજીવી હાઈ સ્પીડ રેલ લાઈન પર ચલાવ્યા છે. આ ટ્રેનમાં 1020 યાત્રી બેસી શકે છે. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="217" src="http://media.webdunia.com/_media/kn/img/article/2016-04/22/full/1461323670-0183.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="320" /></p>
</p>
<p>
	<strong>8. ટીજીવી ડુપ્લેક્સ</strong></p>
<p>
	 </p>
<p>
	ટીજીવી ડુપ્લેક્સનો નિર્માણ1966-2004ના વચ્ચે કર્યા હતા. આ ટ્રેનની વધારે સ્પીડ 320 કિમી/કલાક છે. આ ટ્રેન ફ્રાંસના પેરિસ અને માર્સિલે શહર્તના વચ્ચે ચાલે છે. આલ્સટૉમ અને બામ્બાર્ડિયર દ્વારા આ ત્રીજી પેઢીની ડબલ ડેકરની પહેલી ટ્રેન છે. ટ્રેનમાં અપર લોવર કુલ મિલાવીને 512 યાત્રીઓ માટે સીટ ઉપલબ્ધ છે. </p>
<p>
	 </p><p>
	9. ઈટીઆર 500 ફ્રેસિઆરોસ્સા </p>
<p>
	ઈલિટ્રો રેપિડો 500 ફ્રેસિઆરોસ્સાએ તેમની સેવાઓ 2008માં શરૂ કરી હતી. ટ્રેનને 360 કિમી/કલાકની સ્પીડના હિસાબે ડિજાઈન કરાયું છે.  આ ટ્રેનનો સંચાલન રોમ અને મિલાનના વચ્ચે કરાય છે. ટ્રેનનો સંચાલન ટ્રેનિતાલિયા દ્વારા કરાય છે. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="227" src="http://media.webdunia.com/_media/hi/img/article/2015-04/22/full/1429695936-8657.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="621" /></p>
</p>
<p>
	10. ટીએચએસઆર 700 ટી </p>
<p>
	 </p>
<p>
	ટીએચએસઆર 700 ટી નો સંચાલન તાઈવાનમાં તેપઈ અને કોહાઉસિંગના વચ્ચે હાઈ-સ્પીડ લાઈન પર કરાયું છે. ટ્રેનને જાન્યુઆરી 2007માં તેમની સેવાઓ આપવા શરૂ કરી. તેમની રફ્તાર 300 કિમી/કલાક છે. </p>]]></content:encoded>
      <pubDate>Mon, 21 Nov 2016 17:19:00 +0530</pubDate>
      <updatedDate>Mon, 21 Nov 2016 18:07:23 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA['બુલેટ ટ્રેનનું સપનું છોડો પહેલા બુનિયાદી માળખુ તો ઠીક કરો']]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/bullet-train-for-india-116112100011_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/bullet-train-for-india-116112100011_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/hp/home-page/2016-11/20/thumb/1_1/1479617880-9546.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/hp/home-page/2016-11/20/thumb/1_1/1479617880-9546.jpg</image>
      <description><![CDATA[ઉત્તર પ્રદેશમાં કાનપુરની પાસે રવિવારે ઈંદોર-પટના એક્સપ્રેસના 14 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. જેને કારને મરનારાઓની સંખ્યા 142 થઈ ગઈ છે અને 180 લોકો ઘાયલ થયા છે. 

રેલવે બોર્ડના પૂર્વ સભ્ય રહી ચુકેલા આદિત્ય પ્રકાશ મિશ્રાએ બીબીસીને જણાવ્યુ કે ભારતીય ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="300" src="http://media.webdunia.com/_media/hi/img/hp/home-page/2016-11/20/full/1479617880-9546.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
</p>
<p>
	ઉત્તર પ્રદેશમાં કાનપુરની પાસે રવિવારે ઈંદોર-પટણા એક્સપ્રેસના 14 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. જેને કારને મરનારાઓની સંખ્યા 142 થઈ ગઈ છે અને 180 લોકો ઘાયલ થયા છે. </p>
<p>
	 </p>
<p>
	રેલવે બોર્ડના પૂર્વ સભ્ય રહી ચુકેલા આદિત્ય પ્રકાશ મિશ્રાએ બીબીસીને જણાવ્યુ કે ભારતીય રેલના બુનિયાદી માળખાને ઠીક કરવાની જરૂર છે. ટ્રેનના પાટા પરથી ઉતરવાના કારણો અને તેની સાથે જોડાયેલ તકનીકી પક્ષો વિશે રેલવે બોર્ડના પૂર્વ સભ્ય આદિત્ય પ્રકાશ મિશ્રાના વિચાર... </p>
<p>
	 </p>
<p>
	"ભારતમાં ટ્રેન પાટા પરથી ઉતરવાને કારણે થનારી ટ્રેન દુર્ઘટનાઓનો ઈતિહાસ કોઈ નવો નથી. ટ્રેનના પાટા પરથી ઉતરવાના ચાર મુખ્ય કારણ હોઈ શકે છે. </p>
<p>
	 </p>
<p>
	પ્રથમ - સામે કોઈ અવરોધના આવવાને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી શકે છે. અનેકવાર એવુ થાય છે કે કોઈ ઢોર કે મોટુ જાનવર અચાનક પાટા પર આવી જાય છે તો ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે. </p>
<p>
	 </p>
<p>
	બીજુ - એંજિનનો કોઈ ભાગ કે પાર્ટ જો પડી જાય અને તેના પર ટ્રેન ચઢી જાય તો આવી સ્થિતિમાં પણ ટ્રેન પાટા પરથી ઉતરી શકે છે. </p>
<p>
	 </p>
<p>
	ત્રીજુ - પાટાના તૂટા હોવાની સ્થિતિમાં પણ ટ્રેન પાટા પરથી ઉતરી શકે છે. પણ આવી સ્થિતિમાં એંજિન સાથે ટ્રેન ઉતરે છે.  કાનપુરની પાસે જે દુર્ઘટના થઈ છે તેમા એંજિન પાટા પરથી ઉતર્યુ નથી. </p>
<p>
	 </p>
<p>
	ક્યારેક ક્યારેક એવુ પણ બની શકે છે કે એંજિન નીકળી ગયા પછી પાટા વચ્ચે ગેપ વધે ત્યારે પાછળના ડબ્બા પાટા પરથી ઉતરી જાય છે. </p>
<p>
	 </p>
<p>
	ચોથુ - અનેકવાર કોઈ કોઈ વિસ્તારમાં ઉપદ્રવી અને બિન સામાજીક તત્વોના તોડફોડને કારણે પણ ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે. </p>
<p>
	 </p>
<p>
	જ્યા સુધી બુલેટ ટ્રેન ચલાવવાની વાત છે તો તેના પાટા પાથરવાનો ખર્ચો ખૂબ મોંઘો પડે છે. પાંચસો કિલીમીટર સુધીની લાઈન પાથરવાનો ખર્ચો એક લાખ કરોડ જેટલો છે. </p>
<p>
	 </p>
<p>
	હાલ ભારતમાં જે વર્તમાન લાઈનો છે, આપણે તેની જ સુરક્ષા પર પૂરતો ખર્ચો નથી કરી શકતા. </p>
<p>
	 </p>
<p>
	આવી હાલતમાં કોઈ દેશ આવીને ભારતમાં પાટા પાથરી દે અથવા તો આર્થિક રૂપે મદદ કરે ત્યારે જ શક્ય છે. </p>
<p>
	 </p>
<p>
	ભારતીય રેલવે માટે તો આટલો ખર્ચો ઉઠાવવો હાલ શક્ય નથી. મારા વિચારમાં જે બુનિયાદી માળખુ હાલ આપણી પાસે છે.  પહેલા તેના પર ધ્યાન આપવુ જોઈએ.  કાનપુરની પાસે જે દુર્ઘટના થઈ છે તેમા માનવીય ચૂક હોવાની શક્યતા નથી લાગતી.  જે ચાર તકનીકી કારણો મે હાલ બતાવ્યા છે તેની શક્યતા જ વધુ લાગે છે. </p>
<p>
	 </p>]]></content:encoded>
      <pubDate>Mon, 21 Nov 2016 14:15:00 +0530</pubDate>
      <updatedDate>Mon, 21 Nov 2016 14:22:16 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શુ છે સ્મોગ અને અને આપણા શરીર પર તેની શુ અસર વર્તાય છે..]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/what-is-smog-causes-and-effects-environmental-issues-116110700019_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/what-is-smog-causes-and-effects-environmental-issues-116110700019_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-11/07/thumb/1_1/1478511948-1965.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-11/07/thumb/1_1/1478511948-1965.jpg</image>
      <description><![CDATA[ચીનની રાજધાનીમાં હવા એટલી ખરાબ થઈ ગઈ છે કે વૈજ્ઞાનિકોએ કહી દીધુ કે શહેર રહેવા લાયક જ નથી. બીજી બાજુ પેરિસમાં પણ વાયુ પ્રદૂષણનુ સ્તર એટલુ વધી ગયુ છે કે સરકારને કડક પગલા ઉઠાવવા પડ્યા છે. અહી સાર્વજનિક પરિવહન વ્યવસ્થાને ત્રણ દિવસ માટે મફત કરી દેવામાં ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="300" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-11/07/full/1478511948-1965.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
</p>
<p>
	ચીનની રાજધાનીમાં હવા એટલી ખરાબ થઈ ગઈ છે કે વૈજ્ઞાનિકોએ કહી દીધુ કે શહેર રહેવા લાયક જ નથી. બીજી બાજુ પેરિસમાં પણ વાયુ પ્રદૂષણનુ સ્તર એટલુ વધી ગયુ છે કે સરકારને કડક પગલા ઉઠાવવા પડ્યા છે. અહી સાર્વજનિક પરિવહન વ્યવસ્થાને ત્રણ દિવસ માટે મફત કરી દેવામાં આવી છે જેથી લોકો પોતાની કાર ઘર પર જ છોડી દે અને તેનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત થાય. </p>
<p>
	 </p>
<p>
	ઠંડી અને ગરમ હવાનું ચક્કર </p>
<p>
	 </p>
<p>
	સ્મોગ શબ્દનો ઉપયોગ 20મી સદીની શરૂઆતથી થઈ રહ્યો છે. આ શબ્દ અંગ્રેજીના બે શબ્દો &#39;સ્મોક&#39; અને  &#39;ફૉગ&#39; ને એક કરીને બન્યો છે. સામાન્ય રીતે જ્યારે ઠંડી હવા કોઈ ભીડભાડ વાળા સ્થાન પર પહોંચે છે ત્યારે સ્મૉગ બને છે.  ઠંડી હવા ભારે હોવાથી ત્યાના રહેવાશી વિસ્તારની ગરમ હવાના નીચે એક પરત બનાવી લે છે. ત્યારે એવુ લાગે છે જાણે કે ઠંડી હવાએ આખા શહેરને એક ધાબળાની જેમ લપેટી લીધુ છે. </p>
<p>
	 </p>
<p>
	ગરમ હવા હંમેશા ઉપરની તરફ ઉઠવાનો પ્રયત્ન કરે છે અને થોડી જ વારમાં કોઈ વાસણના ઢાંકનની જેમ વ્યવ્હાર કરવા માંડે છે  થોડા જ સમયમાં હવાની આ બંને ગરમ અને ઠંડી પરત વચ્ચેની હરકતો રોકાય જાય છે.  આ વિશેષ ઉલટ પલટને કારણે સ્મૉગ બને છે અને આ કારણ છે કે ગરમી કરતા ઠંડીની ઋતુમાં સ્મૉગ વધુ સહેલાઈથી બની જાય છે. </p>
<p>
	 </p>
<p>
	સ્મૉગ બનવાનુ બીજુ મોટુ કારણ છે પ્રદૂષણ. આજકાલ દરેક મોટુ શહેર વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યુ છે. ક્યાક ઉદ્યોગ ધંધા અને ગાડીઓમાંથી નીકળનારા ધુમાડા તો ક્યાક ચિમનીઓ.. બધુ મળીને હવામાં ઘણો બધો ધુમાડો છોડી રહ્યા છે. </p>
<p>
	 </p>
<p>
	<strong>સીમા નક્કી કરવી જરૂરી </strong></p>
<p>
	 </p>
<p>
	વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યૂએચઓ)ઘણા સમયથી ચેતાવણી આપતુ આવ્યુ છે કે સૂક્ષ્મ પર્ટિકુલેટ કણ, ઓજોન, નાઈટ્રોજન મોનોઓક્સાઈડ અને સલ્ફર ડાઈ ઓક્સાઈડ લોકોના આરોગ્ય માટે ખૂબ ખતરનાક છે. પાછલા વર્ષોમાં ડબલ્યૂએચઓએ વારેઘડીએ કહ્યુ છે કે આ હાનિકારક પદાર્થો માટે એક સીમા નક્કી કરવી જોઈએ નહી તો મોટા શહેરોમાં રહેનારા લોકોને ખૂબ નુકશાન થશે. </p>
<p>
	 </p>
<p>
	શિયાળામાં જ્યારે સ્મૉગની ઋતુ ચાલી રહી હોય છે ત્યારે ગાડીઓના ધુમાડાથી હવામાં મળનારા સૂક્ષ્મ કણ ખૂબ મોટી સમસ્યા  ઉભી કરી દે છે. આ સૂક્ષ્મ કણની જાડાઈ લગભગ 2.5 માઈક્રોમીટર હોય છે અને પોતાના આટલા નાના આકારને કારણે આ શ્વાસ સાથે ફેફ્સામાં ઘુસી જાય છે અને પછી હ્રદયને પણ નુકશાન પહોંચાડે છે. </p>
<p>
	 </p>
<p>
	 </p>
<p>
	ઈરાન - અહીનુ વાતાવરણ દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં નંબર વન છે. ધુમાડાની એટલી ખરાબ અસર છે કે અહી જીવનદર બીજા દેશ કરતા ઓછો છે. </p>
<p>
	 </p>
<p>
	ગરમીમાં જ્યારે સ્મૉગ બને છે તો સૌથી મોટી સમસ્યા હોય છે ઓજોનની. કારના ધુમાડામાં જે નાઈટ્રોજન ઑક્સાઈડ અને હાઈડ્રોકાર્બન્સ હોય છે તે સૂર્યની રોશનીમાં રંગહીન ઓજોન ગેસમાં બદલાય જાય છે. ઓજોન ઉપરી વાતાવરણમાં એક રક્ષા પરત બનાવીને આપણને સૂર્યની હાનિકારક કિરણોથી બચાવે છે.  પણ જો એ જ ઓઝોન જો ઘરતીના કિનાર બનવા લાગે તો એ અમારે માટે ખૂબ જ ઝેરુલુ થઈ જાય છે. </p>
<p>
	 </p>
<p>
	માર્ગ અકસ્માતથી પણ ખતરનાક -  જર્મનીમાં માઈંસના માક્સ પ્લાંક ઈંસ્ટીટ્યૂટના બેનેડિક્ટ શ્ટાઈલ કહે છે - મોટાભાગના લોકોને ખબર જ નથી કે સ્મૉગ હકીકતમાં કેટલો ખતરનાક હોય છે.  દર વર્ષે ફ્કત જર્મનીમાં જ 40,000થી વધુ પ્રદૂષણના કારણે થનારી બીમારીઓથી પોતાનો જીવ ગુમાવે છે. આ સંખ્યા રસ્તા પર થતી દુર્ઘટનામાં માર્યા જનારા લોકો કરતા પણ વધુ છે.  લાંબા સમય સુધી આ હાનિકારક પદાર્થોના સંપર્કમાં આવવાથી શ્વાસની ખતરનાક બીમારી, ફેફ્સાનુ કે મૂત્રાશયનુ કેંસર પણ થઈ શકે છે. <br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="700" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-11/07/full/1478515951-1984.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
</p>
<p>
	 </p>
<p>
	આ ઉપરાંત ઉર્જા ઉત્પાદનની પ્રક્રિયામાં અનેક હાનિકારક કણ નીકળે છે.  હવાને સ્વચ્છ રાખવા માટે બર્લિન અને ન્યૂયોર્ક જેવા શહેરોમાં  સરકારે ઓછા ઉત્સર્જન વાળા ક્ષેત્ર બનાવી દીધા છે.   છેલ્લા એક દસકામાં સાર્વજનિક વાહન વ્યવ્હારના સાધનોનો ખૂબ વિકાસ થયો છે.  સ્ટાઈલ કહે છે. વિકાસશીલ દેશોમાં વધુ લોકોએ સાઈકલનો ઉપયોગ કરવો જોઈએ.  આનાથી સમસ્યાનુ સમાધાન તો નહી થઈ જાય પણ આ એક શરૂઆત જરૂર રહેશે. </p>]]></content:encoded>
      <pubDate>Mon, 07 Nov 2016 16:33:00 +0530</pubDate>
      <updatedDate>Mon, 07 Nov 2016 16:39:11 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વેશ્યાવૃત્તિના કરાવવા માટે પુત્રીઓના જન્મ પર ઉત્સવ !!]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/gujarat-wadia-village-prostitution-116102700012_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/gujarat-wadia-village-prostitution-116102700012_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/26/thumb/1_1/1477458528-5096.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/26/thumb/1_1/1477458528-5096.jpg</image>
      <description><![CDATA[બદલતા સમાજીક વાતાવરણમાં પુત્રીઓનો જન્મ થતા ઉત્સવની નવી પરંપરા શરૂ થઈ ચુકી છે. પણ ગુજરાત સ્થિત વાડિયા ગામમાં આ ખૂબ જૂની પરંપરા છે. એટલા માટે નહી કે ત્યા મહિલાઓને સન્માન આપવામાં આવે છે. પણ એ માટે કારણ કે મોટી થઈને તે વેશ્યાવૃત્તિની પ્રથાને આગલ ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	 </p>
<p>
	બદલતા સમાજીક વાતાવરણમાં પુત્રીઓનો જન્મ થતા ઉત્સવની નવી પરંપરા શરૂ થઈ ચુકી છે. પણ ગુજરાત સ્થિત વાડિયા ગામમાં આ ખૂબ જૂની પરંપરા છે. એટલા માટે નહી કે ત્યા મહિલાઓને સન્માન આપવામાં આવે છે. પણ એ માટે કારણ કે મોટી થઈને તે વેશ્યાવૃત્તિની પ્રથાને આગલ વધારવાની છે. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="351" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-10/26/full/1477458528-5096.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="624" /></p>
</p>
<p>
	આ ગામમાં જન્મેલી અને વેશ્યાવૃત્તિના કીચડમાંથી ખુદને બચાવવામાં સફળ રહેલી સોનલને બાર વર્ષની વયે એક ગ્રાહક પાસે મોકલવામાં આવી.  બીબીસી સાથે વાત કરતા વીસ વર્ષની સોનલ બતાવે છે કે જ્યારે મને પહેલીવાર કોઈ ગ્રાહક પાસે મોકલવામાં આવી તો એ સમયે મારી વય માત્ર 12 વર્ષની હતી. એ દરમિયાન મને ખબર નહોતી કે શુ કરવાનુ છે.  બસ એટલુ જાણતી હતી કે મા એ કહ્યુ છે એ કરવાનુ છે. કારણ કે બાળપણથી તે માતાને પણ આવુ જ કરતી જોતી આવી હતી. </p>
<p>
	 </p>
<p>
	સોનલે જણાવ્યુ કે તે ત્રીજા ધોરણ પછી શાળામાં ગઈ જ નથી. સોનલ ઉપરાંત ગામમાં તેના વયની બધી યુવતીઓ જુદા જુદા ગ્રાહકોને ખુશ કરવાનુ કામ કરતી હતી.  </p>
<p>
	 </p>
<p>
	સોનલ બતાવે છે કે મારો પણ જન્મ એક એવા ઘરમાં થયો જ્યા મા ને ખબર નથી કે મારા પિતા કોણ છે ? કારણ કે મારી માતાના અનેક લોકો સાથે સંબંધ હતા.</p>
<p>
	 </p>
<p>
	સોનલના બે નાના ભાઈ પણ છે અને સોનલે બધાનુ પાલન પોષણ કરવા માટે એ જ કર્યુ જે તેની મા કરતી હતી. સોનલની જીંદગી પણ કદાચ પોતાની માતાની જીંદગીની જેમ વીતી જતી પણ એ દરમિયાન તેની મુલાકાત અનિલ નામના ગ્રાહક સાથે થઈ. </p>
<p>
	 </p>
<p>
	સોનલના મુજબ અનિલ દર અઠવાડિયે મારી પાસે આવતો હતો.  અમારી વચ્ચે વાતો થતી હતી અને અમને એકબીજા પ્રત્યે પ્રેમ થઈ ગયો. ઘરના લોકો અમારી વિશે જાણતા હતા પણ તેઓ કશુ કહેતા નહોત કારણ કે તે એમને ખૂબ પૈસા આપતો હતો. સોનલે જણાવ્યુ કે આ દરમિયાન એક મોટી વયનો શ્રીમંત ગ્રાહક આવ્યો જે મને ખુદની પાસે રાખવા માંગતો હતો. તેથી ઘરના લોકોએ સોનલ પર અનિલ સાથે સંબંધ તોડવાનુ દબાણ બનાવ્યુ. </p>
<p>
	 </p>
<p>
	સોનલ કહે છે, "હુ અનિલની સાથે ત્યાથી ભાગીને અમદાવાદ આવી ગઈ. ત્યારબાદ અમે કોર્ટમાં લગ્ન કરી લીધા. મારા આ પગલાથી ગામમાં ખૂબ હંગામો થયો. ઘરના લોકો ઈચ્છતા હતા કે હુ પરત જઉ. કારણ કે મારા ઘંધાથી ઘર ચાલતુ હતુ. </p>
<p>
	 </p>
<p>
	વાડિયાના ઈતિહાસમાં પહેલીવાર કોઈ યુવતીએ લવ મેરેજ કર્યા હતા. દલાલોને ભય હતો કે સોનલની જેમ જો બીજી યુવતીઓ પણ ભાગવા માંડી તો ગામમાં ધંધો કરવો મુશ્કેલ થઈ જશે.  દલલઓએ સોનલને કોઈપણ રીતે (જીવતી કે મરેલી) ગામમાં પરત લાવવાનુ નક્કી કરી લીધુ. સોનલની જીંદગીમાં ફરી એકવાર તોફાન આવ્યુ જ્યારે તેને જાણ થઈ કે અનિલ પરણેલો છે. </p>
<p>
	 </p>
<p>
	સોનલના મુજબ અનિલ મને પ્રેમ કરતો હતો અને આ ધંધામાંથી બહાર કાઢવા માંગતો હતો તેણે મારી સાથે લગ્ન કર્યા. તેની પત્ની તેનાથી જુદી તો રહેતી હતી પણ તેણે છુટાછેડા આપ્યા નહોતા.  સોનલ કહે છે કે અનિલની પ્રથમ પત્નીને મારા અને તેના સંબંધોથી કોઈ વાંધો નહોતો. પણ મને કોઈની બીજી પત્ની કહેવડાવવુ સારુ લાગતુ નહોતુ. </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="351" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-10/26/full/1477458591-1313.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="624" /></p>
</p>
<p>
	આ જ પરિસ્થિતિમાં એક સહાયતા સંસ્તહ વિચરતા સમુહ સમર્થન મંચ ની મિત્તલ પટેલે સોનલ સાથે સંપર્ક કર્યો. મિત્તલે બીબીસીને જણાવ્યુ કે "વાડિયામા આ વ્યવસાયને રોકી નથી શક્તા. કારણ કે ત્યા દલાલોનો ભય રહે છે.  હુ ત્યા સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવા સ્તર પર લાંબો સમય સુધી કામ કરીને લોકોનો વિશ્વાસ જીતી ચુકી છુ." </p>
<p>
	 </p>
<p>
	મિત્તલ મુજબ ગામમા લગભગ 90 પરિવાર પોતાની દીકરીઓને આ ધંધાથી બચાવીને ભણાવી રહ્યા છે.  ગામમાં પહેલીવાર 2012માં લગ્ન કરાવવામાં આવ્યા અને ત્યા પરણેલી સ્ત્રીઓ પાસે તેમના પતિ ધંધો નથી કરાવતા.  હાલ સોનલ, મિત્તલની મદદથી બ્યુટી પાર્લરનુ કામ સીખી રહી છે. તે અનિલને પ્રેમ કરે છે પણ તે અનિલની બીજી પત્ની તરીકે રહેવા નથી માંગતી. </p>
<p>
	 </p>
<p>
	સોનલની મા અને તેની માસે તેને પરત બોલાવી રહ્યા છે પણ સોનલ હવે વેશ્યાવૃત્તિના ધંધામાં જવા નથી માંગતી.  મિત્તલ બતાવે છે &#39;સોનલને દલાલોથી ખતરો હતો. તેથી ત્યાના એક પત્રકારની મદદથી સોનલ તરફથી પ્રધાનમંત્રીને ખુલ્લો પત્ર લખવામાં આવ્યો. દિલ્હીથી આ પત્રનો જવાબ આવ્યો અને ત્યારબાદ રાજ્યના ગૃહ મંત્રાલયે સોનલની સુરક્ષાની જવાબદારી લીધી.&#39;</p>
<p>
	 </p>
<p>
	સોનલનુ કહેવુ છે કે &#39;ગામમાં બાર  વર્ષની યુવતીને અનેકવાર એક જ દિવસે 30-35 ગ્રાહકો પાસે જવુ પડે છે અને ગર્ભપાત જ એવી સમસ્યાયો તો અહી સામાન્ય વાત છે. કોઈને ગમી ગઈ તો તેને પોતાની પાસે રાખી લે છે અને તેના પરિવારને દર મહિને પૈસા આપે છે.&#39; </p>
<p>
	 </p>
<p>
	સોનલ મુજબ &#39;અનેક યુવતીઓ ગામમાં જ લગ્ન કર્યા પછી ફરીથી ધંધો કરતી નથી. મારુ અને મારી માસીનુ ઘર ચલાવવા માટે હુ પણ મહિનામાં 30000 કમાવી લેતી હતી.&#39; </p>
<p>
	 </p>
<p>
	સોનલ ઈચ્છે છેકે ગામમાં નાની વયની યુવતીઓ આ કામ ન કરે.  તેમને ખબર પણ નથી હોતી કે તેમની સાથે શુ થઈ રહ્યુ છે. સોનલ મુજબ હુ મારા પગ પર ઉભી થઈ જઈશ પછી તેમની મદદ કરીશ. </p>
<p>
	 </p>
<p>
	ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ બીબીસીને જણાવ્યુ કે &#39;સોનલનો આ કિસ્સો છાપાઓમાં છપાયો હતો. પણ આ ખુલ્લા પત્રમાં લખેલા કડવા સત્યએ સમાજ અને વ્યવસ્થા પર અનેક પ્રશ્નો ચીંધી દીધા.&#39; પોલીસ કમિશ્નર અને બાકી અધિકારીઓ મુજબ સોનલને ચુસ્ત સુરક્ષા હેઠળ રાખવામાં આવી છે. </p>
<p>
	 </p>
<p>
	પ્રદીપ આગળ કહે છે કે &#39;ગૃહમંત્રી અને આ સમાજનો ભાગ હોવાથી મારી જવાબદારી છે કે એ ગામમાં વેશ્યા વ્યવસાયમાં ફસાયેલી દરેક પુત્રીને ખુદનુ જીવન જીવવાની તક મળવી જોઈએ.&#39; તેમનુ કહેવુ છે, &#39;પોલીસ વિભાગની સમાજ સુરક્ષા સમિતિ દ્વારા અમે વાડિયામા રોજગારના નવા વિકલ્પ લોકોની માનસિકતામાં ફેરફાર અને પુનર્વાસ પર કામ કરવા માંગીએ છીએ.&#39;</p>
<p>
	 </p>
<p>
	સદીયોથી સમાજીક અભિશ્રાપ સહન કરી ચુકેલી દીકરીઓના જન્મ પર ભલે ઉત્સવનો અધ્યાય શરૂ થઈ ગયો હોય પણ સોનલ જેવી બીજી ન જાણે કેટલી દીકરીઓ છે જેમને એ નથી ખબર કે તેઓ પોતાની દીકરી હોવાનો ઉત્સવ મનાવે કે નહી.  </p>]]></content:encoded>
      <pubDate>Thu, 27 Oct 2016 15:58:00 +0530</pubDate>
      <updatedDate>Thu, 27 Oct 2016 16:02:38 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[પ્રાથમિક શિક્ષા માતૃભાષામાં હોય પણ અંગ્રેજી પણ અનિવાર્ય રહે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/national-education-policy-116071400010_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/national-education-policy-116071400010_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2015-09/14/thumb/1_1/1442242582-6632.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2015-09/14/thumb/1_1/1442242582-6632.jpg</image>
      <description><![CDATA[કેન્દ્ર સરકાર નવી શિક્ષા નીતિ લાવવાની તૈયારી કરી રહ્યુ છે. આ માટે 21 જુલાઈ સુધી લોકોના વિચાર પણ માગ્યા છે. આ સંબંધમાં રેલ મંત્રાલયના રાજભાષા વિભાગના પૂર્વ નિદેશક વિજય કુમાર મલ્હોત્રાએ પણ પોતાના વિચાર જણાવ્યા છે.]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<span style="color: rgb(0, 0, 255);">- વિજય કુમાર મલ્હોત્રા </span></p>
<p>
	<img align="left" alt="" class="imgCont" height="240" src="http://media.webdunia.com/_media/hi/img/article/2015-09/14/full/1442242582-6632.jpg" style="border: 1px solid rgb(221, 221, 221); margin-right: 10px; padding: 1px; float: left; z-index: 0;" title="" width="300" /></p>
<p>
	કેન્દ્ર સરકાર નવી શિક્ષા નીતિ લાવવાની તૈયારી કરી રહ્યુ છે. આ માટે 21 જુલાઈ સુધી લોકોના વિચાર પણ માગ્યા છે. આ સંબંધમાં રેલ મંત્રાલયના રાજભાષા વિભાગના પૂર્વ નિદેશક વિજય કુમાર મલ્હોત્રાએ પણ પોતાના વિચાર જણાવ્યા છે. </p>
<p>
	 </p>
<p>
	<span style="color:#b22222;"><strong>વિચાર બિંદુ 1. </strong></span></p>
<p>
	 </p>
<p>
	આ વિષય પર વિચાર કરવા પહેલા અમે આ સમજવુ પડશે કે શિક્ષણના સંદર્ભમાં માધ્યમ અને વિષય બે જુદા જુદા મુદ્દા છે.  ખાસ કરીને પ્રાથમિક શિક્ષામાં માતૃભાષાના માધ્યમથી શિક્ષણ આપવાથી બાળકની મૌલિક રચનાત્મક પ્રતિભાને વિકસિત કરવામાં ચોક્કસ મદદ મળે છે.  તેમા વિવાદની કોઈ શક્યતા નથી. પણ અનિવાર્ય વિષયના રૂપમાં અંગ્રેજીનો અભ્યાસ બંધ કરી દેવામાં આવે, આ વિચાર સાથે હુ બિલકુલ સહમત નથી.  </p>
<p>
	 </p>
<p>
	ભારત જેવા વિકાસશીલ દેશમાં આધુનિક જ્ઞાન-વિજ્ઞાનને પ્રોત્સાહિત કરવા માટે અંગ્રેજી જરૂરી જ નહી અનિવાર્ય પણ છે. જે ભાષામાં ઈંટરનેટ પર 81 ટકા વિષયવસ્તુ અંગ્રેજીમાં સુલભ હોય અને ચિકિત્સા, એંજિનિયરી અને કમ્પ્યુટર વિજ્ઞાન જેવા આધુનિક જ્ઞાન-વિજ્ઞાનના પુસ્તકો મૂળત: અંગ્રેજીમાં સુલભ હોય. ત્યા વિદ્યાર્થીઓને આ ભાષાના જ્ઞાનથી વંચિત રાખવા પણ બેઈમાની છે.<br />
	<br />
	મને માહિતી મળી છે કે મહારાષ્ટ્રમાં આવા અનેક વિદ્યાલય છે જેમા શિક્ષાનુ માધ્યમ મરાઠી છે પણ અંગ્રેજીનો </p>
<p>
	અભ્યાસ અનિવાર્ય વિષયના રૂપમાં કરાવવામાં આવે છે. ત્યાના વિદ્યાર્થી-વિદ્યાર્થીની અંગ્રેજી માધ્યમથી આયોજીત થનારી પ્રતિયોગી પરીક્ષાઓમાં અંગ્રેજી માધ્યમથી ભણનારા વિદ્યાર્થીઓથી અનેકગાણા આગળ નીકળી જાય છે. હકીકતમાં પુસ્તકાલય ભાષા(Library Language) ના રૂપમાં અંગ્રેજી ભાષાનો  ઉપયોગ આપણા વિદ્યાર્થીઓ માટે ખૂબ લાભદાયક સિદ્ધ થઈ શકે છે.   </p>
<p>
	 </p>
<p>
	<span style="color:#b22222;"><strong>પ્રસ્તાવ :- </strong></span></p>
<p>
	 </p>
<p>
	ભારતની રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં એવી વ્યવસ્થા હોવી જોઈ કે કમસે કમ પ્રાથમિક શિક્ષાનુ માધ્યમ માતૃભાષામાં હોય જેથી વિદ્યાર્થીઓની મૌલિક રચનાત્મક પ્રતિભાનો વિકાસ થાય. પણ પુસ્તકાલય ભાષા (Library Language) ના રૂપમાં અંગ્રેજીના મહત્વને જોતા અનિવાર્ય વિષયના રૂપમાં અંગ્રેજી ભાષાનો અભ્યાસ-અધ્યાપનની વ્યવસ્થા પ્રાથમિક શાળાઓમાં કરવામાં આવે જેથી આપણા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ શરૂઆતથી જ જ્ઞાન-વિજ્ઞાનના અભ્યાસમાં અંગ્રેજી માધ્યમથી ભણનારા વિદ્યાર્થીઓથી આગળ રહે. </p>
<p>
	 </p>
<p>
	<strong>ક. હુ સહમત છુ. </strong></p>
<p>
	<strong>ખ. હુ સહમત નથી. </strong></p>
<p>
	<strong>ગ. વિશેષ ટિપ્પણી, જો જરૂરી સમજો. </strong></p>
<p>
	 </p>
<p>
	<span style="color:#b22222;"><strong>વિચાર બિંદુ 2. </strong></span></p>
<p>
	 </p>
<p>
	દેશમાં ભાવાત્મક એકતા અને આધુનિકતા જ્ઞાન-વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે સન 1968માં સંસદના બંને સત્રોએ સામાન્ય સહમતિથી ત્રિભાષા સૂત્ર (Three Language Formula) થી સંબંધિત સંકલ્પ રજુ કર્યો હતો. આ સંકલ્પમાં શાળામાં શિક્ષામાં મુખ્ય રીતે હિન્દી, અંગ્રેજી અને ક્ષેત્રીય ભાષાને અનિવાર્ય રૂપે ભણાવવાની વાતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. પણ કદાચિત શિક્ષા રાજ્યનો વિષય હોવાને કારણે ન તો હિન્દી પ્રદેશોમાં કે ન તો હિન્દીતર પ્રદેશોમાં તેનુ અનુપાલન કરવામાં આવ્યુ. </p>
<p>
	 </p>
<p>
	બિહાર અને ઉપ્ર જેવા હિન્દીભાષી રાજ્યોમાં ત્રિભાષા સૂત્રને પહેલી હિન્દી, બીજી હિન્દી અને ત્રીજી પણ હિન્દીના </p>
<p>
	રૂપમાં જ સ્વીકારાઈ. પરિણામ એ આવ્યુ કે આ રાજ્યોમાં વિદ્યાર્થી પ્રતિયોગી પરીક્ષાઓમાં માત ખાવા લાગ્યા.  </p>
<p>
	એટલુ જ નહી હિન્દી અધિકારી જેવા પદો માટે પણ યોગ્ય સાબિત ન થયા.  કારણ કે અંગ્રેજીમાંથી હિન્દી અનુવાદ માટે પણ અંગ્રેજીની માહિતી અપેક્ષિત હતી. હિન્દી પત્રકારિકા માટે પણ તેઓ યોગ્ય સાબિત ન થયા.  કારણ કે સમાચાર એજંસીઓ તરફથી મૂળ અંગ્રેજીમાં પ્રાપ્ત સમાચારોને સમજવા માટે પણ અંગ્રેજીનુ જ્ઞાન અપેક્ષિત  હતુ. થોડાક જ વર્ષોમાં આનો મોહભંગ થઈ ગયો અને હવે પરિસ્થિતિ એ છે કે ફક્ત અંગ્રેજી જ શીખવવા માંગે છે.  બંને જ અતિવાદી દ્રષ્ટિકોણ છે. સાચુ જોતા શિક્ષામાં સંતુલિત દ્રષ્ટિ અપેક્ષિત છે.  હિન્દીતર પ્રદેશોએ થોડી સમજદારીથી કામ લીધુ.  તેમણે હિન્દીને તો હટાવી દીધુ પણ શિક્ષાનુ માધ્યમ માતૃભાષાને રાખવાની સાથે સાથે અંગ્રેજીનો અભ્યાસ પણ અનિવાર્ય વિષયના રૂપમાં ચાલુ રાખ્યો. </p>
<p>
	 </p>
<p>
	રાષ્ટ્રીય શિક્ષા નીતિના પ્રારૂમાં સંસ્કૃતનો અભ્યાસ પણ અનિવાર્ય વિષયના રૂપમાં રાખવાની ભલામણ કરવામાં આવી છે. ત્રિભાષા સૂત્ર (Three Language Formula)માં હિન્દી અને અંગ્રેજી ઉપરાંત ક્ષેત્રીય ભાષાના રૂપમાં મુખ્યત દક્ષિણ ભારતીય ભાષાઓમાંથી કોઈ એક ભાષાને ભણાવવાની વાત કરવામાં આવી હતી. પણ મારી વિનમ્ર સલાહ છે કે હિન્દી ભાષી રાજ્યોમાં  હિન્દી અને અંગ્રેજી સાથે સાંસ્કૃતિક વિરાસતની ભાષાઓના રૂપમાં સંસ્કૃત કે ઉર્દૂ ભણાવવાની વાત કરી શકાય છે. </p>
<p>
	 </p>
<p>
	જ્યા સુધી જર્મન, ફ્રેંચ, સ્પેનિશ વગેરે આધુનિક ભાષાઓને ભણાવવાની વાત છે. તેને ઉચ્ચ શિક્ષણ સમયે ભણાવી શકાય છે. </p>
<p>
	 </p>
<p>
	<span style="color:#ff0000;"><strong>પ્રસ્તાવ :- </strong></span></p>
<p>
	 </p>
<p>
	સન 1968માં સાંસદના બંને સત્રોમાં સામાન્ય સહમતિથી પાસ ત્રિભાષા સૂત્ર (Three Language Formula)માં થોડા સંશોધન કરીને નિમ્નલિખિત વ્યવસ્થા કરવામાં આવે. હિન્દીભાષી રાજ્યોમાં પ્રાથમિક ધોરણ સુધીના અભ્યાસનું    માધ્યમ માતૃભાષામાં રાખવામાં આવે. </p>
<p>
	 </p>
<p>
	<strong>પ્રથમ ભાષા : માતૃભાષાના રૂપમાં હિન્દી </strong></p>
<p>
	<strong>બીજી ભાષા : આધુનિક જ્ઞાન-વિજ્ઞાન અને પુસ્તકાલય ભાષાના રૂપમાં અંગ્રેજી </strong></p>
<p>
	<strong>ત્રીજી ભાષા : સંસ્કૃત, ઉર્દૂ કે હિન્દીથી જુદી ભારતની કોઈપણ ક્ષેત્રીય ભાષા. </strong></p>
<p>
	 </p>
<p>
	હિન્દી સિવાયના રાજ્યોમાં ઓછામાં ઓછુ પ્રાથમિક શિક્ષણનું માધ્યમ માતૃભાષામાં આપવામાં આવે. </p>
<p>
	 </p>
<p>
	<strong>- પ્રથમ ભાષા : માતૃભાષાના રૂપમાં સંબંધિત રાજ્યની રાજભાષા </strong></p>
<p>
	<strong>- બીજી ભાષા : આધુનિક જ્ઞાન-વિજ્ઞાન અને પુસ્તકાલય ભાષાના રૂપમાં અંગ્રેજી </strong></p>
<p>
	<strong>- ત્રીજી ભાષા : સંસ્કૃત, ઉર્દૂ કે સંબંધિત રાજ્યની રાજભાષાથી બીજી ભારતની કોઈપણ ક્ષેત્રીય ભાષા. </strong></p>
<p>
	 </p>
<p>
	<strong>ક. હુ સહમત છુ. </strong></p>
<p>
	<strong>ખ. હુ સહમત નથી. </strong></p>
<p>
	<strong>ગ. વિશેષ ટિપ્પણી, જો જરૂરી સમજો. </strong><br />
	 </p>
<p style="text-align: right;">
	<strong><span style="color:#008000;">(લેખક રેલ મંત્રાલયના રાજભાષા વિભાગના પૂર્વ નિદેશક છે.) </span></strong></p>]]></content:encoded>
      <pubDate>Thu, 14 Jul 2016 16:05:00 +0530</pubDate>
      <updatedDate>Thu, 14 Jul 2016 16:19:03 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[પારૂલ ઈંસ્ટીટ્યુટ રેપ -  સ્ત્રીનું અપમાન પુરૂષો ક્યા સુધી કરતા રહેશે..?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/પારૂલ-ઈંસ્ટીટ્યુટ-રેપ-સ્ત્રીનું-અપમાન-પુરૂષો-ક્યા-સુધી-કરતા-રહેશે-116062100004_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/પારૂલ-ઈંસ્ટીટ્યુટ-રેપ-સ્ત્રીનું-અપમાન-પુરૂષો-ક્યા-સુધી-કરતા-રહેશે-116062100004_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2014-07/21/thumb/1_1/1405917232-9476.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2014-07/21/thumb/1_1/1405917232-9476.jpg</image>
      <description><![CDATA[ભારતમાં બળાત્કારના કેસ દિવસો દિવસ વધતા જ જઈ રહ્યા છે.  દરેક કેસ વખતે ચારેબાજુથી હાહાકાર થાય છે.. લોકો આંદોલનો કરે છે.. નવા નવા કાયદાઓ બનવાની તૈયારીઓ થઈ જાય છે પણ એકાદ મહિના પછી બધી ગુસ્સાની આગ પર બરફનુ પાણી રેડાય ગયુ હોય તેમ ઠંડક થઈ જાય છે. આ એટલા ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="child rape" class="imgCont" height="200" src="http://media.webdunia.com/_media/gu/img/article/2014-07/21/full/1405917232-9476.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
</p>
<p>
	ભારતમાં બળાત્કારના કેસ દિવસો દિવસ વધતા જ જઈ રહ્યા છે.  ફરી એકવાર એક યુવતીનું શીલભંગ થયુ.  શિક્ષક જગતના જાણીતા સંચાલકે જ વડીલોને શરમાવે તેવુ કૃત્યુ આદર્યુ. દરેક વખતે જ્યારે કોઈ કેસ બને ત્યારે ચારેબાજુથી હાહાકાર થાય છે.. લોકો આંદોલનો કરે છે.. નવા નવા કાયદાઓ બનવાની તૈયારીઓ થઈ જાય છે પણ એકાદ મહિના પછી બધી ગુસ્સાની આગ પર બરફનુ પાણી રેડાય ગયુ હોય તેમ ઠંડક થઈ જાય છે. આ એટલા માટે તો નહી કે કાયદો બનાવનાર પુરૂષ છે અને ગુન્હો કરનાર પણ પુરૂષ ? કે પછી જ્યા સુધી કોઈ મોટા નેતાનુ કોઈ સંબંધી આનો ભોગ ન બને ત્યા સુધી કોઈની આંખ નહી ખુલે.. કે પછી તેમને બીક લાગે છે કે એક દિવસ તેઓ કે તેમના નબીરાઓ જ આ કાયદામાં જકડાઈ જશે ? સ્ત્રીઓની સુરક્ષા અંગે ફક્ત ભાષણો જ ક્યા સુધી સાંભળતા રહીશુ.. સ્ત્રીઓને સુરક્ષા નહી સન્માન પણ જોઈએ. </p>
<p>
	 </p>
<p>
	ક્યા સુધી તમે તમારી છોકરીઓને જ સલાહ આપતા રહેશો કે આવુ ધ્યાન રાખજે તેવુ ધ્યાન રાખજે... દરેક પર વિશ્વાસ ન કરીશ... હવે તો એવુ લાગે છે કે છોકરીઓને એવુ શીખવાડવાની પણ જરૂર નથી કે તુ વડીલોને પગે લાગજે.. કારણ કે ક્યારે કયા વડીલનો પ્રેમભર્યો હાથ કયા બદઈરાદાથી ફરે એ કહેવાય નહી.. મતલબ મને એ કહેવામાં હવે શરમ નથી આવતી કે યુવતીઓ પર આશીર્વાદ માટે ઉઠતા વડીલોના હાથની પણ હવે તો બીક લાગે છે. </p>
<p>
	 </p>
<p>
	દરેક વખતે યુવતીઓને શીખવાડવાને બદલે ક્યારેક ઘરના છોકરાઓને પણ શીખવાડવુ જોઈએ કે ક્યારેય પણ કોઈ યુવતીના સન્માન સાથે રમત ન રમીશ નહી તો હુ જાતે જ તને જેલભેગો કરીશ. ઘરમાંથી જ તેને પોતાની બહેન અને અન્ય સ્ત્રીઓનું સન્માન કરતા શીખવાડો.. બે ભાઈ-બહેનના ઝગડામાં હંમેશા છોકરીઓને જ ચૂપ બેસવાનુ કહેવામાં આવે છે. દરેક પુત્રની માતા પુત્રીને આવુ જ કહેતી જોવા મળશે... જવા દે  છોકરાઓ તો આવા જ હોય છે....., બેટા છોકરાઓ તો રખડુ જ રહેવાના.. આ સાંભળતા સાંભળતા વર્ષો વીતી ગયા અને જેના પરિણામો આજે ભોગવવા પડી રહ્યા છે.. તો શુ તમે તમે હવે એવુ કહેશો કે થવા દો બળાત્કાર, પુરૂષો તો આવા જ હોય છે ? </p>
<p>
	 </p>
<p>
	એવા વડીલો જે આ રીતે યુવતીઓ સાથે તમામ હદો ભૂલી જઈને તેમના વિશ્વાસ પર છરો ખૂંપાવી દે છે તેવા વડીલોની જીવતા જીવત સ્મશાનયાત્રા કાઢવી જોઈએ.  તેમને સજા ન મળી શકે તો તેમને સમાજમાં એટલા અપમાનિત કરી નાખવા જોઈએ કે ક્યારેક બીજા કોઈ આવુ કરવાનું વિચારી પણ ન શકે.... </p>
<p>
	 </p>
<p>
	ઘરમા છોકરીઓને હંમેશા તૂ ચૂપ બેસ.. તૂ ચૂપ બેસ... ન કરશો.. તેમને ચૂપ રહેવાની આદત પડશે તો તે પોતાની સાથે થયેલા અન્યાયને લઈને પણ ચૂપ જ બેસશે... કોઈ યુવતી સાથે શારીરિક છેડછાડ થાય છે તો એમા તેને કે તેના ઘરના લોકોએ શરમ કરવાની જરૂર નથી.. શરમ તો એમને આવવી જોઈએ જે સ્ત્રીના શરીરને રમકડું સમજીને રમવા ઈચ્છે છે... આપણે શરમ કરવાને બદલે આવા માણસોને દરેક રીતે એટલા શરમાવી નાખો કે તે પોતે જ શરમથી મરી જાય...બસ એ જ શુભેચ્છા કે દરેક પુત્રીનુ જીવન હંમેશા હસતા-ખીલતા ફુલ જેવુ જ મહેંકતુ રહે.. </p>]]></content:encoded>
      <pubDate>Tue, 21 Jun 2016 12:56:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 21 Jun 2016 13:03:56 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઉડતા પંજાબ - નશાએ મારા પુત્રને ભરખી લીધો...]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/drugs-punjab-116061000009_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/drugs-punjab-116061000009_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2016-06/10/thumb/1_1/1465549840-4219.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2016-06/10/thumb/1_1/1465549840-4219.jpg</image>
      <description><![CDATA[બે દિવસ પહેલાની વાત છે. ઓફિસથી ઘરે પરત ફરતા ડ્રાઈવર સાહેબે ગાડી ખોટે રસ્તે લઈ લીધી. મારા ટોકતા તેમને મારા પર જ આરોપ લગાવી દીધો. 

તમે ક્યારથી ફોન પર કોઈને ફિલ્મ ઉડતા પંજાબ અને નશા પર વાત કરી રહી છો. મારુ ધ્યાન તેણે મારો હતો. મારુ ગામ પંજાબમાં છે. ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p>
		 </p>
	<p>
		બે દિવસ પહેલાની વાત છે. ઓફિસથી ઘરે પરત ફરતા ડ્રાઈવર સાહેબે ગાડી ખોટે રસ્તે લઈ લીધી. મારા ટોકતા તેમને મારા પર જ આરોપ લગાવી દીધો. </p>
	<p>
		<p style="float: left;width:100%;text-align:center;">
			<img align="center" alt="punjab" class="imgCont" height="371" src="http://media.webdunia.com/_media/gu/img/article/2016-06/10/full/1465549840-4219.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="660" /></p>
	</p>
	<p>
		તમે ક્યારથી ફોન પર કોઈને ફિલ્મ ઉડતા પંજાબ અને નશા પર વાત કરી રહી છો. મારુ ધ્યાન તેણે મારો હતો. મારુ ગામ પંજાબમાં છે. નશાએ નાશ કરી નાખ્યો છે. અમારા ગામમાં એ નશાને ચિટ્ટા કહે છે. હવે ફિલ્મ બની રહી છે તો તેમા શુ નશાખોરી પણ ન બતાવે ? </p>
	<p>
		 </p>
	<p>
		તેના આ સવાલે મને ભાન કરાવ્યુ કે ડ્ર્ગ્સને લઈને બનેલ ફિલ્મ ઉડતા પંજાબ અને સેંસરશિપને લઈને વિવાદ એટલો મોટો થઈ ગયો છેકે જે મુદ્દાને આ ફિલ્મ ઉઠાવે છે તે બેકગ્રાઉંડમાં જતો રહ્યો. પંજાબનું એક ગામ છે મકબૂલપુરા, જ્યા નશાખોરીને કારણે એટલા પુરૂષોનુ મોત થઈ ચુક્યુ છે કે તેને &#39;વિલેજ ઑફ વિડોઝ&#39; તરીકે ઓળખાવા માંડ્યુ છે. </p>
	<p>
		<p style="float: left;width:100%;text-align:center;">
			<img align="center" alt="udta punjab" class="imgCont" height="561" src="http://media.webdunia.com/_media/gu/img/article/2016-06/10/full/1465551134-0886.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="624" /></p>
	</p>
	<p>
		2009ના લોકસભા ચૂંટણીમાં મે પંજાબ આખુ ફરી હતી. ખેડૂતોની દયનીય સ્થિતિ પર એક રિપોર્ટ કરવા માટે જ્યારે હુ એક વૃદ્ધ ખેડૂતને મળી તો તેણે પોતાની વાત આ રીતે કહી.. &#39;મારા ખેતર તો ફરી લહેરાશે. આ વૃદ્ધ હાડકામાં એટલો દમ છે. પણ મારા ઘરની રોનક કેવી રીતે આવશે. નશાએ તો મારા પુત્રને જ ભરખી લીધો.&#39; </p>
	<p>
		 </p>
	<p>
		જુદા જુદા સર્વે રિપોર્ટ પંજાબમાં ડ્રગ્સની સમસ્યાને લઈને ગંભીર પરિણામોની વાત થતી રહે છે. કેન્દ્ર સ્રરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગે આ વર્ષે પંજાબના દસ જીલ્લામાં સર્વે કરાવ્યો છે. જેને સોસાયટી ફોર પ્રમોશન ઑફ યૂથ એંડ માસેજ (એપીઆઈએમ)એ એમ્સ સાથે મળીને કર્યો છે. </p>
	<p>
		<p style="float: left;width:100%;text-align:center;">
			<img align="center" alt="udta punjab" class="imgCont" height="563" src="http://media.webdunia.com/_media/gu/img/article/2016-06/10/full/1465551841-1078.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="623" /></p>
	</p>
	<p>
		તેમના મુજબ પંજાબમાં ડ્રગ્સ અને દવાઓની લતના ચપેટમાં લગભગ 2.3 લાખ લોકો છે. જ્યારે કે લગભગ 8.6 લાખ લોકો વિશે અનુમાન છે કે તેમને લત તો નથી પણ તેઓ નશીલા પદાર્થોનો ઉપયોગ કરે છે.  સર્વે સાથે જોડાયેલ લોકોની ચિંતા છે કે આમાંથી જ મોટાભાગના લોકો ધીરે ધીરે નશાથી ટેવાય જાય છે. </p>
	<p>
		 </p>
	<p>
		રિપોર્ટ મુજબ નશા કરનારાઓમાં 99 ટકા માણસો, 89 ટકા ભણેલા, 54 ટકા પરણેલા લોકો છે. હેરોઈન સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતો માદક પદાર્થ છે (53 ટકા). હેરોઈન ઉપયોગ કરનારા આના પર રોજ 1400 રૂપિયા ખર્ચ કરી નાખે છે. </p>
	<p>
		-- </p>
	<p>
		જેની ઝલક ગીત-સંગીત, ગીતોમાં પણ દેખાય છે. ખાસ કરીને જે રીતે દારૂ અને શરાબને મર્દાનગી સાથે જોડીને મીઠુ મરચુ ભભરાવીને હાલ પંજાબી ગીતોમાં રજુ કરવામાં આવે છે.  તેનાથી એવી છબિ ઉભી થાય છે કે જાણે ડ્રગ્સ લેવુ ખૂબ શાનની વાત હોય. </p>
	<p>
		 </p>
	<p>
		જેવી રીત આ ગીત - જિન્ની તેરી કોલેજ દી ફીસ જલ્લિએ, એની નાગની જટ્ટા દા પુત્ત ખાંદા તડકે&#39;. મતલબ એ કે છોકરો છોકરીને આ વાતની ડીંગ મારી રહ્યો છે કે જેટલી તારા કોલેજની ફી છે, એટલાની તો જાટનો પુત્ર સવારે નાગની (મતલબ અફીમ) ખાઈ લે છે.  કે પછી હની સિંહની &#39;એના વી ન ડોપ-શોપ મારયા કરો&#39; જે ડ્રગ્સને એકદમ હ હિપ અને કુલ ફીલ આપે છે. </p>
	<p>
		 </p>
	<p>
		પંજાબમાં સ્થિતિ વધુ બગડી જ્યારે હેરોઈનની તસ્કરી મોટા પાયા પર શરૂ થઈ ગઈ. પંજાબમાં પાકિસ્તાન સીમા સાથે અડેલા વિસ્તારોમાં સમસ્યા સૌથી વધુ છે.  જ્યાથી અફગાનિસ્તાનથી થઈને હેરોઈનની ભારતમાં તસ્કરી કરવામાં આવે છે. </p>
	<p>
		 </p>
	<p>
		આ વર્ષે બીએસએફના હાથે પંજાબ સીમા પર હેરોઈનની તસ્કરી પકડવાના ઓછામાં ઓછા 6 મોટા મામલા સામે આવી ચુક્યા છે.  મે મા બીએસએફએ પંજાબ સીમા પરથી 18 કિલો હેરોઈન પકડ્યુ... અને આ પ્રકિયા અનેક વર્ષોથી ચાલુ છે. </p>
	<p>
		<p style="float: left;width:100%;text-align:center;">
			<img align="center" alt="udta punjab" class="imgCont" height="351" src="http://media.webdunia.com/_media/gu/img/article/2016-06/10/full/1465550068-2905.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="624" /></p>
	</p>
	<p>
		ચંડીગઢ સ્થિત સંસ્થા આઈડીસીએ પણ પંજાબના સીમાવર્તી જીલ્લાનો અભ્યાસ કર્યો હતો. પ્રોફેસર પીએસ વાર્તા પોતાની રિપોર્ટમાં લખે છે. એક મામલો તો એવો પણ હતો, જ્યા ચા વેચનારનો 12 વર્ષનો પુત્ર બીડી પીવા લાગ્યો અને ધીરે ધીરે પછી સુકી ભાંગથી ટેવાય ગયો અને તેને સંગરુરના નશામુક્તિ કેન્દ્રમાં લઈ જવો પડ્યો.  આવા બાળકો ડ્રગ્સની તસ્કરીમાં જોડાય જાય છે અથવા તો પછી ચોરી-ચપાટી કરવા માંડે છે. </p>
	<p>
		 </p>
	<p>
		રાહુલ ગાંધીએ 2014ના લોકસભા ચૂંટણીમાં જ્યારે નિવેદન આપ્યુ હતુ કે પંજાબમાં 70 ટકા લોકો નશાના શિકાર છે તો તેના પર ખૂબ નિવેદનબાજી થઈ કે આંકડા પોતાના મનથી કહેવાય રહ્યા છે.  પછી વાત રાજનીતિની ચર્ચામાં આમ જ દબાઈ ગઈ. </p>
	<p>
		 </p>
	<p>
		આ વાર પર વિરોધ હોઈ શકે છે કે પંજાબમાં કેટલા ટકા લોકો નશાની ચપેટમાં છે પણ તેનાથી જીવન બરબાદ થઈ રહ્યુ છે તેના નિશાન ડગલે ને પગલે દેખાય છે. </p>
	<p>
		 </p>
	<p>
		ભાંગડા અને સરસવના ખેતરવાળા પંજાબની બીજી હકીકત પણ છે. જે પંજાબી ફિલ્મોના ગીતોમાં ઝલકાય જાય છે. હવે ફિલ્મ ઉડતા પંજાબના બહાને આ જીન બોટલમાંથી બહાર આવી તો ગયો જ છે.   નહી તો આવા પંજાબી ગીતોથી કામ ચલાવવુ પડે છે, જેમા છોકરો છોકરીને કહે છે કે &#39;સૂખી વોડકા ન મારયા કરો, થોડા બહુત લિમકા વી પા લિયા કરો.&#39; અને તેના પર સેંસરની કોઈ કાતર પણ ચાલતી નથી.  </p>
</p>
<br />]]></content:encoded>
      <pubDate>Fri, 10 Jun 2016 14:37:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 10 Jun 2016 15:14:15 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[જે પુરૂષ બંધન તોડી નાખતો તેને જ દુલ્હન મળતી હતી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/jallikattu-ban-remain-questions-116011400004_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/jallikattu-ban-remain-questions-116011400004_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/ta/img/article/2014-06/23/thumb/1_1/1403514863-851.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/ta/img/article/2014-06/23/thumb/1_1/1403514863-851.jpg</image>
      <description><![CDATA[જલ્લીકટ્ટૂ પર લાગેલ પ્રતિબંધને ચાલુ રાખવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયથી લાગે છે કે પરંપરા પર કાયદાની જીત થઈ છે. પણ જલ્લીકટ્ટૂ દરમિયાન ખરેખર થાય છે શુ અને સદીઓ જૂના આ પ્રચલન પર રોક લગાવવાનો અર્થ શુ છે ? જલ્લીકટ્ટૂનો શાબ્દિક અર્થ હોય છે "આખલાને ગળે ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="351" src="http://media.webdunia.com/_media/ta/img/article/2016-01/13/full/1452667221-607.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="624" /></p>
</p>
<p>
	<span style="font-size:14px;">જલ્લીકટ્ટૂ પર લાગેલ પ્રતિબંધને ચાલુ રાખવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયથી લાગે છે કે પરંપરા પર કાયદાની જીત થઈ છે. પણ જલ્લીકટ્ટૂ દરમિયાન ખરેખર થાય છે શુ અને સદીઓ જૂના આ પ્રચલન પર રોક લગાવવાનો અર્થ શુ છે ? જલ્લીકટ્ટૂનો શાબ્દિક અર્થ હોય છે "આખલાને ગળે લગાવવુ" જલ્લીનો મતલબ થાય છે સિક્કો અને કટ્ટૂનો મતલબ થાય છે બાંધવુ. </span></p><p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="359" src="http://media.webdunia.com/_media/ta/img/article/2016-01/12/full/1452594539-5748.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
	<br />
	<span style="font-size: 14px;">તેની શરૂઆત ઈસા-પૂર્વ કાળમાં થઈ હતી જ્યારે સોનાના સિક્કાને આખલાના સીંગમાં બાંધીને આ ખોલવામાં આવે છે.  આ રમત દરમિયાન આખાલાને એક વાડામાં છોડી દેવામાં આવે છે અને યુવાન માણસોના ભીડનો અવાજ સાંભળીને આખલા દોડી પડે છે. તમિલ વિદ્વન અને પેરિયારવાદી થો પારામાસિવમ કહે છે, "નૌયુવાન માણસો માટે આખાલાના કૂબડને પકડીને સીંગમાં બાંધેલ સોનાના સિક્કાને કાઢવાનો એક પડકાર છે." </span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size: 14px;">તેઓ કહે છે, "આમા કોઈ પ્રકારની કોઈ હિંસા થતી નથી. 30 ગજની અંદર જ આ બંધન ખોલવાનુ હોય છે. જે ખરેખર થોડાક જ સેંકડ જ હોય છે." </span></p><p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="486" src="http://media.webdunia.com/_media/ta/img/article/2016-01/11/full/1452507192-8842.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="550" /></p>
	<br />
	<span style="font-size: 14px;">ગાંધીગ્રામ રુરલ યૂનિવર્સિટી, મદુરોઈમાં તમિલ સાહિત્યના આસિસ્ટેંટ પ્રોફેસર સુંદરકાલી કહે છે, "કૃષિ સાથે જોડાયેલ તહેવારને પોંગલ કહે છે. જલ્લીકટ્ટૂ મટ્ટા પોંગલ દરમિયાન રમવામાં આવે છે." </span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size: 14px;">મોટાભાગના તમિલનાડુના દક્ષિણી જીલ્લામાં જલ્લીકટ્ટૂ રમવામાં આવે છે.  મદ્રાસ ઈંસ્ટીટ્યૂટ ઑફ ડેવલોપમેંટ સ્ટડીઝ (એમઆઈડીએસ) ચેન્નઈના એસોસિએટ પ્રોફેસર સી લક્ષ્મણને જણાવ્યુ, "કોયંબટૂર પાસે રાજ્યના પશ્ચિમી જીલ્લામાં ખેતીમાં ઉપયોગમાં થનારા જાનવરોને નવડાવવામાં આવે છે. તેમને રંગીન માળાઓથી સજાવવામાં આવે છે અને ફરી તેમને જલ્લીકટ્ટૂ માટે લાવવામાં આવે છે." </span></p><p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="414" src="http://media.webdunia.com/_media/ta/img/article/2015-11/26/full/1448478733-352.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
	<br />
	<span style="font-size: 14px;">એવુ કહેવામાં આવે છે કે આખલાને ભડકાવવા માટે આંખમાં મરચુ નાખવુ અને દારૂ પીવડાવવા જેવી તરકીબોનો પણ ઉપયોગ થાય છે.  </span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size: 14px;">પણ સુંદર કાળી આને ખોટી બતાવે છે. "જાનવરોને પ્રતાડિત કરવાની વાતો અફવા છે. બની શકે છે કે કેટલાક લોકો દારૂ પીવડાવે છે. જેવા કેટલાક એથલીટ દોડવાથી પહેલા શક્તિવર્ધક દવા લે છે. પણ ચિંતાની વાત તેમની નસ્લોને પાળવાની કલાને લઈને છે." જે લોકો જલ્લીકટ્ટૂ પર પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે. મને શંકા એ વાતને લઈને છે કે છે કે, "તમિલનાડુ આખલાની નસ્લોને વિકસિત કરવાના મામલે પાછળ થઈ જશે. તે તમિલનાડુ આખલાની વિકસિત કરવામાં પાછળ રહી જશે. </span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size: 14px;">પ્રશન એ છે કે ગીર્દીમાં વર્તમાન કોઈ સ્ત્રીનુ દિલ જીતવા માટે જે માણસ બંધન ખોલવાને લઈને ઉતાવળા રહે છે તેમનુ શુ થાય છે ? </span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size: 14px;">પારામાસિવમ જણાવે છે, "હા આ સાથે જ ઈજ્જતનો મસલો જોડાયેલો હતો. જે મર્દ બંધન ખોલી નાખતો હતો. તેના લગ્ન માટે દુલ્હન મળતી હતી પણ હવે એ પ્રચલન નથી." </span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size: 14px;">જો કે લક્ષ્મણના વિચાર આનાથી જુદો છે .. </span></p><p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="200" src="http://media.webdunia.com/_media/ta/img/article/2014-06/23/full/1403514863-851.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="230" /></p>
	<br />
	<span style="font-size: 14px;">તે કહે છે, "આ મૂળ રૂપથી જાતીય ગર્વ અને માણસોની દિલેરીની સાર્વજનિક પ્રદર્શન છે. જો ગોપનીય રીતે ચૂંટણી કરાવે તો મહિલાઓ જલ્લીકટ્ટૂનો વિરોધ કરશે." </span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size: 14px;">"આ ફક્ત જાનવરોના અધિકારનો મુદ્દો નથી. આ સ્ત્રીના માનવાધિકારનો પણ સવાલ છે. જો માણસ આ રમત દરમિયાન ઘાયલ થાય છે કે મરી જાય છે તો એક સ્ત્રીને જ સહન કરવુ પડે છે." </span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size: 14px;">છતા જલ્લીકટ્ટૂના સમર્થનમાં છેવટે બધા રાજનીતિક દળ એક કેમ છે ? </span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size: 14px;">લક્ષ્મણન કહે છે, "કારણ કે આ વર્ષે ચૂંટણી છે અને બધા દળ જલ્લીકટ્ટૂમાં ભાગ લેનારી દબંગ જાતિયોઓનો વોટ મેળવવા માંગે છે.  બની શકે છે કે આ પરંપરા રહી હોય ત્યારની વાત જુદી હતી. હવે સમય બદલાય ચુક્યો છે. હવે આ તમિલ ઓળખ સાથે જોડાયેલ સવાલ નથી."</span><br />
	<br />
	<br />
	 </p>]]></content:encoded>
      <pubDate>Thu, 14 Jan 2016 13:05:00 +0530</pubDate>
      <updatedDate>Thu, 14 Jan 2016 13:57:01 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગાડા ફરી જીવંત થશે !! એક દિવસ લોકો ફરી ગામડાંઓમાં આવીને વસશે..આ કાળક્રમ છે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/ગાડા-ફરી-જીવંત-થશે-એક-દિવસ-લોકો-ફરી-ગામડાંઓમાં-આવીને-વસશે-આ-કાળક્રમ-છે-115122100009_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/ગાડા-ફરી-જીવંત-થશે-એક-દિવસ-લોકો-ફરી-ગામડાંઓમાં-આવીને-વસશે-આ-કાળક્રમ-છે-115122100009_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2015-12/21/thumb/1_1/1450695319-2947.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2015-12/21/thumb/1_1/1450695319-2947.jpg</image>
      <description><![CDATA[શરૂઆતમાં જયાં જીવન જીવવું અનુકુળ લાગે છે, ત્યાં માણસોનો એક નાનો સમૂહ એકઠો થઇને વસવા લાગે છે. પછી ત્યાં જીવન વિકાસને અનુકુળ પરિબળો જેવા કે હવા, પાણી, ખોરાક, સલામતી તથા વેપાર-ધંધા, ખેતી, ઉદ્યોગ વગેરે બહ સારા છે એવું લાગે, તો તે સ્થળે વધુને વધુ માણસો ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="village" class="imgCont" height="200" src="http://media.webdunia.com/_media/gu/img/article/2015-12/21/full/1450695319-2947.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
</p>
<p>
	<span style="font-size:14px;">શરૂઆતમાં જયાં જીવન જીવવું અનુકુળ લાગે છે, ત્યાં માણસોનો એક નાનો સમૂહ એકઠો થઇને વસવા લાગે છે. પછી ત્યાં જીવન વિકાસને અનુકુળ પરિબળો જેવા કે હવા, પાણી, ખોરાક, સલામતી તથા વેપાર-ધંધા, ખેતી, ઉદ્યોગ વગેરે બહ સારા છે એવું લાગે, તો તે સ્થળે વધુને વધુ માણસો વસવા લાગે છે અને આવા વસવાટો મોટા બનતા જાય છે જેને આપણે શહેર કહીએ છીએ. આમ શહેરો, આકસ્મિક રીતે વસતાં નથી પરંતુ કોઇને કોઇ અનુકુળતાને લીધે વસતા હોય છે. ટોકિયો, ન્યુયોર્ક, લંડન, મુંબઇ અને કલકત્તા જેવા શહેરો દિવસેને દિવસે મોટા થતાં જાય છે તેનું કારણ આ જ છે.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">આપણે ત્યાં ગુજરાતના અમદાવાદ શહેરમાં હવે સાબરમતી નદીના પટમાં સરકાર દ્વારા નર્મદા નદીનું પાણી ઠાલવીને નદીને ભરી દેવામાં આવે છે. આમ હવે અહીં પાણીની કોઇ સમસ્યા રહી નથી. હાલમાં કોમી તોફાનો પણ થતાં નથી. વળી અહીં પોપ્યુલેશન, વેપાર-ધંધા અને ઉદ્યોગો તો છે જ. જો સરકાર કાયમ માટે અમદાવાદમાં આવી શાંતિ અને સલામતી જાળવી શકે તો અમદાવાદનો વિકાસ થતાં અને તેને બીજું મુંબઇ શહેર બનતાં વાર નહીં લાગે.</span></p>
<p>
	<span style="font-size:14px;">ઇંગ્લેન્ડમાં બર્મિંગહામ અને ભારતમાં જમશેદપુર, ભિલાઇ તથા રકેલા જેવા શહેરો ઔદ્યોગિક કેન્દ્રો હોવાને કારણે વિકસ્યા છે. ગુજરાતનું સુરત શહેર પણ હીરાઉદ્યોગનું મોટું કેન્દ્ર બન્યું હોય દિવસેને દિવસે મોટું થતું જાય છે. સુરત પણ એક દિવસે મુંબઇની બરાબરી કરશે. સુરતમાં પાણી પણ ખૂબ છે. બંદરના શહેરો પણ વિકસે છે. રાજુલા પાસે પીપાવાવ પણ ભવિષ્યમાં મુંબઇની બરાબરી કરે તો ના નહીં.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">દેશ કે રાજ્યની મધ્યમાં આવેલા સ્થળો રાજધાની બનતાં હોય છે અને આવા સ્થળો ખૂબજ ઝડપથી શહેર તરીકે વિકસતાં હોય છે. અમુક સ્થળોએ વસવાટ કરવો સલામતીની દષ્ટિએ ઘણું જ સારું રહેતું હોય છે કારણ કે પોતાના જાનમાલનું અને સમૃધ્ધિનું રક્ષણ થાય એવું લોકો સ્વાભાવિકપણે જ ઇચ્છતાં હોય છે તેથી આવા સ્થળોએ મોટા વસવાટો (શહેરો) થાય છે.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">દા.ત. અફઘાનિસ્તાનનું કાબૂલ ચારેબાજુ ગિરિમાળાઓની વચ્ચે ખીણમાં વસેલું શહેર છે. શ્રીરંગમ અને તિચિપલ્લી જેવા શહેરો ટાપુઓમાં વસેલા શહેરો છે. પેરિસ સૌ પ્રથમ સીન નદીના ટાપુ ઉપર જ વસેલું. માત્ર શહેરની કયાં વાત કરવી, આપણું આખું રાષ્ટ્ર ઉત્તરે આવેલી હિમાયલની ગિરિમાળાઓની આડમાં વસેલું છે કારણ કે હિમાલય આપણી આખી ઉત્તર સરહદને રક્ષણ પુરું પાડતો હતો, વળી આપણી બીજી ત્રણ બાજુએ દરિયો હતો.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">કેટલાંક શહેરો પહાડમાંથી મેદાનમાં આવતાં પ્રવેશદ્વાર ઉપર વસતા હોય છે જેમકે દાર્જિંલીંગ, મધ્યપ્રદેશનું ખંડવા અને ગુજરાતનું જૂનાગઢ, ગિરનાર પહાડ પણ છે અને તીર્થ પણ છે જેની તળેટીમાં વસેલા જૂનાગઢનો વિસ્તાર દિવસેને દિવસે વધતો જાય છે અને તેનો હજુ વધુ વિકાસ પણ થશે.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">હવા ખાવાના સ્થળોએ પણ કેટલાંક શહેરો વિકસે છે, જેમકે ઇંગ્લાન્ડનું બ્રાઇટન ફ્રાન્સનું નીસ તથા આપણું મહાબળેશ્ર્વર.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">જો કે માત્ર હવા ખાવાથી ચાલતું નથી. પાણી જીવનનું મુખ્ય પરિબળ છે. ખેતી પણ પાણી ઉપર જ નભે છે અને વેપાર-ધંધા, ઉદ્યોગ જેવા શહેર-વિકાસના પરિબળો પાણી વિના પાંગળા થઇ જાય છે. તેથી જ નદીઓના કાંઠે, નદીઓના સંગમ ઉપર નદીઓ પર્વતોમાંથી બહાર નીકળે છે ત્યાં અને નદીઓના મુખત્રિકોણ જયાંથી શ થાય છે ત્યાં મોટા શહેરો વસતા હોય છે. આપણા કાનપુર અને આગ્રા જેવા શહેરો નદી કિનારે જ વસેલા છે ને ?</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">ભારતમાં તો નાની-મોટી નદીઓના કાંઠે અનેક શહેરો જ નહીં, ગામડાંઓ પણ મોટી સંખ્યામાં વસેલા છે. મુંબઇ જેવા મોટા શહેરોમાં વરસાદ જયાં સુધી પુરતો પડે છે અને ત્યાંના લોકોને પાણી જર પુરતું મળી રહે છે, ત્યાં સુધી આવા શહેરો ટકી રહેવાના છે અને ત્યાં ધંધા-રોજગારીની તકો પણ પુષ્કળ હોઇ ગામડાઓમાંથી પણ આવા શહેરો તરફ લોકોનો પ્રવાહ ચાલુ રહેવાનો છે, પરંતુ વિશ્ર્વના બદલાતા હવામાનમાં જો ચેરાપૂંજીની માફક આવા શહેરોમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે તો પાણી આધારિત ઉદ્યોગો પણ મુશ્કેલીમાં આવશે અને લોકોને જીવન જરિયાત માટે પણ પાણીની મુશ્કેલી પડશે, તેથી એક સમય એવો આવશે, કે જ્યારે લોકો ફરી ગામડાં તરફ પાછા ફરશે, કારણ કે ગામડાંઓની વસતી ઓછી હોઇ લોકોને અહીં પીવાનું પાણી મળી રહેશે અને ગામડાંઓની મર્યિદિત ખેતી પણ એ મર્યિદિત પાણીથી ચાલશે જેથી જીવન ચાલ્યા કરશે, જ્યારે પાણીની ખેંચને કારણે શહેરો વધુ વસતી સમાવી નહીં શકે. (અમદાવાદ, મુંબઇ જેવા શહેરો યુધ્ધનો ભોગ પણ બની શકે છે. કાલે સવારે લડાઇ થાય, તો શત્રુ દેશો આવા શહેરો ઉપર જ મિસાઇલો ફેંકવાના !)</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">આમ આવનારા 15-20 વર્ષ પછી કે 20-30 વર્ષ પછી શહેરોનો લોકપ્રવાહ ફરી ગામડાંઓ તરફ વળશે, અને આજે ભલે ગામડાંઓ ભાંગી રહ્યા હોય, ગામડાંના વેપાર ધંધા ભાંગી ગયા હોય, પણ 15-20 વર્ષ પછી ફરી ગામડાંઓનો જમાનો આવશે અને ફરી ગામડાંઓમાં રોનક જોવા મળશે. સમયનું ચક્ર હંમેશા ગોળ ગોળ ફરે છે. સત્યયુગ પછી ત્રેતાયુગ, ત્રેતા પછી દ્વાપર, દ્વાપર પછી કલિ અને કલિ પછી ફરી પાછો સત્યયુગ આવે જ છે. પ્રલય પછી સર્જન અને સર્જન પછી ફરી વિનાશ થાય જ છે આમ ચક્રાકારે ઘૂમવું એ સમયનો સ્વભાવ છે તેથી જ આને કાળચક્ર કહે છે.</span></p>
<p>
	<span style="font-size:14px;">આજે વાણિયા, વોરા, લોહાણા અને પટેલ તથા બ્રાહ્મણો જેવી કોમો શૈક્ષણિક, સામાજિક તેમજ આર્થિક મહત્વાકાંક્ષા જેવા કારણોસર બહ જ ઝડપભેર ગામડાંઓ છોડીને મુંબઇ અને સુરત અને અમદાવાદ તથા વડોદરા અને પૂના જેવા શહેરો તરફ ચાલી નીકળી છે અને આવી સંસ્કારી તથા ખુમારીવાળી પ્રજા ગામડાંઓ ત્યજી ગઇ હોઇ ગામડાંઓ શોભાહીન અને શ્રીહીન જણાય છે. એક ગામડાંના મૂળ વતની અને હાલ મુંબઇ એવા એક વણિક શ્રેષ્ઠી પોતાના ગામડે આવ્યા એટલે એક ખેડૂતે તેમને કહ્યું ‘શેઠ ! તમે તો અમારું ગામડું સાવ બગાડી નાખ્યું હો !’ શેઠ ચોંકી ગયા. તેમણે પૂછયું, ‘મેં ? મેં કઇ રીતે તમારું ગામ બગાડ્યું ભાઇ ?’ એટલે ખેડૂતે હસતા હસતા જવાબ આપ્યો ‘શેઠ તમે ગામ છોડીને મુંબઇ ચાલ્યા ગયા એમાં ગામની શોભા બગડી ગઇ !’ આ સાંભળી શેઠ હસી પડ્યા.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">આજે કેટલાક ગામડાઓ તો એવા છે કે જ્યાં વસતા માણસોની સંખ્યા કરતાં તાળાબંધ મકાનોની સંખ્યા વધારે છે. આવા ગામડાંઓમાં પહેલાના સમયમાં વેપાર ધંધાની જે રોનક હતી તે હવે રહી નથી. ધંધા સાવી ભાંગી ચૂકયા છે.</span></p>
<p>
	<span style="font-size:14px;">કાઠિયાવાડની જ વાત કરીએ, તો શ શમાં વાણિયાનો વેપાર હતો પણ પછી વેપાર ઉપર પટેલોએ કબજો જમાવ્યો અને વાણિયા, વ્હોરા તથા લોહાણા મહાજનની વેપારની મોનોપોલી ખતમ થઇ ગઇ, જેથી તેઓ મોટા પાયે મુંબઇ, અમદાવાદ જેવા શહેરો તરફ સ્થળાંતર કરી ગયા. એ પછી સુરતમાં હીરા ઉદ્યોગ વિકસતા પટેલોનો પ્રવાહ પણ ગામડાંઓમાંથી સુરત તરફ શ થઇ ગયો. આજે પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોની તમામ નવી પેઢી સુરતમાં વસે છે અને ઘરડા-બુઢ્ઢા લોકો જ ગામડાંમાં ખેતી સંભાળે છે.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">આજે વાણિયા, લોહાણા કે ખેડૂતોને ઘેર ગામડાંમાં છોકરી વરાવવા કોઇ તૈયાર નથી. છોકરીઓમાં પણ ભણતર વધતા તેમને હવે ગામડાંમાં રહેવું નથી પણ સુરત કે મુંબઇ જવું છે, પરિણામે ગામડાંઓમાં યુવાનોના લગ્નની સમસ્યા પણ ઉભી થઈ છે આથી વધુને વધુ પ્રમાણમાં શહેરો તરફ સ્થળાંતર થઇ રહ્યું છે. આ મારા, તમારા સૌના વતનના ગામડાંઓની વાત છે. </span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">આવા ભાંગી ગયેલા ગામડાઓમાં યુવાનો જ્યોતિષિઓને જન્મ કુંડળી બતાવી બતાવીને અને વીંટીમાં પહેરવાના જાત જાતના નંગો બદલાવી બદલાવીને થાકે છે છતાં એક પણ ધંધો ચાલતો નથી અને છોકરી પણ મળતી નથી. જ્યોતિષિઓ પણ હવે તેમને કહેવા લાગ્યા છે કે ભાઇ ! તને ગ્રહો નહીં પણ ગામ નડે છે ! અને થાય છે પણ એવું જ ! જેવા તેઓ ગામડું છોડીને શહેરમાં જાય છે કે તરતજ વેવિશાળ પણ થઇ જાય છે અને કંઇકને કંઇક ધંધો પણ મળી જાય છે અને અહીં સારી પેઠે હેરાન થયેલા એ યુવાનો પછી ગામડાં તરફ પાછું વળીને પણ જુએ ખરા ?</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">ગામડાંમાં હવે કેવળ વૃધ્ધ મા-બાપો ખેતી સાચવવા રહ્યા છે. કાઠિયાવાડ આવનારા વર્ષોમાં હવે ખેડૂતોથી ખાલી થઇ જવાનું છે એ સાબિત વાત છે. કાઠિયાવાડમાંથી સુરતની બસો જે રીતે ભરચકક જાય છે તે શું બતાવે છે ? એ બતાવે છે કે અહીંના લોકો મોટા પ્રમાણમાં સુરત વસતા થઇ ગયા છે અને હવે તેમનો માત્ર પાછલો પગ જ કાઠિયાવાડના ઉંબરામાં રહ્યો છે. અહીં માત્ર વૃધ્ધ મા-બાપ જ રહે છે અને તેમાંથી એકાદ ખડે-જોડી ભાંગી એટલે ઘરને તાળાં લાગે છે. આવી રીતે એક પછી એક મકાનોને તાળાં લાગી રહ્યા છે અને ગામડાંઓ બહ ઝડપથી ખાલી થઇ રહ્યા છે. પહેલા તો દિવાળી ઉપર પણ સુરત ગયેલા અનેક લોકો વતનના ગામડાંમાં આવતા, પરંતુ હવે તો એ ભીડ પણ દેખાતી નથી. તેનો અર્થ એ થયો કે હવે એ બધા ત્યાં સાવ સેટલ થઇ ગયા છે. આમ હવે ગામડાંઓની બજારમાં દિવાળી ઉપર પણ ધરાકી જોવા મળતી નથી. તેથી ગામડાંઓના વેપાર ધંધા વધુ ભાંગ્યા છે અને ગામડાંઓના વેપારીઓ કે જે દિવાળીએ એક વખત કમાઇ લેતાં હતા તે બંધ થતાં વધુને વધુ વેપારીઓ ગામડું છોડવાનો નિર્ણય લઇ રહ્યા છે.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">જોકે તાજેતરમાં જમીન-મકાનોની કિંમતોમાં આવેલ ભારે ઉછાળાએ ગામડાંમાંથી શહેર તરફ ધસમસતા આ જન પ્રવાહને થોડી બ્રેક જર મારી છે, પરંતુ છોકરાઓને વરાવવા-પરણાવવા-ભણાવવા સંબંધી મુશકેલીઓ તથા એકલવાયાપણાની મજબૂરીને લીધે અનેક મુશ્કેલીઓ છતાં શહેરમાં જવું ફરજિયાત બન્યું છે. ગામડાંમાં સામાજિક પરિસ્થિતિ એવી છે કે લગ્નની મુશ્કેલીઓ સર્જાતા આંતરજ્ઞાતીય વિવાહોનું પ્રમાણ વધ્યું છે અને ઉજળિયાત ગણાતા લોકો જેવા કે વાણિયા, પટેલો, લોહાણા વગેરે કોમના યુવાનો જ્ઞાતિ-જાતિને જોયા વિના જે કોઇ જ્ઞાતિનું પાત્ર મળે તે સ્વીકારી લેવા લાગ્યા છે. પ્રેમ લગ્નનું પ્રમાણ પણ ખૂબજ વધી ગયું છે. પહેલા પુત્ર પ્રેમ કરતો તો માતા-પિતા ના પાડતા હતા, આજે માતા-પિતા સામે ચાલીને પ્રેમ વિવાહને પ્રોત્સાહન આપી રહ્યા છે. પરિણામે ગામડાંઓમાં ભાગીને લગ્ન કરવાનું પ્રમાણ વધ્યું છે અને છોકરીઓના મા-બાપ અસલામતી અનુભવતા થયા છે.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">હાલ જમીન-મકાનના ભાવો શહેરમાં આસમાનને પહોંચ્યા હોવાથી ગામડામાંથી શહેર તરફ જઇ રહેલો જન પ્રવાહ થોડો રોકાયો છે જર, પરંતુ જમીન-મકાનમાં જેવો થોડો મંદીનો ઝટકો આવશે કે તરત જ ગામડાંઓમાં ટાંપીને બેઠેલાઓ શહેરોભણી કુદકો મારવાના છે. </span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">આમ ગામડાઓ ખાલી થવાના છે એ નકકી છે. આગમવાણી ભાખનારે કયાંક ભાખ્યું છે કે એક સમય એવો આવશે કે બાર ગાવે દિવો બળશે. આ આગમવાણી યુધ્ધ અને કુદરતી પ્રકોપોથી મોટા પાયે વસતીનો વિનાશ થશે તેમ સૂચવે છે, કે પછી ગામડાંઓ ઉજ્જડ થવાની આગાહી કરે છે તે ખબર નથી, પણ ગામડાંઓ ભાંગી રહ્યાં છે એક હકીકત છે.</span></p>
<p>
	<span style="font-size:14px;">એમાંય જે ગામોમાં ખેતી બહં સમૃધ્ધ નથી, સિંચાઇની સારી વ્યવસ્થા નથી અને ભૂગર્ભજળ વધુને વધુ ઉંડા જઇ રહ્યા છે, તે ગામડાઓ તો બહં જ ઝડપથી ખાલી થઇ રહ્યા છે. જ્યાં પહેલા પચાસ કે સાઠ ફૂટે પાણી આવતું ત્યાં આજે પાંચસો-હજાર ફૂટના દાર કરાવવાથી પણ પાણી આવતું નથી, અને આવે તો ખારું પાણી આવે છે.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">કેટલાક લોકો કહે છે કે પ્રલય-બલય કશું થવાનું નથી અને વિનાશ-બિનાશ કશું જ થવાનું નથી. પાણી ખૂટી જવાથી અને માણસો પાણી વિના વલખાં મારશે એવી બધી વાતો સાવ ખોટી છે. કળિયુગમાં બાર-બાર સુરજ તપશે અને સુરજ સવા નેજે આવી જશે એવી બધી વાતો પણ સદંતર ગપ્પાં છે.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">પરંતુ આવી બધી વાતોને બણગા કહેનારાઓ એ કેમ ભૂલી જાય છે કે પહેલા તેમની જ નજર સામે પચાસ ફૂટે બોરમાં પાણી આવતું હતું અને એ પણ મીઠું...જ્યારે હવે તેમની જ નજર સામે પાણીના તળ પાંચસો-હજાર ફૂટ ઉંડા ગયા છે કે નહીં ? વળી આ વર્ષે આંધ્ર-તામિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં સૂરજની ગરમીથી બે-અઢી હજાર માણસો મયર્િ કે નહીં ? આ પ્રલય નહીં તો બીજું શું ? વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે કે આવનારા વર્ષોમાં તાપમાનમાં બહ જ વૃધ્ધિ થવાની છે.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">હવે તો ખેતીમાં પાણી હોય તો પણ સૂર્યના પ્રખર તાપ્ને કારણે ઉનાળુ પાક ખાસ થતો નથી, બળી જાય છે. શાકભાજી છાંયડો હોય તો જ થાય છે. પાકના છોડનું કદ પણ સખત તાપ્ને લીધે વધતું નથી. એક સમયે ઘઉંના છોડ, મકાઇના છોડ છાતી સમાણા કે માથોડું માથોડું ઉંચા થતાં, હવે સાવ ઠીંગણા રહે છે. આમ ખેતી ઘટી છે.</span></p>
<p>
	<span style="font-size:14px;">જ્યાં ખેતી સાવ ખરાબ નહીં પરંતુ મધ્યમ છે ત્યાં પણ તેને હવે વિકાસની હવા લાગી ગઇ છે. અહીં પણ હવે અમેરિકાની જેમ કામ કરે તેવા મજૂરો પણ મળતા અને મજૂરી પણ ઘણી જ મોંધી થઇ ગઇ છે આવા કારણોસર ખેડૂતોને ખેતી પ્રત્યેનો અભિગમ બદલાઇ રહ્યો છે અને તેમના મન પણ શહેરોની ઝાકઝમાળ તથા શહેરોના ધીકતા ધંધાઓની ચમકથી અંજાઇ રહ્યા છે જેથી તેઓ ખેતી છોડીને-વેચીને શહેરો તરફ ચાલી નીકળ્યા છે.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદ જોકે સારો પડે છે એટલે કેટલાક ખેડૂતો અટકી ગયા છે, પણ બધા જ ચોમાસા સારા જ જાય એવું નથી. ભગવાને એવો કોઇ પરિપત્ર કાઢયો નથી કે હવેથી બધા જ ચોમાસા સારા જશે. કયારેક તો દુષ્કાળ પડી શકે છે. એક નહીં પણ ઉપરા ઉપરી બે દુષ્કાળ પણ પડી શકે. એ વખતે સતયુગ હતો છતાં સાત-સાત દુષ્કાળ એક સાથે પડયાના દાખલા છે. તો આ તો કળિયુગ છે. ન કરે નારાયણ ને જો અહીં એક-બે દુષ્કાળ પડ્યા, તો પછી ખેડૂતો અહીં રોકાયા રોકવાના નથી. આમેય તેઓ પરિશ્રમ કરી કરીને થાકયા છે. તેઓ ખેતરમાં ધૂળના તગારા માથે ઉંચકતા હોય અને પરસેવે નહાઇ રહ્યા હોય ત્યારે રોડ ઉપરથી નીકળતી ચમચમાતી મોટરગાડીઓ અને તેમાં લહેરથી મુસાફરી કરતા વેપારી કે નોકરિયાતના કુટુંબને જોઇને તેને પણ એમ તો થાય જ છે કે આટલી મહેનત કરું છું છતાં કદી બે પાંદડે થયો નથી અને આ લોકો કેવા વગર મહેનતે લહેર કરે છે ! તો પછી હં પણ શા માટે ખેતીને ચોંટયો રહં ? હં પણ શા માટે બીજો ધંધો ન કરું ?</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">એક ખેડૂત એક વખત મને એવું કહેતો હતો કે ‘વાહ ! તમે તો મહેનતનું ખાઓ છો હો ! તમારો રોટલો તો પરસેવાનો છે હો ! તમે મહેનત કરો એટલે માંદા પણ ન પડો હો ! આવું કહી કહીને સમાજે ખેડૂતોને ચડાવી દીધા છે એવું નથી લાગતું ? ખેડૂત આટઆટલી મહેનત કરે છતાં તેની પાછળ કંઇ વધે નહીં અને વાણિયા-વેપારીઓ, ધંધાર્થીઓ અને નોકરિયાતો વગર શારીરિક મહેનત કર્યે કેટલું બધું રળે છે ! અમે ખેડૂતો તો તડકાના કામ કરી કરીને કદપા પણ થઇ જઇએ છીએ, જ્યારે બીજા વર્ણના લોકો અમારા કરતાં પાળા જોવા મળે છે. હવે તો કંપ્નીઓવાળા આવે અને સારોભાવ આપે એટલે આ જમીનો વેચી વેચીને સુરત ચાલ્યું જવું છે અને ત્યાં કોઇ ટાઢા છાયાનો ધંધો કરવો છે !’</span></p>
<p>
	<span style="font-size:14px;">એક વખત એવો હતો કે જ્યારે ખેડૂતોને તેમના ઘર-ખોરડાં સ્થિર લાગતાં અને અમે પેઢીઓની પેઢીઓ સુધી અહીં રહીશું એવું લાગતું હતું જેથી તેઓ ખાસ કાળજી લઇને ગામડાંમાં પાકકા મકાનો બનાવ્યા હતા. પણ એ સ્થિરતા લાગવાનું કારણ ખેતી હતી. હવે તો ખેતી જ નકકી નથી. સારી કિંમત આવે એટલે ખેડૂતો ખેતી વેચીને ચાલતા થાય છે. આમ ‘કળિયુગમાં કશું જ સ્થિર નથી’ એ શાસ્ત્ર વાકય હવે સાચું પડી રહ્યું છે. ભૂમિ પણ અસ્થિર (કયારે ભૂકંપ આવે તે નકકી નહીં), ઋતુઓનું પણ નકકી નહીં અને વતનનું પણ નકકી નહીં ! </span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">એક તરફ શહેરોમાં મકાન ભાડા વધતા જાય છે. જ્યારે બીજી બાજુ ભાંગતા ગામડાંઓમાં મકાનો સાવ સસ્તા ભાડેથી મળે છે. અરે, કેટલાક ગામડાંઓ તો એવા છે કે ત્યાં એવું છે કે જો કોઇ મકાન સાચવી દેતું હોય અને મકાનની માવજત કરવાની તૈયારી બતાવે, તો શહેરમાં સ્થાયી થયેલ મકાનધણી રહેવા માટે તેને મકાન મફત (વગર ભાડે)પણ આપી દે છે. ખેડૂતોએ પોતાની જમીનો તો આદિવાસીઓને વાવવા માટે આપી જ દીધી છે, સાથે પોતાના મકાનો પણ તેમને રહેવા આપી દીધા છે ! એક તરફ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને મુંબઇ જેવા શહેરોમાં મકાનના ભાવો આસમાનને આંબે છે, જ્યારે બીજી તરફ આવા ભાંગતા ગામડાંઓમાં મકાનો સાવ મામુલી ભાવે વેચાય છે.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">પરંતુ મને લાગે છે કે એક સમય એવો આવશે કે શહેરોમાં મકાનોની વેચાણ કિંમત ખૂબ જ વધી જશે ત્યારે લોકો શહેરની બાજુના ગામડાંઓમાં મકાનો ખરીદશે. ખેતીની જમીનોની બાબતમાં આમ થયું જ છે ને ? શહેરની ખેતીની જમીનના ભાવો આસમાને પહોંચ્યા પછી ખરીદદાર એમ વિચારવા લાગ્યા કે આના કરતાં ગામડાંઓમાં જમીનો ઘણી જ સસ્તી મળે છે, તેથી તેઓ દૂર દૂરના ગામડાંઓમાં પણ જમીનો ખરીદવા લાગ્યા અને ગામડાંના સ્થાનિક ખેડૂતો પણ ઉંચા ભાવે જમીન વેચી પૈસાદાર થઇ ગયા અને તેઓ એ ધનમાંથી સુરત, અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં રહેણાંકના મકાનો ખરીદવા લાગ્યા. આમ ગામડાંઓ વધુ ભાંગ્યા.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">શહેરોમાં જમીન મકાનોની તેજીને કારણે ગામડાંમાં પણ જમીન મકાનોના ભાવો ઉંચકાયા તેથી અહીંની મોટી જમીનો તથા મકાનો વેચીને ગામડાંના લોકો બહાર નીકળવાની તક ઝડપવા લાગ્યા અને આને લીધે પણ ગામડાંઓ ભાંગ્યા.</span></p>
<p>
	<span style="font-size:14px;">પરંતુ વીશ વર્ષ પછી હિન્દુસ્તાનની વસતી દોઢ અબજે પહોંચવાની છે. આમ 25 કરોડ જેટલી વસતી વધતાં તેમની પાણી જેવી જરિયાતો પણ વધી જશે જેને શહેરની મ્યુનિસિપાલિટીઓ કેવી રીતે પુરી કરી શકશે ? વળી રોજગાર અને વહીવટી પ્રશ્ર્નોની સમસ્યાઓ પણ એકદમ વધી જશે. અત્યારે 125 કરોડની વસતી છે ત્યારે પણ મોટા શહેરોનો વહીવટ ખાડે ગયો છે અને ગામડાંઓનો વહીવટ પણ ખાડે ગયો છે એવી ફરિયાદ લોકો કયર્િ કરે છે, ત્યારે ભારતની વસતીમાં જ્યારે 25 કરોડ જેટલી વૃધ્ધિ થશે ત્યારે સરકાર સંચાલન અને વહીવટ કેવી રીતે કરી શકશે ? વળી શહેરોમાં હવા પણ ખૂબ જ પ્રદૂષિત બની જશે. જીવનસંઘર્ષ વધતાં માનવતા ઘટશે અને ગુનાખોરી વધશે.</span></p>
<p>
	<span style="font-size:14px;">ઉર્જાની સમસ્યા તો સૂર્ય ઉર્જા થકી હલ થઇ જશે પણ હવા-પાણીની સમસ્યા વિકરાળ સ્વપ ધારણ કરશે. આ હવા અને પાણી જ જીવનની મૂળભૂત જરિયાત છે. તેથી જીવનની આ મૂળભૂત જરિયાતો પુરી કરવા માટે ફરી ગામડાંઓ તરફ પાછા વળ્યા સિવાય લોકોનો છૂટકો નહીં રહે. આજે પણ લોકો શહેરમાં જઇને સ્ટ્રેસ અને પૈસા સિવાય શું મેળવે છે ? વહેલી સવારે ઉઠીને લોકલ ટ્રેન પકડવા મુંબઇગરાઓ છેક મોડીરાત્રે બાળકો સુઇ જાય ત્યારે ઘેર પાછા ફરે છે અને ત્યારે બાળકો સૂઇ ગયા હોય છે. અતિશયોકિત અલંકારમાં એવું કહેવાય છે કે મુંબઇમાં બાળકો પોતાના પિતાને પણ ઓળખતા નથી ! અહીં અમુલની કોથળી સિવાયનું દૂધ દોહ્યલું છે જ્યારે ગામડાંઓમાં ગાયોના ધણ ભલે પહેલા કરતા નાના થઇ ગયા હોય, પણ હજુ છે ખરાં ! મને તો પોતાની દીકરીઓને શહેરમાં જ પરણાવવા માંગતા મા-બાપોની દયા આવે છે કારણ કે જે શહેરમાં અઠવાડિયે પીવાનું પાણી આવે, ઘી-દૂધ ચોખ્ખા મળે નહીં અને સડકો પર કીડિયારાની જેમ માણસો ઉભરતા હોય અને છાશવારે મકોડાની માફક વાહનો નીચે ચગડાઇ જતાં હોય એવા શહેરોમાં દીકરીઓ કઇ રીતે સુખી થાય ? </span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">ગામડાના ધી, દૂધ, છાશ, માખણ અને શીરા, સુખડી તથા મોહનથાળ મુકી શહેરની સડકે વેચાતી સડેલી વાસવાળી પાઉંભાજી કે ચાઇનીશ ડીશ ખાઇને પોતાને સુખી માનતી દીકરીઓની સમજણ ઉપર પણ દયા આવે છે. ગામડાંના મોટા ફળિયાવાળા અને મોટા મોટા ઓરડાવાળા મકાનો મુકીને શહેરના મલોખા જેવા મકાનો અને બાકસની ડબ્બીઓના બનાવેલા હોય એવા ફલેટોમાં સુખ માનનારા લોકો ખરેખર દયાને પાત્ર નથી શું ?</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">પણ સમય જર બદલાશે અને એક વખત ગામડાંમાંથી શહેરોમાં ગયેલા લોકો ફરી ગામડામાં પાછા ફરશે. ગામડાંઓ ઉજ્જડ થયા છે તે ફરી હરિયાળા થશે. ગામડાંની રોનક પાછી ફરશે. ઘી, દૂધ વિના પોતાના બાળકોને નમાલા અને માઇકાંગલા થયેલા જોઇને લોકો ફરી એક વખત ગામડે આવશે અને ગાય પાળશે. આમ બનવાનું જ છે કારણ કે કાળચક્ર હંમેશાં ગોળ ગોળ ફરે છે. જેમ જૂની ફેશન પછી નવી ફેશન અને ફરી પાછી એની એજ જૂની ફેશન આવે છે કે નહીં ? ગામ હોય ત્યાં ટીંબા અને ટીંબા હોય ત્યાં ગામ વસે છે કે નહીં ? જંગલ હોય ત્યાં શહેર અને શહેર હોય ત્યાં જંગલ થાય છે અને દરિયો હોય ત્યાં ટાપુ ઉપસી આવે છે અને વળી પાછો ટાપુ ઉપર દરિયો ફરી વળતાં ટાપુને ઠેકાણે દરિયો બની જાય છે. દરિયામાંથી માથું કાઢીને હિમાલય નિકળ્યો અને ફરી પાછો હિમાલય છે ત્યાં દરિયો ફરી વળવાનો છે. આ તો સમય છે, જે હંમેશા ગોળ આંટો મારીને જ્યાં હોય ત્યાં જ પાછો ફરે છે. એજ રીતે ગામડાંઓ ભાંગ્યા અને શહેરો વસ્યા, તો ફરી પાછા શહેરો ભાંગીને ગામડાંઓ આબાદ થવાના છે.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">લોકો ગામડાંઓ છોડીને શહેરો તરફ ગયા અને હજુ જઇ રહ્યા છે, પરંતુ એ સમય પણ આવશે કે લોકો ફરી પાછા શહેરો છોડીને ગામડાંઓ તરફ આવવા લાગશે. આ જ કાળક્રમ છે અને આ જ કુદરતની લીલા છે. વાણિયા અને વ્હોરા બહ ડાહી કોમ ગણાય છે. તેઓ ભલે આજે ગામડાં છોડીને મુંબઇ જેવા શહેરોમાં જઇ વસ્યા છે પરંતુ આજે પણ તેમણે ગામડાંમાં રહેલા પોતાના મકાનો વેચ્યા નથી. તેઓ જાણે છે કે સમયનું ચક્ર ગમે ત્યારે ફરી શકે છે. ગીચ વસતીને કારણે શહેરોમાં ચેપી રોગો ઝડપથી ફેલાઇ શકે છે. આજે રોજ નવા નવા ચેપી રોગ નીકળે છે. ઇબોલા જેવા કોઇ ચેપી રોગો ત્રાટકે, તો ગામડું જ રક્ષણહાર બની શકે છે. ભવિષ્યમાં જાતિય સંઘર્ષો વધે, કોમી તોફાનો વધે, શહેરો છાશવારે ત્રાસવાદનો ભોગ બને અથવા તો શહેરો પર યુધ્ધ જેવી આફતો ત્રાટકે કે પછી હવામાન, જળવાયુ કે પાણી અંગેની સમસ્યાઓ સર્જાય ત્યારે ગામડું જ તારણહાર બની શકે છે. </span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">ગામડાંની જરિયાતો પણ ઓછી હોય છે અને અહીં વિવિધ જ્ઞાતિ જાતીના લોકો સંપીને રહેતા હોય છે. ટાઉન પ્લેસમાં પણ જીવન મોટા શહેરોની સરખામણીમાં સરળ બની રહે છે..</span></p>]]></content:encoded>
      <pubDate>Mon, 21 Dec 2015 16:12:00 +0530</pubDate>
      <updatedDate>Mon, 21 Dec 2015 16:25:37 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[હવે ફટાકડામાં પણ સાઇલેન્સર... જાણો બકાનું ડહાપણ !!]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/jo-baka-fatakakda-to-futvana-ho-gujarat-samachar-115110500006_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/jo-baka-fatakakda-to-futvana-ho-gujarat-samachar-115110500006_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2015-11/05/thumb/1_1/1446716978-1069.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2015-11/05/thumb/1_1/1446716978-1069.jpg</image>
      <description><![CDATA[ભલું થજો દેશની સુપ્રીમ કોર્ટના એ જજનું કે જેમણે દિવાળી ઉપર ફટાકડા ફોડવાની મનાઈ ન ફરમાવી અને લોકોને સાયલેન્સરવાળા ફટાકડા ફોડવાની ફરજ ન પડી બાકી આ દેશમાં ગમે તે બાબત ઉપર ગમે ત્યારે ગમે તેવો પ્રતિબંધ આવી શકે છે. ઉતરપ્રદેશના દાદરીમાં કોઈ વ્યક્તિ મીટ ખાય ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="jo baka" class="imgCont" height="600" src="http://media.webdunia.com/_media/gu/img/article/2015-11/05/full/1446718707-0076.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="500" /></p>
</p>
<p>
	<span style="font-size:14px;"> <span class="Apple-tab-span" style="white-space:pre"> </span>ભલું થજો દેશની સુપ્રીમ કોર્ટના એ જજનું કે જેમણે દિવાળી ઉપર ફટાકડા ફોડવાની મનાઈ ન ફરમાવી અને લોકોને સાયલેન્સરવાળા ફટાકડા ફોડવાની ફરજ ન પડી બાકી આ દેશમાં ગમે તે બાબત ઉપર ગમે ત્યારે ગમે તેવો પ્રતિબંધ આવી શકે છે. ઉતરપ્રદેશના દાદરીમાં કોઈ વ્યક્તિ મીટ ખાય કે દિલ્હીના કેરલ હાઉસમાં બીફ ખાય તો આવા બીફ ઉપર પ્રતિબંધ આવી જાય છે. ગુજરાતમાં હાર્દિક પટેલ છીંક ખાય તો ઈન્ટરનેટ ઉપર પ્રતિબંધ આવી જાય છે. એકાદી અમ્માનો ‘મુંડો’ બગડી જાય તો પોર્ન ફિલ્મો ઉપર પ્રતિબંધ આવતા વાર નથી લાગતી. જાતજાતના અને ભાતભાતના પ્રતિબંધોના વાતાવરણ વચ્ચે કેટલાક નાના બાળકોએ આ વખતે સુપ્રીમકોર્ટમાં એક અરજી કરીને દેશમાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મુકવાની અરજી કરી દીધી હતી. આમ તો 6 મહિનાથી 14 મહિનાની વયના ત્રણ ભુલકાઓના વાલીઓએ ભુલકાઓના નામે અરજી કરીને દિલ્હીમાં ફટાકડાને કારણે થતા પ્રદુષણ સામે દાદ માગી હતી. તેમનો મુદો દશેરા અને દિવાળીમાં ફોડાતા ફટાકડા બંધ કરીને પ્રદુષણમુકત વાતાવરણ પુરુ પાડવા માગણી કરી હતી.<br />
	<br />
	પ્રથમ દ્રષ્ટિએ આ પ્રકારની માગણી થોડી આંચકો આપે તેવી પણ જણાઈ રહી હતી. ફટાકડા વગરની દિવાળી કેવી હોય તેની કલ્પ્ના માત્ર થઈ શકતી નથી. નાના હોય ત્યારે સાણસીની વચ્ચે ભરાવીને ફોડવામાં આવતા ચાંદલીયા અને બાકસ જેવી પેટીમાંથી નીકળતી ઘનવટી જેવી ટીકડીના આકારના સાપ સળગાવવાનો આનંદ કંઈક અનોખો હોય છે અને થોડા મોટા થયા પછી થમ્સઅપ કે પેપ્સીની બાટલીમાં રાખેલું રોકેટ ઉંચે ચડાવવું, સાવ સસ્તી મળતી ઉંદરડી હાથમાં રાખીને કોઈના ઉપર છોડવી કે પછી પતરાના ડબ્બા નીચે સુતળી બોમ્બ મુકીને તેનો ગેબી અવાજ કરાવવો એ દિવાળીના આનંદની ચરમસીમા હોય છે. દર વખતે બજારમાં નવા નવા પ્રકારના ફટાકડાઓ આવતા જોવા મળી રહ્યા છે. સાઈલેન્ટ મોડમાં રહેતી ફુલઝરથી શરૂ  કરીને કાનમાં ધાક પાડી દેતાં લક્ષ્મી છાપ ટેટાની ભરમાર જોવા મળે છે. દશેરાના દિવસે રાવણના શરીરમાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવતા ફટાકડાની ગુંજ દેવદિવાળી સુધી સંભળાતી રહે છે. આ દિવસો દરમિયાન હવાનું પ્રદુષણ પેદા થાય છે તેનો ઈન્કાર થઈ શકે તેમ નથી અને નાના ભુલકાઓએ જે ફરિયાદ કરી છે તે મુજબ આ ધૂમાડો શરીરમાં જાય તો અમુક સંજોગોમાં તે નુકસાનકારક પણ હોય છે પરંતુ દિવાળીને બાદ કરતાં આખું વર્ષ વાહનોમાંથી જે ધૂમાડા ઓકવામાં આવે છે તેનું શું ? કે પછી મેક ઈન ઈન્ડિયાના આજના જમાનામાં મોટી મોટી ફેકટરીઓની ચીમનીમાંથી જે ચોવીસેય કલાક ધૂમાડાનું ઉત્સર્જન થતું રહે છે તેનું શું ? કેરોસીનથી ચાલતી રિક્ષાઓ પ્રત્યે કોઈએ કેમ ધ્યાન નથી આપ્યું ? આપણે ત્યાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કાગળ ઉપર સરસ મજાનું કામ કરે છે અને છાશવારે જુદા જુદા ઉદ્યોગોને પ્રદુષણ ફેલાવવા બદલ નોટીસ પણ ફટકારે છે પરંતુ આ નોટીસને કારણે પ્રદુષણ ઓછું થયાનું કયારેય જોવા મળ્યું નથી. જો ફેકટરીઓ, વાહનો કે ચીમનીઓમાંથી નીકળતા ધૂમાડાઓ આરોગ્યને નુકસાન પહોંચાડતા ન હોય તો ફટાકડાનો ધૂમાડો કઈ રીતે નુકસાન પહોંચાડે ? અર્જુન ગોપાલ, આરવ ભંડારી અને ઝોયા રાવ ભસીન નામના બાળકોએ સુપ્રીમ કોર્ટમાં જે પીટીશન કરી હતી તેમાં તેમણે (અલબત તેમના વકિલોએ) લખ્યું હતું કે તહેવારોની મોસમમાં ફટાકડાઓના વ્યાપક વપરાશથી થતા પ્રદુષણને કારણે સંવેદનશીલ શિશુઓ દમ-અસ્થમા જેવા ગંભીર રોગોનો શિકાર બને છે અને તેમની ફેફસાની સ્થિતિ વકરે છે. એક એવી દલીલ પણ કરવામાં આવી હતી કે નાના બાળકો અસ્થમા, ઉધરસ, બ્રોન્કાઈટીસ, મજ્જાતંતુઓના તંત્રના મંદ કે નબળા વિકાસ જેવા ફેફસાના રોગોના સૌથી વધુ નિશાન બને તેવા હોય છે. વળી કાયમી નુકસાન થવાની પણ સંભાવના હોય છે. આ બાળકોએ પોતાની પીટીશનમાં મુખ્ય માગણી ફટાકડાનો અવાજ, તેનો ધૂમાડો અને આતશબાજી રોકવાની કરી હતી. એક રીતે જોવા જઈએ તો ફટાકડા ફોડવાના કારણે સામાન્ય માણસને પણ ખાંસી આવતી હોય તેવું આપણને જોવા મળ્યું છે. તહેવારોના દિવસોમાં નાના બાળકોને લઈને માતા-પિતા ડોકટરના દવાખાનાઓમાં પણ જતા હોય છે પરંતુ કોઈ મા-બાપ બાળકને ખાંસી થશે તેવી બીકમાંને બીકમાં તેને ફટાકડા જોવા ન લઈ જતા હોય તેવું બનતું નથી. એક એવી દલીલ થાય છે કે બાળકો જ નહીં પરંતુ કેટલાક સંજોગોમાં વૃધ્ધ લોકોને પણ ફટાકડાની સિઝન અસ્વસ્થ કરી દે છે. આ દલીલ સામે કેટલાક જાણકારો એવું પણ કહે છે કે ફટાકડા ન ફોડયા હોય અથવા તેના ધૂમાડાનો અનુભવ ન કર્યો હોય તેવા લોકો પણ શ્ર્વાસ, દમ અને અસ્થમાથી પીડાતા હોય છે. સુપ્રીમ કોર્ટ પાસે જે પીટીશન આવી હતી તે જજ માટે પણ મુંઝવણ ઉભી કરે તેવી હતી. આ પીટીશન ઉપર દિવસો સુધી સુનાવણી થયા બાદ અંતે સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મુકવાની માગણી ફગાવી દીધી હતી. જો કે કોર્ટે રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા નહીં ફોડી શકાય તેવું કહીને આંશિક પ્રતિબંધ જર મુકયો છે. કોર્ટે સ્પષ્ટ કહી દીધું કે ફટાકડા ફોડવા તે દરેક વ્યક્તિનો બંધારણીય અધિકાર છે અને તેને છીનવી શકાય નહીં. પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે રાજય અને કેન્દ્ર સરકારનો કાન આમળતા કહ્યું હતું કે તેઓએ હવાના પ્રદુષણથી થતા રોગો સામે જનજાગૃતિ લાવવી જોઈએ અને આ માટે અખબારોમાં જાહેરખબરો આપવી જોઈએ. એક રીતે જોવા જઈએ તો સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે ફટાકડા વાળો મામલો તો લગભગ પુરો થઈ ગયો છે પરંતુ આવનારા દિવસોમાં વળી કોઈ ધૂળેટીના રંગને કારણે અમારા કપડા બગડે છે, સંક્રાંતમાં પતંગ ઉડાડવાને કારણે પક્ષીઓ મરી જાય છે, નવરાત્રીમાં ઢોલ પીટાતા હોવાથી શાંતિને ખલેલ પહોંચે છે અને શ્રાવણ મહિનામાં મેળાઓને કારણે ગંદકી ફેલાય છે તેવા કારણો આપીને પ્રતિબંધ મુકવાની માગણી કરે તો પણ નવાઈ પામવા જેવું નહીં રહે.<br />
	<br />
	<br />
	<span class="Apple-tab-span" style="white-space:pre">આ </span>તો છે આપણા બકાનું ગણિત .. આ અંગે તમારી શુ દલીલ છે ... ?  જો બકા દરેકનું સાંભળવાની ટેવ તો હોવી જ જોઈએ હો... </span></p>]]></content:encoded>
      <pubDate>Thu, 05 Nov 2015 14:58:00 +0530</pubDate>
      <updatedDate>Thu, 05 Nov 2015 15:50:31 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ક્યાં છે એ કાગડો...?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/ક્યાં-છે-એ-કાગડો-109090800022_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/ક્યાં-છે-એ-કાગડો-109090800022_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/hp/gujarat-samachar-gujarati-news/2015-10/06/thumb/1_1/1444108267-7006.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/hp/gujarat-samachar-gujarati-news/2015-10/06/thumb/1_1/1444108267-7006.jpg</image>
      <description><![CDATA[સમય વીતતો ગયો અને એ કાગડો પણ મારા દાદાની જેમ મને છોડીને ચાલ્યો ગયો. આજે મને ક્યાંય પણ કાગડો જોવા મળતો નથી. પર્યાવરણમાં દિવસે ને દિવસે વધી રહેલા પ્રદુષણે એ કાગડાને મારાથી ઘણો દૂર-દૂર કરી દીધો છે....]]></description>
      <content:encoded><![CDATA[<br />
<p style="float: left;">
	<img align="" alt="crow" class="imgCont" height="215" src="http://media.webdunia.com/_media/gu/img/hp/gujarat-samachar-gujarati-news/2015-10/06/full/1444108267-7006.jpg" style="border: 1px solid #DDD; margin-right: 10px; padding: 1px; float: left; z-index: 0;" title="" width="282" /></p>
<font style="font-size:11pt; color:#800000"><i>હજુ પણ યાદ છે શૈશવના એ સ્મરણો જ્યારે ગામમાં આવેલા અમારા મકાનના ફળિયામાં ખાટલો ઢાળીને દાદાની પડખે હું સૂતો રહેતો. સવાર પડતા જ જ્યારે સુરજ દેવતા પૂર્ણ કળાએ ખિલતા ત્યારે તેમના તેજસ્વી પ્રકાશથી નાની નાની મારી આંખો ખુલતી.ફળિયામાં જ દાદાએ પશુ-પક્ષીઓને ચણવા માટે એક ચબુતરો બનાવડાવેલો <!--Image--></i></font>
<p class="wdp_articleLImg">
	<p>
		 </p>
	<p class="wdp_imgSrc">
		<p class="wdp_left">
			 </p>
	</p>
</p>
<font style="font-size:11pt; color:#800000"><i><!--endImage-->જ્યાં કાબર, કાગડો, પોપટ, કબૂતર અને હોલા જેવા પક્ષીઓ પોતાનું અને પોતાના બચ્ચાઓનું પેટ ભરવા આવી ચડતા. આ બધા પશુઓના મધુરવ કલરવ વચ્ચે કાગડાનો કાં...કાં...કાં જેવો કર્કશ અવાજ એક એલાર્મ ક્લોકનું કામ કરતો અને ન ઈચ્છવા પડતા આ અવાજથી ત્રસ્ત થઈને મારે ઉઠવું પડતું. </i></font><br />
<br />
<font style="font-size:11pt; color:#800000"><i>અચાનક જ એ કાગડો ઘરના નળિયા પર બેસીને કાં..કાં કરવા લાગતો ત્યારે પોતાના એક હાથે નાકમાં છીંકણી ભરીને કાગડા તરફ ઘરડી આંખોને ફેરવીને મારી દાદી પોતાની વહૂઓ એટલે કે મારી મમ્મી અને કાકીઓને કહેતી કે, &#39;આજે ઘરે કોઈ મહેમાન આવવાનું છે, જલ્દી રસોઈ બનાવી રાખશો જુઓને આ કાગડો સવારથી કાં..કાં કરી રહ્યો છે.&#39; </i></font><br />
<br />
<font style="font-size:11pt; color:#0000FF">સમય વીતતો ગયો અને એ કાગડો પણ મારા દાદાની જેમ મને છોડીને ચાલ્યો ગયો. આજે મને ક્યાંય પણ કાગડો જોવા મળતો નથી. પર્યાવરણમાં દિવસે ને દિવસે વધી રહેલા પ્રદુષણે એ કાગડાને મારાથી ઘણો દૂર-દૂર કરી દીધો છે. વાતાવરણમાં વધતા જતા કાર્બન ડાયોક્સાઈડે ઓઝોન વાયુના સ્તરમાં જ્યાં કાણાઓ પાડી દીધા છે ત્યાં બીજી તરફ વૃક્ષોની પણ દિવસેને દિવસે ઘટતી સંખ્યાએ પ્રાણવાયુ ઓક્સિજનનું પ્રમાણ ઘટાડ્યું છે. આવા વાતાવરણમાં જ્યાં માનવીઓને રહેવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યાં પક્ષીઓની તો વાત જ શું કરવી ? </font><br />
<br />
<font style="font-size:11pt; color:#0000FF">હાલના દિવસોમાં પિતૃપક્ષ ચાલી રહ્યો છે. લોકો પોતાના પિતૃઓ માટે શ્રાદ્ધનું આયોજન કરી રહ્યાં છે. પિંડદાન, દાન-પુણ્ય, તર્પણ મારફત પોતાના પિતૃઓની આત્માની શાંતિ અને મોક્ષ અર્થે પ્રાર્થનાઓ કરી રહ્યાં છે અને સાથોસાથ પોતાના પરિવારની સુખ-સમૃદ્ધિ માટે આર્શીવાદ લઈ રહ્યાં છે તેવા સમયે જેના માધ્યમ થકી પિતૃઓ સુધી ભોજન પહોંચે છે અને રાહૂ અને કેતૂ જેવા ગ્રહોથી શાંતિ મળે છે એવો મારો પ્રિય કાગડો અચાનક જ અદૃશ્ય થઈ જતાં મને ઘણું દુ:ખ થઈ રહ્યું છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#800000">પિતૃપક્ષમાં કાગડાઓનું ઘણું મહત્વ હોય છે. ધાર્મિક માન્યતા અનુસાર પિતૃઓના તર્પણ માટે ભોજનમાં અતિથિ ભોજન, કાગ ભોજન, ગૌ ભોજન અને કિડીઓનું ભોજન અલગથી કાઢવામાં આવે છે. કહેવાય છે કે, આ રૂપમાં પિતૃઓને ભોજન મળે છે પરંતુ હાલ કાગડાઓના અભાવે કાગ ભોજન માટે શહેરી લોકોને ખુબ જ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. સિમેંટ અને કોંક્રિટથી બનેલા આ જંગલોને છોડીને કાગડો ઘણો જ દૂર ચાલ્યો ગયો છે. વધતું પ્રદુષણ, શહેરી ક્ષેત્રોના પૂર ઝડપી વિકાસ, વનોની ઘટતી સંખ્યાને પગલે અપર્યાપ્ત ભોજન, ઔધોગિક ક્ષેત્રનો વિકાસ અને તેમાથી નિકળનારો હાનિકારક ધુમાડો આ તમામ એ પરિબળો છે જેણે કાગડા સહિત અન્ય કેટલાયે પંક્ષીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#0000FF">અધુરામાં પુરુ આજે રોડ અકસ્માતો અને વીજથાંભલાઓ પર શોર્ટ સર્કિટને લીધે કેટલાયે પશુ પક્ષીઓ અકાળે મૃત્યુને ભેટે છે. તેવા સમયે સરકાર પણ કુભનિંદ્રામાં સુઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કાગડાઓ સહિત કેટલાક અન્ય પશુ-પક્ષીઓની સંખ્યામાં જે પ્રકારે ઉત્તરોત્તર ઘટાડો નોંધવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ ન તો કદી સાંસદ ભવનમાં થયો છે ન તો કોઈ છાપાવાળાએ તેની નોંધ લીધી છે. સિંહ અને વાધની ઘટતી સંખ્યા સિવાય તેઓને અન્ય પશુઓ દેખાતા નથી. તેઓની આંખો પર કાળા ચશ્મા લાગેલા છે અને કદાચ એટલા માટે જ તેમને કાળો કાગડો નજરે ચડી રહ્યો નથી. </font>]]></content:encoded>
      <pubDate>Tue, 06 Oct 2015 09:46:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 06 Oct 2015 11:17:21 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>જનકસિંહ ઝાલા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વેજ-નોનવેજનું રાજકારણ, દેશમાં, વેજ અને નોન-વેજ ખાનારાનાં ય ભાગલાં પડી રહ્યા છે!]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/વેજ-નોનવેજનું-રાજકારણ-દેશમાં-વેજ-અને-નોન-વેજ-ખાનારાનાં-ય-ભાગલાં-પડી-રહ્યા-છે-115092100013_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/વેજ-નોનવેજનું-રાજકારણ-દેશમાં-વેજ-અને-નોન-વેજ-ખાનારાનાં-ય-ભાગલાં-પડી-રહ્યા-છે-115092100013_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2014-10/09/thumb/1_1/1412839583-4483.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2014-10/09/thumb/1_1/1412839583-4483.jpg</image>
      <description><![CDATA[નાગાલેંડનાં ગામની સ્કૂલમાં બાળકોએ ગાંધીજી પર નાટક ભજવેલું તો એમાં અહિંસાના પૂજારી ગાંધીબાપુને હાથમાં તલવાર લઇને અંગ્રેજો પર બેરહેમીથી વાર કરતાં દેખાડેલાં! આ જોઇને દિલ્લીથી આવેલા શિક્ષકો ચોંકી ગયાં કે ગાંધીજી અને હિંસા? પણ પછી સમજાયું કે એ નાટક, ...]]></description>
      <content:encoded><![CDATA[<br />
<p style="float: left;width:100%;text-align:center;">
	<img align="center" alt="veg nonveg" class="imgCont" height="200" src="http://media.webdunia.com/_media/gu/img/article/2014-10/09/full/1412839583-4483.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
<span style="font-size:14px;">નાગાલેંડનાં ગામની સ્કૂલમાં બાળકોએ ગાંધીજી પર નાટક ભજવેલું તો એમાં અહિંસાના પૂજારી ગાંધીબાપુને હાથમાં તલવાર લઇને અંગ્રેજો પર બેરહેમીથી વાર કરતાં દેખાડેલાં! આ જોઇને દિલ્લીથી આવેલા શિક્ષકો ચોંકી ગયાં કે ગાંધીજી અને હિંસા? પણ પછી સમજાયું કે એ નાટક, નાગાલેંડનાં આદિવાસી બાળકોએ પોતાની કલ્પનાથી બનાવેલું. ત્યાંનાં ભોળા બાળકોનાં મનમાં ‘યોદ્ધા એટલે તો હથિયારધારી હિંસક વીર પુરૂષ જ હોય’-એવી વ્યાખ્યા. અહિંસાથી કોઇને હરાવી શકાય કે દુશ્મનને ભગાડી શકાય એવી એમને કલ્પના જ નહિ! બાળકો પોતાની રીતે ખોટાં નહોતાં પણ ગાંધીજી પોતડી પહેરીને, ઉછળી ઉછળીને તલવારબાજી કરતાં હોય એ આપણાં માટે અજીબ ચિત્ર છે. આપણાં માટે જે કોમેડી છે એ નાગાલેંડનાં બાળકો માટે વાસ્તવિકતા છે કારણ કે એ લોકો ચારેબાજુ હિંસક વાતાવરણમાં ઉછરેલાં.<br />
<br />
ખોરાકનું પણ એવું જ છે. કોણ, ક્યાં, કેવાં પ્રદેશ, ધર્મ, સમાજ કે આબોહવામાં ઉછરે છે એનાં પર બધો આધાર છે. મોટાભાગનાં શાકાહારીઓને નોનવેજ ખાવામાં પાપ-હિંસા-ક્રૂરતા લાગે, એ બીજાંઓ માટે એ જીવનની સચ્ચાઇ છે. આપણને જેમાં સૂગ ચઢી શકે, લોકોને એમાં સ્વાદ મળી શકે. હમણાં આ દેશમાં અમુક દિવસોમાં નોનવેજ પરનાં પ્રતિબંધની હવા વહે છે. નવી સરકાર, ઘેરઘેર જઇને કિચનમાં-બેડરૂમમાં-બારમાં ઘૂસીને,ખાવા-પીવા-જીવવાયનું ચેક કરી કરીને, વિવિધ પ્રકારની હિંસા આચરવાના મૂડમાં છે. એક તરફ કોઇક પોલિટિકલ પાર્ટીવાળાંઓ મુંબઇનાં વેજિટેરિયન વિસ્તારમાં નફ્ફટની જેમ મરઘાં કાપીને હુંકારા ભરે છે તો બીજી બાજુ કોઇ ગરીબ માણસ પોતાની મટન-મચ્છીની દુકાન ચલાવી રોજી કમાવા રડે છે. દેશમાં, વેજ અને નોન-વેજનાં ભાગલાં પડવા માંડ્યાં છે!<br />
<br />
બાય ધ વે, અમે પ્યોર વેજિટેરિયન છીએ. રોમાનીયા કે ચાઇના જેવા દેશમાં કશુંય શાકાહારી ખાવાનું નહોતું મળ્યું અને ભૂખે પેટે હાલત વિશ્ર્વામિત્ર જેવી થયેલી. સામે સેક્સી અપ્સરા મેનકા જેવી નોનવેજ ડીશ નાચતી હતી ત્યારે પણ ‘શાકાહારી’ સંયમ રાખેલો. શાકાહારી તરીકે વેજ-લોકો પર અમને વિશેષ આદર છે, પ્રેમ છે. (એેમાંયે એ શાકાહારી પ્રાણી જો સ્ત્રી હોય તો આદર અને પ્રેમ બેઉ છે!) શાકાહારથી જીવહત્યા તો અટકે જ પણ રોગોયે ઓછાં થાય, એવું અમારું માનવું છે. "અરે,આ મનુષ્યનું પેટ કાંઇ જાનવરોનું કબ્રસ્તાન નથી!-એ ફેવરિટ કવોટેશન છે લેકિન, કિંતુ, પરંતુ,બટ.. એનો અર્થ એ નથી કે અમે બીજાનાં નોન-વેજ ખાવાનાં અધિકાર પર હુમલો કરીને એમનાં જીવ પર હિંસા કરીએ! કારણકે અમને તો આઈસ્ક્રીમ અને રબડી પણ ખૂબ ભાવે છે એનો અર્થ એ નથી કે બીજાનાં મોંમાં પરાણે ખવડાવીએ. એ જ રીતે કોઈનો કોળિયો પરાણે છીનવવો પણ અમને હળહળતી હિંસા લાગે છે. અને સરકારનું કામ પણ દેશમાં સૌને બે વખત જમાડવાનું છે, ભાણેથી ઉઠાડવાનું નહીં.<br />
<br />
વરસોથી ગુજરાતી સમાજમાં બે મિથ બહુ ફેલાયેલી છે: એક તો, અમે બી.જે.પી. વિરોધી અને કોંગ્રેસ તરફી સ્યુડો સેક્યુલર છીએ અને બીજી મિથ એ કે બધાં જ ગુજરાતીઓ વેજિટેરિયન જ છે! પણ બેઉ ગલત છે. પહેલી ‘મિથ’ ચર્ચાનો વિષય છે પણ બીજી મિથ તો સાવ જ ખોટી છે કે સૌ ગુજજુઓ વેજ છે.. જીહાં, ગુજરાતમાં ૬૦ થી ૭૦% લોકો નોનવેજ ખાય છે. (બાય ધ વે, ભારતવર્ષમાં સૌથી વધારે વેજ. ફૂડ હરિયાણામાં અને પછી પંજાબમાં ખવાય છે!)<br />
<br />
નોનવેજ પરનાં બેનનું રાજકારણ અને વેજ-નોનવેજ લોકોનાં આંકડાઓની માયાજાળ જવા દો પણ અમારા મતે શાકાહારી લોકોમાં પણ પાછાં ઘણાં પેટા-પ્રકાર છે. એક તો "જિિંશભિં ટયલયફિંશિફક્ષ અમે તો માત્ર શાકાહાર જ કરીએ, ઈંડા પણ નહીં એવું એ લોકો અભિમાનપૂર્વક કહેનારા- ‘અહંકારી શાકાહારી’! (આવાં શાકાહારીમાં અમુક ભજ્ઞક્ષતશિંાફયિંમ ટયલયફિંશિફક્ષ કે કબજિયાતીયાં શાકાહારી હોય છે, જે વધારે પડતાં કેળાં ખાય છે અને સતત કબજિતાયથી પીડાતાં હોય છે!) પણ સ્ટ્રીકટ વેજિટેરિયન શબ્દ સાંભળીને અમને હંમેશા ઉશતભશાહશક્ષયમ- ‘કડક શિસ્ત’યાદ આવે. અમને એવી કલ્પના થાય કે સ્ટ્રીકટ શાકાહારીઓ એવાં જ ધઉંની રોટલી ખાતાં હશે જે ખેતરમાં બધાં જ ધઉંનાં રોપાં એકજ લાઇનમાં એકજ સાઇઝમાં, એકજ રંગમાં-શિસ્તબદ્ધ વિદ્યાર્થીઓની જેમ વિનયપૂર્વક ઉગતાં હશે! અથવા એવાં જ ચોખાંનો ભાત જમતાં હશે, જેને યુનિફોર્મ પહેરેલાં સૈનિકો એક-દો,એક-દો કહીને પગથી ખેતરમાં વાવતાં હશે! અથવા એવા જ ટમેટાં ખાતાં હશે, જે ટમેટાં સવારે સાત વાગે કરેકટ ટાઇમ પર ઉગીને સૂરજને ગુડમોર્નિંગ બોલતાં હશે. સરકાર કે સમાજ હોય, સ્ટ્રીકટ’ શબ્દમાં જ અમને ટાઇમટેબલની વાસ આવે છે.</span><br />]]></content:encoded>
      <pubDate>Mon, 21 Sep 2015 18:09:00 +0530</pubDate>
      <updatedDate>Mon, 21 Sep 2015 18:12:37 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[જિંદગીમાં 'બે'ની બબાલ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/જિંદગીમાં-બે-ની-બબાલ-115092100011_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/જિંદગીમાં-બે-ની-બબાલ-115092100011_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2015-01/16/thumb/1_1/1421397881-5525.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2015-01/16/thumb/1_1/1421397881-5525.jpg</image>
      <description><![CDATA[જીવનમાં અમુક વસ્તુઓ માટે બેનું હોવું અનિવાર્ય છે, જેમ કે બે જણ વગર ઝઘડો શક્ય નથી. તાળી બે હાથે વાગે છે. તબલા જોડીમાં જ વગાડાય છે. સિક્કાને બે બાજુ હોય છે એટલે ટોસ કરવામાં વાપરી શકાય છે. અહીં બે અનિવાર્ય છે, પણ તકલીફ ત્યારે થાય છે જયારે જીવનમાં આપણી ...]]></description>
      <content:encoded><![CDATA[<p style="float: left;">
	<img align="left" alt="" class="imgCont" height="210" src="http://media.webdunia.com/_media/hi/img/article/2015-01/16/full/1421397881-5525.jpg" style="border: 1px solid #DDD; margin-right: 10px; padding: 1px; float: left; z-index: 0;" title="" width="240" /></p>
<span style="font-size:14px;">જીવનમાં અમુક વસ્તુઓ માટે બેનું હોવું અનિવાર્ય છે, જેમ કે બે જણ વગર ઝઘડો શક્ય નથી. તાળી બે હાથે વાગે છે. તબલા જોડીમાં જ વગાડાય છે. સિક્કાને બે બાજુ હોય છે એટલે ટોસ કરવામાં વાપરી શકાય છે. અહીં બે અનિવાર્ય છે, પણ તકલીફ ત્યારે થાય છે જયારે જીવનમાં આપણી પાસે બે જ વિકલ્પો હોય, ક્યાં આ પાર કે પેલે પાર. પ્રમાણિકતા કે અપ્રમાણિકતા. નોકરી કે ધંધો. પત્ની કે મા-બાપ. રૂપ કે દોલત. ઓફિસમાં ઓવરટાઈમ કરી બોસના હાથે બોર થવું કે ઘેર જઈ પત્નીના હાથે. પુરુષોને વાસણ કરવા કે કપડાં ધોવા એ વિકલ્પ મળે ત્યારે ગૂંચવાઈ જાય છે. અહીં જણાવેલાં બંને વિકલ્પોમાંથી પસંદગી કરવી ઘણી અઘરી છે, પણ આવા તો નાનામોટાં કૈંક અઘરા વિકલ્પો આવે છે જિંદગીમાં.<br />
<br />
મહેમાન તરીકે કોઈના ઘેર જાવ તો તમને બે જ વિકલ્પ મળે છે, ચા કે કોફી, પણ આવા બે વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરવો જયારે અઘરો લાગે ત્યારે આપણા દરેક બાબભઇઓ અને બચુભઇઓ તાત્કાલિક શેક્સપિયરના હેમ્લેટનો દાખલો ટાંકતા હોય છે. એ ખોટું પણ નથી, હેમ્લેટ પાસે ઝજ્ઞ બય અને ગજ્ઞિં જ્ઞિં બય એમ બે ચોઇસ હતી જ, અને એ ભેખડે ભરાયેલો જ હતો, પણ એની વાતમાં લોચો શું હતો એ જાણવાની ભોજીયો ભાઇ પણ કોશિશ કરતો નથી એ ખોટું છે.<br />
<br />
સરકારે કુટુંબ નિયોજન માટે વર્ષો પહેલા બે (બાળકો) બસ, સૂત્ર આપ્યું હતું. હજુ પણ એ સૂત્ર અમલમાં છે. ચાઈનામાં એક બાળકથી વધારે પેદા કરી શકાતું નથી, પણ બિહારના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કમ કોમેડિયન લાલુપ્રસાદ યાદવને સાત છોકરી અને બે છોકરા એમ અંકે નવ પૂરા બાળકો છે. આ બહુ ફેમસ પ્રસંગ છે. લાલુને પૂછવામાં આવ્યું કે તમે સરકારની કુટુંબ નિયોજનની નીતિનું કેમ પાલન ન કર્યું તો લાલુ એ જણાવ્યું કે અમે ત્યારે વિરોધ પક્ષમાં હતા અને અમારો રોલ ત્યારે સરકારની દરેક નીતિનો વિરોધ કરવાનો હતો.<br />
<br />
એવું કહેવાય છે કે અમેરિકામાં લગભગ ૪૧% પ્રથમવારનાં લગ્નો છૂટાછેડામાં પરિણમે છે. ટૂંકમાં આ બધા ક્યારેકને ક્યારેક બીજા લગ્ન કરે છે. બીજી વારનાં લગ્નો પૈકી ૬૦% લગ્નો છૂટાછેડામાં પરિણમે છે. આપણે ત્યાં છૂટાછેડા થાય તો બીજા નંબરની સ્ત્રી કે પુરુષને દોષ દેવાની પ્રણાલી છે, પરંતુ જો પહેલા લગ્ન થયાં જ ન હોત તો છૂટાછેડાનો સવાલ જ ઊભો ન થાય, આમ એકંદરે બીજા લગ્નમાં ઊંચા છૂટાછેડાના દર માટે પહેલું લગ્ન જવાબદાર ઠેરવી શકાય. આપણે અમેરિકા પાસેથી ઘણું શીખીએ છીએ, પણ હજુ લગ્નમાં આપણે ઘણા પાછળ છીએ. આપણા લગ્નો ટકાઉ છે, અને પડ્યું પાનું નિભાવી લેવાની વૃત્તિથી સુખેદુખે લાંબા પણ ચાલે છે. બીજા લગ્ન થાય તો પણ એનો ઉત્સાહ લગ્ન કરનાર જેટલો બીજાં કોઈને ભાગ્યે જ હોય છે.<br />
<br />
ગુજરાતીમાં એકથી ભલા બે કહ્યું છે. આ સુમસામ રસ્તે જતા, ખાસ કરીને કૂતરા પાછળ પડતા હોય તેવા રસ્તે આપણને આ સાચું લાગે, પણ આવા સંજોગોમાં કૂતરાને બે વિકલ્પો મળી રહે છે. કૂતરા જેવા કૂતરાને પણ કરડવામાં બે ચોઇસ મળી રહેતી હોય તો એ શ્ર્વાન સમાજ માટે ગૌરવની વાત કહેવાય. બોબી ફિલ્મમાં ભલે ‘શેર કો મેં કહું તુમ્હે છોડ દે, મુઝે ખા જાય’ એવું ગુજરાતણ ડિમ્પલ ભલે ગાતી હોય, પણ કૂતરું સામે મળે એ જુદી વાત છે. આપણામાં તો પુરુષ અને સ્ત્રી સાથે ફરવા જતાં હોય અને સામેથી કૂતરું આવે તો સ્ત્રી સામાન્ય રીતે પુરુષને આગળ કરે કે ધરે છે. કૂતરું ભસે કે જરાક અમથું દોડે એટલામાં સાત જનમ સાથ આપવાનો વાયદો હવાઈ જાય છે. પુરુષ પણ સાત જનમ (કૂતરાથી) રક્ષણ કરવાનો વાયદો કર્યો હોય એમ<br />
<br />
બોસ ખીજાયા હોય ત્યારે પણ એકથી ભલા બેના હિસાબે બીજા કોઈને સાથે લઈને એમની કેબિનમાં જવામાં સાર છે, કારણ કે બોસનો ગુસ્સો સરખા હિસ્સે વહેંચાઇ જાય. લગ્ન કરવામાં પણ અમુક અપવાદ સિવાય બે જણની જરૂર પડે જ છે. લશ્કરમાં બડી સિસ્ટમ હોય છે જેમાં સોલ્જરોને બબ્બેની જોડીમાં મોકલવામાં આવે છે. આમાંના એક સોલ્જર તમે હોવ તો દુશ્મનના ફાયરિંગ વચ્ચે તમારા બચવાના ચાન્સ બમણા થઇ જાય છે.<br />
<br />
વક્તાઓ જયારે પોતાનું વક્તવ્ય આપે ત્યારે તમે નોંધજો કે એ લોકો કાયમ બે વાત કરતાં હોય છે. એમના સંભાષણમાં પહેલું અને બીજું અથવા એક અને બે આવે જ છે, જેમ કે ‘જીવનમાં બે વાત યાદ રાખજો, બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ અને પોતાની ભૂલ સ્વીકારવા કલેજું જોઈએ’. કોઈ વક્તા ભૂલેચૂકે ત્રણ વાત નહિ કહે, અને કહે તો પેન કાઢીને નોંધ કરજો, બે વાત કરીને એ ભૂલી જશે કે એમણે ત્રણ વાત કરવાનું વચન હમણાં જ ‘બે’ મિનિટ પહેલા જ આપ્યું હતું!<br />
<br />
બે વિકલ્પો હોય ત્યારે જ દ્વિધા થાય છે. ઘણીવાર બે વિકલ્પો મળે તો તમે નસીબદાર કહેવાવ. ખિસ્સામાં દસની નોટ હોય તો એ નોટમાંથી પેટ જ ભરશે, પણ જેની પાસે ૧૦૦ રૂપિયા હોય એ કાયદેસર દ્વિધાગ્રસ્ત થઈ શકે છે. જિંદગીમાં તમે એવા મુકામે જઈ પહોંચો કે જ્યાંથી રસ્તાનાં બે ફાંટા પડતાં હોય, તો આજુબાજુ પાનના ગલ્લા પર પૂછી સાચો રસ્તો કયો છે તે નક્કી કરી આગળ વધવું હિતાવહ છે.<br />
<br />
આલ્બર્ટ આઇન્સ્ટાઇન કહી ગયા છે કે જીવનમાં બે વસ્તુ અગાધ છે, બ્રહ્માંડ અને મૂર્ખતા. માર્ક ટ્વેઈને કહ્યું છે કે જીવનમાં બે દિવસો સૌથી મહત્ત્વના છે, પહેલો જયારે તમે જન્મ્યા અને બીજો તમે કેમ જનમ્યા એ હેતુ ખબર પડે તે દિવસ. અને તમે લેખના અંત સુધી આવ્યા એટલે બે વાત નક્કી થઈ, એક કે આ લેખ ઓછામાં ઓછા બે જણાએ તો વાંચ્યો જ છે, એક અમે અને બીજા તમે! અને બીજી વાત? ફરી ક્યારેક!</span><br />]]></content:encoded>
      <pubDate>Mon, 21 Sep 2015 17:59:00 +0530</pubDate>
      <updatedDate>Mon, 21 Sep 2015 18:02:32 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સ્ત્રીઓ સાથે થતી છેડછાડથી શુ કોઈને ફરક નથી પડતો ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/સ્ત્રીઓ-સાથે-થતી-છેડછાડથી-શુ-કોઈને-ફરક-નથી-પડતો-115050200009_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/સ્ત્રીઓ-સાથે-થતી-છેડછાડથી-શુ-કોઈને-ફરક-નથી-પડતો-115050200009_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/kn/img/article/2014-09/20/thumb/1_1/1411210749-3621.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/kn/img/article/2014-09/20/thumb/1_1/1411210749-3621.jpg</image>
      <description><![CDATA[પંજાબના મોગા ગામમાં બસમાં એક બાળકી અને તેની માતા સાથે થયેલ છેડછાડનો આરોપ તેને બસમાંથી ફેંકવામાં આવી કે તેણે પોતે બસમાંથી છલાંગ લગાવી તેના પર આખો દિવસ ચર્ચા થતી રહી.  

બસમાં શુ થયુ.. કેવી રીતે થયુ, બસ કંપની બાદલ પરિવારની છે કે નહી અને બસ પર થયેલ ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="200" src="http://media.webdunia.com/_media/kn/img/article/2014-09/20/full/1411210749-3621.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
</p>
<p>
	<span style="font-size:14px;">પંજાબના મોગા ગામમાં બસમાં એક બાળકી અને તેની માતા સાથે થયેલ છેડછાડનો આરોપ તેને બસમાંથી ફેંકવામાં આવી કે તેણે </span><span style="font-size: 14px;">પોતે બસમાંથી છલાંગ લગાવી તેના પર આખો દિવસ ચર્ચા થતી રહી.  </span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">બસમાં શુ થયુ.. કેવી રીતે થયુ, બસ કંપની બાદલ પરિવારની છે કે નહી અને બસ પર થયેલ રાજકારણીય ચર્ચા વિવાદથી અલગ </span><span style="font-size: 14px;">મળ્યુ શુ કે 14 વર્ષની એક સગીર બાળકીનું મોત થઈ ગયુ. </span></p>
<p>
	 </p>
<p>
	<span style="color:#b22222;"><strong><span style="font-size:14px;">કશુ બદલાયુ નથી </span></strong></span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size: 14px;">14 વર્ષની વય એ હોય છે જ્યારે બાળપણ ધીરે ધીરે પોતાની ચાદર ઉતારીને એક એવી વય તરફ ધીરે ધીરે પોતાના ડગ માંડે છે </span><span style="font-size: 14px;">જ્યા મનમાં હજારો તરંગો હિલોરા મારી રહી હોય છે. અનેક મીઠા સપના ઉડાન ભરતા પહેલા જ હવામાં હોય છે. </span></p>
<p>
	<span style="font-size:14px;">પણ આપણે કદાચ એ પણ નહી જાણી શકીએ કે તેનુ સપનું શુ હતુ. એ જીંદગીમાં શુ કરવા માંગતી હતી.  એ માતાપિતાનુ શુ જેમણે </span><span style="font-size: 14px;">પોતાની આંખો સામે પોતાની બાળકીને ગુમાવી... </span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">મેં મારુ બાળપણ પંજાબમાં જ વીતાવ્યુ છે. ઠીક આ જ વય હશે.. 13-14 વર્ષ. મોગામાં જે કંઈ એ છોકરી સાથે બન્યુ તેને જોઈને </span></p>
<p>
	<span style="font-size: 14px;">સાંભળીને સૌ પહેલા એક જ ખ્યાલ મનમાં આવ્યો.  શુ છેલ્લા 10-15 વર્ષમાં વસ્તુઓ કંઈ જ બદલાઈ નથી. જો બદલાતી તો શુ એ </span><span style="font-size: 14px;">બાળકીને પોતાનો જીવ ગુમાવવો પડતો ? </span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">રસ્તા પર આવતા-જતા છેડછાડ, ટોણા મારવા ઘર-પરિવાર-મિત્રોના દુર્વ્યવ્હાર.. નાની વયમાં જ આ બધાનો સામનો શરૂ થઈ જાય </span><span style="font-size: 14px;">છે. </span><span style="font-size: 14px;">જો તમે આ બધાનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો માંગશો તો માફ કરજો કદાચ મારી પાસે ન હોય પણ સામાજીક પુરાવા દરેક બીજા પગલે </span><span style="font-size: 14px;">મળી જશે.  તમને પુરાવા જોઈતા હોય તો મહિલા અપરાધ સાથે સંકળાયેલા સત્તાવાર આંકડાઓનો એક મોટો અંબાર છે. </span></p>
<p>
	 </p>
<p>
	<span style="color:#b22222;"><strong><span style="font-size:14px;">શુ માતાને ભય લાગ્યો હશે ?</span></strong></span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">હુ મારી વાત કરુ તો દસ એક વર્ષની વયની હોઈશ જ્યારે કદાચ પહેલીવાર મારી સાથે કંઈક આવો જ વ્યવ્હાર થયો. ત્યારપછી જેમ  </span><span style="font-size: 14px;">જેમ મોટી થતી ગઈ. કેટલીક વસ્તુઓની આદત પડતી ગઈ.... સાઈકલ પર શાળામાં જતી વખતે કોઈનું પાછળ પાછળ આવવુ... </span><span style="font-size: 14px;">કોલેજમાં બસમાં આવતી જતા કોઈનો અણગમતો સ્પર્શ.. પગપાળા ઓફિસ આવતી વખતે કોઈ મવાલી દ્વારા વલ્ગર સોંગના બોલ </span><span style="font-size: 14px;">સંભળાવવા...  આ વાક્યોમાંથી હુ &#39;મારી સાથે&#39; શબ્દ કાઢીને જો હુ કોઈ પણ સ્ત્રીનું નામ લખી દઉ તો કદાચ અનેકની સ્ટોરી આનાથી જુદી </span><span style="font-size: 14px;"> નહી હોય.  </span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">આમ તો આ વાત કોઈની સાથે શેર નથી કરી પણ આજે કલમ આપમેળે જ મારી પાસેથી લખાવી રહી છે. બાળપણમાં એક વાર હુ </span><span style="font-size: 14px;">અને મમ્મી પંજાબમાંથી કોઈ બીજા શહેરમાં બસમાં સાંજે પરત ફરી રહ્યા હતા. પાસે બેસેલ વ્યક્તિ વારેઘડીએ ખોટી રીતે સ્પર્શ કરી </span><span style="font-size: 14px;">રહ્યો હતો.   થોડીવાર પછી મમ્મીએ થોડા કડક અવાજમાં સમજાવ્યો. એ થોડાક કલાકમાં હુ ખૂબ જ અસહજ અનુભવ્યુ હતુ. લાગ્યુ </span><span style="font-size: 14px;">આખી બસ અમારી બાજુ જોઈ રહી હોય. </span><span style="font-size: 14px;">ત્યારે તો હુ ખૂબ નાનકડી હતી પણ આજે પાછળ વળીને જોઉ છુ તો વિચારુ છુ કે મારી મમ્મીએ એ સમયે શુ અનુભવ્યુ હશે. </span><span style="font-size: 14px;">મારી અને પોતાની સેફ્ટી માટે મમ્મીએ અવાજ ઉઠાવ્યો હશે પણ શુ એ અંદરથી  ગભરાઈ નહી હોય ? </span><br />
	<br />
	<span style="font-size: 14px;">તમને પણ વાંચવામાં કદાચ આ અજુગતુ લાગી રહ્યુ હોય. કદાચ કડવુ સત્ય આ જ છે કે આ પ્રકારની ઘટનાઓ અવારનવાર થાય </span><span style="font-size: 14px;">છે. કદાચ તમારામાંથી અનેક સાથે થયુ હોય અને જો તમે પુરૂષ છો તો જરા પાંચ મિનિટનો સમય કાઢીને તમારી કોઈ મહિલા મિત્ર, </span><span style="font-size: 14px;">બહેન, મા, પત્ની કે મહિલા કર્મચારીને પૂછો </span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">ફરીફરીને એક જ વિચાર મોગાની એ નિર્દોષ બાળાનો આવે છે જેની જીંદગી છીનવાઈ ગઈ..  એ હોત તો કોઈ પણ 14 વર્ષની </span></p>
<p>
	<span style="font-size: 14px;">છોકરીની જેમ આમથી તેમ કૂદી રહી હોત.. ટીવી પર પોતાનો પસંદગીનો શો જોવા માટે ભાઈ કે બહેન સાથે ટીવી રિમોટ માટે લડી </span><span style="font-size: 14px;">રહી હોત. બહેનપણીઓ સાથે મસ્તી કરતી.. માતાની આગળ-પાછળ ફરતી રહેતી. પણ હવે પાછળ બચી ગઈ છે ઘાયલ મા અને </span><span style="font-size: 14px;">કેટલાક કદાચ કદી ન ઉકેલનારા પ્રશ્નો.. તમારી અને મારી માટે... </span></p>]]></content:encoded>
      <pubDate>Sat, 02 May 2015 15:18:00 +0530</pubDate>
      <updatedDate>Sat, 02 May 2015 15:26:33 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આઈ વોન્ટ ટુ ફિલ ગુડ, કુછ સમજે ક્યા ડ્યુડ.........]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/આઈ-વોન્ટ-ટુ-ફિલ-ગુડ-કુછ-સમજે-ક્યા-ડ્યુડ-115042700004_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/આઈ-વોન્ટ-ટુ-ફિલ-ગુડ-કુછ-સમજે-ક્યા-ડ્યુડ-115042700004_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2015-04/07/thumb/1_1/1428403696-6588.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2015-04/07/thumb/1_1/1428403696-6588.jpg</image>
      <description><![CDATA[ફીલિંગ ગુડ, ...અહા  ... જિંદગી નાં તમામ પડતર પ્રશ્નો એકી જાટકે સોલ્વ થઇ જાય અને ઉપ કમિંગ નવી જિંદગી નું ચણતર આપની આશાઓ સપનાઓ અને ઈચ્છાઓ નાં આર્કિટેકચર મુજબ એવું તો શાનદા અને જાનદાર થાય કે જોવા વાળનું દિલ ગાર્ડન ગાર્ડન થઇ જાય, અને પછી નવી જિંદગીની ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	 </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="227" src="http://media.webdunia.com/_media/hi/img/article/2015-04/07/full/1428403696-6588.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="621" /></p>
	<span style="font-size:14px;">ફીલિંગ ગુડ, ...અહા  ... જિંદગી નાં તમામ પડતર પ્રશ્નો એકી જાટકે સોલ્વ થઇ જાય અને ઉપ કમિંગ નવી જિંદગી નું ચણતર આપની આશાઓ સપનાઓ અને ઈચ્છાઓ નાં આર્કિટેકચર મુજબ એવું તો શાનદા અને જાનદાર થાય કે જોવા વાળનું દિલ ગાર્ડન ગાર્ડન થઇ જાય, અને પછી નવી જિંદગીની ગાડી  પાટા પર એવી તો પુરપાટ દોડવા લાગે કે વળી તેનું રીમોન્ટ કંટ્રોલ પણ આપણી રુલ બૂક મુજબ કંટ્રોલ થાય, વાહ શું વાત છે.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">આને કહેવાય ફિલ ગુડ...પણ આ તપ કોઈક સપના જેવી વાત લાગે બાકી અસલ જિંદગી માં તો  સ્ટ્રેસ હોય  ..ખૂણે ખૂણે ટ્વેંટી ટ્વેંટી ની મેચ હોય, હરદમ જાગતા રહેવાનું નહીતર સુતા જડ્પાઈ જવાનો ડર હોય, એક સાંધતા તેર તૂટે એવી અઘરી સીત્ચ્યુંએશન હોય,આવી જીવન ઘટમાળ માં કોઈ સોસીઅલ સાઈટ પર ફીલિંગ અપડેટ કરવાથી કે સોસીઅલ એપ ઉપર સ્ટેટસ પૂરવાથી કઈ આ ગુડ ફીલિંગ નો ગેપ જીવનમાં ફૂલફિલ થાયજ એવું જરૂરી નથી.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">આમતો ફિલ ગુડ એ અંગ્રેજી ભાષાનું એક વિશેષણ છે.પણ આપણા જીવનમાં એ એક વિશેષ ક્ષણ થી જરાય પણ કમ નથી,લીટલ ડીફરન્સ એ રહે છે કે આપણે ફિલ ગુડ કહેવાથી, લખવાથી,વાંચવાથી,સમજવાથી ફિલ નથી કરી શકતા.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">હા,એક વાત છે કે હમેશા આશાવાદી રહેતો મનુષ્ય દરેક વખતે પોતાના જીવનની દશા ને દિશા બંને 180 ડીગ્રી ઘૂમી અને જે દુખ અને તકલીફોની ઇન ફ્રન્ટ ઉભા છીએ તેને એકદમ પાછળ બેક સાઈડ માં ધકેલવા પ્રયત્નશીલ રહે છે.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">ગુડ એટલે સરસ અને ફિલ એટલે અનુભવવું,બીજા અર્થમાં ફિલ એટલે ભરવું, એટલે એક સીધો મતલબ એવો લઇ શકાય કે જીવનમાં સરસ મજાનો અનુભવ ભરવો એટલે ફિલ ગુડ કરવું, ફિલ ગુડ એ એક એવું ફંક્શન છે કે જે આપણી પાસે છે, આ અનુભૂતિ ની એક એવી કુદરતી ગીફ્ટ છે જે તમે કોઈ પણ પ્લેસ પર હો તમને સ્વર્ગ નો અહેસાસ કરાવવા પુરતું છે.</span></p>
<p>
	 </p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">જ્યારે દિલની ધડકન 60 થી 10 બીપીએમ(બીટ્સ પર મિનીટ ) નાં દરે ધડકી રહી હોય અને શરીર નું તાપમાન 37 અંશ સેલ્સીઅસ અને 98.6 ફેરનહીટ માં કાઉનટ થતું હોય (શરીર ની આદર્શ પરિસ્થિતિ) તેમજ મન નાં તરંગો શાંત થયા હોય. એક ઉમગ નું વાદળ જે બર્રોબર આપણી ઉપર વરસવા તૈયાર હોય, ધાર્યું પરિણામ કે ધારેલી</span></p>
<p>
	<span style="font-size:14px;"> વસ્તુ થઇ કે થવાના સંકેત હોય.બસ કૈક આવીજ પરિસ્થિતિ હોય છે ફિલ ગુડ ને ફિલ કરતી વખતે.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">જીવનની અંધકાર વળી રાત ની સુંદર સોહામણી પ્રકાશવાળી સવાર છે ફિલ ગુડ, સુકાયેલા ગળા માટે ઠંડુ અને મધુર અમૃત જળ છે ફિલ ગુડ, જ્યારે નર્વસનેસ્સ માજા મુકે અને ડીપ્રેશન ફૂલ ફોર્મ માં બેટિંગ કરે ત્યારે એવા સમયે ડીપ્રેશન ને ક્લીન બોલ્ડ કરવા ફેકાયેલ બોલ છે ફિલ ગુડ, પણ ફિલ ગુડ થાય કેવી રીતે  ... અગાઉ  કહ્યું એમ કઈ બોલવા, લખવા,વાંચવા થી કે કલ્પના કરવાથી તો નથીજ થવાનું એ ફેકટ છે.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">પણ અહી કેટલીક એવી એક્ટની વાત કરવી છે જે ખરેખર ફિલ ગુડ  પુરતી છે,</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">આપણા ભાગદોડ વાળા જીવનમાં  મન પણ ખુબજ તનાવ ભાર અનુભવે છે અને જ્યાં  દુખ, તકલીફ,પીડા, ભારોભાર ઠાંસી ઠાંસી ને ભર્યા છે એ દિમાગ માં ફિલ ગુડ જેવી કોમળ કળી કેમ એન્ટ્રી કરી શકશે, માટે જરૂર છે સર્વપ્રથમ ભાર હળવો કરવાની , અને મન ને હળવું કરવા માટે તમામ વસ્તુને લાઈટલી લેવાની આદત કેળવવી પડે, ધેર આર નથીંગ પરમેનન્ટ, આ દુનિયામાં કશુજ કાયમી નથી, પછી એ આપણી ચિંતા હોય કે ઘર નાં પાર્કિંગ માં ઉભેલી લકજરી કાર હોય, બધુજ ચાલ્યું જવાનું છે એક વાર, એવરીથીંગ મેળ ફોર લોસ્ટ,તમામ વસ્તુઓ નું સર્જન નાશ થવા માટે થયું છે, અને દરેક જવાનું છે, આજે નહિ તો કાલે, અને સાથે સમય પણ બદલવાનો છે અને પરિસ્થિતિ પણ બદલાવાની છે, તકલીફોની ગુંચ ઉકેલવાની છે અને સરળતામય હુંફાળો કોમળ દોરો હશે જેનાથી મનપસંદ આકાર માં કપડું બનાવવાનું છે, એક એવું કપડું જે આપણને સુંદરતા આપે અનુપમ સુંદરતા, કેવળ સુંદરતા  ..</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">તેથીજ, નેગેટીવ થોટ ને ગુડ બાય કહીને પોજીટીવીટી ની એન્ટ્રી લાઈફ માં ધૂમધડાકા ભેર થવા દેવી જોઈએ તો જીવનમાં ફિલ ગુડ થાય જ્યારે સવાલોના થોથાઓ આપણને ઘેરે છે, નિષ્ફળતા નો ડર આપણી ફરતે ઘૂમે  છે, ચિંતા નાં અઢળક કીડાઓ આપણી અંદર સળવળે છે, ત્યારે આ દરેક ને કિક મારીને આપણને તમામ માંથી છુટકારો અપાવનાર પરિબળ છે ફિલ ગુડ.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">જીવનમાં આપણે અલગ અલગ પડાવ અલગ અલગ પરિસ્થિતિઓ માંથી પસાર થઈએ છીએ દરેક વખતે કાઈ બધુજ આપના હાથમાં હોય એવું જરૂરી નથી કે દરેક વખતે આપની ઈચ્છાઓ મુજબ થાય એવું પણ જરૂરી નથી, ઘણી બધી વખત લેટ ગો થી તો ઘણી બધી વખત ફોરગીવ થી તો ઘણી વખત ઇગનોર થી આપણે કોમ્પ્રોમાઇજ કરવું પડે છે, આ બધાની વચ્ચે આપણા જીવનનો છોડ જે કોમળ છે તે હર્યોભર્યો અને ખીલેલો રહે,ખુશ રહે,આનંદિત રહે, રીલેક્સ રહે,માટે જે પાણીની ધારા વહેવડાવવાની છે ફિલ ગુડ છે.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">સમય નું ટીક ટોક વિધાઉટ એની ડોટ કન્ટીન્યુ ચાલુ છે, આપણે સુઈએ પણ એ દોડે છે, આપણે લાખ કોશિશે પણ જે રોકી નથી શકવાના તે સમય છે,દરેક દીવસ જીવનનો એક દિવસ ઓછો કરે છે જે સનાતન સત્ય છે, અને ઓછી થતી વસ્તુની કીમત હમેશા વધે છે તે મેનેજમેન્ટ સત્ય છે, તો જે દિવસો આપણા હાથ માંથી સરકતા જાય છે, તેના પ્રત્યે, તેની કલાકો ને ક્ષણો પ્રત્યે ફિલ ગુડ કરીને ટાટા બાય બાય કહીએ તો એમાં જરૂર ડહાપણ છે.</span></p>
<p>
	<span style="font-size:14px;">સદનસીબે આપણા ક્રિએટરે આપણને કોઈજ એવી સ્પ્સીઅલ ડીસકાઉન્ટ નથી કરી કે જ્યારે આપણે  ડાઉન થઈએ તૂટી  જઈએ કે હાર સ્વીકારીએ, રડવા  લાગીએ કે પડ્યા ત્યાં બેસી રહીએ કે ડર અનુભવીએ, આવા નેગેટીવ પાસા જીવનમાં ફિલ કરીએ ત્યારે સમય સ્ટોપ થાય અને આપણી રાહ જુએ, જ્યારે સમય સ્ટોપ નથી થતો તો શામાટે આપણે થઈએ અને તેથીજ જરૂર છે આ બધી નેગેટીવીટી ની ધૂળ ખંખેરી ફિલ ગુડ ની હુંફ અનુભવવાની.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">સારું અનુભવવું એ એક એવી વસ્તુ છે કે જે નવું ક્રિએશન જન્માવે છે, જયારે આપને કોઈ એક સવાલનાં  ચિંતામાં હોઈએ ત્યારે વિજ્ઞાન કહે છે કે મગજ એક હદે સ્ટોપ થાય છે,અને બંધ મગજે સોલ્યુશન મળવું અશક્ય છે, જેથી સરવાળે પગ પર કુહાડી ફટકારવાના લોજીકનું અનુસરણ થાય છે, આના બદલે જો આપણે કોઈપણ ટેન્શન, ડીપ્રેશન, નાં સમયે સ્થિરતા રાખી શકીએ, મન ને ફિલ ગુડ કરાવવા સક્ષમ રહી શકીએ તો તમામ પ્રશ્નો નું સોલ્યુશન શોધવું ખુબજ સરળ થઇ પડે છે.</span></p>
<p>
	 </p>
<p>
	<span style="font-size:14px;">તેથી  પેલું કહે છે ને કે સીટ બેક, રીલેક્સ, રેડી,સ્ટેડી,પો  .... જીવનની એ સફર કે જે શરૂજ છે તેમાં નવી શરૂઆત કરો, અને ફિલ ગુડ કરો, બીજું શું ત્યારે  ....</span></p>
<p>
	 </p>
<p>
	<span style="color:#ff0000;"><strong><span style="font-size:14px;">Parth Anghan</span></strong></span></p>]]></content:encoded>
      <pubDate>Mon, 27 Apr 2015 12:05:00 +0530</pubDate>
      <updatedDate>Mon, 27 Apr 2015 12:08:20 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[પુરુષો પણ રડી શકે છે...હસતા હસતા રડી પડે ભઇ....માણસ છે...]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/પુરુષો-પણ-રડી-શકે-છે-હસતા-હસતા-રડી-પડે-ભઇ-માણસ-છે-115031700005_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/પુરુષો-પણ-રડી-શકે-છે-હસતા-હસતા-રડી-પડે-ભઇ-માણસ-છે-115031700005_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/ml/img/hp/home-page/2014-09/22/thumb/1_1/1411366035-9848.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/ml/img/hp/home-page/2014-09/22/thumb/1_1/1411366035-9848.jpg</image>
      <description><![CDATA[વરસ પહેલાં મે મહિનામાં જ્યારે ભાજપ નેતા નરેન્દ્ર મોદીએ ભાજપની બહુમતીથી જીત બાદ પાર્લામેન્ટના ઐતિહાસિક સેન્ટ્રલ હોલમાં પ્રથમ પ્રવચન આપતી વખતે આંસુને રોકવાના પ્રયત્નો કર્યા હતા, તે સમયે મોદી શું બોલ્યા હતા તે કદાચ કોઈને યાદ નહીં હોય પરંતુ, છપ્પનની ...]]></description>
      <content:encoded><![CDATA[<p style="float: left;width:100%;text-align:center;">
	<img align="center" alt="" class="imgCont" height="200" src="http://media.webdunia.com/_media/ml/img/hp/home-page/2014-09/22/full/1411366035-9848.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
<br />
<span style="font-size:14px;">વરસ પહેલાં મે મહિનામાં જ્યારે ભાજપ નેતા નરેન્દ્ર મોદીએ ભાજપની બહુમતીથી જીત બાદ પાર્લામેન્ટના ઐતિહાસિક સેન્ટ્રલ હોલમાં પ્રથમ પ્રવચન આપતી વખતે આંસુને રોકવાના પ્રયત્નો કર્યા હતા, તે સમયે મોદી શું બોલ્યા હતા તે કદાચ કોઈને યાદ નહીં હોય પરંતુ, છપ્પનની છાતી ધરાવનાર મોદીની આંખો ભીંજાઈ હતી તે દરેકને યાદ હશે. એ જ સેશનમાં પહેલાં લાલકૃષ્ણ અડવાણી પણ રડ્યા હતા. પુરુષો પણ રડી શકે છે તેમાં હવે કોઈને નવાઈ નથી રહી, કારણ કે અનેક મહાનુભાવોને આપણે રડતાં જોયા છે. પુરુષો રડે નહીં તે બાબત હવે મિથ એટલે કે માન્યતા હતી એમ કહેવું પડે. અથવા લખવા માટે આ સારો ટોપિક બની શકે એમ છે. પરંતુ, હજી જાહેરમાં કોઈ પુરુષ રડે ત્યારે તેની ચર્ચા થાય છે. લોકોને કુતૂહલ થાય છે, કારણ કે જાહેરમાં રડીને પોતાની લાગણીઓ વ્યક્ત કરવી એ હવે સહજતાથી સ્વીકારાય છે. પણ રડનાર માટે કે તેઓ જે તે સમયના સાક્ષી બને છે તેના માટે પણ ઓકવર્ડ પરિસ્થિતિ કેટલીકવાર પેદા થતી હોય છે.<br />
<br />
અમેરિકાનો પ્રથમ બ્લેક રાષ્ટ્રપતિ બરાક ઓબામાની આંખમાંથી પણ પ્રેસિડેન્સિયલ ઇલેકશનની છેલ્લી સ્પીચ આપતાં આંસુની ધાર વહી રહી હતી. એટલું જ નહી, તેમની જીત બાદના પ્રથમ વક્તવ્ય સમયે પણ ઓબામાની આંખો ભીની થઈ હતી અને સાથે ત્યાં હાજર કે ટીવી દ્વારા જોતાં શ્રોતાઓની આંખો પણ ભીની થઈ હતી. દુખમાં જ નહીં સુખમાં મોટાભાગના પુરુષો આંસુને રોકી શકતા નથી. અરવિંદ કેજરીવાલનું રુદન પીડામાંથી આવ્યું હતું પરંતુ, પીડામાં રડતાં પુરુષની સાથે મોટેભાગે કોઈને સહાનુભૂતિ નથી થતી, કારણ કે મર્દ કો દર્દ નહીં હોતા એ માન્યતા જાણે-અજાણે ભાગ ભજવતી હશે. પણ ખુશીમાં ભીની થતી આંખો પુરુષની પ્રતિભામાં વધારો કરે છે. ઓબામા પ્રેસિડેન્સિયલ ઇલેકશન જીત્યા બાદ પોતાના કાર્યકરોનો આભાર માનતી સમયે રડી પડ્યા હતા તેની નોંધ દરેક અખબાર અને ટેલિવિઝનવાળાએ લીધી હતી. તો પાર્લામેન્ટના પગથિયે માથું ટેકવીને દાખલ થયા બાદ પ્રથમવાર વક્તવ્ય આપતાં રડવાને ખાળવાના પ્રયત્નો અંગે પણ નોંધ લેવાઈ હતી.<br />
<br />
આજે ભલે આમ આદમી પાર્ટી સાથે કેજરીવાલને યાદ કરવામાં આવે પણ આમ આદમીને મશહૂર બનાવનાર કાર્ટૂનિસ્ટ સ્વ. આર કે લક્ષ્મણ એક એવૉર્ડ સ્વીકારતી સમયે જાહેરમાં ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા હતા. હાલમાં જ્યોતિન્દ્ર જૈન જે મ્યુઝિયોમોલોજિસ્ટ છે તેઓ પોતાના સ્વ. ભાઈ પવનકુમાર જૈનના પુસ્તક વિમોચન સમયે સ્ટેજ પર રડી પડ્યા હતા. તેમને અફસોસ હતો કે તેઓ ભાઈ જ્યારે જીવતા હતા ત્યારે તેમની નજીક નહોતા રહી શક્યા. તેની સાથે સંવાદ નહોતા સાધી શક્યા. મોટેભાગે પુરુષો પોતાની લાગણીઓ પ્રદર્શિત કરી શકતા નથી. પ્રેમ કે કાળજી પણ તેઓ એક ડિસ્ટન્સ સાથે કરતાં હોય છે. પરંતુ, જીવનમાં જ્યારે એ વ્યક્તિ ન રહે કે કોઈ આઘાત લાગે ત્યારે એ બાંધ તૂટી પડતો હોય છે. જ્યારે સામે પક્ષે વાત વાતમાં રડી પડતી સ્ત્રીઓ આવા પ્રસંગોએ કઠોર થઈ જતી હોય છે.<br />
<br />
આપણે અનેકવાર આસપાસના લોકોની નિવૃત્તિના સમયે કે કોઈ આભાર માનતા આંખો ભીની થયેલી જોઈ હશે. સારી-નરસી દરેક વાતે કેટલાકની આંખો ભરાઈ આવતી હોય છે. એવો પ્રશ્ર્ન થઈ શકે કે એવું કેમ હશે કે કેટલીક વ્યક્તિઓને વારંવાર રડવું આવી શકે ? તો કેટલીક વ્યક્તિઓ માટે રડવું સહેલું નથી હોતું. ખાસ કરીને જ્યારે તેને રડવાની જરૂર લાગતી હોય. તો વળી ક્યારેક રડવાનું યોગ્ય ન હોય છતાં રડવું આવે ને તેને ખાળવું કેટલું કઠિન બની રહે છે. શા માટે રડવું ? અને શા માટે ન રડવું ? આ અંગે અનેક સંશોધનો થયા છતાં કેટલાય સવાલોના જવાબો હજી પણ સંશોધનકારોને નથી મળ્યા.<br />
<br />
સાન્ટા મોનિકા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સ્ટાફ સાયકોલોજિસ્ટ ડૉ. સ્ટિફન સાઈડઓફ્ફનું કહેવું છે કે રડવું તે લાગણી વ્યક્ત કરવાનો એક પ્રકાર છે, ખાસ કરીને જ્યારે તમે દુખી હો કે કોઈપણ પ્રકારની પીડા અનુભવતા હો. પણ ક્યારેક સૌંદર્ય જોતાં પણ આંખ ભરાઈ આવતી હોય છે. અદ્ભુત સંગીત સાંભળતા કે દૃશ્ય જોતાં પણ આંખોમાં પાણી આવી જાય છે, કારણ કે તમે ત્યારે પોતાની જાતને વીસરી ગયા હો છો. તે ક્ષણોમાં વહી ગયા હો છો. તો કેટલાક સાયકોલોજિસ્ટ- સાયન્ટિસ્ટો કહે છે કે જ્યારે આનંદમાં કે ખુશી વ્યક્ત કરતાં રડી પડીએ છીએ, કારણ કે આપણું શરીર મનની લાગણીઓની સાથે સંતુલન સાધતું હોય છે. દરેક લાગણીઓ આપણા શરીરમાં કેમિકલ ફેરફાર કરતું હોય છે. એ કેમિકલ ફેરફારની સામે આપણું શરીર બેલેન્સ રાખવાની કરામત જાણે છે. એટલે જ ભયમાં આપણા શરીરની ગતિવિધિ બદલાય છે અને આનંદમાં પણ બોડી લેંગ્વેજ બદલાય છે. એ જ રીતે આંસુ પણ લાગણીઓની પ્રતિક્રિયા છે. પુરુષો રડે નહીં એ માન્યતાને કારણે તે લાગણીઓની પ્રતિક્રિયાના વેગને રૂંધે છે. બાકી લાગણીઓ પુરુષ કે સ્ત્રી શરીરમાં સરખી જ હોય છે.<br />
<br />
વ્હાય મેન નોટ કમિટ પુસ્તકના લેખક સાયકોલોજિસ્ટ જ્યોર્જ વેઈનબર્ગ સ્ત્રીઓને ચેતવણી આપતાં કહે છે કે પુરુષોના દરેક આંસુને લાગણી માની લેવાની ભૂલ પણ ન કરવી, કારણ કે એવું પણ બની શકે કે બીજી કોઈ જ રીતે લાગણીઓ વ્યક્ત કરી ન શકતા હોવાને કારણે તે ફક્ત કામ કઢાવી લેવા પૂરતો આંસુઓનો ઉપયોગ કરતાં હોય છે. આવા પુરુષો પોતાની રીતે વાત ન બને ત્યારે નાનું અમથું રડી લેતા હોય છે. ટોક્સિક લાગણીઓ આ રીતે શરીર રિલીઝ કરતું હોય છે. કદાચ આ જ કારણે આપણે ત્યાં પુરુષોના આંસુને મગરના આંસુ પણ કહેવાતા. આવા પુરુષો સેક્સ અને ક્રોધને આક્રમક રીતે વ્યક્ત કરવો એ પૌરુષીય હોવાનું માને છે.<br />
<br />
દરેક પુરુષ મગરનાં આંસુ નથી વહેડાવતા. સંવેદનશીલ પુરુષની આંખો કરુણ ફિલ્મ જોતાં કે કોઈ ભાવનાત્મક પ્રસંગે કે આનંદના પ્રસંગોએ ભરાઈ આવતી હોય તો જાણજો કે એ પુરુષ પોતાના પૌરુષત્વને યોગ્ય ન્યાય કરી રહ્યો છે. તે પોતાની લાગણીઓને સંતુલિત રીતે જાળવી શકે છે અને તે પુરુષ સામી વ્યક્તિની યોગ્ય રીતે કાળજી પણ કરી શકે છે. સંવેદના વ્યક્ત ન કરી શકે તે માણસ નહીં પણ રોબોટ જ હોઈ શકે.</span><br />]]></content:encoded>
      <pubDate>Tue, 17 Mar 2015 14:36:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 17 Mar 2015 14:50:02 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ક્યા સુધી આપણે મૂક બનીને તમાશો જોતા રહીશુ ? શુ માત્ર વીડિયો લેવો એ જ આપણી ફરજ છે ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/ક્યા-સુધી-આપણે-મૂક-બનીને-તમાશો-જોતા-રહીશુ-શુ-માત્ર-વીડિયો-લેવો-એ-જ-આપણી-ફરજ-છે-114121300011_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/ક્યા-સુધી-આપણે-મૂક-બનીને-તમાશો-જોતા-રહીશુ-શુ-માત્ર-વીડિયો-લેવો-એ-જ-આપણી-ફરજ-છે-114121300011_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/hp/home-page/2014-12/04/thumb/1_1/1417673304-4787.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/hp/home-page/2014-12/04/thumb/1_1/1417673304-4787.jpg</image>
      <description><![CDATA[ગયા અઠવાડિયે હરિયાણાની બે બહાદુર બહેનોએ ચાલતી બસમાં તેમની છેડતી કરતા બે-ત્રણ ટપોરીઓને બસમાં જ ઠમઠોરી નાખ્યા એ સમાચાર ખૂબ ચર્ચાયા. એ બહેનો રોહતક કૉલેજથી પોતાના ગામ સોનેપત ગામ પાછી ફરી રહી હતી ત્યારે બસમાં ત્રણેક યુવાનોએ તેમની છેડતી કરી હતી અને ...]]></description>
      <content:encoded><![CDATA[<p style="float: left;width:100%;text-align:center;">
	<img align="center" alt="tv rohtak" class="imgCont" height="227" src="http://media.webdunia.com/_media/hi/img/hp/home-page/2014-12/04/full/1417673304-4787.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="621" /></p>
<br />
<span style="font-size:14px;">ગયા અઠવાડિયે હરિયાણાની બે બહાદુર બહેનોએ ચાલતી બસમાં તેમની છેડતી કરતા બે-ત્રણ ટપોરીઓને બસમાં જ ઠમઠોરી નાખ્યા એ સમાચાર ખૂબ ચર્ચાયા. એ બહેનો રોહતક કૉલેજથી પોતાના ગામ સોનેપત ગામ પાછી ફરી રહી હતી ત્યારે બસમાં ત્રણેક યુવાનોએ તેમની છેડતી કરી હતી અને છોકરીઓએ તેનો વિરોધ કર્યો એટલે છોકરાઓએ તેમને ઇજા પહોંચાડવાની કોશીશ કરી હતી એવું છોકરીઓની ફરિયાદમાં બહાર આવ્યું છે. પરંતુ ઇન્ટરનેટ પર ફરતા વીડિયોમાં જે જોવા મળે છે તે તો આ છોકરીઓએ પેલા અડપલાં કરનારા યુવાનોમાંથી એકની જે જોરદાર પિટાઈ કરી તેના દૃશ્યો છે. બે યંગ છોકરીઓ પોતાનાથી ઊંચા એ છોકરાને હાથ અને પટ્ટાથી ઝૂડતી હતી અને એ યુવાન એમના પ્રહારોને ખાળવામાં વ્યસ્ત હતો ત્યારે ત્યાં ઊભેલા બીજા બે માણસોમાંથી એક તેને છોડાવવાની કોશીશ કરતો દેખાઈ રહ્યો છે. પરંતુ બાકીના બધા પેસેન્જર્સ કોઇક રસિક્ નાટક જોતા હોય તેમ પોતાની સીટ ઉપર ચોંટી ગયા હોય એવું અનુમાન કરી શકાય છે. કેમકે વીડિયોમાં ઝડપાયેલા દૃશ્યમાં જેટલી સીટ દેખાય છે તેના પર બેઠેલા પ્રવાસીઓના ઉપર માથાઓ દેખાય છે! હા, એ બધા માત્ર બેઠા છે! જાણે નજર સામે કોઇ નાટક કે તમાશો ચાલતો હોય અને તેઓ ઑડિયન્સમાં બેસીને એ જોઇ રહ્યા છે! માણી રહ્યા છે. તેમનામાંથી કોઇને આ છોકરીઓની મદદ કરવાનું નથી સૂઝતું!<br />
<br />
ત્રણેક મહિના પહેલાં ઑગસ્ટ મહિનામાં મીરઠમાં એક યંગ કપલ રસ્તા પરથી જઈ રહ્યું હતું ત્યારે લગભગ આવી જ ઘટના બની હતી. એ કપલમાંના પતિ ઉપર એક શખસે હુમલો કર્યો અને ત્યારે પત્નીએ પોતાના પતિના સપોર્ટમાં પેલા શખસને ધીબેડી કાઢ્યો હતો. તે ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરાયો હતો અને ખાસ્સી ચકચાર જામી હતી. એ વીડિયોમાં પણ ભરરસ્તે એક યુવતી એક શખસની પિટાઈ કરી રહી છે અને રસ્તે ચાલતા અનેક રાહદારીઓ તે જોવા ઊભા રહી ગયા છે તે ઝિલાયા હતા. એ જ તમાશો અને તેનું રસપાન કરતા લોકો! કોઇને એ કપલની મદદે જવાનું નથી સૂઝતું! હા, આ બન્ને કિસ્સામાં કોઇ જાગ્રત નાગરિકને વીડિયો લેવાનું સૂઝ્યું અને એટલે એ ઘટનાઓ દેશના ખૂણે-ખૂણે પહોંચી શકી. એમ છતાં કોઇ પણ જવાબદાર નાગરિકને એ સવાલ તો થવાનો કે વીડિયો લેનારને એ યુવતી કે છોકરીઓની મદદ કરવાનું નહીં સૂઝ્યું હોય! આ જ અઠવાડિયે હૈદરાબાદની એક કૉલેજમાં ઓગણીસ વર્ષના એક વિદ્યાર્થીની તેની જ કૉલેજના એક સિનિયર વિદ્યાર્થી દ્વારા માર મારીને હત્યા કરાઈ. શું ગુનો હતો એ છોકરાનો? તેણે પેલા સિનિયરને એક છોકરીની છેડતી કરતા અટકાવ્યો હતો! અને એ છોકરાને માર ખાતો અને પછી મૃત્યુના મુખમાં ધકેલાતો પણ સૌ ચૂપચાપ જોતા રહેલા! વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલાં કહેલું તેવી ‘મેરા ક્યા જાતા હૈ?’ની આ મેન્ટાલિટી આપણા દેશના લોકોના લોહીમાં નાત-જાત-પાતના ભેદભાવ વિના સમાનપણે ભળી રહી હોય તેવું નથી લાગતું?<br />
<br />
આપણા સમાજની તાસીર બનતી જતી હોય એવું નથી લાગતું? કલ્પના તો કરો, તમારી સામે કોઇ એક વ્યક્તિને અમાનુષી માર મારવામાં આવી રહ્યો છે અને તમે કંઇ જાણતા ન હો તેમ મૂંગા-મૂંગા એ ઘટનાના સાક્ષી બની રહો છો, પણ તેને બચાવવાની કોઇ કોશીશ નથી કરતા. શું એ તમારું નોર્મલ વર્તન છે? કદાચ નથી. પરંતુ આજે મોટા ભાગનો સમાજ આ માનસિકતાને અપનાવી ચૂક્યો છે. કેમકે એમ ન કરે તો પેલા યંગ છોકરા જેવા હાલ થાય. હા, પોતાની નજર સામે કશુંક ખોટું થતું હતું તો એ છોકરો બધાની જેમ મૂક પ્રેક્ષક બનીને બેસી ન રહ્યો. તેણે અવાજ ઊઠાવ્યો. પણ એનું પરિણામ શું આવ્યું? તેને મોત મળ્યું. તેન મા-બાપે દીકરો ગુમાવ્યો. જો કોઇની બાબતમાં વચ્ચે પડવા જ્તાં આટલી મોટી કિંમત ચુકવવી પડતી હોય તો શા માટે આપણે કોઇના મામલામાં માથું મારવું? આવો જ કોઇ જવાબ આપણે ઝટ કરતાં આપી દેશું. પરંતુ જરા ધ્યાનથી જોઇશું તો જણાશે કે બહુમતીનું મૌન જ આવી ગંભીર ઘટનાઓ ભણી દોરી જાય છે. પેલા કૉલેજિયનના કિસ્સામાં પણ એણે જ્યારે સિનિયરને છોકરીની છેડતી કરતા અટકાવ્યો ત્યારે બીજા કોઇએ તેને સાથ ન આપ્યો. એટલું જ નહીં, પછી જયારે સિનિયર તેને પીટતો હતો ત્યારે પણ બીજા છોકરાઓ ચૂપચાપ એ તમાશો જોતા રહ્યા! લોકોનું આમ ચૂપ રહેવું જ કદાચ ખોટું કરનારાઓને વધુ બહાદુર(?) બનવા પ્રેરે છે. ગ્લેમર ફિલ્ડની જાણીતી હસ્તી ગૌહરખાનને હમણાં એક પ્રોગ્રામમાં એક શખસે સ્ટેજ ઉપર જઈને તમાચો ચોડી દીધો! આવા લોકોની આટલી હિમ્મત વધવા પાછળ પણ લોકોનું મૌન કંઇક અંશે જવાબદાર બને છે. બોલવાનું હોય ત્યારે બોલે નહીં અને વાહિયાત કે ફાલતું મુદ્દા ઊઠાવીને કાગારોળ મચાવી દે એવી મેન્ટાલિટીને ટોળાશાહી કહેવાય. મુંબઈના પરામાં તાજો જ એક કિસ્સો બન્યો. કોઇ એક કારખાનામાં કપડામાંથી લેડીઝ નાઇટીઝ સિવાતી હતી. ત્યાંથી પસાર થતા એક માણસની એ કપડા ઉપર નજર ગઈ અને તેને એ કાપડની ડિઝાઈનમાં અરબી ભાષાના અક્ષરો દેખાયા. થઈ રહ્યું. તેને એમાં અરબી ભાષાનું અપમાન જણાયું અને તેની લાગણી ઘવાઈ ગઈ! જઈને એ બીજા લોકોને કહી આવ્યો હશે કે જુઓ જુઓ કેવો જુલમ થઈ રહ્યો છે! અરબી ભાષાનું કેવું હડહડતું અપમાન! આપણાથી કેમ સાંખી લેવાય? અને એમ જોત-જોતામાં મોટું ટોળું જમા થઈ ગયું પેલા કારખાનાની સામે. કારખાનાદારે જણાવ્યું કે આ તો ગુજરાતથી કોઇ વેપારીનો સિલાઈનો ઓર્ડર છે. એ વેપારી કોઇ ગુજરાતી અને પાછો ‘મોદી’ અટક ધરાવતો હતો! એટલે તો એ ટોળાએ વાત ઓર વધારી કે હંમ્મ્મ્મમ્મ! આ તો અરબીને અભડાવાનું કાવતરું જ! મામલો એટલો બિચકી ગયો કે પોલીસ આવી અને કારખાનામાંથી એ કાપડનો બધો માલ જપ્ત કર્યો. કારખાનાના માલિકનું નિવેદન લીધું અને પછી ગુજરાતમાં બેઠેલા પેલા વેપારીનું પણ સ્ટેટમેન્ટ લેશે! એક કપડા પરની પ્રિન્ટ માટે આટલું બધું લાગી આવે એવાં હૃદય ધરાવનારાઓ આજે છે. પણ એક જીવતા-જાગતા માણસ પર કોઇ અમાનવીય જુલમ ગુજારે કે છોકરીઓની છેડતી કરે કે તેમનું શોષણ કરે ત્યારે તેમની કોઇ લાગણી દુભાતી નથી! પોતાના કોઇ સાથીને બીજો કોઇ સાથી ક્રૂરતાથી મારી રહ્યો હોય ત્યારે કોઇના હૃદયમાંથી નથી આહ ઊઠતી કે નથી આક્રોષ જનમ લેતો! માણસને ન શોભે તેવી ચૂપકીદી ત્યારે તેના હોઠ ઉપર છવાઈ જાય છે. અન્યાયને પોષે કે મોતના મોંમાં ધકેલાતા કોઇ નિર્દોષને બચાવી લેવામાં નિષ્ફળ જાય એવી એ ચુપકીદીને કયું નામ આપીશું? સેલ્ફ-સ્કિન-સેવર મેન્ટાલિટી!(એમાં મારે શું કે મારું શું જાયની મનોવૃત્તિ)!</span><br />
<br />]]></content:encoded>
      <pubDate>Sat, 13 Dec 2014 15:55:00 +0530</pubDate>
      <updatedDate>Sat, 13 Dec 2014 16:06:22 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[કચરો શાશ્ર્વત છે, ઝાડુ સનાતન છે, ફોટો પડાવવાની ઉતાવળ ના કરો!, ક્યોંકિ દેશ મેં કચરે કી કમી નહીં હૈ.....]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/manthan/swachchhata-abhiyan-114111200008_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/manthan/swachchhata-abhiyan-114111200008_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/ml/img/article/2014-10/22/thumb/1_1/1413974622-7143.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/ml/img/article/2014-10/22/thumb/1_1/1413974622-7143.jpg</image>
      <description><![CDATA[ખરેખર તો ઝાડુ જ રાષ્ટ્રનું અંતિમ સત્ય છે, ઝાડુ સનાતન છે કારણ કે કચરો આપણે ત્યાં શાશ્ર્વત છે. જયાં સુધી દેશમાં કચરો રહેશે ત્યાં સુધી ઝાડુનો મહિમા રહેશે અને આ સ્વચ્છતાનું અભિયાન યુગો યુગો સુધી ચાલ્યા જ કરશે. અને એટલે જ અમે ઝાડુ લઇને ફોટા પાડવાની ઉતાવળ ...]]></description>
      <content:encoded><![CDATA[<span style="font-size:14px;">ખરેખર તો ઝાડુ જ રાષ્ટ્રનું અંતિમ સત્ય છે, ઝાડુ સનાતન છે કારણ કે કચરો આપણે ત્યાં શાશ્ર્વત છે. જયાં સુધી દેશમાં કચરો રહેશે ત્યાં સુધી ઝાડુનો મહિમા રહેશે અને આ સ્વચ્છતાનું અભિયાન યુગો યુગો સુધી ચાલ્યા જ કરશે. અને એટલે જ અમે ઝાડુ લઇને ફોટા પાડવાની ઉતાવળ નથી કરી. ગમે ત્યારે પાડી લેશું! કચરાની કયાં કમી રહેવાની છે?</span><br />
<p style="float: left;">
	<img align="left" alt="" class="imgCont" height="200" src="http://media.webdunia.com/_media/ml/img/article/2014-10/22/full/1413974622-7143.jpg" style="border: 1px solid #DDD; margin-right: 10px; padding: 1px; float: left; z-index: 0;" title="" width="230" /></p>
<br />
<span style="font-size:14px;">પણ હા, નેતાઓ અને સેલેબ્રિટીઓની નજર બીજા બધા કામોમાં એવી તે બીઝી હોય છે કે એમને આખા ભારતમાં કયાંય કચરો દેખાતો જ નથી એટલે એમનાં માટે કાર્યકર્તાઓ ખાસ કચરો રોડ પર બિછાવે છે અને પછી તેઓ ઝાડુ વાપરીને ફોટા પડાવે છે. ઘણા લોકોને આમાં દંભ કે નાટક લાગે છે. પણ ના, અમે સાવ એવું નથી માનતાં. તમે લગ્નનાં જમણમાં એકમેકને ગુલાબજાંબુ ખવડાવતાં ફોટા નથી પડાવતાં? તેથી શું લગ્નની મહિમા ઓછો થઇ જાય છે? નહિ ને? તમે મેકઅપ કરીને ફોટા નથી પડાવતાં? કચરો એ રસ્તાનો મેકઅપ છે. ઝાડુ એ સત્તાનો મેકઅપ છે. કચરો આપણે ૧૨૦ કરોડ લોકો કરીએ છીએ, રાધર આપણે લોકો જ છીએ. ઝાડુ, નેતાઓ વાપરીને સાફ કરી આપે છે. એમને એનો હક છે.<br />
<br />
અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે હવે દેશમાં નવા નવા ડિઝાઇનર ઝાડુઓ વેચાવા જોઇએ. અરમાની, ગુચી જેવી ઇન્ટરનેશનલ ફેશન કંપનીઓએ હવે લેધરનાં, સિલ્કનાં, સ્માર્ટ ઝાડુઓ બનાવીને માર્કેટમાં મૂકવા જોઇએ. ડેનીમનાં બ્લૂ જીન્સનાં છૂછાં વાળા ઝાડુ કેવા સરસ લાગી શકે! સિલ્કનાં રેશાવાળા લહરોતાં ઝાડુ દેશની ગંદી સડક પર ફરે તો દેશની ગંદી શાન વધે! અને ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ કે એમનાં ઘરનાં સભ્યો રોડ પર ઝાડુ વાળવા નીકળે તો સાદું સળીઓવાળું ઝાડુ એમને શોભે? એમણે તો ગોલ્ડન હાથાવાળા સોનાનું ઝાડુ અને એમાંથી લેઝર કિરણો નીકળતાં હોય એવું ઓટોમેટિક ઝાડુ વાપરવું જોઇએને? આમ જેવી જેની આર્થિક સ્થિતિ એવાં મોંઘા ઝાડુ વાપરવાનાં.<br />
<br />
વળી જેમ ફેરિયાઓ માટે સ્પે.ઝોન હોય છે એમ સૌને ઝાડુ મારવાની તક મળે એ માટે સરકારે ઠેરઠેર કચરા ઝોન બનાવવા જોઇએ જેથી સૌને પૂરતી તક મળે. વળી ક્યાં ક્યાં કચરો છે એની એક ગાઇડ કે પુસ્તિકા ગામ-શહેરનાં સ્ટેશન-બસડેપો-એરપોર્ટ પર ઉપલબ્ધ પણ કરાવવી જોઇએ.<br />
<br />
સડક સાફ કરીને સરસ ફોટા પડાવવા માટે ટેલિફોન બૂથની જેમ ગલીગલીએ ઝાડુ બૂથ ખોલીને સૌને ઝાડુ ભાડે પણ આપી શકાય. અથવાતો પહેલાનાં જમાનામાં ફોટોગ્રાફરો પોતાનાં નાનકાં સ્ટુડિયોમાં સિંહાસન, ફૂલદાની વગેરે રાખતા અને ત્યાં ચીતરેલાં પડદા પાસે બેસીને લોકો ફોટો પડાવતાં એ રીતે ફોટોગ્રાફરોએ પોતે જ ઝાડુ લઇને નીકળવાનું અને જેને સફાઇ કરવાનો મૂડ આવે એને આપી દેવાનાં! આજે આપણે જેમ આપણા બાપ-દાદાના ઘોડેસ્વારી કરતાં, ગોલ્ફ રમતાં ફોટાઓ જોઇને હરખાઇએ છીએ એમ આવનારી પેઢી આપણને હાથમાં ઝાડુ લઇને સફાઇ કરતા જોઇને હરખાશે: ‘લૂક એટ ધીઝ, ચાય દાદુ, હી ક્લીન્ડ રોડ! શું કમીટેડ અને આદર્શવાદી લોકો હતાં ૨૦૧૪-૧૫માં! પોતાનાં કામધંધા છોડીને સફાઇ કરવામાં એમણે લાઇફ આપી દીધી!’<br />
<br />
તો યારો સફાઇ કરો, મિથ-દંતકથા-ઇતિહાસ આમ જ રચાય. એટલે સૌ તૈયાર રહો. કાળાનાણાં છોડો, સફેદ કપડાં કાઢો. નવું ઝાડુ ઉપાડો, સાફ રસ્તો શોધો. થોડો કચરો વેરો. પણ ઝાડુ જરા દિલથી ઘુમાવો. અને હા, ચહેરો ગંભીર. હૈયામાં એક આશા ઉમંગ અને ૧-૨-૩ ક્લીક! વાઉ! સૌ કૂલ નો?</span><br />]]></content:encoded>
      <pubDate>Wed, 12 Nov 2014 14:40:00 +0530</pubDate>
      <updatedDate>Wed, 12 Nov 2014 14:55:32 +0530</updatedDate>
      <category><![CDATA[Manthan]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
  </channel>
</rss>
