<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:atom="http://www.w3.org/2005/Atom">
  <channel>
    <title><![CDATA[મા દુર્ગાના 9 સ્વરૂપ]]></title>
    <link>https://gujarati.webdunia.com/name-of-maa-durga</link>
    <description><![CDATA[Navratri. Navaratrotsav, Matajina Nav Swaroop, Navaratri special, Chaniyacholi, Navaratri dresses, Danidya, Garba, Ras, Aarti,Navratri Havan, Puja, Vrat, Aradhana, Upasana , નવરાત્રિ, નવરાત્રી, નવરાત્રોત્સવ, માતાજીના નવ સ્વરૂપો નવરાત્રિ વિશેષ, ...]]></description>
    <copyright>Copyright webdunia.com</copyright>
    <lastBuildDate>Mon, 17 Aug 2026 01:44:32 +0530</lastBuildDate>
    <language>en-us</language>
    <image>
      <title>મા દુર્ગાના 9 સ્વરૂપ</title>
      <url>https://gujarati.webdunia.com/name-of-maa-durga</url>
      <link>https://gujarati.webdunia.com/name-of-maa-durga</link>
    </image>
    <atom:link href="https://gujarati.webdunia.com/rss/name-of-maa-durga-1040901.rss" rel="self" type="application/rss+xml"/>
    <item>
      <title><![CDATA[Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/chaitra-navratri/navratri-day-8-mahagauri-mata-mantras-know-divine-nature-what-prasad-to-offer-123101600013_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/chaitra-navratri/navratri-day-8-mahagauri-mata-mantras-know-divine-nature-what-prasad-to-offer-123101600013_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/16/thumb/1_1/1539689928-1213.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/16/thumb/1_1/1539689928-1213.jpg</image>
      <description><![CDATA[માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="675" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2025-09/29/full/1759136003-9517.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="1200" /></p>
</p>
<p>
	માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા </p>
<p>
	 </p>
<p>
	માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા</p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="354" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/27/full/1506513679-3536.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
</p>
<p>
	મહાગૌરીનો રંગ ગોરો છે. આ રૂપની ઉપમા શંખ, ચંદ અને કુંદના ફૂલ સાથે કરવામાં આવી છે. તેમની આયુ આઠ વર્ષની માનવામાં આવે છે. &#39;અષ્ટવર્ષા ભવેદ ગૌરી&#39; આમના બધા વસ્ત્ર અને ઘરેણા સફેદ છે. </p>
<p>
	મહાગૌરીના ચાર હાથ છે. તેમનુ વાહન વૃષભ છે. તેમના ઉપરના ડાબા હાથમાં મુદ્રા અને નીચેવાળા ડાબા હાથમાં ત્રિશૂલ છે. તેમના ઉપરના જમણા હાથમાં ડમરૂ અને નીચેના જમણા હાથ આશીર્વાદ-મુદ્રામાં છે.</p>
<p>
	પોતાના પાર્વત્રી રૂપમાં તેમણે ભગવાન શિવને પતિ-રૂપમાં પ્રાપ્ત કરવા માટે મોટી કઠોર તપસ્યા કરી હતી. તેમની પ્રતિજ્ઞા હતી કે </p>
<p>
	&#39;व्रियेऽहं वरदं शम्भुं नान्यं देवं महेश्वरात्‌।&#39; (નારદ પાંચરાત્ર) ગોસ્વામી તુલસીદાસજીના અનુસાર પણ તેમણે ભગવાન શિવને પામવા માટે કઠોર સંકલ્પ લીધો હતો - </p>
<p>
	जन्म कोटि लगि रगर हमारी।</p>
<p>
	बरऊँ संभु न त रहऊँ कुँआरी॥</p>
<p>
	આ કઠોર તપને કારણે તેમનુ શરીર એકદમ કાળુ પડી ગયુ હતુ. તેમની આ તપસ્યાથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ ભગવાન શિવજીએ તેમના શરીરને ગંગાજીના પવિત્ર પાણીથી ધીયુ ત્યારે તેઓ વિદ્યુત પ્રભાની જેમ ગોરા થઈ ગયા. ત્યારથી તેમનુ નામ મહાગૌરી પડ્યું.</p>
<p>
	માઁ મહાગૌરીનું ધ્યાન, સમરણ, પૂજન-અર્ચના ભક્તોને માટે બધી રૂપે કલ્યાણકારી છે. આપણે હંમેશા તેમનું ધ્યાન ધરવું જોઈએ. તેમની કૃપાથી અપાર સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. મનને અનંત ભાવથી એકનિષ્ઠ કરી મનુષ્યે હંમેશા તેમના પાદારચિન્હોનું ધ્યાન ધરવું જોઈએ.</p>
<p>
	 </p>
<p>
	આઠમુ નોરતું - નવરાત્રિના આઠમા નોરતે માતારાનીને નારિયેળનો ભોગ લગાવો અને નારિયેળનો દાન કરો. તેનાથી સંતાન સંબંધી પરેશાનીઓથી છુટકારો મળે છે. <br />
	<br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/11/full/1633944166-367.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
</p>
<br />]]></content:encoded>
      <pubDate>Tue, 30 Sep 2025 08:11:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 30 Sep 2025 08:18:13 +0530</updatedDate>
      <category><![CDATA[Chaitra Navratri]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Navratri Day 7 : કાલરાત્રી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/chaitra-navratri/navratri-day-7-kalratri-mata-mantras-know-divine-nature-what-prasad-to-offer-123101600012_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/chaitra-navratri/navratri-day-7-kalratri-mata-mantras-know-divine-nature-what-prasad-to-offer-123101600012_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/12/thumb/1_1/1539343037-9897.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/12/thumb/1_1/1539343037-9897.jpg</image>
      <description><![CDATA[માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="mata kalratri navratri day 7" class="imgCont" height="400" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/12/full/1539343037-9897.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="mata kalratri navratri day 7" width="640" /></p>
	<br />
	<br />
	Navratri Day 7- માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.</p>
<p>
	 </p>
<p>
	સહારા ચક્રમાં સ્થિર સાધકનું મન પૂર્ણત: મા કાલરાત્રિના સ્વરૂપમાં અવસ્થિત રહે છે. આમના સાક્ષાત્કારથી મળનાર પુણ્યનો તે સહભાગી બની જાય છે. તેના બધા જ પાપો અને વિધ્નોનો નાશ થઈ જાય છે. તેને અક્ષય પુણ્ય લોકોની પ્રાપ્તિ થાય છે.</p>
<p>
	 </p>
<p>
	આમના શરીરનો રંગ ઘોર અંધારી રાત્રીની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખરાયેલા છે. ગળામાં ચમકતી માળા છે. આમના ત્રણ નેત્રો છે.</p>
<p>
	 </p>
<p>
	માની નાસિકાથી શ્વાસ અને ઉચ્છવાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ બહાર નીકળે છે. આમનું વાહન ગધેડું છે. આ ઉપર કરેલા જમણા હાથની વરમુદ્રાથી બદાને આશીર્વાદ આપે છે. જમણા હાથનો નીચેવાળો હાથ અભયમુદ્રામાં છે. ડાબી તરફના ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો તેમજ નીચેવાળા હાથમાં કટાર છે.</p>
<p>
	 </p>
<p>
	 </p>
<p>
	મા કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પરંતુ આ હંમેશા શુભફળ આપનારી છે. એટલા માટે તેમનું એક નામ શંભુકારી પણ છે. આમનાથી ભક્તોએ કોઇ પણ પ્રાકરનો ભય કે આતંકિત થવાની જરૂર નથી.</p>
<p>
	 </p>
<p>
	મા કાલરાત્રિના સ્વરૂપ-વિગ્રહને પોતાની અંદર સમાવીને મનુષ્યે એકનિષ્ઠભાવથી તેમની ઉપાસના કરવી જોઈએ. યમ, નિયમ, સંયમનું તેણે પુર્ણ પાલન કરવું જોઈએ. મન, વચન, કાયાની પવિત્રતા રાખવી જોઈએ. તે શંભુકારી દેવી છે. તેમની ઉપાસનાથી થનાર શુભોની અવગણના નથી કરી શકાતી. આપણે હંમેશા તેમનું ધ્યાન, પુજા અને સ્મરણ કરવું જોઈએ.</p>
<p>
	 </p>
<p>
	શું છે પ્રસાદ </p>
<p>
	મા કાલરાત્રિને ગોળનો ભોગ ધરાવવામાં આવે છે </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="Navratri day 7 prasad" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/11/full/1633944134-9767.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Navratri day 7 prasad" width="740" /></p>
	<br />
	 </p>
<br />]]></content:encoded>
      <pubDate>Sun, 28 Sep 2025 08:15:00 +0530</pubDate>
      <updatedDate>Sun, 28 Sep 2025 08:49:35 +0530</updatedDate>
      <category><![CDATA[Chaitra Navratri]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Navratri day 5 - નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/skandmata-mantra-124100400003_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/skandmata-mantra-124100400003_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/04/thumb/1_1/1728034905-9268.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/04/thumb/1_1/1728034905-9268.jpg</image>
      <description><![CDATA[Skandmata - સ્કંદમાતાનું સ્વરૂપ એ મહિલા કે પુરૂષનુ છે જે માતા પિતા બનીને પોતાના બાળકોનુ લાલન પોષણ કરે છે. તેમનુ પૂજન કરવાથી ભગવાન કાર્તિકેયના પૂજનનો પણ લાભ પ્રાપ્ત થાય છે.]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="Skandmata Navratri" class="imgCont" height="592" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/04/full/1728034905-9268.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Skandmata Navratri" width="740" /></p>
		<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:740px;">
			Skandmata Navratri</p>
	</p>
</p>
<p>
	Skandmata - સ્કંદમાતાનું સ્વરૂપ એ મહિલા કે પુરૂષનુ છે જે માતા પિતા બનીને પોતાના બાળકોનુ લાલન પોષણ કરે છે. તેમનુ પૂજન કરવાથી ભગવાન કાર્તિકેયના પૂજનનો પણ લાભ પ્રાપ્ત થાય છે.</p>
<p>
	<br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="skandmata Bhog Navratri " class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2023-10/16/full/1697447707-0006.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="skandmata Bhog Navratri " width="740" /></p>
</p>
<p>
	માં સ્કંદમાતા નુ મંત્ર</p>
<p>
	માં સ્કંદમાતાનુ વાહન સિંહ હૈ। આ મંત્રના ઉચ્ચારણ સાથે માં ની આરાધના કરાય છે। </p>
<p>
	 </p>
<p>
	સિંહાસનગતા નિત્યં પદ્માશ્રિતકરદ્વયા।</p>
<p>
	શુભદાસ્તુ સદા દેવી સ્કન્દમાતા યશસ્વિની॥</p>
<p>
	 </p>
<p>
	ૐ દેવી સ્કન્દમાતાયૈ નમઃ॥</p>
<p>
	<br />
	<p>
		પીળા રંગનું મહત્વ</p>
	<p>
		સ્કંદમાતાને સફેદ રંગ ગમે છે. પૂજા કરતા સમયે પીળા રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. માતાને પીળા ફૂલોથી શણગારીને માતાને સોનાના વસ્ત્રો અર્પણ કરો અને પીળા ફળ અર્પણ કરો.</p>
</p>
<p>
	પાંચમુ નોરતું- માતાજીના પાંચમા નોરતામાં દેવીને કેળાનો ભોગ ચડાવાય છે.</p>
<p>
	 </p>
<p>
	<strong>સ્કંદમાતાની આરતી </strong></p>
<p>
	 </p>
<p>
	જય તેરી હો સ્કંદ માતા </p>
<p>
	પાંચવાં નામ તુમ્હારા આતા </p>
<p>
	સબ કે મન કી જાનન હારી </p>
<p>
	જગ જનની સબ કી મહતારી </p>
<p>
	તેરી જ્યોત જલાતા રહૂં મૈં </p>
<p>
	હરદમ તુમ્હેં ધ્યાતા રહૂં મૈં   </p>
<p>
	કઈ નામોં સે તુઝે પુકારા </p>
<p>
	મુઝે એક હૈ તેરા સહારા </p>
<p>
	કહીં પહાડ઼ોં પર હૈ ડેરા </p>
<p>
	કઈ શહરો મૈં તેરા બસેરા </p>
<p>
	હર મંદિર મેં તેરે નજારે </p>
<p>
	ગુણ ગાએ તેરે ભગત પ્યારે </p>
<p>
	ભક્તિ અપની મુઝે દિલા દો </p>
<p>
	શક્તિ મેરી બિગડ઼ી બના દો </p>
<p>
	ઇંદ્ર આદિ દેવતા મિલ સારે </p>
<p>
	કરે પુકાર તુમ્હારે દ્વારે </p>
<p>
	દુષ્ટ દૈત્ય જબ ચઢ઼ કર આએ </p>
<p>
	તુમ હી ખંડા હાથ ઉઠાએ </p>
<p>
	દાસ કો સદા બચાને આઈ </p>
<p>
	&#39;ચમન&#39; કી આસ પુરાને આઈ...।<br />
	<br />
	<br />
	Edited By- Monica Sahu </p>]]></content:encoded>
      <pubDate>Fri, 26 Sep 2025 08:06:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 26 Sep 2025 08:22:03 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Navratri Day 4 :  દુર્ગાનું ચોથું સ્વરૂપ કુષ્માંડા માતા, જાણો માતાના મંત્ર,  શું પ્રસાદ ચઢાવશો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/navratri-day-4-goddess-in-gujarati-123101600008_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/navratri-day-4-goddess-in-gujarati-123101600008_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/12/thumb/1_1/1539325612-4131.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/12/thumb/1_1/1539325612-4131.jpg</image>
      <description><![CDATA[Navratri Day 4 devi Kushmanda -આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે.]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="450" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/12/full/1539325612-4131.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="550" /></p>
	<br />
	<br />
	<strong>Navratri Day 4 devi Kushmanda -</strong>આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે.</p>
<p>
	 </p>
<p>
	શ્રી કુષ્માંડાની ઉપાસના આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે.</p>
<p>
	 </p>
<p>
	શું પ્રસાદ આપવો:</p>
<p>
	માતા ભગવતીએ ચોથા નોરતે માલપુઆના નૈવેદ્યને ચઢાવવું જોઈએ અને પછી બ્રાહ્મણને આપવું જોઈએ. કે અનન્ય દાનથી દરેક પ્રકારની વિઘ્ન દૂર થાય છે.</p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="navratri prasad day 4" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/08/full/1633687870-5649.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="navratri prasad day 4" width="740" /></p>
</p>
<p>
	મંત્ર: યા દેવી સર્વભૂતેષુ સૃષ્ટિ રૂપેણની સંસ્થા</p>
<p>
	નમસ્તાસાય નમસ્તાસ્ય નમસ્તાસાય નમો નમ:।</p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="354" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/22/full/1506084489-1369.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
</p>
<p>
	અર્થ: હે માતા! અંબે, કુશમંડા તરીકે જાણીતા છે, દરેક જગ્યાએ બેઠેલા છે, હું તમને ફરીથી અને ફરીથી વંદન કરું છું. અથવા હું તમને વારંવાર સલામ કરું છું. હે માતા, મને </p>
<p>
	 </p>
<p>
	બધા પાપોથી મુક્તિ આપો.</p>
<p>
	ઇંડાને કારણે ધીમી, હળવા હાસ્યને કારણે તે કુષ્માન્દા દેવી તરીકે પૂજાય છે. સંસ્કૃત ભાષામાં કુષ્માનડાને કુમ્હાર કહેવામાં આવે છે. બલિદાન વચ્ચે, કચરાનો બલિદાન તેમને સૌથી વધુ પ્રિય છે. આ કારણોસર, માતાને કુષ્મંડ (કુશમંડા) પણ કહેવામાં આવે છે.</p>
<p>
	 </p>]]></content:encoded>
      <pubDate>Wed, 24 Sep 2025 00:03:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 23 Sep 2025 12:13:12 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/chandraghanta-mata-mantra-aarti-and-bhog-124100300011_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/chandraghanta-mata-mantra-aarti-and-bhog-124100300011_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/04/thumb/1_1/1728040379-7021.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/04/thumb/1_1/1728040379-7021.jpg</image>
      <description><![CDATA[Chandraghanta mata - ચંદ્રઘંટા માતાનું સ્વરૂપ ખૂબ જ સૌમ્ય છે. માતાને સુગંધ ગમે છે. તેમનું વાહન સિંહ છે. તેને દસ હાથ છે.]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left; width: 100%;">
		<p style="float: left;width:100%;text-align:center;">
			 </p>
		<p style="float: left; width: 100%;">
			<p style="float: left;width:100%;text-align:center;">
				<p style="position:relative;display: inline-block;color: #fff;">
					<img align="center" alt="chandraghanta mata navratri" class="imgCont" height="591" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/04/full/1728040379-7021.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="chandraghanta mata navratri" width="738" /></p>
				<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:738px;">
					chandraghanta mata navratri</p>
			</p>
		</p>
	</p>
	<p style="float: left; width: 100%;">
		Chandraghanta mata - ચંદ્રઘંટા માતાનું સ્વરૂપ ખૂબ જ સૌમ્ય છે. માતાને સુગંધ ગમે છે. તેમનું વાહન સિંહ છે. તેને દસ હાથ છે. દરેક હાથમાં અલગ અલગ શસ્ત્રો છે. નવરાત્રીના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. તેઓ શૈતાની શક્તિઓથી બચાવે છે. જે લોકો મા ચંદ્રઘંટાની પૂજા કરે છે તેમનો અહંકાર નાશ પામે છે અને તેઓ સૌભાગ્ય, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે.<br />
		 </p>
</p>
<p>
	 </p>
<p>
	કયા રંગના કપડાં પહેરવાઃ ચંદ્રઘંટા દેવીને પ્રસન્ન કરવા માટે ભક્તોએ ભૂરા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. માતા ચંદ્રઘંટા પોતાના વાહન સિંહને ખૂબ પસંદ કરે છે અને તેથી સોનેરી રંગના વસ્ત્રો પહેરવા પણ શુભ છે.</p>
<p>
	<br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/07/full/1633591677-9496.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="mata chandraghanta" width="740" />
		<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:740px;">
			mata chandraghanta</p>
	</p>
</p>
<p>
	મંત્ર- ઓમ એન હ્રીમ ક્લિમ</p>
<p>
	 </p>
<p>
	મા ચંદ્રઘંટાનો બીજ મંત્ર છે: ‘ઐં શ્રીં શક્તિય નમઃ’</p>
<p>
	 </p>
<p>
	માતા ચંદ્રઘંટા ઉપાસના મંત્ર-</p>
<p>
	 </p>
<p>
	તેણી શરીર પર સવાર હતી અને ભયંકર શસ્ત્રોથી સજ્જ હતી.</p>
<p>
	તે ચંદ્રઘંટા તરીકે ઓળખાય છે અને તે મારા પર કૃપા કરે છે.</p>
<p>
	 </p>
<p>
	આ માતાનો મહામંત્ર છે જેનો જાપ પૂજા દરમિયાન કરવાનો છે. આજનો મહામંત્ર -</p>
<p>
	 </p>
<p>
	‘ઓમ નમસ્તસ્યાય નમસ્તસ્યાય નમસ્તસ્યાય નમસ્તસ્યાય નમસ્તસ્યાય નમસ્તસ્યાય નમસ્તસ્યાય નમસ્તસ્યાય નમઃસ્થસ્યાય નમઃ’</p>
<p>
	<br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="Navratri day 3 bhog" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/08/full/1633682849-5077.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Navratri day 3 bhog" width="740" />
		<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:740px;">
			Navratri day 3 bhog</p>
	</p>
</p>
<p>
	પ્રસાદઃ આ દિવસે માતાને દૂધ કે ખીર જેવા સફેદ ખોરાક ચઢાવવો જોઈએ. આ ઉપરાંત માતા ચંદ્રઘંટાને મધ પણ ચઢાવવામાં આવે છે.</p>
<p>
	 </p>
<p>
	<strong>ચંદ્રઘંટા માતા ની આરતી </strong><br />
	 </p>
<p>
	જય માં ચંદ્રઘંટા સુખ ધામ</p>
<p>
	પૂર્ણ કીજો મેરે કામ </p>
<p>
	ચંદ્ર સમાન તૂ શીતલ દાતી</p>
<p>
	ચંદ્ર તેજ કિરણોં મેં સમાતી</p>
<p>
	ક્રોધ કો શાંત બનાને વાલી</p>
<p>
	મીઠે બોલ સિખાને વાલી</p>
<p>
	મન કી માલક મન ભાતી હો</p>
<p>
	ચંદ્ર ઘંટા તુમ વરદાતી હો </p>
<p>
	સુંદર ભાવ કો લાને વાલી </p>
<p>
	હર સંકટ મે બચાને વાલી </p>
<p>
	હર બુધવાર જો તુઝે ધ્યાયે </p>
<p>
	શ્રદ્ધા સહિત જો વિનય સુનાય </p>
<p>
	મૂર્તિ ચંદ્ર આકાર બનાએં </p>
<p>
	સન્મુખ ઘી કી જ્યોત જલાએં </p>
<p>
	શીશ ઝુકા કહે મન કી બાતા </p>
<p>
	પૂર્ણ આસ કરો જગદાતા </p>
<p>
	કાંચી પુર સ્થાન તુમ્હારા </p>
<p>
	કરનાટિકા મેં માન તુમ્હારા </p>
<p>
	નામ તેરા રટૂ મહારાની </p>
<p>
	&#39;ભક્ત&#39; કી રક્ષા કરો ભવાની <br />
	<br />
	Edited By- Monica sahu</p>]]></content:encoded>
      <pubDate>Tue, 23 Sep 2025 20:48:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 23 Sep 2025 12:10:48 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Navratri Day 3 - નવરાત્રીની ત્રીજી દેવી ચંદ્રઘંટાના 4 વિશેષ મંત્ર અને પ્રસાદ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/navratri-article/navratri-chandraghanta-mataji-importance-and-puja-navratri-day-3-121100700019_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/navratri-article/navratri-chandraghanta-mataji-importance-and-puja-navratri-day-3-121100700019_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/07/thumb/1_1/1633591572-4663.jpeg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/07/thumb/1_1/1633591572-4663.jpeg</image>
      <description><![CDATA[Chandraghanta Mataji- મા ચંદ્રઘંટાની પૂજા કરનારાઓનું ઘમંડ નષ્ટ થઈ જાય છે અને તેમને સારા નસીબ, શાંતિ અને મહિમા મળે છે.]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="" class="imgCont" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/07/full/1633591572-4663.jpeg" style="border: 1px solid rgb(221, 221, 221); margin-right: 0px; z-index: 0; width: 650px; height: 520px;" title="mata chandraghanta" /></p>
		<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:740px;">
			mata chandraghanta</p>
	</p>
</p>
<p>
	નવરાત્રીની તૃતીયા પર દેવીચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. મા ચંદ્રઘંટાનું સ્વરૂપ ખૂબ નમ્ર છે. માતા સુગંધિત છે તેનું વાહન લીઓ છે. તેના દસ હાથ છે. દરેક હાથમાં જુદા જુદા હાથ છે. તેઓ શૈતાની શક્તિઓથી રક્ષણ આપે છે. મા ચંદ્રઘંટાની પૂજા કરનારાઓનું ઘમંડ નષ્ટ થઈ જાય છે અને તેમને સારા નસીબ, શાંતિ અને મહિમા મળે છે.</p>
<p>
	 </p>
<p>
	નવરાત્રીમાં ત્રીજા દિવસે ચંદ્રઘંતા દેવીની ઉપાસના મહત્વપૂર્ણ છે. દેવીની કૃપાથી સાધકને અલૌકિક વસ્તુઓ જોવા મળે છે. દૈવી સુગંધ અનુભવાય છે અને ઘણા અવાજો સંભળાય છે. સાધકને આ ક્ષણોમાં ખૂબ કાળજી લેવી જોઈએ. આ દેવીની ઉપાસનાથી સાધકમાં બહાદુરી અને નિર્ભયતા તેમજ નમ્રતા અને નમ્રતાનો વિકાસ થાય છે.</p>
<p>
	 </p>
<p>
	માતાનું સ્વરૂપ: માતા ચંદ્રઘંટાનો રંગ સોના જેવો તેજસ્વી છે. માતાને ત્રણ આંખો અને દસ હાથ છે. તેમના કર-કમલ ગદા, તીર, ધનુષ, ત્રિશૂળ, ખડગ, ખપ્પર, ચક્ર અને એસ્ટ્ર-શાસ્ત્ર છે, ચાંડી ઉન્તા અગ્નિ જેવા પાત્રોવાળી તેજસ્વી દેવી છે. તે સિંહ પર સવાર છે અને યુદ્ધમાં લડવા લક્ષી છે.</p>
<p>
	 </p>
<p>
	ઉપાસનાનું મહત્વ: માતા ચંદ્રઘંટાની કૃપાથી સાધકના બધા પાપો અને અવરોધો દૂર થાય છે. માતા ચંદ્રઘંટાની કૃપાથી સાધક બળવાન અને નિર્ભય બને છે. માતા ચંદ્રઘંટા પણ </p>
<p>
	 </p>
<p>
	તેમની પૂજા, વીરતા અને નિર્ભયતા સાથે નમ્રતા અને નમ્રતાના વિકાસથી ચહેરો, આંખો અને આખા શરીરનો વિકાસ કરે છે. માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી માણસને તમામ </p>
<p>
	 </p>
<p>
	દુન્યવી વેદનાઓથી મુક્તિ મળે છે. ત્રિતીયા પર ભગવતીની પૂજામાં દૂધનો મુખ્ય પ્રભાવ હોવો જોઇએ અને પૂજા પછી બ્રાહ્મણને દૂધ ચઢાવવું તે યોગ્ય માનવામાં આવે છે. આ </p>
<p>
	 </p>
<p>
	દિવસે સિંદૂર રોપવાનો પણ રિવાજ છે.</p>
<p>
	मंत्र:</p>
<p>
	सरल मंत्र : ॐ एं ह्रीं क्लीं</p>
<p>
	माता चंद्रघंटा का उपासना मंत्र</p>
<p>
	 </p>
<p>
	આ માતાનો મહામંત્ર છે જે પૂજાના પાઠ દરમિયાન જાપ કરવો પડે છે.</p>
<p>
	મા ચંદ્રઘંટાના બીજ મંત્ર છે &#39;એં શ્રી શક્તિતાય નમ: &#39;.</p>
<p>
	 </p>
<p>
	કયો રંગ પહેરવો: ચંદ્રઘંટા દેવીને પ્રસન્ન કરવા માટે ભક્તોએ ભૂરા રંગનાં કપડાં પહેરવા જોઈએ. માતા ચંદ્રઘંતા તેમના વાહન સિંઘને ખૂબ પ્રેમ કરે છે અને તેથી જ સુવર્ણ કપડા પહેરવાનું શુભ છે.</p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="Navratri prasad day 3 " class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/08/full/1633682849-5077.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Navratri prasad day 3 " width="740" />
		<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:740px;">
			prasad navratri</p>
	</p>
</p>
<p>
	શું પ્રસાદ આપવો: આ સિવાય માતાએ દૂધ અથવા ખીર જેવી માતાને સફેદ વસ્તુ  ચઢાવવી જોઈએ. આ ઉપરાંત માતા ચંદ્રઘંટાને પણ મધ ચઢાવવામાં આવે છે.</p>
<p>
	 </p>
<p>
	આ માતાનો મહામંત્ર છે જે પૂજાના પાઠ દરમિયાન જાપ કરવો પડે છે.મા ચંદ્રઘંટાના બીજ મંત્ર છે &#39;એં શ્રી શક્તિતાય નમ: &#39;.</p>
<p>
	 </p>
<p>
	કયો રંગ પહેરવો: ચંદ્રઘંટા દેવીને પ્રસન્ન કરવા માટે ભક્તોએ ભૂરા રંગનાં કપડાં પહેરવા જોઈએ. માતા ચંદ્રઘંતા તેમના વાહન સિંઘને ખૂબ પ્રેમ કરે છે અને તેથી જ સુવર્ણ કપડા પહેરવાનું શુભ છે.</p>
<p>
	 </p>
<p>
	<br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/07/full/1633591677-9496.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="mata chandraghanta" width="740" /></p>
		<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:740px;">
			mata chandraghanta</p>
	</p>
</p>
<br />]]></content:encoded>
      <pubDate>Tue, 23 Sep 2025 12:34:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 23 Sep 2025 12:10:00 +0530</updatedDate>
      <category><![CDATA[Navratri Article]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Navratri Day 4- મા દુર્ગાનુ ચોથુ સ્વરૂપ -કુષ્માંડા માતા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/worship-maa-kushmanda-on-the-fourth-day-of-navaratri-118101200006_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/worship-maa-kushmanda-on-the-fourth-day-of-navaratri-118101200006_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/12/thumb/1_1/1539325612-4131.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/12/thumb/1_1/1539325612-4131.jpg</image>
      <description><![CDATA[આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના]]></description>
      <content:encoded><![CDATA[<p style="float: left;width:100%;text-align:center;">
	<img align="center" alt="" class="imgCont" height="354" src="//media.webdunia.com/_media/gu/img/article/2017-09/22/full/1506084489-1369.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
<span style="color: rgb(0, 0, 0);  background-color: rgb(246, 246, 246);">આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે.<br />
<br />
શ્રી કુષ્માંડાની ઉપાસના </span>
<p style="float: left;clear: both;">
	<p style="position:relative;display: inline-block;color: #fff;">
		<span style="color: rgb(0, 0, 0);  background-color: rgb(246, 246, 246);">આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે.</span><br />
		<img align="" alt="" class="imgCont" height="450" src="//media.webdunia.com/_media/gu/img/article/2018-10/12/full/1539325612-4131.jpg" style="border: 1px solid #DDD; margin-right: 10px; padding: 1px; float: left; z-index: 0;" title="" width="550" /></p>
</p>
<p style="text-align: center;">
	<iframe allow="autoplay; encrypted-media" allowfullscreen="" frameborder="0" height="270" src="https://www.youtube.com/embed/XPk_RbsT2yc" width="480"></iframe></p>]]></content:encoded>
      <pubDate>Tue, 23 Sep 2025 00:04:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 23 Sep 2025 12:14:54 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Navratri Day 2: માતા બ્રહ્મચારિણી કોણ છે, જાણો તેમનો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો આજે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/navratri-article/mata-brahmacharini-importance-puja-121100600025_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/navratri-article/mata-brahmacharini-importance-puja-121100600025_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/06/thumb/1_1/1633514409-0916.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/06/thumb/1_1/1633514409-0916.jpg</image>
      <description><![CDATA[બીજી નવરાત્રીમાં માતાના બ્રહ્મચારિણી અને તપશ્ચરિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારિની દેવીની ઉપાસનાથી તૃપ્તિ, ત્યાગ, નિરાશા, પુણ્ય, આત્મ-નિયંત્રણમાં વધારો થાય છે. જીવનના મુશ્કેલ સમયમાં પણ તેનું મન કર્તવ્યના માર્ગથી ભટકતું નથી. દેવી તેના ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/06/full/1633514409-0916.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
	</p>
</p>
<p>
	બીજી નવરાત્રીમાં માતાના બ્રહ્મચારિણી અને તપશ્ચરિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારિની દેવીની ઉપાસનાથી તૃપ્તિ, ત્યાગ, નિરાશા, પુણ્ય, આત્મ-નિયંત્રણમાં વધારો થાય છે. જીવનના મુશ્કેલ સમયમાં પણ તેનું મન કર્તવ્યના માર્ગથી ભટકતું નથી. દેવી તેના સાધકોની ગંદકી, દુષ્કૃત્યો અને ખામીઓને દૂર કરે છે.</p>
<p>
	દેવીની કૃપાથી પૂર્ણ પ્રાપ્તિ અને વિજય મળે છે. જે સાધકો માતાના આ સ્વરૂપની પૂજા કરે છે તેઓ તપ, ત્યાગ, આત્મવિશ્વાસ, સંયમ અને સદ્ગુણ હોય છે અને જીવનમાં તેઓએ જે નિશ્ચય કર્યું છે તે પૂર્ણ કરે છે.</p>
<p>
	 </p>
<p>
	શું પ્રસાદ આપવો: - માતા ભગવતીએ નવરાત્રીના બીજા દિવસે ખાંડ ચઢાવવી જોઈએ, માતાને ખાંડ પસંદ છે. બ્રાહ્મણે દાનમાં પણ ખાંડ આપવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કરીને મનુષ્ય દીર્ધાયુષ્ય કરે છે.</p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="brahmacharini" class="imgCont" height="267" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2016-10/03/full/1475474377-1611.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
</p>
<p>
	તેમની પૂજા કરવાથી ત્રાસ, ત્યાગ, પુણ્ય વગેરેમાં વધારો થાય છે, બ્રહ્મચારિણી દેવીની નવરાત્રીના બીજા દિવસે પૂજા કરવામાં આવે છે.બ્રહ્મચારિની દેવીનું સ્વરૂપ જ્યોતિર્મય છે. તે માતા દુર્ગાની નવ શક્તિઓમાં બીજી છે. અન્ય નામ તપશ્ચરિણી, અપર્ણા અને ઉમા છે. તેમની પૂજા કરવાથી તમામ કાર્યો પૂરા થાય છે, અવરોધો દૂર થાય છે અને વિજય મળે છે. આ સિવાય તમામ પ્રકારની સમસ્યાઓનો પણ અંત આવે છે.</p>
<p>
	 </p>
<p>
	બ્રહ્મચારિણી દેવીની પૂજા વિધિ </p>
<p>
	બ્રહ્મચારિની દેવીની પૂજા કરતી વખતે, સૌ પ્રથમ, તમારા હાથમાં એક ફૂલ લો અને તેનું ધ્યાન કરો</p>
<p>
	પ્રાર્થના કરતી વખતે નીચે લખેલ મંત્ર કહો.</p>
<p>
	 </p>
<p>
	શ્લોક</p>
<p>
	દધના કરપદ્મભ્યામક્ષ્મકમંડલુ | દેવી પ્રસિદાતુ મયિ બ્રહ્મચારિનન્યત્તમ ||</p>
<p>
	 </p>
<p>
	ધ્યાન મંત્ર</p>
<p>
	वन्दे वांछित लाभायचन्द्रार्घकृतशेखराम्।</p>
<p>
	जपमालाकमण्डलु धराब्रह्मचारिणी शुभाम्॥</p>
<p>
	 </p>
<p>
	गौरवर्णा स्वाधिष्ठानस्थिता द्वितीय दुर्गा त्रिनेत्राम।</p>
<p>
	धवल परिधाना ब्रह्मरूपा पुष्पालंकार भूषिताम्॥</p>
<p>
	 </p>
<p>
	परम वंदना पल्लवराधरां कांत कपोला पीन।</p>
<p>
	पयोधराम् कमनीया लावणयं स्मेरमुखी निम्ननाभि नितम्बनीम्॥</p>
<p>
	 </p>
<p>
	આ પછી, દેવીને પંચામૃત સ્નાન કરો, પછી વિવિધ પ્રકારના ફૂલો, અક્ષત, કુમકુમ, સિંદુર, અર્પણ કરો.</p>
<p>
	દેવીને સફેદ અને સુગંધિત ફૂલો અર્પણ કરો.</p>
<p>
	 </p>
<p>
	આ ઉપરાંત માતા દેવીને કમળના ફૂલો પણ ચઢાવો અને આ મંત્રો સાથે પ્રાર્થના કરો.</p>
<p>
	1. અથવા દેવી સર્વભૂતેષુ માં બ્રહ્મચારિણી રૂપેન સંસ્થા.</p>
<p>
	નમસ્તસાય નમસ્તાસ્યાય નમસ્તસ્યાય નમો નમ:.</p>
<p>
	2. પદ્મભ્યામ અક્ષમલા કમંડલુ દ્વારા દધના કરીને.</p>
<p>
	દેવી પ્રસિદાતુ મે બ્રહ્મચારિનન્યત્તમ।</p>
<p>
	 </p>
<p>
	આ પછી, દેવી માતાને અર્પણ કરો અને અચમન મેળવો. પ્રસાદ પછી, સોપારીની બદામ ચઢાવો અને પ્રદક્ષિણા કરો, એટલે કે ઉભા રહો અને તમારી જગ્યાએ 3 વાર ભટકશો. પ્રદક્ષિણા પછી, ઘી અને કપૂર ઉમેરીને ઘીની આરતી કરો. છેવટે, ક્ષમા માટે પ્રાર્થના કરો અને પ્રસાદ વહેંચો.</p>
<p>
	દરેક સામાન્ય માણસો માટે આરાધના માટે યોગ્ય આ શ્લોક સરળ અને સ્પષ્ટ છે. માતા જગદંબેની ભક્તિ મેળવવા માટે, તેને નવરાત્રીમાં બીજા દિવસે યાદ કરીને જાપ કરવો જોઈએ.</p>
<p>
	 </p>
<p>
	या देवी सर्वभू‍तेषु माँ ब्रह्मचारिणी रूपेण संस्थिता।</p>
<p>
	नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।</p>
<p>
	 </p>
<p>
	અર્થ: હે માતા! બ્રહ્મચારિણી તરીકે પ્રખ્યાત અંબે, બધે બેઠેલા, હું તમને ફરીવાર વંદન કરું છું. અથવા હું તમને ફરીવાર વંદન કરું છું.<br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="Navratri prasad day 2" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/08/full/1633662615-7193.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Navratri prasad day 2" width="740" />
		<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:740px;">
			Navratri prasad day 2</p>
	</p>
	<br />
	<br />
	Edited By-Monica Sahu </p>
<br />]]></content:encoded>
      <pubDate>Mon, 22 Sep 2025 09:50:00 +0530</pubDate>
      <updatedDate>Mon, 22 Sep 2025 09:18:55 +0530</updatedDate>
      <category><![CDATA[Navratri Article]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Brahmacharini mata- નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/brahmacharini-mata-124100100009_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/brahmacharini-mata-124100100009_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/04/thumb/1_1/1728034624-6624.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/04/thumb/1_1/1728034624-6624.jpg</image>
      <description><![CDATA[Brahmacharini mata બ્રહ્મચારિણી માતાની પૂજા વરાત્રી બીજા દિવસે પૂજા કરવામાં આવે છે. નવ શક્તિયોમાં બીજુ રૂપ બ્રહ્મચારિણીનું છે.]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="Brahmacharini mata Navratri" class="imgCont" height="592" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/04/full/1728034624-6624.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Brahmacharini mata Navratri" width="740" /></p>
		<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:740px;">
			Brahmacharini mata Navratri</p>
	</p>
	<br />
	 </p>
<p>
	Brahmacharini mata -  બ્રહ્મચારિણી માતાની નવરાત્રીના બીજા દિવસે પૂજા કરવામાં આવે છે. માઁ દુર્ગાની નવ શક્તિયોમાં બીજુ રૂપ બ્રહ્મચારિણીનું છે. બ્રહ્મચારિણી અર્થાત તપની ચારિણી, તપનું આચરણ કરવાવાળી. કહ્યું પણ છે - વેદસ્તત્વ તપો બ્રહ્મ- વેદ, તત્વ અને તપ &#39;બ્રહ્મ&#39; શબ્દનો અર્થ છે. અન્ય નામ તપશ્ચરિણી, અપર્ણા અને ઉમા છે. </p>
<p>
	<br />
	પ્રિય રંગ- બીજા દિવસે લાલ રંગના કપડાંનો ઉપયોગ કરવો જોઈએ. આ માતા બ્રહ્મચારિણીનો પ્રિય રંગ છે.<br />
	 </p>
<p>
	બ્રહ્મચારિણી માતાની પૂજા કરવાની રીત</p>
<p>
	બ્રહ્મચારિણી માતાની પૂજા કરતી વખતે સૌથી પહેલા હાથમાં ફૂલ લઈને તેમનું ધ્યાન કરો અને પ્રાર્થના કરતી વખતે નીચે આપેલા મંત્રનો પાઠ કરો.</p>
<p>
	<p>
		 </p>
	<p>
		આ પછી  માતાને પંચામૃત સ્નાન કરાવો, પછી વિવિધ પ્રકારના ફૂલ, અક્ષત, કુમકુમ, સિંદૂર ચઢાવો. દેવીને સફેદ અને સુગંધિત ફૂલ ચઢાવો.</p>
	<p>
		 </p>
	<p>
		આ પછી માતાને પ્રસાદ ચઢાવો અને આચમન કરાવો. પ્રસાદ પછી સોપારી ચઢાવો અને પ્રદક્ષિણા કરો એટલે કે 3 વખત તમારી જગ્યાએ ઉભા રહીને. આસપાસ ફરવા. પ્રદક્ષિણા પછી ઘી અને કપૂર ભેળવીને  માતાજી ની આરતી કરો. આ બધા પછી, ક્ષમા માટે પ્રાર્થના કરો અને પ્રસાદ વહેંચો.</p>
	<p>
		<br />
		<p style="float: left;width:100%;text-align:center;">
			<p style="position:relative;display: inline-block;color: #fff;">
				<img align="center" alt="Brahmacharini mata mantra" class="imgCont" height="671" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/01/full/1727766416-6454.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Brahmacharini" width="740" /></p>
			<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:740px;">
				Brahmacharini mata mantra</p>
		</p>
	</p>
</p>
<p>
	<strong>મંત્ર</strong></p>
<p>
	વન્દે વાંછિત લાભાયચન્દ્રાર્ઘકૃતશેખરામ્।</p>
<p>
	જપમાલાકમણ્ડલુ ધરાબ્રહ્મચારિણી શુભામ્॥</p>
<p>
	 </p>
<p>
	શ્લોક</p>
<p>
	દધના કરપદ્મભ્યામક્ષ્મકમંડલુ | દેવી પ્રસિદાતુ મયિ બ્રહ્મચારિનન્યત્તમ ||</p>
<p>
	<br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="brahmacharini mata bhog in gujarati" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/11/full/1633943966-0157.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Brahmacharini mata bhog" width="740" />
		<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:740px;">
			brahmacharini mata bhog</p>
	</p>
</p>
<p>
	બ્રહ્મચારિણી માતાના ભોગ </p>
<p>
	શું છે પ્રસાદ - માતા ભગવતીએ નવરાત્રીના બીજા દિવસે ખાંડ ચઢાવવી જોઈએ, માતાને ખાંડ પસંદ છે. બ્રાહ્મણે દાનમાં પણ ખાંડ આપવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કરીને દીર્ધાયુ કરે છે.<br />
	<br />
	બ્રહ્મચારિણી માતાની આરતી  brahmacharini mata aarti<br />
	<p>
		જય અંબે બ્રહ્માચારિણી માતા। </p>
	<p>
		જય ચતુરાનન પ્રિય સુખ દાતા। </p>
	<p>
		બ્રહ્મા જી કે મન ભાતી હો। </p>
	<p>
		જ્ઞાન સભી કો સિખલાતી હો। </p>
	<p>
		બ્રહ્મા મંત્ર હૈ જાપ તુમ્હારા। </p>
	<p>
		જિસકો જપે સકલ સંસારા। </p>
	<p>
		જય ગાયત્રી વેદ કી માતા। </p>
	<p>
		જો મન નિસ દિન તુમ્હેં ધ્યાતા। </p>
	<p>
		કમી કોઈ રહને ન પાએ। </p>
	<p>
		કોઈ ભી દુખ સહને ન પાએ। </p>
	<p>
		ઉસકી વિરતિ રહે ઠિકાને। </p>
	<p>
		જો ​તેરી મહિમા કો જાને। </p>
	<p>
		રુદ્રાક્ષ કી માલા લે કર। </p>
	<p>
		જપે જો મંત્ર શ્રદ્ધા દે કર। </p>
	<p>
		આલસ છોડ઼ કરે ગુણગાના। </p>
	<p>
		માં તુમ ઉસકો સુખ પહુંચાના। </p>
	<p>
		બ્રહ્માચારિણી તેરો નામ। </p>
	<p>
		પૂર્ણ કરો સબ મેરે કામ। </p>
	<p>
		ભક્ત તેરે ચરણોં કા પુજારી। </p>
	<p>
		રખના લાજ મેરી મહતારી। <br />
		<br />
		Edited By- Monica sahu </p>
</p>
<br />]]></content:encoded>
      <pubDate>Mon, 22 Sep 2025 09:19:00 +0530</pubDate>
      <updatedDate>Mon, 22 Sep 2025 09:20:06 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Navratri Day 1- નવરાત્રીના પ્રથમ દિવસે કરો મા શૈલપુત્રીની આરાધના]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/devi-shailputri-navratri-day-1-121100700001_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/devi-shailputri-navratri-day-1-121100700001_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/09/thumb/1_1/1539075022-0593.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/09/thumb/1_1/1539075022-0593.jpg</image>
      <description><![CDATA[નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="350" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/09/full/1539075022-0593.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="640" /></p>
	<br />
	Navratri Day 1 Mata shailputri-  નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’</p>
<p>
	 </p>
<p>
	નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે.પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજીત છે જેના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે.</p>
<p>
	 </p>
<p>
	<strong>વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધ કૃત શેખરામ્ ।</strong></p>
<p>
	<strong>વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।।</strong></p>
<p>
	 </p>
<p>
	 </p>
<p>
	પૂર્વ જન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રીના રૃપે જન્મ્યાં હતાં. ત્યારે સતી નામ હતું. તેનું લગ્ન શંકરજી સાથે થયેલ. એક વખત દક્ષે મહાન યજ્ઞાનું આયોજન કર્યું, પણ તેમાં શંકરજીને આમંત્રણ ન આપ્યું તેમ જ યજ્ઞનું ફળભાગ પણ ન આપ્યું. બીજા દેવદેવતાને આમંત્રણ આપ્યું તેમ જ એને ફળભાગ પણ આપ્યા. સતીને પિતાના ઘેર યજ્ઞામાં જવાની ઇચ્છા થઈ અને પોતાનાં માતા-પિતા, બહેનોને મળવાની ઇચ્છા થઈ, શંકરજીએ ના પાડવા છતાં સતીજી માન્યાં નહીં. અંતે શંકર ભગવાનને રજા આપી. સતીજી પિયર ગયાં ત્યાં ફક્ત તેમની માતાએ તેમનો આદર કર્યો. બાકી પિતા, બહેનો તથા સંબંધીઓએ વ્યંગ વચનો કહ્યાં. આ જોઈ સતી દુઃખી થયાં. તેમને વધુ દુઃખ તો એટલે થયું કે ત્યાં ચતુર્દીક ભગવાન શંકર માટે પણ બધાંને તિરસ્કારભાવ હતો. દક્ષરાજે પણ તેમના માટે અપમાનજનક શબ્દો વાપર્યા. શંકરજીની વાત ન માનવા સતીજીને અહીં આવી દુઃખ થયું અને પતિનું અપમાન સહન ન થતાં પોતાના શરીરને યોગાગ્નિમાં ભષ્મ કરી લીધું. વજ્રપાત સમાન આ ઘટના સાંભળી શંકરજી ક્રોધે ભરાયા અને યજ્ઞાનો ધ્વંસ કરવા પોતાના ગણોને મોકલ્યા. ગણોએ યજ્ઞાનો ધ્વંસ કર્યો. એ જ સતીએ બીજા જન્મમાં હિમાલયની પુત્રીરૃપે જન્મ લીધો. તેમને પાર્વતી, હેમવતી પણ કહે છે. ઉપનિષદ કથા પ્રમાણે હેમવતીએ પોતાના સ્વરૃપથી દેવતાઓનો ગર્વ પણ તોડેલ અને બીજા જન્મમાં પણ શંકરજી સાથે તેમનાં લગ્ન થયાં.</p>
<p>
	 </p>
<p>
	આસો સુદ-૧ના રોજ આ સ્વરૃપની ઉપાસના થાય છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મુલાધારચક્રમાં સ્થિત કરે છે. જ્યાંથી યોગસાધનાનો આરંભ થાય છે.</p>
<p>
	<br />
	<strong>શૈલપુત્રી મંત્ર</strong></p>
<p>
	<strong>યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રીરૃપેણ સંસ્થિતા ।</strong></p>
<p>
	<strong>નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।</strong></p>
<p>
	 </p>
<p>
	 </p>
<p>
	ચરાચરેશ્વરી ત્વં હિ, મહામોહ વિનાશિની ભુકિત, મુકિત દાયિની,શૈલપુત્રીં પ્રણમામ્યહમ્।।<br />
	<br />
	<p>
		પ્રથમ દિવસે દેવી - માતા શૈલપુત્રી પ્રસાદ</p>
	પ્રથમ નોરતામાં માતાજીના ચરણોમાં ગાયનો શુદ્ધ ઘી ચડાવવાથી આરોગ્યનો આશીર્વાદ મળે છે અને શરીર નિરોગી રહે છે.  <br />
	<br />
	Edited By- Monica Sahu</p>
<br />]]></content:encoded>
      <pubDate>Sun, 21 Sep 2025 14:59:00 +0530</pubDate>
      <updatedDate>Sun, 21 Sep 2025 15:12:25 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Shailputri mata- નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રી માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/navratri-day-1-maa-shailputri-mantra-aarti-and-bhog-124100100008_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/navratri-day-1-maa-shailputri-mantra-aarti-and-bhog-124100100008_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/04/thumb/1_1/1728034557-8686.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/04/thumb/1_1/1728034557-8686.jpg</image>
      <description><![CDATA[shailputri  Mata- શૈલપુત્રી મંત્ર Shailputri mantra

વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધ કૃત શેખરામ્ ।
વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।।]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left; width: 100%;">
		<p style="float: left;width:100%;text-align:center;">
			<p style="position:relative;display: inline-block;color: #fff;">
				<img align="center" alt="shailputri mata Navratri" class="imgCont" height="592" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/04/full/1728034557-8686.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="shailputri mata Navratri" width="740" /></p>
			<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:740px;">
				shailputri mata Navratri</p>
		</p>
	</p>
</p>
<p>
	 </p>
<p>
	 </p>
<p>
	 </p>
<p>
	Shailputri mata- શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે.<br />
	<br />
	પ્રિય રંગ- નવરાત્રિના પ્રથમ દિવસને પ્રતિપદા કહેવામાં આવે છે. આ દિવસ માતા શૈલપુત્રીનો છે. આ દિવસે સફેદ રંગ પહેરવો શુભ માનવામાં આવે છે. આ રંગ પહેરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને માતાની કૃપા જળવાઈ રહે છે.<br />
	<br />
	<p>
		<strong>શૈલપુત્રી માતાની પૂજા કરવાની રીત</strong></p>
	<p>
		<strong>શૈલપુત્રી માતા</strong>ની પૂજા કરતી વખતે સૌથી પહેલા હાથમાં ફૂલ લઈને તેમનું ધ્યાન કરો અને પ્રાર્થના કરતી વખતે નીચે આપેલા મંત્રનો પાઠ કરો.</p>
</p>
<p>
	<p>
		 </p>
	<p>
		આ પછી  માતાને પંચામૃત સ્નાન કરાવો, પછી વિવિધ પ્રકારના ફૂલ, અક્ષત, કુમકુમ, સિંદૂર ચઢાવો. દેવીને સફેદ અને સુગંધિત ફૂલ ચઢાવો.</p>
	<p>
		 </p>
	<p>
		આ પછી માતાને પ્રસાદ ચઢાવો અને આચમન કરાવો. પ્રસાદ પછી સોપારી ચઢાવો અને પ્રદક્ષિણા કરો એટલે કે 3 વખત તમારી જગ્યાએ ઉભા રહીને  આસપાસ ફરવા. પ્રદક્ષિણા પછી ઘી અને કપૂર ભેળવીને માતાની આરતી કરો. આ બધા પછી, ક્ષમા માટે પ્રાર્થના કરો અને પ્રસાદ વહેંચો.</p>
</p>
<p>
	<br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="shailputri mantra" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/06/full/1633513589-5112.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="shailputri mantra" width="740" /></p>
</p>
<p>
	<strong>શૈલપુત્રી મંત્ર</strong></p>
<p>
	વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધ કૃત શેખરામ્ ।</p>
<p>
	વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।।</p>
<p>
	<br />
	<p>
		<strong>શૈલપુત્રી માતાના ભોગ Shailputri mata bhog</strong></p>
	<p>
		પ્રથમ નોરતામાં માતાજીના ચરણોમાં ગાયનો શુદ્ધ ઘી ચડાવવાથી આરોગ્યનો આશીર્વાદ મળે છે અને શરીર નિરોગી રહે છે.   </p>
	<p>
		નવરાત્રિમાં પહેલા દિવસથી અંતિમ દિવસ સુધી  માતાને મનગમતું ભોગ લગાવીને ગરીબોમાં  વિતરિત કરવાથી માતાનો આશીર્વાદ કાયમ  રહે છે. </p>
</p>
<p>
	<br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="Navratri day 1 shailputri mata bhog" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/07/full/1633603327-8167.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Navratri day 1 shailputri mata bhog" width="740" />
		<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:740px;">
			shailputri mata bhog</p>
	</p>
</p>
<p>
	<strong>શૈલપુત્રી માતાની આરતી </strong></p>
<p>
	શૈલપુત્રી માઁ બૈલ અસવાર।કરેં દેવતા જય જય કાર॥</p>
<p>
	શિવ-શંકર કી પ્રિય ભવાની।તેરી મહિમા કિસી ને ન જાની॥<br />
	 </p>
<p>
	પાર્વતી તૂ ઉમા કહલાવેં।જો તુઝે સુમિરે સો સુખ પાવેં॥</p>
<p>
	રિદ્ધિ સિદ્ધિ પરવાન કરેં તૂ।દયા કરેં ધનવાન કરેં તૂ॥</p>
<p>
	 </p>
<p>
	સોમવાર કો શિવ સંગ પ્યારી।આરતી જિસને તેરી ઉતારી॥</p>
<p>
	ઉસકી સગરી આસ પુજા દો।સગરે દુઃખ તકલીફ મિટા દો॥</p>
<p>
	 </p>
<p>
	ઘી કા સુન્દર દીપ જલા કે।ગોલા ગરી કા ભોગ લગા કે॥<br />
	શ્રદ્ધા ભાવ સે મન્ત્ર જપાયેં।પ્રેમ સહિત ફિર શીશ ઝુકાયેં॥</p>
<p>
	 </p>
<p>
	જય ગિરરાજ કિશોરી અમ્બે।શિવ મુખ ચન્દ્ર ચકોરી અમ્બે॥</p>
<p>
	મનોકામના પૂર્ણ કર દો।ચમન સદા સુખ સમ્પત્તિ ભર દો॥</p>
<p>
	<br />
	Edited By- Monica Sahu </p>]]></content:encoded>
      <pubDate>Sun, 21 Sep 2025 10:05:00 +0530</pubDate>
      <updatedDate>Sun, 21 Sep 2025 15:23:55 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નવરાત્રીના નવમીના દિવસે સિદ્ધિદાત્રી માતા ની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/maa-siddhidatri-mantra-prasad-and-aarti-puja-124100700026_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/maa-siddhidatri-mantra-prasad-and-aarti-puja-124100700026_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/07/thumb/1_1/1728304955-5402.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/07/thumb/1_1/1728304955-5402.jpg</image>
      <description><![CDATA[Maa Siddhidatri: માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિદ્ધિઓ આપનારી છે.]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="siddhidatri mata" class="imgCont" height="592" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/07/full/1728304955-5402.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
		<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:740px;">
			siddhidatri mata</p>
	</p>
</p>
<p>
	Maa Siddhidatri: માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિદ્ધિઓ આપનારી છે. </p>
<p>
	 </p>
<p>
	મહાનવમી તિથિ પર કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે. કન્યા પૂજા પછી જ નવરાત્રિની પૂજા પૂર્ણ માનવામાં આવે છે. આ માટે ઉપવાસીઓ આ દિવસે કન્યા પૂજા પણ કરે છે. મા સિદ્ધિદાત્રી આઠ સિદ્ધિઓનું </p>
<p>
	સંપૂર્ણ મૂર્ત સ્વરૂપ છે.</p>
<p>
	 </p>
<p>
	સિદ્ધિદાત્રી  માતા ની પૂજા કરવાની વિધિ </p>
<p>
	સિદ્ધિદાત્રી  માતા ની પૂજા કરતી વખતે સૌથી પહેલા હાથમાં ફૂલ લઈને તેમનું ધ્યાન કરો અને પ્રાર્થના કરતી વખતે નીચે આપેલા મંત્રનો પાઠ કરો. </p>
<p>
	આ પછી  માતાને પંચામૃત સ્નાન કરાવો, પછી વિવિધ પ્રકારના ફૂલ, અક્ષત, કુમકુમ, સિંદૂર ચઢાવો. દેવીને સફેદ અને સુગંધિત ફૂલ ચઢાવો.</p>
<p>
	 </p>
<p>
	આ પછી માતાને પ્રસાદ ચઢાવો અને આચમન કરાવો. પ્રસાદ પછી સોપારી ચઢાવો અને પ્રદક્ષિણા કરો એટલે કે 3 વખત તમારી જગ્યાએ ઉભા રહીને  આસપાસ ફરવા. પ્રદક્ષિણા પછી ઘી અને કપૂર ભેળવીને માતાની આરતી કરો. આ બધા પછી, ક્ષમા માટે પ્રાર્થના કરો અને પ્રસાદ વહેંચો.</p>
<p>
	<br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="354" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/28/full/1506602201-2125.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
	<br />
	 </p>
<p>
	<strong>માતાજીનો મંત્ર </strong></p>
<p>
	સિદ્ધગન્ધર્વયક્ષાદ્યૈરસુરૈરમરૈરપિ।</p>
<p>
	સેવ્યમાના સદા ભૂયાત્‌ સિદ્ધિદા સિદ્ધિદાયિની॥</p>
<p>
	<br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="navratri day 9 bhog" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/11/full/1633944192-7943.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="navratri day 9 bhog" width="740" /></p>
</p>
<p>
	નવમુ નોરતું પ્રસાદ</p>
<p>
	નવરાત્રિના નવમા દિવસે તલનો ભોગ લગાવીને દાન આપો. તેનાથી મૃત્યુ ડરથી રાહત મળશે. સાથે જ દુર્ઘટનાથી બચાવ પણ થશે. </p>
<p>
	 </p>
<p>
	સિદ્ધિદાત્રી માતાની આરતી </p>
<p>
	જય સિદ્ધિદાત્રી તૂ સિદ્ધિ કી દાતા</p>
<p>
	તૂ ભક્તોં કી રક્ષક  તૂ દાસોં કી માતા, </p>
<p>
	તેરા નામ લેતે હી મિલતી હૈ સિદ્ધિ</p>
<p>
	તેરે નામ સે મન કી હોતી હૈ શુદ્ધિ</p>
<p>
	કઠિન  કામ  સિદ્ધ  કરાતી  હો  તુમ</p>
<p>
	હાથ  સેવક  કે  સર  ધરતી  હો  તુમ,</p>
<p>
	તેરી  પૂજા  મેં  ન  કોઈ  વિધિ  હૈ</p>
<p>
	તૂ  જગદંબે  દાતી  તૂ  સર્વસિદ્ધિ  હૈ</p>
<p>
	રવિવાર  કો  તેરા  સુમરિન  કરે  જો</p>
<p>
	તેરી  મૂર્તિ  કો  હી  મન  મેં  ધરે  જો, </p>
<p>
	તૂ  સબ  કાજ  ઉસકે  કરાતી  હો  પૂરે</p>
<p>
	કભી  કામ  ઉસ  કે  રહે  ન  અધૂરે</p>
<p>
	તુમ્હારી  દયા  ઔર  તુમ્હારી  યહ  માયા</p>
<p>
	રખે  જિસકે  સર  પૈર  મૈયા  અપની  છાયા,</p>
<p>
	સર્વ  સિદ્ધિ  દાતી  વો  હૈ  ભાગ્યશાલી</p>
<p>
	જો  હૈ  તેરે  દર  કા  હી  અમ્બે  સવાલી</p>
<p>
	હિમાચલ  હૈ  પર્વત  જહાં  વાસ  તેરા</p>
<p>
	મહાનંદા મંદિર મેં હૈ વાસ  તેરા,</p>
<p>
	મુઝે આસરા હૈ તુમ્હારા હી માતા</p>
<p>
	વંદના હૈ સવાલી તૂ જિસકી દાતા.<br />
	<br />
	<p>
		જય સિદ્ધિદાત્રી તૂ સિદ્ધિ કી દાતા</p>
	<p>
		તૂ ભક્તોં કી રક્ષક  તૂ દાસોં કી માતા, <br />
		<br />
		Edited By- Monica sahu </p>
</p>
<br />]]></content:encoded>
      <pubDate>Fri, 12 Sep 2025 15:10:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 12 Sep 2025 17:33:06 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Navratri Day 6: કાત્યાયની માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, મંત્ર અને શું પ્રસાદ ચઢાવશો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/chaitra-navratri/katyayani-mata-in-mantra-prasad-in-gujarati-123101600010_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/chaitra-navratri/katyayani-mata-in-mantra-prasad-in-gujarati-123101600010_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/10/thumb/1_1/1633857136-6552.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/10/thumb/1_1/1633857136-6552.jpg</image>
      <description><![CDATA[માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે.]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="katyayani mata in gujarati " class="imgCont" height="450" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/12/full/1539342230-7186.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="katyayani mata in gujarati " width="550" />
		<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:550px;">
			katyayani mata in gujarati</p>
	</p>
	<br />
	<br />
	Katyayani mata Navratri day 6-માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક મા કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માના દર્શન થાય છે. </p>
<p>
	 </p>
<p>
	માનું નામ કાત્યાયની કેવી રીતે પડ્યું તેની પણ એક કથા છે- કત નામના એક પ્રસિધ્ધ મહર્ષિ હતાં. તેમના પુત્ર ઋષિ કાત્ય થયાં. આમના કાત્યના ગોત્રમાં જ વિશ્વપ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયાં હતાં. તેમણે ભગવતી પરામ્બાની ઉપાસના કરતાં ઘણાં વર્ષો સુધી ખુબ જ ઘોર તપસ્યા કરી હતી. તેમની ઇચ્છા હતી કે મા ભગવતી તેમના ઘરે પુત્રીના રૂપે અવતરે. મા ભગવતીએ તેમની આ પ્રાર્થના સ્વીકારી લીધી.</p>
<p>
	થોડાક સમય બાદ જ્યારે મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોએ પોત પોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે દેવીને ઉત્પન્ન કર્યાં. મહર્ષિ કાત્યાયને સૌથી પહેલાં આમની પુજા કરી. એટલા માટે તે કાત્યાયનીના નામથી ઓળખાઈ. </p>
<p>
	 </p>
<p>
	એવી પણ કથા મળી આવે છે કે મહર્ષિ કાત્યાયન ત્યાં તે પુત્રીના રૂપે જન્મ્યા હતાં. અશ્વિન કૃષ્ણ ચતુર્દશીના જન્મ લઈને શુક્ત સપ્તમી, અષ્ટમી તથા નવમી સુધી ત્રણ દિવસ આમને કાત્યાયન ઋષીની પુજા ગ્રહણ કરીને દશમીના દિવસે મહિષાસુરનો વધ કર્યો હતો. </p>
<p>
	 </p>
<p>
	ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે ગોપીઓએ આમની જ પુજા કાલિન્દી યમુનાના કિનારે કરી હતી. આ બ્રહ્મમંડલની અધિષ્ઠાત્રિ દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે. </p>
<p>
	 </p>
<p>
	મા કાત્યાયનીનું સ્વરૂપ ખુબ જ ચમકીલું છે. આમને ચાર ભુજાઓ છે. માતાજીની જમણી તરફનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે તેમજ નીચેવાળો હાથ વરમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ અને પુષ્પ સુશોભિત છે. આમનું વાહન સિંહ છે. </p>
<p>
	મા કાત્યાયનીની ભક્તિ કરવાથી મનુષ્યને ખુબ જ સરળતાથી અર્થ, કામ, ધર્મ અને મોક્ષ ચારો ફળોની પ્રાપ્તિ થાય છે. તેમને આ લોકમાં પણ અલૌકિક તેજ અને પ્રભાવ મળે છે. </p>
<p>
	માતાને જે સાચા મને યાદ કરે છે તેમના રોગ, ભય, સંતાપ, શોક વગેરે દૂર થઈ જાય છે. જન્મ જન્માંતરનાં પાપોને વિનષ્ટ કરવા માટે માના શરણે થઈને તેમની પુજા ઉપાસની કરવી જોઈએ. </p>
<p>
	 </p>
<p>
	ઉપાસના મંત્રો :-</p>
<p>
	ઓમ કાં કાં કાત્યાયની સ્વાહા. </p>
<p>
	ઓમ કાં કાં કાત્યાયની ઠ: ઠ:. </p>
<p>
	વિશ્વકર્ત્રી, વિશ્વભર્ત્રી, વિશ્વહર્ત્રી વિશ્વપ્રીત </p>
<p>
	વિશ્વરચિતા, વિશ્વાતીત્વ, કાત્યાયન સૂતે નમોસ્તુતે</p>
<p>
	 </p>
<p>
	-છટ્ઠમા નોરતે માતાજીને મધનો ભોગ લગાવવો<br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="Navratri day 6 prasad" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/10/full/1633857136-6552.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Navratri day 6 prasad" width="740" />
		<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:740px;">
			Navratri day 6 prasad</p>
	</p>
	<br />
	Edited By-Monica Sahu </p>
<br />]]></content:encoded>
      <pubDate>Fri, 12 Sep 2025 10:56:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 12 Sep 2025 17:25:38 +0530</updatedDate>
      <category><![CDATA[Chaitra Navratri]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Maa Kalratri-  નવરાત્રીના સાતમા દિવસે કાલરાત્રિ માતા ની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/maa-kalratri-aarti-mantra-and-prasad-124100600012_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/maa-kalratri-aarti-mantra-and-prasad-124100600012_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/07/thumb/1_1/1728291092-974.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/07/thumb/1_1/1728291092-974.jpg</image>
      <description><![CDATA[માતા કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પરંતુ આ હંમેશા શુભફળ આપનારી છે. એટલા માટે તેમનું એક નામ શંભુકારી પણ છે.]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="Kalratri mata" class="imgCont" height="592" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/07/full/1728291092-974.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Kalratri mata" width="740" /></p>
		<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:740px;">
			Kalratri mata</p>
	</p>
</p>
<p>
	Kalratri Mata- કાલરાત્રી એ દુર્ગાની સાતમી શક્તિ છે, જે તેના મહાન વિનાશક ગુણોથી દુષ્ટો અને રાક્ષસોનો નાશ કરે છે. માતાનું આ સ્વરૂપ કાલિકાનો અવતાર છે એટલે કે કાળો રંગ અને તેના વિશાળ વાળ ચારેય દિશામાં ફેલાયેલા છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.</p>
<p>
	 </p>
<p>
	માતા કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પરંતુ આ હંમેશા શુભફળ આપનારી છે. એટલા માટે તેમનું એક નામ શંભુકારી પણ છે.</p>
<p>
	<br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="592" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2021-10/11/full/1633939902-9707.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" />
		<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:740px;">
			Aarti Maa Kalratri</p>
	</p>
</p>
<p>
	માતા કાલરાત્રિ મંત્ર </p>
<p>
	જય ત્વં દેવિ ચામુણ્ડે જય ભૂતાર્તિ હારિણિ।</p>
<p>
	જય સાર્વગતે દેવિ કાલરાત્રિ નમોસ્તુતે॥</p>
<p>
	 </p>
<p>
	પ્રિય રંગ અને પ્રસાદ </p>
<p>
	બધા રાક્ષસો માટે કાલરૂપ બનીને આવી માં દુર્ગાના કાલરાત્રિ રૂપની પૂજા સાતમા નવરાત્રમાં કરાય છે.</p>
<p>
	રંગ - આસમાની</p>
<p>
	<br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/11/full/1633944134-9767.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
</p>
<p>
	પ્રસાદ </p>
<p>
	મહા સપ્તમીના દિવસે મા કાલરાત્રિને ગોળ અને ગોળમાંથી બનેલી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. આ વસ્તુઓ ચઢાવવાથી દેવી માતા પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.</p>
<p>
	 </p>
<p>
	માતા કાલરાત્રિની આરતી </p>
<p>
	માં કાલરાત્રિ આરતી</p>
<p>
	કાલરાત્રિ જય-જય-મહાકાલી।</p>
<p>
	કાલ કે મુહ સે બચાને વાલી॥</p>
<p>
	દુષ્ટ સંઘારક નામ તુમ્હારા।</p>
<p>
	મહાચંડી તેરા અવતાર॥</p>
<p>
	પૃથ્વી ઔર આકાશ પે સારા।</p>
<p>
	મહાકાલી હૈ તેરા પસારા॥</p>
<p>
	ખડગ ખપ્પર રખને વાલી।</p>
<p>
	દુષ્ટોં કા લહૂ ચખને વાલી॥</p>
<p>
	કલકત્તા સ્થાન તુમ્હારા।</p>
<p>
	સબ જગહ દેખૂં તેરા નજારા॥</p>
<p>
	સભી દેવતા સબ નર-નારી।</p>
<p>
	ગાવેં સ્તુતિ સભી તુમ્હારી॥</p>
<p>
	રક્તદંતા ઔર અન્નપૂર્ણા।</p>
<p>
	કૃપા કરે તો કોઈ ભી દુઃખ ના॥</p>
<p>
	ના કોઈ ચિંતા રહે બીમારી।</p>
<p>
	ના કોઈ ગમ ના સંકટ ભારી॥</p>
<p>
	ઉસ પર કભી કષ્ટ ના આવેં।</p>
<p>
	મહાકાલી માઁ જિસે બચાબે॥<br />
	<p>
		તૂ ભી ભક્ત પ્રેમ સે કહ।</p>
	<p>
		કાલરાત્રિ માઁ તેરી જય॥</p>
</p>
<br />
Edited By- Monica sahu ]]></content:encoded>
      <pubDate>Fri, 04 Apr 2025 04:17:00 +0530</pubDate>
      <updatedDate>Thu, 03 Apr 2025 17:58:19 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નવરાત્રીના છટ્ઠા દિવસે માતા કાત્યાયની માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/katyayani-mata-mantra-puja-and-bhog-124100400014_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/katyayani-mata-mantra-puja-and-bhog-124100400014_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/04/thumb/1_1/1728039639-7103.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/04/thumb/1_1/1728039639-7103.jpg</image>
      <description><![CDATA[નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયનીને પીળો રંગ ખૂબ જ પ્રિય છે, તેથી પીળા વસ્ત્રો પહેરો અને પૂજામાં પીળા ફૂલનો ઉપયોગ કરો]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="Katyayani mata navratri" class="imgCont" height="592" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/04/full/1728039639-7103.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Katyayani mata navratri" width="740" /></p>
		<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:740px;">
			Katyayani mata navratri</p>
	</p>
</p>
<p>
	Katyayani mata- માતા કાત્યાયની દેવી માતા શક્તિના નવદુર્ગા સ્વરૂપોમાં છઠ્ઠું સ્વરૂપ માનવામાં આવે છે. માતા કાત્યાયની દેવીના આશીર્વાદથી લગ્નની તકો સર્જાય છે અને વૈવાહિક જીવનમાં સુખ પણ પ્રાપ્ત થાય છે.</p>
<p>
	નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયનીને પીળો રંગ ખૂબ જ પ્રિય છે, તેથી પીળા વસ્ત્રો પહેરો અને પૂજામાં પીળા ફૂલનો ઉપયોગ કરો. </p>
<p>
	 </p>
<p>
	 </p>
<p>
	મંત્ર</p>
<p>
	&#39;ૐ હ્રીં નમ:।।&#39;</p>
<p>
	ચન્દ્રહાસોજ્જવલકરાશાઈલવરવાહના।</p>
<p>
	કાત્યાયની શુભં દદ્યાદ્દેવી દાનવઘાતિની।।</p>
<p>
	 </p>
<p>
	મંત્ર - ૐ દેવી કાત્યાયન્યૈ નમઃ॥</p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="Katyayani mata Navratri" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/10/full/1633857136-6552.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Katyayani mata Navratri" width="740" /></p>
</p>
<p>
	શું છે પ્રસાદઃ- નવરાત્રિના છઠ્ઠા દિવસે દેવી દુર્ગાને મધ ચઢાવો, તેનાથી આકર્ષણ શક્તિ વધે છે.</p>
<p>
	 </p>
<p>
	કાત્યાયની માતાની આરતી </p>
<p>
	જય જય અંબે જય કાત્યાયની ।</p>
<p>
	જય જગમાતા જગ કી મહારાની ।।</p>
<p>
	 </p>
<p>
	બૈજનાથ સ્થાન તુમ્હારા।</p>
<p>
	વહાં વરદાતી નામ પુકારા ।।</p>
<p>
	 </p>
<p>
	કઈ નામ હૈં કઈ ધામ હૈં।</p>
<p>
	યહ સ્થાન ભી તો સુખધામ હૈ।।</p>
<p>
	 </p>
<p>
	હર મંદિર મેં જોત તુમ્હારી।</p>
<p>
	કહીં યોગેશ્વરી મહિમા ન્યારી।।</p>
<p>
	 </p>
<p>
	હર જગહ ઉત્સવ હોતે રહતે।</p>
<p>
	હર મંદિર મેં ભક્ત હૈં કહતે।।</p>
<p>
	 </p>
<p>
	કાત્યાયની રક્ષક કાયા કી।</p>
<p>
	ગ્રંથિ કાટે મોહ માયા કી ।।</p>
<p>
	 </p>
<p>
	ઝૂઠે મોહ સે છુડ઼ાનેવાલી।</p>
<p>
	અપના નામ જપાનેવાલી।।</p>
<p>
	 </p>
<p>
	બૃહસ્પતિવાર કો પૂજા કરિયો।</p>
<p>
	ધ્યાન કાત્યાયની કા ધરિયો।।</p>
<p>
	 </p>
<p>
	હર સંકટ કો દૂર કરેગી।</p>
<p>
	ભંડારે ભરપૂર કરેગી ।।</p>
<p>
	 </p>
<p>
	જો ભી માં કો ભક્ત પુકારે।</p>
<p>
	કાત્યાયની સબ કષ્ટ નિવારે।।<br />
	<br />
	Edited By- Monica sahu </p>]]></content:encoded>
      <pubDate>Thu, 03 Apr 2025 00:23:00 +0530</pubDate>
      <updatedDate>Wed, 02 Apr 2025 10:26:41 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/kushmanda-mata-mantra-aarti-and-bhog-124100300013_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/kushmanda-mata-mantra-aarti-and-bhog-124100300013_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/04/thumb/1_1/1728034738-454.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/04/thumb/1_1/1728034738-454.jpg</image>
      <description><![CDATA[માતા કુષ્માંડા ની પૂજાવિધિ 
નવરાત્રિના આ દિવસે પણ દરરોજની જેમ સૌથી પહેલા કલશની પૂજા કરો અને કુષ્માંડા દેવીને નમન કરો. આ દિવસે પૂજા માટે લીલા રંગના આસનનો ઉપયોગ કરવો વધુ સારું છે.]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left; width: 100%;">
		<p style="float: left;width:100%;text-align:center;">
			<img align="center" alt="chandraghanta mata navratri" class="imgCont" height="592" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/04/full/1728034738-454.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="chandraghanta mata navratri" width="740" /></p>
	</p>
	<p style="float: left; width: 100%;">
		<p style="float: left; width: 100%;">
			<br />
			Kushmanda Mata- નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી વ્યક્તિને સિદ્ધિઓમાં ધનની પ્રાપ્તિ થાય છે અને તમામ રોગો અને દુઃખોથી મુક્તિ મળે છે અને આયુષ્ય અને કીર્તિમાં વધારો થાય છે. કુષ્માંડા દેવી અષ્ટભુજા દેવી તરીકે પણ ઓળખાય છે.</p>
	</p>
</p>
<p>
	<br />
	પ્રિય રંગ- માતાજીને લીલો રંગ પ્રિય છે.</p>
<p>
	<br />
	<strong>માતા કુષ્માંડા ની પૂજાવિધિ </strong></p>
<p>
	નવરાત્રિના આ દિવસે પણ દરરોજની જેમ સૌથી પહેલા કલશની પૂજા કરો અને કુષ્માંડા દેવીને નમન કરો. આ દિવસે પૂજા માટે લીલા રંગના આસનનો ઉપયોગ કરવો વધુ સારું છે. મા કુષ્માંડાને પાણીના પુષ્પો અર્પણ કરો કે તેમના આશીર્વાદથી તમારું અને તમારા સંબંધીઓનું સ્વાસ્થ્ય સારું રહે. જો તમારા ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર છે, તો આ દિવસે તમારે તમારી માતાને વિશેષ વિનંતી કરવી જોઈએ અને તેમના સારા સ્વાસ્થ્યની કામના કરવી જોઈએ.</p>
<p>
	<br />
	<p>
		<strong>ALSO READ: <a href="https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/chandraghanta-mata-mantra-aarti-and-bhog-124100300011_1.html" target="_blank">નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે</a></strong></p>
</p>
<p>
	દેવીને પૂરા હૃદયથી ફૂલ, ધૂપ, ગંધ અને પ્રસાદ ચઢાવો. તમારી ક્ષમતા મુજબ મા કુષ્માંડાને વિવિધ પ્રકારના ફળ અર્પણ કરો. પૂજા પછી, તમારા વડીલોને પ્રણામ કરો અને પ્રસાદ વહેંચો.</p>
<p>
	 </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="354" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/22/full/1506084489-1369.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
</p>
<p>
	<strong>મંત્ર:</strong> યા દેવી સર્વભૂતેષુ સૃષ્ટિ રૂપેણની સંસ્થા</p>
<p>
	નમસ્તાસાય નમસ્તાસ્ય નમસ્તાસાય નમો નમ:।</p>
<p>
	<br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="kushmanda devi prasad bhog" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/08/full/1633687870-5649.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="kushmanda devi prasad bhog" width="740" />
		<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:740px;">
			kushmanda devi prasad bhog</p>
	</p>
</p>
<p>
	<strong>શું પ્રસાદ આપવો:</strong></p>
<p>
	માતા ભગવતીએ ચોથા નોરતે માલપુઆના નૈવેદ્યને ચઢાવવું જોઈએ અને પછી બ્રાહ્મણને આપવું જોઈએ. કે અનન્ય દાનથી દરેક પ્રકારની વિઘ્ન દૂર થાય છે.</p>
<p>
	<p>
		<strong>ALSO READ: <a href="https://gujarati.webdunia.com/article/lokpriya/do-these-remedies-on-chaitra-navratri-2nd-day-125033100005_1.html" target="_blank">Navratri Upay: ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે કરો આ ઉપાયો, મા ભગવતી દૂર કરશે દરેક મુશ્કેલી</a></strong></p>
</p>
<p>
	<strong>કુષ્માંડા માતાની આરતી </strong></p>
<p>
	 </p>
<p>
	કૂષ્માંડા જય જગ સુખદાની।</p>
<p>
	મુઝ પર દયા કરો મહારાની॥</p>
<p>
	 </p>
<p>
	પિગંલા જ્વાલામુખી નિરાલી।</p>
<p>
	શાકંબરી માઁ ભોલી ભાલી॥</p>
<p>
	 </p>
<p>
	લાખોં નામ નિરાલે તેરે ।</p>
<p>
	ભક્ત કઈ મતવાલે તેરે॥</p>
<p>
	 </p>
<p>
	ભીમા પર્વત પર હૈ ડેરા।</p>
<p>
	સ્વીકારો પ્રણામ યે મેરા॥</p>
<p>
	 </p>
<p>
	સબકી સુનતી હો જગદંબે।</p>
<p>
	સુખ પહુઁચતી હો માઁ અંબે॥</p>
<p>
	 </p>
<p>
	તેરે દર્શન કા મૈં પ્યાસા।</p>
<p>
	પૂર્ણ કર દો મેરી આશા॥</p>
<p>
	 </p>
<p>
	માઁ કે મન મેં મમતા ભારી।</p>
<p>
	ક્યોં ના સુનેગી અરજ હમારી॥</p>
<p>
	 </p>
<p>
	તેરે દર પર કિયા હૈ ડેરા।</p>
<p>
	દૂર કરો માઁ સંકટ મેરા॥</p>
<p>
	 </p>
<p>
	મેરે કારજ પૂરે કર દો।</p>
<p>
	મેરે તુમ ભંડારે ભર દો॥</p>
<p>
	 </p>
<p>
	તેરા દાસ તુઝે હી ધ્યાએ।</p>
<p>
	ભક્ત તેરે દર શીશ ઝુકાએ॥</p>
<p>
	<br />
	Edited By- Monica sahu </p>]]></content:encoded>
      <pubDate>Wed, 02 Apr 2025 00:26:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 01 Apr 2025 17:37:07 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નવરાત્રીના આઠમા દિવસે મહાગૌરી માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/mahagauri-mata-aarti-bhog-mantra-124100700012_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/mahagauri-mata-aarti-bhog-mantra-124100700012_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/07/thumb/1_1/1728290877-5701.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/07/thumb/1_1/1728290877-5701.jpg</image>
      <description><![CDATA[Mahagauri Mata- નવરાત્રીમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરાય છે. નવરાત્રીની આઠમ મહાગૌરી માતાને સમર્પિત છે]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="Mahagauri mata" class="imgCont" height="592" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/07/full/1728290877-5701.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Mahagauri mata" width="740" /></p>
		<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:740px;">
			Mahagauri mata</p>
	</p>
</p>
<p>
	 </p>
<p>
	Mahagauri Mata- નવરાત્રીમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરાય છે. નવરાત્રીની આઠમ મહાગૌરી માતાને સમર્પિત છે. આ દિવસે તમને જણાવી દઈએ કે મહાગૌરી ભગવાન શિવ સાથે તેમની પત્નીના રૂપમાં બિરાજે છે. ચાલો જાણીએ પૂજા પદ્ધતિ, મંત્ર, આરતી અને માતાને 8માં દિવસે મહાગૌરીને શું પ્રસાદ ગમે છે.</p>
<p>
	 </p>
<p>
	માતા મહાગૌરીનું સ્વરૂપ</p>
<p>
	દેવી ભાગવત પુરાણ અનુસાર, માતા મહાગૌરી સફેદ વસ્ત્રો ધારણ કરે છે. તેનો રંગ ગોરો છે અને તેને ચાર હાથ છે. માતા મહાગૌરીને શ્વેતામ્બરધરા તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે મા મહાગૌરી તેમના ભક્તો માટે અન્નપૂર્ણાનું મૂર્ત સ્વરૂપ છે. તેણીનો દેખાવ તેજસ્વી અને નરમ છે. માતાના હાથમાં ત્રિશુલ અને ડમરુ. અભય ત્રીજા હાથમાં છે અને વરમુદ્રા ચોથા હાથમાં છે.</p>
<p>
	 </p>
<p>
	દેવી મહાગૌરીને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ કરો</p>
<p>
	 </p>
<p>
	મહાગૌરી માતાની પૂજા કરવાની વિધિ </p>
<p>
	 </p>
<p>
	સવારે વહેલા ઉઠો, સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ અને સફેદ રંગના કપડાં પહેરો.</p>
<p>
	આ પછી મા મહાગૌરીની મૂર્તિને ગંગાજળથી શુદ્ધ કરીને મા મહાગૌરીને સફેદ વસ્ત્રો ધારણ કરો.</p>
<p>
	આ પછી માતા મહાગૌરીને સફેદ ફૂલ ચઢાવો અને કુમકુમ અથવા રોલીથી તિલક કરો. આ પછી માતા મહાગૌરીના મંત્રોનો જાપ કરો.</p>
<p>
	માતા મહાગૌરીને નારિયેળ, હલવો અને કાળા ચણાથી બનેલી મીઠાઈઓ પણ ચઢાવો. અંતે માતાની આરતી કરો.</p>
<p>
	<br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="592" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2019-10/05/full/1570257520-0753.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Mahagauri" width="648" /></p>
</p>
<p>
	મંત્ર </p>
<p>
	શ્વેતે વૃષેસમારૂઢા શ્વેતામ્બરધરા શુચિઃ।</p>
<p>
	મહાગૌરી શુભં દદ્યાન્મહાદેવ પ્રમોદદા॥</p>
<p>
	<br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="Mahagauri mata prasad" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/11/full/1633944166-367.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Mahagauri mata prasad" width="740" /></p>
</p>
<p>
	મહાગૌરી માતાનો ભોગ </p>
<p>
	માતા મહાગૌરીને નારિયેળ અને નારિયેળમાંથી બનેલી મીઠાઈઓ ચઢાવવામાં આવે છે. આ સિવાય હલવો અને કાળા ચણા પણ માતાને અર્પણ કરવા જોઈએ.</p>
<p>
	<br />
	<p>
		 </p>
	<p>
		<p>
			માં મહાગૌરી કી આરતી</p>
		<p>
			જય મહાગૌરી જગત કી માયા।</p>
		<p>
			જયા ઉમા ભવાની જય મહામાયા।।</p>
		<p>
			 </p>
		<p>
			હરિદ્વાર કનખલ કે પાસા।</p>
		<p>
			મહાગૌરી તેરા વહાં નિવાસા।।</p>
		<p>
			 </p>
		<p>
			ચંદ્રકલી ઔર મમતા અંબે।</p>
		<p>
			જય શક્તિ જય જય માં જગદંબે।।</p>
		<p>
			 </p>
		<p>
			ભીમા દેવી વિમલા માતા।</p>
		<p>
			કૌશિકી દેવી જગ વિખ્યાતા।।</p>
		<p>
			 </p>
		<p>
			હિમાચલ કે ઘર ગૌરી રૂપ તેરા।</p>
		<p>
			મહાકાલી દુર્ગા હૈ સ્વરૂપ તેરા।।</p>
		<p>
			 </p>
		<p>
			સતી ‘સત’ હવન કુંડ મેં થા જલાયા।</p>
		<p>
			ઉસી ધુએં ને રૂપ કાલી બનાયા।।</p>
		<p>
			 </p>
		<p>
			બના ધર્મ સિંહ જો સવારી મેં આયા।</p>
		<p>
			તો શંકર ને ત્રિશૂલ અપના દિખાયા।।</p>
		<p>
			 </p>
		<p>
			તભી માં ને મહાગૌરી નામ પાયા।</p>
		<p>
			શરણ આનેવાલે કા સંકટ મિટાયા।।</p>
		<p>
			 </p>
		<p>
			શનિવાર કો તેરી પૂજા જો કરતા।</p>
		<p>
			માં બિગડ઼ા હુઆ કામ ઉસકા સુધરતા।।</p>
		<p>
			 </p>
		<p>
			ભક્ત બોલો તો સોચ તુમ ક્યા રહે હો।</p>
		<p>
			મહાગૌરી માં તેરી હરદમ હી જય હો।।</p>
	</p>
</p>
<br />
Edited By- Monica Sahu ]]></content:encoded>
      <pubDate>Thu, 10 Oct 2024 09:28:00 +0530</pubDate>
      <updatedDate>Thu, 10 Oct 2024 09:42:42 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Navratri Day 7, Maa Kalratri Katha Aarti  :મા કાલરાત્રિની પૂજા કરવાથી શત્રુઓ શાંત થાય છે અને મૃત્યુનો ભય રહેતો નથી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/navratri-seventh-day-maa-kalratri-121101200004_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/navratri-seventh-day-maa-kalratri-121101200004_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/12/thumb/1_1/1539343037-9897.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/12/thumb/1_1/1539343037-9897.jpg</image>
      <description><![CDATA[Navratri Day 7- માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="400" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/12/full/1539343037-9897.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="640" /></p>
</p>
<p>
	एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता।</p>
<p>
	लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी॥</p>
<p>
	वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा।</p>
<p>
	वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयंकरी॥एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता।</p>
<p>
	लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी॥</p>
<p>
	वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा।</p>
<p>
	वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयंकरी॥</p>
<p>
	 </p>
<p>
	માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.</p>
<p>
	 </p>
<p>
	સહારા ચક્રમાં સ્થિર સાધકનું મન પૂર્ણત: મા કાલરાત્રિના સ્વરૂપમાં અવસ્થિત રહે છે. આમના સાક્ષાત્કારથી મળનાર પુણ્યનો તે સહભાગી બની જાય છે. તેના બધા જ પાપો અને વિધ્નોનો નાશ થઈ જાય છે. તેને અક્ષય પુણ્ય લોકોની પ્રાપ્તિ થાય છે.</p>
<p>
	 </p>
<p>
	આમના શરીરનો રંગ ઘોર અંધારી રાત્રીની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખરાયેલા છે. ગળામાં ચમકતી માળા છે. આમના ત્રણ નેત્રો છે.</p>
<p>
	 </p>
<p>
	માની નાસિકાથી શ્વાસ અને ઉચ્છવાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ બહાર નીકળે છે. આમનું વાહન ગધેડું છે. આ ઉપર કરેલા જમણા હાથની વરમુદ્રાથી બદાને આશીર્વાદ આપે છે. જમણા હાથનો નીચેવાળો હાથ અભયમુદ્રામાં છે. ડાબી તરફના ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો તેમજ નીચેવાળા હાથમાં કટાર છે.</p>
<p>
	 </p>
<p>
	મા કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પરંતુ આ હંમેશા શુભફળ આપનારી છે. એટલા માટે તેમનું એક નામ શંભુકારી પણ છે. આમનાથી ભક્તોએ કોઇ પણ પ્રાકરનો ભય કે આતંકિત થવાની જરૂર નથી.<br />
	<br />
	<br />
	<p>
		<strong>માં કાલરાત્રીની કથા </strong></p>
	<p>
		 </p>
	<p>
		માતા કાલરાત્રીની ઉત્પતિની કથા કથા પ્રમાણે દૈત્ય શુભ-નિશુંભ અને રક્તબીજ ત્રણેય લોકમાં હાહાકાર મચારી દીધો હતો. રક્તબીજ ખૂબ જ શક્તિશાળી હતો. તેનો વધ બધા દેવતા મળીને પણ કરી શકતાં નહોતાં. રક્તબીજે શિવજીને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું. વરદાન પ્રમાણે જ્યાં-જ્યાં અસુરના લોહીના ટીપા પડશે, ત્યાં-ત્યાં રક્તબીજની જેમ જ શક્તિશાળી દૈત્ય પેદા થઇ જશે. દેવતાઓ સાથે જ્યારે પણ યુદ્ધ થતું ત્યારે કોઇ દેવતાના પ્રહારથી રક્તબીજના શરીરથી લોહી વહેતું તો અનેક રક્તબીજ ઉત્પન્ન થઇ જતાં હતાં. જેના કારણે દેવતાઓ તેને પરાજિત કરી શકતાં નહોતાં. ત્યાર બાદ દેવતાઓની પ્રાર્થનાથી દેવી દુર્ગાએ રક્તબીજ સાથે યુદ્ધ કર્યું.</p>
	<p>
		 </p>
	<p>
		માતા તે દૈત્યના અંગને કાપતાં હતાં. જેવા તે અસુરના લોહીના ટીપા નીચે પડતાં, તેટલાં જ નવા દૈત્ય ઉત્પન્ન થઇ જતાં હતાં. ત્યારે દેવીએ ચંડિકાને આદેશ આપ્યો કે, હું જ્યારે તે રાક્ષસ ઉપર પ્રહાર કરું, ત્યારે તમારે તેના લોહીને પી જવું. જેથી નવા રાક્ષસ ઉત્પન્ન થશે નહીં. ચંડિકાએ દેવીની આજ્ઞાથી આવું જ કર્યું. ચંડિકાએ પોતાનું મુખ વિકરાળ કરી લીધું અને અનેક રાક્ષસોને ગળી ગયાં. રક્તબીજના લોહીને ધરતી ઉપર પડતાં પહેલાં જ તે તેનું સેવન કરી જતાં. આ રીતે દેવી દુર્ગાએ રક્તબીજનો સંહાર કર્યો હતો.</p>
	<p>
		 </p>
	<p>
		<strong>માં કાલરાત્રીની આરતી</strong></p>
	<p>
		 </p>
	<p>
		કાલરાત્રી જય જય મહાકાલીકાલ કે મુહ સે બચાને વાલી</p>
	<p>
		 </p>
	<p>
		દુષ્ટ સંઘારક નામ તુમ્હારામહાચંડી તેરા અવતાર</p>
	<p>
		 </p>
	<p>
		પૃથ્વી ઔર આકાશ પે સારામહાકાલી હૈ તેરા પસારા</p>
	<p>
		 </p>
	<p>
		અખંડ ખપ્પર રખને વાલીદુષ્ટો કા લહુ ચખને વાલી</p>
	<p>
		 </p>
	<p>
		કલકત્તા સ્થાન તુમ્હારાસબ જગહ દેખૂં તેરા નજારા</p>
	<p>
		 </p>
	<p>
		સભી દેવતા સબ નર-નારીગાવેં સ્તુતિ સભી તુમ્હારી</p>
	<p>
		 </p>
	<p>
		રક્તદંતા ઔર અન્નપૂર્ણાકૃપા કરે તો કોઈ ભી દુઃખ ના</p>
	<p>
		 </p>
	<p>
		ના કોઈ ચિંતા રહે બીમારીના કોઈ ગમ ના સંકટ ભારી</p>
	<p>
		 </p>
	<p>
		ઉસ પર કભી કષ્ટ ના આવેંમહાકાલી માં જિસે બચાવે</p>
	<p>
		 </p>
	<p>
		તુ ભી ભક્ત પ્રેમ સે કહાંકાલરાત્રી મા તેરી જય</p>
</p>
<p>
	 </p>
<p>
	 </p>]]></content:encoded>
      <pubDate>Wed, 09 Oct 2024 10:43:00 +0530</pubDate>
      <updatedDate>Wed, 09 Oct 2024 10:49:34 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Maa Durga Sringar : માતાજીના અદ્ભુત શણગાર: વાયરલ વીડિયોમાં દેવી નવદુર્ગા થયા સાક્ષાત દર્શન]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/national-news/viral-video-maa-durga-sringar-video-124100800004_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/national-news/viral-video-maa-durga-sringar-video-124100800004_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2023-10/15/thumb/1_1/1697357887-46.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2023-10/15/thumb/1_1/1697357887-46.jpg</image>
      <description><![CDATA[Maa Durga Sringar- નવરાત્રીના શુભ અવસર પર મા દુર્ગાના અદભુત મેકઅપનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="navratri wishes" class="imgCont" height="592" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2023-10/15/full/1697357887-46.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="navratri wishes " width="740" /></p>
	<br />
	<br />
	Maa Durga Sringar- નવરાત્રીના શુભ અવસર પર મા દુર્ગાના અદભુત મેકઅપનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેણે ભક્તો અને દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ વિડિયો બતાવે છે કે કેવી રીતે મા દુર્ગાને ભવ્ય રીતે શણગારવામાં આવી રહી છે, જેમાં તેણીને સુંદર સાડી પહેરાવવામાં આવી રહી છે, તેના વાળ સરસ રીતે સ્ટાઈલ કરવામાં આવ્યા છે, અને તેણીને ઘરેણાંથી શણગારવામાં આવી રહી છે.</p>
<p>
	 </p>
<p>
	સમગ્ર મેકઅપ પ્રક્રિયા અત્યંત કુશળતા અને સમર્પણ સાથે કરવામાં આવી છે. વીડિયોમાં એક મેક-અપ આર્ટિસ્ટ બ્લશ અને હાઈલાઈટર વડે મા દુર્ગાને આખરી ઓપ આપી રહ્યો છે, જેના કારણે તેમની દિવ્યતા વધુ બહાર આવી રહી છે. હેર સ્ટાઇલથી લઈને જ્વેલરીની પસંદગી સુધી દરેક સ્ટેપ પર ખાસ ધ્યાન આપીને પૂર્ણ કરવામાં આવી રહ્યું છે.</p>
<p>
	<br />
	<blockquote class="twitter-tweet">
		<p dir="ltr" lang="hi">
			मां दुर्गा का ऐसा अप्रतिम शृंगार शायद ही कहीं देखा होगा! <a href="https://t.co/8cEbUZAQfT">pic.twitter.com/8cEbUZAQfT</a></p>
		— Vikash Mohta (@VikashMohta_IND) <a href="https://twitter.com/VikashMohta_IND/status/1843096028322652228?ref_src=twsrc%5Etfw">October 7, 2024</a></blockquote>
	<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script><br />
	 </p>
<p>
	યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને મેકઅપ આર્ટિસ્ટના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "ખૂબ જ અદ્ભુત વિડિયો," જ્યારે બીજાએ કહ્યું, "મા દુર્ગાનો મેકઅપ ખરેખર અદ્ભુત અને દિવ્ય છે. તેની સુંદરતા અને શક્તિ દરેકને આકર્ષે છે." આ વિડીયો ભક્તોમાં ભક્તિ અને આદર ફેલાવી રહ્યો છે અને મા દુર્ગાનો શ્રૃંગાર જોવાનો અવસર દરેક માટે ખાસ બની ગયો છે. </p>
<p>
	 </p>]]></content:encoded>
      <pubDate>Tue, 08 Oct 2024 11:20:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Oct 2024 11:25:26 +0530</updatedDate>
      <category><![CDATA[National News]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[પ્રથમ દિવસે દેવી - માતા શૈલપુત્રી જાણો સ્વરૂપ અને પ્રસાદ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/shailputri-mata-ka-bhog-prasad-121100700026_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/shailputri-mata-ka-bhog-prasad-121100700026_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/07/thumb/1_1/1633603284-7432.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/07/thumb/1_1/1633603284-7432.jpg</image>
      <description><![CDATA[પ્રથમ દિવસે દેવી - માતા શૈલપુત્રી જાણો સ્વરૂપ અને પ્રસાદ 
પ્રથમ નોરતામાં માતાજીના ચરણોમાં ગાયનો શુદ્ધ ઘી ચડાવવાથી આરોગ્યનો આશીર્વાદ મળે છે અને શરીર નિરોગી રહે છે.]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/07/full/1633603284-7432.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
	</p>
</p>
<p>
	<p>
		પ્રથમ નોરતામાં માતાજીના ચરણોમાં ગાયનો શુદ્ધ ઘી ચડાવવાથી આરોગ્યનો આશીર્વાદ મળે છે અને શરીર નિરોગી રહે છે.  </p>
	<p>
		 </p>
</p>
<p>
	માતા ના નવ ભોગ અને નવ રંગ થી બને છે નવરાત્રિની શરૂઆત થાય છે તો મિત્રો આજે અમે તમને માતાના નવ દિવસના ભોગ અને રંગ વિશે જાણકારી આપી રહ્યા છે. </p>
<p>
	નવરાત્રિમાં દરરોજ દેવીના જુદા-જુદા રૂપોનું  પૂજન  અને ઉપાય કરીને માતાને પ્રસન્ન કરાય છે. નવરાત્રિમાં પહેલા દિવસથી અંતિમ દિવસ સુધી  માતાને મનગમતું ભોગ લગાવીને ગરીબોમાં  વિતરિત કરવાથી માતાનો આશીર્વાદ કાયમ  રહે છે. </p>
<p>
	 </p>
<p>
	પ્રથમ દિવસ:</p>
<p>
	પ્રથમ કે નવરાત્રિનો પ્રથમ દિવસ દુર્ગા માતાનાં પ્રથમ અવતારને સમર્પિત હોય છે. આ દિવસે શૈલપુત્રી માતાને શ્રદ્ધાળુઓ પૂજે છે. આ અવતારમાં એક બાળકી અને પહાડની ‘પુત્રી&#39; તરીકે પૂજા કરવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓ પીળા વસ્ત્રો પહેરે છે અને માતાને ઘી ચડાવે છે.</p>
<p>
	માં દુર્ગા શ્રી શૈલપુત્રી - પ્રથમ નોરતામાં માતા દુર્ગાની શૈલપુત્રીના રૂપમાં પૂજા કરાય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ પીળા વસ્ત્રો પહેરે છે અને માતાને ઘી ચડાવે છે. </p>
<p>
	રંગ -   પીળા</p>
<p>
	ભોગ-    ઘી <br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/07/full/1633603327-8167.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
	</p>
</p>
<br />]]></content:encoded>
      <pubDate>Wed, 25 Sep 2024 07:59:00 +0530</pubDate>
      <updatedDate>Mon, 23 Sep 2024 14:46:27 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Navratri Day 9: સિદ્ધિદાત્રી માતા માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/chaitra-navratri/maa-siddhidatri-in-gujarati-123101600014_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/chaitra-navratri/maa-siddhidatri-in-gujarati-123101600014_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/16/thumb/1_1/1539690644-6984.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/16/thumb/1_1/1539690644-6984.jpg</image>
      <description><![CDATA[માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="350" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/16/full/1539690644-6984.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="640" /></p>
</p>
<p>
	માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ જાય છે. સૃષ્ટિમાં કશુ તેને માટે અગમ્ય નથી રહી જતુ. બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેમાં આવી જાય છે.</p>
<p>
	 </p>
<p>
	सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।</p>
<p>
	सेव्यमाना सदा भूयात्‌ सिद्धिदा सिद्धिदायिनी॥</p>
<p>
	માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ જાય છે. સૃષ્ટિમાં કશુ તેને માટે અગમ્ય નથી રહી જતુ. બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેમાં આવી જાય છે.</p>
<p>
	 </p>
<p>
	માર્કણ્ડેય પુરાણના મુજબ અળિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ - આ આઠ સિધ્ધિયો હોય છે. શ્રીકૃષ્ણ જન્મ ખંડમાં આ સંખ્યા અઢાર બતાવવામાં આવી છે. જેમના નામ આ પ્રકારના છે. </p>
<p>
	 </p>
<p>
	1. અણિમા 2. લધિમા 3. પ્રાપ્તિ 4. પ્રાકામ્ય 5. મહિમા </p>
<p>
	6. ઈશિત્વ, વાશિત્વ 7. સર્વકામાવસાયિતા 8. સર્વજ્ઞત્વ </p>
<p>
	9. દૂરશ્રવાણ 10. પરકાયપ્રવેશન 11. વાકસિધ્ધિ 12. કલ્પવૃક્ષત્વ</p>
<p>
	13. સૃષ્ટિ 14. સંહારકરણસામર્થ્ય 15. અમરત્વ 16. સર્વન્યાયકત્વ</p>
<p>
	17. ભાવના 18. સિધ્ધિ </p>
<p>
	 </p>
<p>
	માઁ સિધ્ધિદાત્રી ભક્તો અને સાધકોને આ બધી સિધ્ધિયો આપવામાં સમર્થ છે. દેવીપુરાણના અનુસાર ભગવાન શિવે દેવીની કૃપાથીજ આ સિધ્ધિયોને મેળવી હતી. </p>
<p>
	એમના આશીર્વાદથી જ ભગવાન શિવનું અડધુ શરીર દેવીનું બન્યુ હતુ. આ જ કારણે તેઓ સમગ્ર લોકમાં &#39;અર્ધનારેશ્વર&#39; ના નામે પ્રસિધ્ધિ થયા હતા. </p>
<p>
	માઁ સિધ્ધિદાત્રી ચાર હાથવાળી છે. તેમનુ વાહન સિંહ છે. તે કમળના ફૂલ પર બિરાજમાન છે. તેમના ડાબા બાજુના નીચેના હાથમાં કમળનું ફૂલ છે.</p>
<p>
	નવદુર્ગાઓમાં માઁ સિધ્ધિદાત્રી અંતિમ છે. અન્ય આઠ દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ-વિધાનના મુજબ કરતા ભક્ત દુર્ગા પૂજાના નવમે દિવસે આ દેવીની ઉપાસના કરે છે. આ સિધ્ધિદાત્રી માઁ ની ઉપાસના પૂરી કર્યા પછી ભક્તો અને સાધકોની લૌકિક, પરલૌકિક બધા પ્રકારની ઈચ્છાઓ પૂરી કરે છે.</p>
<p>
	સિધ્ધિદાત્રી માઁના કૃપાપાત્ર ભક્તોની અંદર કોઈ એવી કામના શેષ બચતી જ નથી, જેને તેઓ પૂરી કરવા માગતા હોય. તે બધી સાંસારિક ઈચ્છાઓ, આવશ્યકતાઓ અને સ્પૃહાઓની ઉપર ઉઠીને માનસિક રૂપથી માઁ ભગવતીના દિવ્ય લોકોમાં વિચરણ કરતા તેમની કૃપા રસનું નિરંતર પાન કરતા, વિષય-ભોગ-શૂન્ય થઈ જાય છે. </p>
<p>
	માઁ ના ચરણોનું આ સાનિધ્ય મેળવવા આપણે સદા નિયમનિષ્ઠ રહીને તેમની ઉપાસના કરવી જોઈએ. માઁ ભગવતીનુ સ્મરણ ધ્યાન, પૂજન અમને આ સંસારની અસારતાનો બોધ કરાવતા વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃત પદની તરફ લઈ જવાવાળી છે.  </p>
<p>
	 </p>
<p>
	નવમુ નોરતું- નવરાત્રિના નવમા દિવસે તલનો ભોગ લગાવીને દાન આપો. તેનાથી મૃત્યુ ડરથી રાહત મળશે. સાથે જ દુર્ઘટનાથી બચાવ પણ થશે. <br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="navratri 9 day prasad" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/11/full/1633944192-7943.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="navratri 9 day prasad" width="740" /></p>
	<br />
	 </p>
<br />]]></content:encoded>
      <pubDate>Thu, 12 Sep 2024 14:07:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 12 Sep 2025 17:27:40 +0530</updatedDate>
      <category><![CDATA[Chaitra Navratri]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Navratri Day 8- માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી.બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/story-of-maa-mahagauri-118101600020_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/story-of-maa-mahagauri-118101600020_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/16/thumb/1_1/1539689928-1213.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/16/thumb/1_1/1539689928-1213.jpg</image>
      <description><![CDATA[માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા #Mahagauri #Navratri]]></description>
      <content:encoded><![CDATA[<p style="float: left; width: 100%; text-align: center;">
	<img align="center" alt="Story Of Maha Gauri " class="imgCont" height="450" src="//media.webdunia.com/_media/gu/img/article/2018-10/16/full/1539689928-1213.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Story Of Maha Gauri " width="550" /></p>
<p style="text-align: center;">
	<p style="text-align: justify;">
		માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા #Mahagauri #Navratri #navdurga <br />
		<font style="box-sizing: border-box; font-family: 'Hind Guntur', sans-serif; line-height: 30px; font-size: 11pt; color: rgb(0, 0, 0); background-color: rgb(246, 246, 246);">માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. </font><font style="box-sizing: border-box; color: rgb(51, 51, 51); font-family: 'Hind Guntur', sans-serif; line-height: 30px; font-size: 11pt; background-color: rgb(246, 246, 246);">એમની </font><font style="box-sizing: border-box; color: rgb(51, 51, 51); font-family: 'Hind Guntur', sans-serif; line-height: 30px; font-size: 11pt; background-color: rgb(246, 246, 246);">શક્તિ અપાર અને ફ</font><font style="box-sizing: border-box; color: rgb(51, 51, 51); font-family: 'Hind Guntur', sans-serif; line-height: 30px; font-size: 11pt; background-color: rgb(246, 246, 246);">ળદાયક </font><font style="box-sizing: border-box; color: rgb(51, 51, 51); font-family: 'Hind Guntur', sans-serif; line-height: 30px; font-size: 11pt; background-color: rgb(246, 246, 246);">છે. એમની ઉપાસનાથી ભક્ત</font><font style="box-sizing: border-box; color: rgb(51, 51, 51); font-family: 'Hind Guntur', sans-serif; line-height: 30px; font-size: 11pt; background-color: rgb(246, 246, 246);">ોન</font><font style="box-sizing: border-box; color: rgb(51, 51, 51); font-family: 'Hind Guntur', sans-serif; line-height: 30px; font-size: 11pt; background-color: rgb(246, 246, 246);">ા બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા</font></p>
	<p style="text-align: justify;">
		<font style="box-sizing: border-box; font-family: 'Hind Guntur', sans-serif; line-height: 30px; font-size: 11pt; color: rgb(0, 0, 0); background-color: rgb(246, 246, 246);">મહાગૌરીન</font><font style="box-sizing: border-box; color: rgb(51, 51, 51); font-family: 'Hind Guntur', sans-serif; line-height: 30px; font-size: 11pt; background-color: rgb(246, 246, 246);">ો રંગ ગોરો છે. આ રૂપની ઉપમા શંખ, ચંદ અને કુંદના ફૂલ સાથે કરવામાં આવી છે. તેમની આયુ આઠ વર્ષની માનવામાં આવે છે. &#39;અષ્ટવર્ષા ભવેદ ગૌરી&#39; આમના બધા વસ્ત્ર અને ઘરેણા સફેદ છે. </font><br />
		<font style="box-sizing: border-box; font-family: 'Hind Guntur', sans-serif; line-height: 30px; font-size: 11pt; color: rgb(0, 0, 0); background-color: rgb(246, 246, 246);">મહાગૌરીના ચાર હાથ છે. તેમનુ વાહન વૃષભ છે. તેમના ઉપરના ડાબા હાથમાં મુદ્રા અને નીચેવાળા ડાબા હાથમાં ત્રિશૂલ છે. તેમના ઉપરના જમણા હાથમાં ડમરૂ અને નીચેના જમણા હાથ આશીર્વાદ-મુદ્રામાં છે.</font><br />
		<font style="box-sizing: border-box; font-family: 'Hind Guntur', sans-serif; line-height: 30px; font-size: 11pt; color: rgb(0, 0, 0); background-color: rgb(246, 246, 246);">પોતાના પાર્વત્રી રૂપમાં તેમણે ભગવાન શિવને પતિ-રૂપમાં પ્રાપ્ત કરવા માટે મોટી કઠોર તપસ્યા કરી હતી. તેમની પ્રતિજ્ઞા હતી કે </font><br />
		<span>&#39;</span><font style="box-sizing: border-box; font-family: 'Hind Guntur', sans-serif; line-height: 30px; font-size: 11pt; color: rgb(0, 0, 0); background-color: rgb(246, 246, 246);">व्रियेऽहं वरदं शम्भुं नान्यं देवं महेश्वरात्‌।&#39; (</font><font style="box-sizing: border-box; color: rgb(51, 51, 51); font-family: 'Hind Guntur', sans-serif; line-height: 30px; font-size: 11pt; background-color: rgb(246, 246, 246);">નારદ પાંચરાત્ર) ગોસ્વામી તુલસીદાસજીના અનુસાર પણ તેમણે ભગવાન શિવને પામવા માટે કઠોર સંકલ્પ લીધો હતો - </font><br />
		<font style="box-sizing: border-box; font-family: 'Hind Guntur', sans-serif; line-height: 30px; font-size: 11pt; color: rgb(0, 0, 0); background-color: rgb(246, 246, 246);">जन्म कोटि लगि रगर हमारी।</font><br />
		<font style="box-sizing: border-box; font-family: 'Hind Guntur', sans-serif; line-height: 30px; font-size: 11pt; color: rgb(0, 0, 0); background-color: rgb(246, 246, 246);">बरऊँ संभु न त रहऊँ कुँआरी॥</font><br />
		<font style="box-sizing: border-box; font-family: 'Hind Guntur', sans-serif; line-height: 30px; font-size: 11pt; color: rgb(0, 0, 0); background-color: rgb(246, 246, 246);">આ કઠોર તપને કારણે તેમનુ શરીર એકદમ કાળુ પડી ગયુ હતુ. તેમની આ તપસ્યાથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ ભગવાન શિવજીએ તેમના શરીરને ગંગાજીના પવિત્ર પાણીથી ધીયુ ત્યારે તેઓ વિદ્યુત પ્રભાની જેમ ગોરા થઈ ગયા. ત્યારથી તેમનુ નામ મહાગૌરી પડ્યું.</font><br />
		<font style="box-sizing: border-box; font-family: 'Hind Guntur', sans-serif; line-height: 30px; font-size: 11pt; color: rgb(0, 0, 0); background-color: rgb(246, 246, 246);">માઁ મહાગૌરીનું ધ્યાન, સમરણ, પૂજન-અર્ચના ભક્તોને માટે બધી રૂપે કલ્યાણકારી છે. આપણે હંમેશા તેમનું ધ્યાન ધરવું જોઈએ. તેમની કૃપાથી અપાર સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. મનને અનંત ભાવથી એકનિષ્ઠ કરી મનુષ્યે હંમેશા તેમના પાદારચિન્હોનું ધ્યાન ધરવું જોઈએ.</font><iframe allow="autoplay; encrypted-media" allowfullscreen="" frameborder="0" height="360" src="https://www.youtube.com/embed/YaBZPijndlU" width="640"></iframe></p>
</p>
<br />]]></content:encoded>
      <pubDate>Thu, 12 Sep 2024 13:17:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 12 Sep 2025 17:35:55 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Navratri Day 6- માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/about-hinduism/navratri-day-6-goddess-katyayani-devi-118101200023_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/about-hinduism/navratri-day-6-goddess-katyayani-devi-118101200023_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/12/thumb/1_1/1539342230-7186.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/12/thumb/1_1/1539342230-7186.jpg</image>
      <description><![CDATA[માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક મા કાત્યાયનીના ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="450" src="//media.webdunia.com/_media/gu/img/article/2018-10/12/full/1539342230-7186.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક મા કાત્યાયનીના ચરણો" width="550" /></p>
	<br />
	માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક મા કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માના દર્શન થાય છે. </p>
<p>
	માનું નામ કાત્યાયની કેવી રીતે પડ્યું તેની પણ એક કથા છે- કત નામના એક પ્રસિધ્ધ મહર્ષિ હતાં. તેમના પુત્ર ઋષિ કાત્ય થયાં. આમના કાત્યના ગોત્રમાં જ વિશ્વપ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયાં હતાં. તેમણે ભગવતી પરામ્બાની ઉપાસના કરતાં ઘણાં વર્ષો સુધી ખુબ જ ઘોર તપસ્યા કરી હતી. તેમની ઇચ્છા હતી કે મા ભગવતી તેમના ઘરે પુત્રીના રૂપે અવતરે. મા ભગવતીએ તેમની આ પ્રાર્થના સ્વીકારી લીધી.</p>
<p>
	થોડાક સમય બાદ જ્યારે મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોએ પોત પોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે દેવીને ઉત્પન્ન કર્યાં. મહર્ષિ કાત્યાયને સૌથી પહેલાં આમની પુજા કરી. એટલા માટે તે કાત્યાયનીના નામથી ઓળખાઈ. </p>
<p>
	એવી પણ કથા મળી આવે છે કે મહર્ષિ કાત્યાયન ત્યાં તે પુત્રીના રૂપે જન્મ્યા હતાં. અશ્વિન કૃષ્ણ ચતુર્દશીના જન્મ લઈને શુક્ત સપ્તમી, અષ્ટમી તથા નવમી સુધી ત્રણ દિવસ આમને કાત્યાયન ઋષીની પુજા ગ્રહણ કરીને દશમીના દિવસે મહિષાસુરનો વધ કર્યો હતો. </p>
<p>
	ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે ગોપીઓએ આમની જ પુજા કાલિન્દી યમુનાના કિનારે કરી હતી. આ બ્રહ્મમંડલની અધિષ્ઠાત્રિ દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે. <br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="354" src="//media.webdunia.com/_media/gu/img/article/2017-09/25/full/1506339922-4279.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
</p>
<p>
	મા કાત્યાયનીનું સ્વરૂપ ખુબ જ ચમકીલું છે. આમને ચાર ભુજાઓ છે. માતાજીની જમણી તરફનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે તેમજ નીચેવાળો હાથ વરમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ અને પુષ્પ સુશોભિત છે. આમનું વાહન સિંહ છે. </p>
<p>
	મા કાત્યાયનીની ભક્તિ કરવાથી મનુષ્યને ખુબ જ સરળતાથી અર્થ, કામ, ધર્મ અને મોક્ષ ચારો ફળોની પ્રાપ્તિ થાય છે. તેમને આ લોકમાં પણ અલૌકિક તેજ અને પ્રભાવ મળે છે. </p>
<p>
	માતાને જે સાચા મને યાદ કરે છે તેમના રોગ, ભય, સંતાપ, શોક વગેરે દૂર થઈ જાય છે. જન્મ જન્માંતરનાં પાપોને વિનષ્ટ કરવા માટે માના શરણે થઈને તેમની પુજા ઉપાસની કરવી જોઈએ. </p>
<p>
	 </p>
<p>
	ઉપાસના મંત્રો :-</p>
<p>
	ઓમ કાં કાં કાત્યાયની સ્વાહા. </p>
<p>
	ઓમ કાં કાં કાત્યાયની ઠ: ઠ:. </p>
<p>
	વિશ્વકર્ત્રી, વિશ્વભર્ત્રી, વિશ્વહર્ત્રી વિશ્વપ્રીત </p>
<p>
	વિશ્વરચિતા, વિશ્વાતીત્વ, કાત્યાયન સૂતે નમોસ્તુતે</p>
<p style="text-align: center;">
	<iframe allow="autoplay; encrypted-media" allowfullscreen="" frameborder="0" height="270" src="https://www.youtube.com/embed/e1A4xzchVyI" width="480"></iframe></p>]]></content:encoded>
      <pubDate>Thu, 12 Sep 2024 05:30:00 +0530</pubDate>
      <updatedDate>Mon, 23 Sep 2024 14:39:03 +0530</updatedDate>
      <category><![CDATA[About hinduism]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Navratri Day 5: સ્કંદમાતા ના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/chaitra-navratri/navratri-day-5-mantra-of-skandama-know-the-divine-nature-what-prasad-to-offer-123101600009_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/chaitra-navratri/navratri-day-5-mantra-of-skandama-know-the-divine-nature-what-prasad-to-offer-123101600009_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/12/thumb/1_1/1539334296-2997.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/12/thumb/1_1/1539334296-2997.jpg</image>
      <description><![CDATA[સ્કંદમાતાનું સ્વરૂપ એ મહિલા કે પુરૂષનુ છે જે માતા પિતા બનીને પોતાના બાળકોનુ લાલન પોષણ કરે છે. તેમનુ પૂજન કરવાથી ભગવાન કાર્તિકેયના પૂજનનો પણ લાભ પ્રાપ્ત થાય છે]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="350" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/12/full/1539334296-2997.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="650" /></p>
	<br />
	<br />
	<strong>Navratri Day 5 skandamata puja</strong>- નવરાત્રિના પાંચમા દિવસે નવદુર્ગાના પંચમ સ્વરૂપ દેવી સ્કંદમાતાનુ પૂજન કરવામાં આવે છે. આ બુધ ગ્રહ પર પોતાનુ આધિપત્ય રાખે છે. સ્કંદમાતાનું સ્વરૂપ એ મહિલા કે પુરૂષનુ છે જે માતા પિતા બનીને પોતાના બાળકોનુ લાલન પોષણ કરે છે. તેમનુ પૂજન કરવાથી ભગવાન કાર્તિકેયના પૂજનનો પણ લાભ પ્રાપ્ત થાય છે</p>
<p>
	 </p>
<p>
	દુર્ગાજીના પાંચમાં સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. તેમની ઉપાસના નવરાત્રિ-પૂજાના પાંચમા દિવસે કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન &#39;વિશુધ્ધ&#39; ચક્રમાં અવસ્થિત થાય છે. તેમના વિગ્રહમાં ભગવાન સ્કંદજી બાળરૂપમાં તેમના ખોળામાં બેસેલા હોય ભગવાન સ્કંદ &#39;કુમાર કાર્તિકેય&#39; ના નામે પણ ઓળખાય છે. આ પ્રસિધ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા. પુરાણોમાં તેમને કુમાર અને શક્તિ કહીને તેમની મહિમાનું વર્ણન કરવામા આવ્યું છે. આ જ ભગવાન સ્કંદની માતા હોવાને કારણે માઁ દુર્ગાજી આ સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે.</p>
<p>
	 </p>
<p>
	સ્કંદમાતાના ચાર હાથ હોય છે. તેમના જમણા હાથમા નીચેનો હાથ જે ઉપરની તરફ ઉઠેલો છે તેમાં કમળનું ફૂલ છે. ડાબા તરફના ઉપરનો હાથ આશીર્વાદ મુદ્રામાં અને નીચેનો હાથ જે ઉપરની બાજુ ઉઠેલો છે તેમાં પણ કમળનુ ફૂલ છે. તેમનું રંગ સંપૂર્ણ ગોરો છે. આ કમળના આસન પર વિરાજેલા રહે છે. તે જ કારણે તેમને પદમાસના દેવી પણ કહે છે. તેમનુ વાહન સિંહ પણ છે.</p>
<p>
	 </p>
<p>
	નવરાત્રિ-પૂજનના પાંચમાં દિવસનું શાસ્ત્રોમાં ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકોની સમસ્ત બાહ્ય ક્રિયાઓ અને ચિત્તવૃતિયોનો લોપ થઈ જાય છે.</p>
<p>
	 </p>
<p>
	સાધકનું મન બધી લૌકિક, સંસારિક, બંધનોમાંથી મુક્ત થઈને સ્કંદમાતાના સ્વરૂપમાં પૂરી રીતે તલ્લીન થઈ જાય છે. આ સમયે સાધકે પૂરી સાવધાનીની સાથે ઉપાસનાની તરફ અગ્રેસર રહેવું જોઈએ. તેમણે પોતાની બધી ધ્યાન-પ્રવૃત્તિયોને એકાગ્ર રાખી સાધના ના રસ્તે આગળ વધવું જોઈએ.</p>
<p>
	 </p>
<p>
	માઁ સ્કંદમાતાની ઉપાસના થી ભક્તની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. આ મૃત્યુલોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે. તેને માટે મોક્ષનો દરવાજો ખુલી જાય છે.</p>
<p>
	 </p>
<p>
	સ્કંદમાતાની ઉપાસનાથી બાળસ્વરૂપ સ્કંદ ભગવાનની ઉપાસના પણ આપમેળે થઈ જાય છે. આ વિશેષતા ફક્ત આમને જ મળી છે. આ માતાનું પૂજન-અર્ચન કરવાથી બધા મનોરથ સિધ્ધ થાય છે. અને પરિવારમાં સુખ, શાંતિની સ્થાપના થાય છે. પુત્ર-સંતાનની ઈચ્છા ધરાવનારને તે પણ થાય છે.</p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="skandmata" class="imgCont" height="592" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-04/17/full/1618636812-4847.jpeg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
</p>
<p>
	સૂર્ય મંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને કારણે તેમનો ઉપાસક અલૌકિક તેજ અને ક્રાંતિથી સંપન્ન થઈ જાય છે. એક અલૌકિક પ્રભામંડળ અદ્રશ્ય રીતે હંમેશા તેની આસપાસ ફરતું રહે છે.</p>
<p>
	 </p>
<p>
	આપણે એકાગ્રભાવથી મનને પવિત્ર રાખીને માઁની શરણમાં જવું જોઈએ. આ ભવસાગરના દુ:ખોથી મુક્તિ મેળવી મોક્ષનો માર્ગ સરળ બનાવવા આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી પાંચમા નવરાત્રામાં આદિશક્તિ માતા દુર્ગાની સ્કંદમાતાના રૂપમાં પૂજા હોય છે.પંચમીનાં દિવસે ઉજળા વસ્ત્રો પહેરવામાં આવે છે અને દેવીને કેળાનો ભોગ ચડાવાય છે.</p>
<p>
	 </p>
<p>
	પાંચમુ નોરતું- માતાજીના પાંચમા નોરતામાં દેવીને કેળાનો ભોગ ચડાવાય છે.<br />
	 </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2023-10/16/full/1697447707-0006.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
	</p>
</p>
<p>
	 </p>]]></content:encoded>
      <pubDate>Sat, 13 Apr 2024 08:01:00 +0530</pubDate>
      <updatedDate>Sat, 13 Apr 2024 09:52:26 +0530</updatedDate>
      <category><![CDATA[Chaitra Navratri]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Navratri Day 2- માં દુર્ગાનું બીજુ સ્વરૂપ - નવરાત્રીના બીજા દિવસે કરો માતા બ્રહ્મચારીણીની પૂજા, માતા હારી લેશે બધું કષ્ટ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/chaitra-navratri/navratri-day-2-mata-brahmacharini-puja-122092100012_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/chaitra-navratri/navratri-day-2-mata-brahmacharini-puja-122092100012_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/06/thumb/1_1/1633514409-0916.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/06/thumb/1_1/1633514409-0916.jpg</image>
      <description><![CDATA[નવરાત્રી બીજા દિવસે નવદુર્ગાના બીજા રૂપમાં બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. દેવી બ્રહમચારિણીમાં પાર્વતીનું રૂપ છે. તેમણે શિવને પામવા માટે કઠિન તપસ્યા કરી હતી જેના કારણે તેમને  બ્રહ્મચારિણી નામ અપાયું. તેમનું રૂપ ખૂબ મનોહર છે. અને એના ભક્તોની બધી  ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/06/full/1633514409-0916.jpg" style="border: 1px solid rgb(221, 221, 221); margin-right: 0px; z-index: 0; width: 740px; height: 740px;" title="" /></p>
</p>
<p>
	નવરાત્રી બીજા દિવસે નવદુર્ગાના બીજા રૂપમાં બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. દેવી બ્રહમચારિણીમાં પાર્વતીનું રૂપ છે. તેમણે શિવને પામવા માટે કઠિન તપસ્યા કરી હતી જેના કારણે તેમને  બ્રહ્મચારિણી નામ અપાયું. તેમનું રૂપ ખૂબ મનોહર છે. અને એના ભક્તોની બધી  ઈચ્છાઓ પૂરી કરે છે. માતાને ખાંડના ભોગ લગાવાય છે અને બ્રાહ્મણને પણ દાનમાં ખાંડ અપાય છે.બીજા નોરતામાં માતાજીને ખાંડનો ભોગ લગાવો અને ઘરમાં બધા સભ્યોને આપો. તેનાથી ઉમ્ર વધે છે.</p>
<p>
	<br />
	સૌપ્રથમ સ્નાન કરી પૂજાના સ્થાન દેવીને સ્નાન કરાવી ફૂલમાલા ચઢાવો . દેશી ઘી નો  દીપક લગાવો. ધૂપબત્તી પ્રગટાવો અને પ્રસાદમાં મીઠાઈ અર્પણ કરો. જો મિઠાઈ ના હોય તો સાકરના પ્રયોગ કરી શકો છો. ત્યારબાદ માતાના સહસ્ત્રનામના જાપ કરો અને  નીચે લાખેલું મંત્રના 108 વાર જાપ કરો.  </p>
<p>
	<br />
	<strong>વન્દે વાંછિતલાભાય ચન્દાર્ધકૃતશેખરામ્ | વૃશભારુઢાં શૂલધરાં શૈલપુત્રીં યશસ્વિનીમ્|</strong></p>
<p>
	 </p>
<p>
	 માં બ્રહ્મચારિણીએ એક હજાર વર્ષ ફક્ત ફળ-ફૂલ ખાઈને જ વિતાવ્યા હતા. સો વર્ષો સુધી ફક્ત શાકભાજી ખાઈને વિતાવ્યા હતા  કેટલાક દિવસ સુધી કઠણ ઉપવાસ રાખીને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાનું ભયંકર કષ્ટ સહન કર્યુ. આ કઠણ તપસ્યા પછી ત્રણ હજાર વર્ષો સુધી ફક્ત જમીન પર તૂટીને પડેલાં બિલિપત્રોને ખાઈને ભગવાન શંકરની આરાધના કરી હતી પછી તેમણે આ બિલિપત્રોને પણ ખાવાનું છોડી દીધુ જેને કારણે તેમનુ નામ &#39;અપર્ણા&#39;  પડ્યું.</p>
<p>
	 </p>
<p>
	કેટલાય હજાર વર્ષોની આ કઠણ તપસ્યા ને કારણે બ્રહ્મચારિણી દેવીનું એ પૂર્વ જન્મનું શરીર ક્ષીણ થવા માંડ્યુ. તે ખૂબ જ દૂબળા થઈ ગયા હતા. તેમની આ દશા જોઈને તેમની માતા મેના ખૂબ જ દુ:ખી થઈ ગઈ. તેમણે આ કઠણ તપસ્યાથી દેવીને મુક્ત કરવા માટે ચીસ પાડી &#39; ઉમા, અરે !, ઓ નહી &#39; ત્યારથી દેવી બ્રહ્મચારિણીના પૂર્વ જન્મનું એક નામ &#39;ઉમા&#39; પણ પડ્યુ હતુ.</p>
<p>
	 </p>
<p>
	તેમની આ તપસ્યાથી ત્રણે લોકમાં હાહાકાર મચી ગયો. દેવતા, ઋષિ, સિધ્ધગણ, મુનિ બધા બ્રહ્મચારિણી દેવીની આ તપસ્યાને અભૂતપૂર્વનુ પુણ્યકૃત્ય બતાવતા તેમના વખાણ કરવા લાગ્યા.</p>
<p>
	 </p>
<p>
	છેવટે પિતામહ બ્રહ્માજીએ આકાશવાણી દ્રારા તેમણે સંબોધિત કરતાં પ્રસન્ન સ્વરોમાં કહ્યું - હે દેવી, આજ સુધી કોઈએ આવી કઠોર તપસ્યા નથી કરી. આવી તપસ્યા તમે જ કરી શકો છો. તમારા આ કામની ચારો લોકમાં પ્રશંસા થઈ રહી છે, તમારી મનોકામના જરૂર પૂરી થશે. ભગવાન ચન્દ્રમૌલિ શિવજી તમને પતિના રૂપમાં જરૂર પ્રાપ્ત થશે. હવે તમે તપસ્યાથી છોડીને ઘર ચાલ્યા જાવ. બહુ જલ્દી જ તમારા પિતા તમને બોલાવવા આવી રહ્યાં છે.</p>
<p>
	 </p>
<p>
	માઁ બ્રહ્મચારિણી ભક્તો અને સિધ્ધ પુરૂષોને અનંત ફળ આપવાવાળી છે. તેમની ઉપાસનામાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વૃધ્ધિ થાય છે. જીવનના આવતા સંધર્ષો દરમિયાન પણ તેમનુ મન કર્તવ્ય-પથથી વિચલિત નથી થતુ. માઁ ની કૃપાથી તેમને બધી જ સિધ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે.</p>
<p>
	 </p>
<p>
	 </p>]]></content:encoded>
      <pubDate>Wed, 10 Apr 2024 00:29:00 +0530</pubDate>
      <updatedDate>Wed, 10 Apr 2024 06:52:33 +0530</updatedDate>
      <category><![CDATA[Chaitra Navratri]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Navratri Day 1- નવરાત્રીના પ્રથમ દિવસે કરો મા શૈલપુત્રીની કથા, પ્રસાદ અને મહત્વ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/chaitra-navratri/navratri-day-1-mantra-122091300012_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/chaitra-navratri/navratri-day-1-mantra-122091300012_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/07/thumb/1_1/1633575186-9867.jpeg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/07/thumb/1_1/1633575186-9867.jpeg</image>
      <description><![CDATA[Navratri Day 1- નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="592" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/07/full/1633575186-9867.jpeg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="shailputri mata" width="740" />
		<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:740px;">
			shailputri mata</p>
	</p>
</p>
<p>
	Navratri Day 1- નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’<br />
	 </p>
<p>
	નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે.પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજીત છે જેના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે.</p>
<p>
	 </p>
<p>
	વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધ કૃત શેખરામ્ ।</p>
<p>
	વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।।</p>
<p>
	 </p>
<p>
	પૂર્વ જન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રીના રૃપે જન્મ્યાં હતાં. ત્યારે સતી નામ હતું. તેનું લગ્ન શંકરજી સાથે થયેલ. એક વખત દક્ષે મહાન યજ્ઞાનું આયોજન કર્યું, પણ તેમાં શંકરજીને આમંત્રણ ન આપ્યું તેમ જ યજ્ઞનું ફળભાગ પણ ન આપ્યું. બીજા દેવદેવતાને આમંત્રણ આપ્યું તેમ જ એને ફળભાગ પણ આપ્યા. સતીને પિતાના ઘેર યજ્ઞામાં જવાની ઇચ્છા થઈ અને પોતાનાં માતા-પિતા, બહેનોને મળવાની ઇચ્છા થઈ, શંકરજીએ ના પાડવા છતાં સતીજી માન્યાં નહીં. અંતે શંકર ભગવાનને રજા આપી. સતીજી પિયર ગયાં ત્યાં ફક્ત તેમની માતાએ તેમનો આદર કર્યો. બાકી પિતા, બહેનો તથા સંબંધીઓએ વ્યંગ વચનો કહ્યાં. આ જોઈ સતી દુઃખી થયાં. તેમને વધુ દુઃખ તો એટલે થયું કે ત્યાં ચતુર્દીક ભગવાન શંકર માટે પણ બધાંને તિરસ્કારભાવ હતો. દક્ષરાજે પણ તેમના માટે અપમાનજનક શબ્દો વાપર્યા. શંકરજીની વાત ન માનવા સતીજીને અહીં આવી દુઃખ થયું અને પતિનું અપમાન સહન ન થતાં પોતાના શરીરને યોગાગ્નિમાં ભષ્મ કરી લીધું. વજ્રપાત સમાન આ ઘટના સાંભળી શંકરજી ક્રોધે ભરાયા અને યજ્ઞાનો ધ્વંસ કરવા પોતાના ગણોને મોકલ્યા. ગણોએ યજ્ઞાનો ધ્વંસ કર્યો. એ જ સતીએ બીજા જન્મમાં હિમાલયની પુત્રીરૃપે જન્મ લીધો. તેમને પાર્વતી, હેમવતી પણ કહે છે. ઉપનિષદ કથા પ્રમાણે હેમવતીએ પોતાના સ્વરૃપથી દેવતાઓનો ગર્વ પણ તોડેલ અને બીજા જન્મમાં પણ શંકરજી સાથે તેમનાં લગ્ન થયાં.</p>
<p>
	 </p>
<p>
	આસો સુદ-૧ના રોજ આ સ્વરૃપની ઉપાસના થાય છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મુલાધારચક્રમાં સ્થિત કરે છે. જ્યાંથી યોગસાધનાનો આરંભ થાય છે.</p>
<p>
	 </p>
<p>
	<strong>યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રીરૃપેણ સંસ્થિતા ।</strong></p>
<p>
	<strong>નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।</strong></p>
<p>
	 </p>
<p>
	ચરાચરેશ્વરી ત્વં હિ, મહામોહ વિનાશિની ભુકિત, મુકિત દાયિની,શૈલપુત્રીં પ્રણમામ્યહમ્।।<br />
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/06/full/1633513589-5112.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /><br />
		<span style="color: rgb(51, 51, 51); font-family: "Noto Sans", sans-serif; font-size: 18px; text-align: justify;">પ્રથમ દિવસ:</span></p>
	<p id="M598983ScriptRootC934586_022f5" style="box-sizing: border-box; color: rgb(51, 51, 51); font-family: "Noto Sans", sans-serif; font-size: 18px; text-align: justify;">
		<p id="MarketGidComposite934586_022f5" style="box-sizing: border-box; overflow: visible; visibility: visible; width: 683px; height: 185px;">
			 </p>
	</p>
	<p style="box-sizing: border-box; color: rgb(51, 51, 51); font-family: "Noto Sans", sans-serif; font-size: 18px; text-align: justify;">
		પ્રથમ કે નવરાત્રિનો પ્રથમ દિવસ દુર્ગા માતાનાં પ્રથમ અવતારને સમર્પિત હોય છે. આ દિવસે શૈલપુત્રી માતાને શ્રદ્ધાળુઓ પૂજે છે. આ અવતારમાં એક બાળકી અને પહાડની ‘પુત્રી&#39; તરીકે પૂજા કરવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓ પીળા વસ્ત્રો પહેરે છે અને માતાને ઘી ચઢાવે છે. <br />
		<p style="float: left;width:100%;text-align:center;">
			<img align="center" alt="" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/07/full/1633603284-7432.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
		<br />
		 </p>
</p>
<br />]]></content:encoded>
      <pubDate>Tue, 09 Apr 2024 00:21:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 09 Apr 2024 00:38:50 +0530</updatedDate>
      <category><![CDATA[Chaitra Navratri]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Navratri Day 1 Shailputri - પ્રથમ દિવસ માતા શૈલપુત્રીના બીજ મંત્ર અને અર્થ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/shailputri-mata-mantra-importance-puja-121100600024_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/shailputri-mata-mantra-importance-puja-121100600024_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/06/thumb/1_1/1633513589-5112.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/06/thumb/1_1/1633513589-5112.jpg</image>
      <description><![CDATA[પ્રથમ દિવસ માતા શૈલપુત્રીના બીજ મંત્ર અને અર્થ 
યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રીરૃપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/06/full/1633513589-5112.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
</p>
<p>
	યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રીરૃપેણ સંસ્થિતા ।</p>
<p>
	નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।</p>
<p>
	 </p>
<p>
	ચરાચરેશ્વરી ત્વં હિ, મહામોહ વિનાશિની ભુકિત, મુકિત દાયિની,શૈલપુત્રીં પ્રણમામ્યહમ્।।</p>
<p>
	 </p>
<p>
	Shailputri matra </p>
<p>
	વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધ કૃત શેખરામ્ ।</p>
<p>
	વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।।</p>
<p>
	 </p>
<p>
	 ચરાચરેશ્વરી ત્વં હિ, મહામોહ વિનાશિની ભુકિત, મુકિત દાયિની,શૈલપુત્રીં પ્રણમામ્યહમ્।।<br />
	<p>
		 </p>
	<p>
		મંત્ર જાપ કરવાના નિયમો</p>
	<p>
		સ્નાન કર્યા પછી આસન પર બેસીને માની મૂર્તિ કે તસવીરની સામે ઘીનો દીવો કરીને આ મંત્રની 5, 11 કે 21 વખત માળા કરીને જાપ કરવો જોઈએ. મંત્ર જાપ પછી માતાજીને તમારી તમારા પર કૃપા દૃષ્ટિ બનાવી રાખવા અને મનોકામના પૂર્ણ કરવા માટે વિનંતી કરો.<br />
		<p style="float: left;width:100%;text-align:center;">
			<img align="center" alt="" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/07/full/1633603284-7432.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
	</p>
</p>
<br />]]></content:encoded>
      <pubDate>Fri, 13 Oct 2023 13:13:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 13 Oct 2023 13:42:10 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Navratri Day 1- નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે, જાણો શું છે માતાનુ પ્રસાદ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/first-day-of-navratri-shailputri-mata-mantra-121100700002_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/first-day-of-navratri-shailputri-mata-mantra-121100700002_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/07/thumb/1_1/1633575186-9867.jpeg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/07/thumb/1_1/1633575186-9867.jpeg</image>
      <description><![CDATA[Navratri Day - Goddess maa shailputri 
નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="" class="imgCont" height="592" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/07/full/1633575186-9867.jpeg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="shailputri mata" width="740" /></p>
		<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:740px;">
			shailputri mata</p>
	</p>
</p>
<p>
	Navratri Day - Goddess maa shailputri </p>
<p>
	નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે.પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજીત છે જેના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે.</p>
<p>
	 </p>
<p>
	વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધ કૃત શેખરામ્ ।</p>
<p>
	વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।।</p>
<p>
	 </p>
<p>
	પૂર્વ જન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રીના રૃપે જન્મ્યાં હતાં. ત્યારે સતી નામ હતું. તેનું લગ્ન શંકરજી સાથે થયેલ. એક વખત દક્ષે મહાન યજ્ઞાનું આયોજન કર્યું, પણ તેમાં શંકરજીને આમંત્રણ ન આપ્યું તેમ જ યજ્ઞનું ફળભાગ પણ ન આપ્યું. બીજા દેવદેવતાને આમંત્રણ આપ્યું તેમ જ એને ફળભાગ પણ આપ્યા. સતીને પિતાના ઘેર યજ્ઞામાં જવાની ઇચ્છા થઈ અને પોતાનાં માતા-પિતા, બહેનોને મળવાની ઇચ્છા થઈ, શંકરજીએ ના પાડવા છતાં સતીજી માન્યાં નહીં. અંતે શંકર ભગવાનને રજા આપી. સતીજી પિયર ગયાં ત્યાં ફક્ત તેમની માતાએ તેમનો આદર કર્યો. બાકી પિતા, બહેનો તથા સંબંધીઓએ વ્યંગ વચનો કહ્યાં. આ જોઈ સતી દુઃખી થયાં. તેમને વધુ દુઃખ તો એટલે થયું કે ત્યાં ચતુર્દીક ભગવાન શંકર માટે પણ બધાંને તિરસ્કારભાવ હતો. દક્ષરાજે પણ તેમના માટે અપમાનજનક શબ્દો વાપર્યા. શંકરજીની વાત ન માનવા સતીજીને અહીં આવી દુઃખ થયું અને પતિનું અપમાન સહન ન થતાં પોતાના શરીરને યોગાગ્નિમાં ભષ્મ કરી લીધું. વજ્રપાત સમાન આ ઘટના સાંભળી શંકરજી ક્રોધે ભરાયા અને યજ્ઞાનો ધ્વંસ કરવા પોતાના ગણોને મોકલ્યા. ગણોએ યજ્ઞાનો ધ્વંસ કર્યો. એ જ સતીએ બીજા જન્મમાં હિમાલયની પુત્રીરૃપે જન્મ લીધો. તેમને પાર્વતી, હેમવતી પણ કહે છે. ઉપનિષદ કથા પ્રમાણે હેમવતીએ પોતાના સ્વરૃપથી દેવતાઓનો ગર્વ પણ તોડેલ અને બીજા જન્મમાં પણ શંકરજી સાથે તેમનાં લગ્ન થયાં.</p>
<p>
	 </p>
<p>
	આસો સુદ-૧ના રોજ આ સ્વરૃપની ઉપાસના થાય છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મુલાધારચક્રમાં સ્થિત કરે છે. જ્યાંથી યોગસાધનાનો આરંભ થાય છે.</p>
<p>
	 </p>
<p>
	યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રીરૃપેણ સંસ્થિતા ।</p>
<p>
	નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।</p>
<p>
	ચરાચરેશ્વરી ત્વં હિ, મહામોહ વિનાશિની ભુકિત, મુકિત દાયિની,શૈલપુત્રીં પ્રણમામ્યહમ્।।</p>
<p>
	 </p>
<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/07/full/1633603327-8167.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
</p>
<br />]]></content:encoded>
      <pubDate>Mon, 12 Sep 2022 13:20:00 +0530</pubDate>
      <updatedDate>Mon, 12 Sep 2022 14:32:52 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Navratri Day 7 - સાતમુ નોરતું-શું છે આજે માતાજીનો પ્રસાદ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/maa-kalaratri-prasad-122040700019_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/maa-kalaratri-prasad-122040700019_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/11/thumb/1_1/1633944134-9767.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/11/thumb/1_1/1633944134-9767.jpg</image>
      <description><![CDATA[Navratri Day 7 - સાતમુ નોરતું-શું છે આજે માતાજીનો પ્રસાદ]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/11/full/1633944134-9767.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
</p>
<p>
	માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.</p>
<p>
	 </p>
<p>
	મા કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પરંતુ આ હંમેશા શુભફળ આપનારી છે. એટલા માટે તેમનું એક નામ શંભુકારી પણ છે. આમનાથી ભક્તોએ કોઇ પણ પ્રાકરનો ભય કે આતંકિત થવાની જરૂર નથી.</p>
<p>
	 </p>
<p>
	મા કાલરાત્રિના સ્વરૂપ-વિગ્રહને પોતાની અંદર સમાવીને મનુષ્યે એકનિષ્ઠભાવથી તેમની ઉપાસના કરવી જોઈએ. યમ, નિયમ, સંયમનું તેણે પુર્ણ પાલન કરવું જોઈએ. મન, વચન, કાયાની પવિત્રતા રાખવી જોઈએ. તે શંભુકારી દેવી છે. તેમની ઉપાસનાથી થનાર શુભોની અવગણના નથી કરી શકાતી. આપણે હંમેશા તેમનું ધ્યાન, પુજા અને સ્મરણ કરવું જોઈએ.</p>
<p>
	 </p>
<p>
	બધા રાક્ષસો માટે કાલરૂપ બનીને આવી માં દુર્ગાના કાલરાત્રિ રૂપની પૂજા સાતમા નવરાત્રમાં કરાય છે.</p>
<p>
	રંગ - આસમાની</p>
<p>
	ભોગ-</p>
<p>
	ગોળનો ભોગ</p>
<p>
	 </p>]]></content:encoded>
      <pubDate>Thu, 07 Apr 2022 12:32:00 +0530</pubDate>
      <updatedDate>Thu, 07 Apr 2022 12:34:30 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[માતાનુ ત્રીજુ સ્વરૂપ માં ચંદ્રઘટા - માતાનુ આ રૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/lord-chandraghanta-will-be-worshipped-on-day-3-9th-october-2021-121100900003_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/lord-chandraghanta-will-be-worshipped-on-day-3-9th-october-2021-121100900003_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/07/thumb/1_1/1633591572-4663.jpeg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/07/thumb/1_1/1633591572-4663.jpeg</image>
      <description><![CDATA[માઁ ચંદ્રઘટાની કૃપાથી અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે. દિવ્ય સુગંધોનો અનુભવ થાય છે. અને વિવિધ પ્રકારની દિવ્ય ધ્વનિયો સાંભળવા મળે છે. આ ક્ષણે સાધકે અત્યંત સાવધાન રહેવાની જરૂર હોય છે.]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/07/full/1633591572-4663.jpeg" style="border: 1px solid rgb(221, 221, 221); margin-right: 0px; z-index: 0; width: 650px; height: 520px;" title="mata chandraghanta" />
		<p style="float: left; clear: both; font-style:italic; padding: 10px 10px 10px 0px; width:740px;">
			mata chandraghanta</p>
	</p>
</p>
<p>
	માઁ ચંદ્રઘટાની કૃપાથી અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે. દિવ્ય સુગંધોનો અનુભવ થાય છે. અને વિવિધ પ્રકારની દિવ્ય ધ્વનિયો સાંભળવા મળે છે. આ ક્ષણે સાધકે અત્યંત સાવધાન રહેવાની જરૂર હોય છે.</p>
<p>
	 </p>
<p>
	માઁ નુ આ રૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે. તે જ કારણે તેમણે ચંદ્રઘટા દેવી કહેવામાં આવે છે. તેમના શરીરનો રંગ ચંદ્રની જેમ ચમકીલો છે. તેમના દસ હાથ છે. તેમના દસે હાથોમાં તલવાર વગેરે શસ્ત્ર અને બાણ વગેરે અસ્ત્ર શોભી રહ્યા છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુધ્ધને માટે તૈયાર રહેવાની હોય છે.</p>
<p>
	 </p>
<p>
	માઁ ચંદ્રઘટાની કૃપાથી સાધકના બધા પાપ અને મુશ્કેલીઓ દૂર થાય છે. તેમની આરાધના ફળદાયી છે. માઁ ભક્તોના કષ્ટનું નિવારણ તરતજ કરી દે છે. તેમની ઉપાસના કરનાર સિંહની જેમ પરાક્રમી અને નિર્ભયી થઈ જાય છે. તેમના ઘંટની ધ્વનિ હંમેશા પોતાના ભક્તોની પ્રેતબાધાથી રક્ષા કરે છે. તેમનું ધ્યાન કરતાંજ શરણે આવેલાની રક્ષા કરવા, આ ઘંટની ધ્વનિ રણકી ઉઠે છે.</p>
<p>
	 </p>
<p>
	માઁનું રૂપ અત્યંત મધુર, અને શાંતિથી પરિપૂર્ણ રહે છે. તેમની આરાધના કરવાથી વીરતા-નિર્ભયતાની સાથે જ સૌમ્યતા અને નિનમ્રતા નો વિકાસ થઈ મોઢું, આંખો અને સંપૂર્ણ શરીરમાં કાંતિ-ગુણની વૃધ્ધિ થાય છે. અવાજમાં દિવ્ય, અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે. માઁ ચંદ્રઘટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે, લોકો તેમણે જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરે છે.</p>
<p>
	 </p>
<p>
	આપણે આપણા મન, વચન અને કર્મને સંપૂર્ણ વિધિ વિધાન પૂર્વક, શુધ્ધ કરીને માઁ ચંદ્રઘટાના શરણે થઈને આરાધના કરવી જોઈએ. તેમની ઉપાસના થી અમે સમસ્ત સાંસારિક કષ્ટોથી દૂર થઈને સહનશીલ બની શકીએ છે.</p>
<p>
	 </p>
<p>
	આપણે હંમેશા તેમના પવિત્ર વિગ્રહને ધ્યાનમાં રાખીને સાધના તરફ અગ્રસર થવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમનું ધ્યાન આમારા આ લોક અને પરલોક બંને માટે પરમ કલ્યાણકારી અને સદગતિ આપનારું છે.</p>]]></content:encoded>
      <pubDate>Mon, 04 Apr 2022 08:04:00 +0530</pubDate>
      <updatedDate>Mon, 04 Apr 2022 08:57:25 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નવરાત્રી 2021: માતા બ્રહ્મચારિણી કોણ છે, જાણો તેમના દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવવું]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/navratri-article/navratri-2021-brahmacharini-mata-ni-puja-and-prasad-121100800004_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/navratri-article/navratri-2021-brahmacharini-mata-ni-puja-and-prasad-121100800004_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/08/thumb/1_1/1633662615-7193.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/08/thumb/1_1/1633662615-7193.jpg</image>
      <description><![CDATA[નવરાત્રી 2021: માતા બ્રહ્મચારિણી કોણ છે, જાણો તેમના દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવવું]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/08/full/1633662615-7193.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
	</p>
</p>
<p>
	બીજી નવરાત્રીમાં માતાના બ્રહ્મચારિણી અને તપશ્ચરિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારિની દેવીની ઉપાસનાથી તૃપ્તિ, ત્યાગ, નિરાશા, પુણ્ય, આત્મ-નિયંત્રણમાં વધારો થાય છે. જીવનના મુશ્કેલ સમયમાં પણ તેનું મન કર્તવ્યના માર્ગથી ભટકતું નથી. દેવી તેના સાધકોની ગંદકી, દુષ્કૃત્યો અને ખામીઓને દૂર કરે છે.<br />
	<p>
		 </p>
	<p>
		બીજી નવરાત્રીમાં માતાના બ્રહ્મચારિણી અને તપશ્ચરિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારિની દેવીની ઉપાસનાથી તૃપ્તિ, ત્યાગ, નિરાશા, પુણ્ય, આત્મ-નિયંત્રણમાં વધારો થાય છે. જીવનના મુશ્કેલ સમયમાં પણ તેનું મન કર્તવ્યના માર્ગથી ભટકતું નથી. દેવી તેના સાધકોની ગંદકી, દુષ્કૃત્યો અને ખામીઓને દૂર કરે છે.<br />
		 </p>
	બીજા નોરતામાં માતાજીને ખાંડનો ભોગ લગાવો અને ઘરમાં બધા સભ્યોને આપો. તેનાથી ઉમ્ર વધે છે. </p>
<p>
	 </p>]]></content:encoded>
      <pubDate>Fri, 08 Oct 2021 08:37:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 08 Oct 2021 11:35:00 +0530</updatedDate>
      <category><![CDATA[Navratri Article]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Navratri Day 1 -  મા શૈલપુત્રી કરશે તમારા ગૃહક્લેશોનો અંત આવો જાણો કેવી રીતે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/navratri-article/first-day-of-navratri-121100600023_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/navratri-article/first-day-of-navratri-121100600023_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/21/thumb/1_1/1505970024-3478.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/21/thumb/1_1/1505970024-3478.jpg</image>
      <description><![CDATA[ઘરમાં બેસો. હવે તમારી સામે લાકડીના પાટા પર સફેદ કપડુ બિછાવીને માં શૈલપુત્રીનુ ચિત્ર સ્થાપિત કરો. તમારા જમણા હાથમાં પાણી લઈને સંકલ્પ કરો અને હાથ જોડીને]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="shailputri" class="imgCont" height="318" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/21/full/1505970024-3478.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
</p>
<p>
	મા શૈલપુત્રી કરશે તમારા ગૃહક્લેશોનો અંત આવો જાણો કેવી રીતે</p>
<p>
	માં શૈલપુત્રીનો વર્ણ ચંદ્ર સમાન છે. તેમના મસ્તક પર સુવર્ણ મુકુટ ઘારણ કરેલો છે. તેમના માથા પર અર્ઘચંદ્ર તેમની શોભા વધારી રહ્યુ છે. આ વૃષ અર્થાત બૈલ પર સવાર </p>
<p>
	 </p>
<p>
	છે. તેથી તેમને દેવી વૃષારૂઢાના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમના ડાબા હાથમાં ત્રિશુલ ધારણ કરવામાં આવ્યુ છે અને તેમના જમણા હાથમાં કમળ પુષ્પ સુશોભિત છે. </p>
<p>
	shailputri</p>
<p>
	 </p>
<p>
	માં શૈલપુત્રીની સાધના મનોવાંછિત લાભ માટે કરવામાં આવે છે. તેમની સાધનાનો સર્વશ્રેષ્ઠ સમય છે ચંદ્રોદય અર્થાત સાંજે 5 વાગ્યાથી 7ની વચ્ચે તેમની પૂજા શ્વેત પુષ્પોથી </p>
<p>
	 </p>
<p>
	કરવી જોઈએ. તેમને માવાથી બનેલા વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ અને શ્રૃંગારમાં તેમને ચંદન અર્પિત કરવા સારા રહે છે. ઉત્તરપશ્ચિમ થઈને સફેદ આસન પર પૂજા </p>
<p>
	 </p>
<p>
	ઘરમાં બેસો. હવે તમારી સામે લાકડીના પાટા પર સફેદ કપડુ બિછાવીને માં શૈલપુત્રીનુ ચિત્ર સ્થાપિત કરો. તમારા જમણા હાથમાં પાણી લઈને સંકલ્પ કરો અને હાથ જોડીને </p>
<p>
	 </p>
<p>
	માં શૈલપુત્ર દેવીનુ ધ્યાન કરો. તેમનુ ઘ્યાન આ પ્રકારે છે.. </p>
<p>
	 </p>
<p>
	वंदे वांछित लाभाय चन्द्राद्र्वकृतशेखराम्। वृषारूढ़ा शूलधराम् यशस्विनीम्</p>
<p>
	 </p>
<p>
	માં શૈલપુત્રી પર ધૂપ દીપ સફેદ પુષ્પ, શ્વેત ચંદન, અક્ષત, ખીરનો પ્રસાદ અને રાતરાણીનુ અત્તર ચઢાવો. ત્યારબાદ ડાબા હાથમાં ચોખા લઈને જમણા હાથથી રુદ્રાક્ષ  કે સફેદ </p>
<p>
	 </p>
<p>
	ચંદન કે મોતીની માળા દ્વારા માં શૈલપુત્રીના મંત્રનો યથાસંભવ જાપ કરો. </p>
<p>
	 </p>
<p>
	मंत्र: ॐ शैल्पुत्र्ये नमः।</p>
<p>
	 </p>
<p>
	જાપ પુરો થયા પછી જમણા હાથમાં લીધેલા ચોખા સફેદ કપડામાં બાંધીને રસોઈ ઘરમાં મુકો. આ ઉપાય કરવાથી ઘરમાં સદા સુખ શાંતિ બની રહે છે. બચી ગયેલી પૂજા </p>
<p>
	 </p>
<p>
	સામગ્રી કોઈ બગીચા અથવા બાગના ઝાડ નીચે છોડી દો. </p>]]></content:encoded>
      <pubDate>Wed, 06 Oct 2021 14:59:00 +0530</pubDate>
      <updatedDate>Wed, 06 Oct 2021 15:01:40 +0530</updatedDate>
      <category><![CDATA[Navratri Article]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નવરાત્રીમાં વિશેષ માતાજીના ફોટા ડાઉનલોડ કરો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/mataji-photo-download-111092900006_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/mataji-photo-download-111092900006_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/06/thumb/1_1/1633498779-6828.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/06/thumb/1_1/1633498779-6828.jpg</image>
      <description><![CDATA[નવરાત્રીની રમઝટ ચાલુ થઈ ગઈ છે. માતાજીની આરાધનમાં નવ દિવસ સુધી લોકો ઓતપ્રોત રહેશે. ઘણા લોકો પગપાળા મંદિરોમાં જઈને માતાના દર્શન કરે છે. કોઈ પાવાગઢ જાય તો કોઈ અંબાજી. માતાજીના દરેક ધાર્મિક સ્થળો પર નવ દિવસ સુધી શ્રદ્ધાળુઓની અપાર ભીડ રહે છે. વેબદુનિયા ...]]></description>
      <content:encoded><![CDATA[<p style="float: left;width:100%;text-align:center;">
	<img align="center" alt="" class="imgCont" height="592" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-09/30/full/1632980171-3384.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
<!--endImage--><br />
<font style="font-size:11pt; color:#000000">મા દુર્ગાના નવ સ્વરૂપોના દર્શન કરો </font><br />
<p style="float: left;width:100%;text-align:center;">
	<img align="center" alt="" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/06/full/1633513589-5112.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
<br />
<font style="font-size:11pt; color:#000000">મા દુર્ગાના નવ સ્વરૂપના દર્શન માત્રથી બધા સંકટ દૂર થાય છે. નવરાત્રીનો દરેક દિવસ દેવીના એક વિશેષ રૂપને<br />
સમર્પિત છે. વેબદુનિયાની વિશેષ પ્રસ્તુતિ દુર્ગામાતાના ભક્તો માટે. </font><br />
<p style="float: left;width:100%;text-align:center;">
	<img align="center" alt="" class="imgCont" height="740" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/06/full/1633514409-0916.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
<br />
<font style="font-size:11pt; color:#000000">નવ અલૌકિક દેવીના દર્શન કરવાનું વિશેષ સ્ક્રીનસેવર. દરેક દિવસે તમે કોમ્પ્યુટર પર આરાધના કરો માતાજીના નવ રૂપોની. </font><br />
<p style="float: left;width:100%;text-align:center;">
	<img align="center" alt="" class="imgCont" height="592" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/06/full/1633498779-6828.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
<br />
<a href="http://download.webdunia.com/Test_Doc/durga_gujarati.rar" target="_blank"><b>માતા દુર્ગાના નવ રૂપોનુ સ્ક્રીન સેવર ડાઉનલોડ કરવા મટે ક્લિક કરો</b></a><br />
<p style="float: left;width:100%;text-align:center;">
	<img align="center" alt="" class="imgCont" height="592" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-10/04/full/1633341585-8928.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
<a href="http://download.webdunia.com/Test_Doc/durga_gujarati.rar" target="_blank"><b> </b></a><br />]]></content:encoded>
      <pubDate>Fri, 01 Oct 2021 12:48:00 +0530</pubDate>
      <updatedDate>Wed, 06 Oct 2021 15:42:57 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Navratri Day 2 - માઁ શક્તિનું બીજુ રૂપ - બ્રહ્મચારિણી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/navratri-article/brahmacharini-mata-ni-puja-120100900017_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/navratri-article/brahmacharini-mata-ni-puja-120100900017_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2016-10/03/thumb/1_1/1475474377-1611.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2016-10/03/thumb/1_1/1475474377-1611.jpg</image>
      <description><![CDATA[માઁ દુર્ગાની નવ શક્તિયોમાં બીજુ રૂપ બ્રહ્મચારિણીનું છે. અહીં બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા થાય છે બ્રહ્મચારિણી અર્થાત તપની ચારિણી, તપનું આચરણ કરવાવાળી. કહ્યું પણ છે - વેદસ્તત્વ તપો બ્રહ્મ- વેદ, તત્વ અને તપ 'બ્રહ્મ' શબ્દનો અર્થ છે.]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="brahmacharini" class="imgCont" height="267" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2016-10/03/full/1475474377-1611.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
	<br />
	<br />
	માઁ દુર્ગાની નવ શક્તિયોમાં બીજુ રૂપ બ્રહ્મચારિણીનું છે. અહીં બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા થાય છે બ્રહ્મચારિણી અર્થાત તપની ચારિણી, તપનું આચરણ કરવાવાળી. કહ્યું પણ છે - વેદસ્તત્વ તપો બ્રહ્મ- વેદ, તત્વ અને તપ &#39;બ્રહ્મ&#39; શબ્દનો અર્થ છે.</p>
<p>
	 </p>
<p>
	દુર્ગા પૂજાના બીજા દિવસે આ જ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન &#39;સ્વાધિષ્ઠાન&#39; ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં અવસ્થિત મનવા યોગી તેમની કૃપા અને ભક્તિ મેળવે છે.</p>
<p>
	 </p>
<p>
	બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે. તેમના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડળ હોય છે.</p>
<p>
	 </p>
<p>
	પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તે હિમાલયના ઘરે પુત્રી બનીને અવતર્યા હતા, ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિના રૂપમાં મેળવવાં માટે ખૂબ કડક તપસ્યા કરી હતી. આ કડક તપને કારણે તેમણે તપશ્ચારિણી એટલેકે બ્રહ્મ ચારિણીના નામથી ઓળખવામાં આવે છે.</p>
<p>
	 </p>
<p>
	એક હજાર વર્ષ તેમણે ફક્ત ફળ-ફૂલ ખાઈને જ વિતાવ્યા હતા. સો વર્ષો સુધી ફક્ત શાકભાજી ખાઈને ગુજારો કર્યો હતો. કેટલાક દિવસ સુધી કઠણ ઉપવાસ રાખીને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાનું ભયંકર કષ્ટ સહન કર્યુ. આ કઠણ તપસ્યા પછી ત્રણ હજાર વર્ષો સુધી ફક્ત જમીન પર તૂટીને પડેલાં બિલિપત્રોને ખાઈને ભગવાન શંકરની આરાધના કરી હતી પછી તેમણે આ બિલિપત્રોને પણ ખાવાનું છોડી દીધુ જેને કારણે તેમનુ નામ &#39;અપર્ણા&#39; પડી ગયુ.</p>
<p>
	 </p>
<p>
	કેટલાય હજાર વર્ષોની આ કઠણ તપસ્યા ને કારણે બ્રહ્મચારિણી દેવીનું એ પૂર્વ જન્મનું શરીર ક્ષીણ થવા માંડ્યુ. તે ખૂબ જ દૂબળા થઈ ગયા હતા. તેમની આ દશા જોઈને તેમની માતા મેના ખૂબ જ દુ:ખી થઈ ગઈ. તેમણે આ કઠણ તપસ્યાથી દેવીને મુક્ત કરવા માટે બૂમ પાડી &#39; ઉમા, અરે !, ઓ નહી &#39; ત્યારથી દેવી બ્રહ્મચારિણીના પૂર્વ જન્મનું એક નામ &#39;ઉમા&#39; પણ પડી ગયું હતુ.</p>
<p>
	 </p>
<p>
	તેમની આ તપસ્યાથી ત્રણે લોકમાં હાહાકાર મચી ગયો. દેવતા, ઋષિ, સિધ્ધગણ, મુનિ બધા બ્રહ્મચારિણી દેવીની આ તપસ્યાને અભૂતપૂર્વનુ પુણ્યકૃત્ય બતાવતા તેમના વખાણ કરવા લાગ્યા.</p>
<p>
	 </p>
<p>
	છેવટે પિતામહ બ્રહ્માજીએ આકાશવાણી દ્રારા તેમણે સંબોધિત કરતાં પ્રસન્ન સ્વરોમાં કહ્યું - હે દેવી, આજ સુધી કોઈએ આવી ક</p>
<p>
	ઠોર તપસ્યા નથી કરી. આવી તપસ્યા તમે જ કરી શકો છો. તમારા આ કામની ચારો લોકમાં પ્રશંસા થઈ રહી છે, તમારી મનોકામના જરૂર પૂરી થશે. ભગવાન ચન્દ્રમૌલિ શિવજી તમને પતિના રૂપમાં જરૂર પ્રાપ્ત થશે. હવે તમે તપસ્યાથી દૂર થઈને ઘર ચાલ્યા જાવ. બહુ જલ્દી જ તમારા પિતા તમને બોલાવવા આવી રહ્યાં છે.</p>
<p>
	 </p>
<p>
	માઁ બ્રહ્મચારિણી ભક્તો અને સિધ્ધ પુરૂષોને અનંત ફળ આપવાવાળી છે. તેમની ઉપાસનામાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વૃધ્ધિ થાય છે. જીવનના આવતા સંધર્ષો દરમિયાન પણ તેમનુ મન કર્તવ્ય-પથથી વિચલિત નથી થતુ. માઁ ની કૃપાથી તેને બધે જ સિધ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે.</p>]]></content:encoded>
      <pubDate>Thu, 09 Sep 2021 15:48:00 +0530</pubDate>
      <updatedDate>Wed, 29 Sep 2021 21:40:09 +0530</updatedDate>
      <category><![CDATA[Navratri Article]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Navratri Day 1- નવરાત્રીના પ્રથમ દિવસે કરો મા શૈલપુત્રીની આરાધના]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/story-of-devi-shailputri-mata-120100500007_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/story-of-devi-shailputri-mata-120100500007_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/21/thumb/1_1/1505970024-3478.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/21/thumb/1_1/1505970024-3478.jpg</image>
      <description><![CDATA[Navratri Day 1- નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="shailputri" class="imgCont" src="https://media.webdunia.com/_media/gu/img/article/2017-09/21/full/1505970024-3478.jpg" style="border: 1px solid rgb(221, 221, 221); margin-right: 0px; z-index: 0; width: 740px; height: 374px;" title="" /></p>
</p>
<p>
	Navratri Day 1- નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’<br />
	 </p>
<p>
	નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે.પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજીત છે જેના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે.</p>
<p>
	 </p>
<p>
	વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધ કૃત શેખરામ્ ।</p>
<p>
	વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।।</p>
<p>
	 </p>
<p>
	પૂર્વ જન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રીના રૃપે જન્મ્યાં હતાં. ત્યારે સતી નામ હતું. તેનું લગ્ન શંકરજી સાથે થયેલ. એક વખત દક્ષે મહાન યજ્ઞાનું આયોજન કર્યું, પણ તેમાં શંકરજીને આમંત્રણ ન આપ્યું તેમ જ યજ્ઞનું ફળભાગ પણ ન આપ્યું. બીજા દેવદેવતાને આમંત્રણ આપ્યું તેમ જ એને ફળભાગ પણ આપ્યા. સતીને પિતાના ઘેર યજ્ઞામાં જવાની ઇચ્છા થઈ અને પોતાનાં માતા-પિતા, બહેનોને મળવાની ઇચ્છા થઈ, શંકરજીએ ના પાડવા છતાં સતીજી માન્યાં નહીં. અંતે શંકર ભગવાનને રજા આપી. સતીજી પિયર ગયાં ત્યાં ફક્ત તેમની માતાએ તેમનો આદર કર્યો. બાકી પિતા, બહેનો તથા સંબંધીઓએ વ્યંગ વચનો કહ્યાં. આ જોઈ સતી દુઃખી થયાં. તેમને વધુ દુઃખ તો એટલે થયું કે ત્યાં ચતુર્દીક ભગવાન શંકર માટે પણ બધાંને તિરસ્કારભાવ હતો. દક્ષરાજે પણ તેમના માટે અપમાનજનક શબ્દો વાપર્યા. શંકરજીની વાત ન માનવા સતીજીને અહીં આવી દુઃખ થયું અને પતિનું અપમાન સહન ન થતાં પોતાના શરીરને યોગાગ્નિમાં ભષ્મ કરી લીધું. વજ્રપાત સમાન આ ઘટના સાંભળી શંકરજી ક્રોધે ભરાયા અને યજ્ઞાનો ધ્વંસ કરવા પોતાના ગણોને મોકલ્યા. ગણોએ યજ્ઞાનો ધ્વંસ કર્યો. એ જ સતીએ બીજા જન્મમાં હિમાલયની પુત્રીરૃપે જન્મ લીધો. તેમને પાર્વતી, હેમવતી પણ કહે છે. ઉપનિષદ કથા પ્રમાણે હેમવતીએ પોતાના સ્વરૃપથી દેવતાઓનો ગર્વ પણ તોડેલ અને બીજા જન્મમાં પણ શંકરજી સાથે તેમનાં લગ્ન થયાં.</p>
<p>
	 </p>
<p>
	આસો સુદ-૧ના રોજ આ સ્વરૃપની ઉપાસના થાય છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મુલાધારચક્રમાં સ્થિત કરે છે. જ્યાંથી યોગસાધનાનો આરંભ થાય છે.</p>
<p>
	 </p>
<p>
	<strong>યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રીરૃપેણ સંસ્થિતા ।</strong></p>
<p>
	<strong>નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।</strong></p>
<p>
	 </p>
<p>
	 ચરાચરેશ્વરી ત્વં હિ, મહામોહ વિનાશિની ભુકિત, મુકિત દાયિની,શૈલપુત્રીં પ્રણમામ્યહમ્।।</p>]]></content:encoded>
      <pubDate>Tue, 17 Aug 2021 05:09:00 +0530</pubDate>
      <updatedDate>Wed, 29 Sep 2021 21:36:17 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નવમું નોરતા - સિધ્ધિદાત્રીની ઉપાસનાથી મળે છે સિદ્ધિઓ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/about-hinduism/navratri-day-9-worshipping-goddess-siddhidatri-118101600022_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/about-hinduism/navratri-day-9-worshipping-goddess-siddhidatri-118101600022_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/16/thumb/1_1/1539690644-6984.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/16/thumb/1_1/1539690644-6984.jpg</image>
      <description><![CDATA[માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ ...]]></description>
      <content:encoded><![CDATA[<p style="text-align: center;">
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="350" src="//media.webdunia.com/_media/gu/img/article/2018-10/16/full/1539690644-6984.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Story of godddess maa siddhidatri " width="640" /></p>
	<p style="text-align: left;">
		<span>માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ જાય છે. સૃષ્ટિમાં કશુ તેને માટે અગમ્ય નથી રહી જતુ. બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેમાં આવી જાય છે.</span><br />
		<p>
			सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।</p>
		<p>
			सेव्यमाना सदा भूयात्‌ सिद्धिदा सिद्धिदायिनी॥</p>
		<p>
			માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ જાય છે. સૃષ્ટિમાં કશુ તેને માટે અગમ્ય </p>
		<p>
			નથી રહી જતુ. બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેમાં આવી જાય છે.</p>
		<p>
			માર્કણ્ડેય પુરાણના મુજબ અળિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ - આ આઠ સિધ્ધિયો હોય છે. શ્રીકૃષ્ણ જન્મ ખંડમાં </p>
		<p>
			આ સંખ્યા અઢાર બતાવવામાં આવી છે. જેમના નામ આ પ્રકારના છે. </p>
		<p>
			1. અણિમા 2. લધિમા 3. પ્રાપ્તિ 4. પ્રાકામ્ય 5. મહિમા </p>
		<p>
			6. ઈશિત્વ, વાશિત્વ 7. સર્વકામાવસાયિતા 8. સર્વજ્ઞત્વ </p>
		<p>
			9. દૂરશ્રવાણ 10. પરકાયપ્રવેશન 11. વાકસિધ્ધિ 12. કલ્પવૃક્ષત્વ</p>
		<p>
			13. સૃષ્ટિ 14. સંહારકરણસામર્થ્ય 15. અમરત્વ 16. સર્વન્યાયકત્વ</p>
		<p>
			17. ભાવના 18. સિધ્ધિ </p>
		<p>
			માઁ સિધ્ધિદાત્રી ભક્તો અને સાધકોને આ બધી સિધ્ધિયો આપવામાં સમર્થ છે. દેવીપુરાણના અનુસાર ભગવાન શિવે દેવીની કૃપાથીજ આ સિધ્ધિયોને મેળવી હતી. </p>
		<p>
			એમના આશીર્વાદથી જ ભગવાન શિવનું અડધુ શરીર દેવીનું બન્યુ હતુ. આ જ કારણે તેઓ સમગ્ર લોકમાં &#39;અર્ધનારેશ્વર&#39; ના નામે પ્રસિધ્ધિ થયા હતા. </p>
		<p>
			માઁ સિધ્ધિદાત્રી ચાર હાથવાળી છે. તેમનુ વાહન સિંહ છે. તે કમળના ફૂલ પર બિરાજમાન છે. તેમના ડાબા બાજુના નીચેના હાથમાં કમળનું ફૂલ છે.<br />
			નવદુર્ગાઓમાં માઁ સિધ્ધિદાત્રી અંતિમ છે. અન્ય આઠ દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ-વિધાનના મુજબ કરતા ભક્ત દુર્ગા પૂજાના નવમે દિવસે આ દેવીની ઉપાસના કરે છે. આ સિધ્ધિદાત્રી માઁ ની ઉપાસના પૂરી કર્યા પછી ભક્તો અને સાધકોની લૌકિક, પરલૌકિક બધા પ્રકારની ઈચ્છાઓ પૂરી કરે છે.</p>
		<p>
			સિધ્ધિદાત્રી માઁના કૃપાપાત્ર ભક્તોની અંદર કોઈ એવી કામના શેષ બચતી જ નથી, જેને તેઓ પૂરી કરવા માગતા હોય. તે બધી સાંસારિક ઈચ્છાઓ, આવશ્યકતાઓ અને સ્પૃહાઓની ઉપર ઉઠીને માનસિક રૂપથી માઁ ભગવતીના દિવ્ય લોકોમાં વિચરણ કરતા તેમની કૃપા રસનું નિરંતર પાન કરતા, વિષય-ભોગ-શૂન્ય થઈ જાય છે. </p>
		<p>
			માઁ ના ચરણોનું આ સાનિધ્ય મેળવવા આપણે સદા નિયમનિષ્ઠ રહીને તેમની ઉપાસના કરવી જોઈએ. માઁ ભગવતીનુ સ્મરણ ધ્યાન, પૂજન અમને આ સંસારની અસારતાનો બોધ કરાવતા વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃત પદની તરફ લઈ જવાવાળી છે. </p>
	</p>
	<iframe allow="autoplay; encrypted-media" allowfullscreen="" frameborder="0" height="270" src="https://www.youtube.com/embed/amVisfJ8c2Q" width="480"></iframe></p>
<br />]]></content:encoded>
      <pubDate>Sat, 24 Oct 2020 09:13:00 +0530</pubDate>
      <updatedDate>Sat, 24 Oct 2020 10:10:47 +0530</updatedDate>
      <category><![CDATA[About hinduism]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Navratri Day 7- માતાનુ સાતમુ સ્વરૂપ - કાલરાત્રિ કરશે દુખ દૂર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/about-hinduism/seventh-navdurga-puja-in-saptami-maa-kalratri-118101200024_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/about-hinduism/seventh-navdurga-puja-in-saptami-maa-kalratri-118101200024_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/12/thumb/1_1/1539343037-9897.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/12/thumb/1_1/1539343037-9897.jpg</image>
      <description><![CDATA[માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.]]></description>
      <content:encoded><![CDATA[<p style="float: left;width:100%;text-align:center;">
	<img align="center" alt="" class="imgCont" height="400" src="//media.webdunia.com/_media/gu/img/article/2018-10/12/full/1539343037-9897.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Kalratri" width="640" /></p>
<br />
<span style="color: rgb(0, 0, 0);">માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.</span><br />
<p style="text-align: center;">
	<iframe allow="autoplay; encrypted-media" allowfullscreen="" frameborder="0" height="270" src="https://www.youtube.com/embed/g70isViPUl8" width="480"></iframe></p>]]></content:encoded>
      <pubDate>Fri, 23 Oct 2020 06:45:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 23 Oct 2020 07:21:53 +0530</updatedDate>
      <category><![CDATA[About hinduism]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નવરાત્રી 2020: માતા બ્રહ્મચારિણી કોણ છે, જાણો તેમના દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવવું]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/brahmacharini-mata-ni-puja-120101800004_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/brahmacharini-mata-ni-puja-120101800004_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/10/thumb/1_1/1539162211-8439.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/10/thumb/1_1/1539162211-8439.jpg</image>
      <description><![CDATA[બીજી નવરાત્રીમાં માતાના બ્રહ્મચારિણી અને તપશ્ચરિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારિની દેવીની ઉપાસનાથી તૃપ્તિ, ત્યાગ, નિરાશા, પુણ્ય, આત્મ-નિયંત્રણમાં વધારો થાય છે. જીવનના મુશ્કેલ સમયમાં પણ તેનું મન કર્તવ્યના માર્ગથી ભટકતું નથી. દેવી તેના ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="350" src="https://media.webdunia.com/_media/gu/img/article/2018-10/10/full/1539162211-8439.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
</p>
<p>
	બીજી નવરાત્રીમાં માતાના બ્રહ્મચારિણી અને તપશ્ચરિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારિની દેવીની ઉપાસનાથી તૃપ્તિ, ત્યાગ, નિરાશા, પુણ્ય, આત્મ-નિયંત્રણમાં વધારો થાય છે. જીવનના મુશ્કેલ સમયમાં પણ તેનું મન કર્તવ્યના માર્ગથી ભટકતું નથી. દેવી તેના સાધકોની ગંદકી, દુષ્કૃત્યો અને ખામીઓને દૂર કરે છે.</p>
<p>
	દેવીની કૃપાથી પૂર્ણ પ્રાપ્તિ અને વિજય મળે છે. જે સાધકો માતાના આ સ્વરૂપની પૂજા કરે છે તેઓ તપ, ત્યાગ, આત્મવિશ્વાસ, સંયમ અને સદ્ગુણ હોય છે અને જીવનમાં તેઓએ જે નિશ્ચય કર્યું છે તે પૂર્ણ કરે છે.</p>
<p>
	 </p>
<p>
	શું પ્રસાદ આપવો: - માતા ભગવતીએ નવરાત્રીના બીજા દિવસે ખાંડ ચઢાવવી જોઈએ, માતાને ખાંડ પસંદ છે. બ્રાહ્મણે દાનમાં પણ ખાંડ આપવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કરીને મનુષ્ય દીર્ધાયુષ્ય કરે છે.</p>
<p>
	 </p>
<p>
	તેમની પૂજા કરવાથી ત્રાસ, ત્યાગ, પુણ્ય વગેરેમાં વધારો થાય છે, બ્રહ્મચારિણી દેવીની નવરાત્રીના બીજા દિવસે પૂજા કરવામાં આવે છે.</p>
<p>
	બ્રહ્મચારિની દેવીનું સ્વરૂપ જ્યોતિર્મય છે. તે માતા દુર્ગાની નવ શક્તિઓમાં બીજી છે. અન્ય નામ તપશ્ચરિણી, અપર્ણા અને ઉમા છે. તેમની પૂજા કરવાથી તમામ કાર્યો પૂરા થાય છે, અવરોધો દૂર થાય છે અને વિજય મળે છે. આ સિવાય તમામ પ્રકારની સમસ્યાઓનો પણ અંત આવે છે.</p>
<p>
	 </p>
<p>
	બ્રહ્મચારિણી દેવીની પૂજા પદ્ધતિ</p>
<p>
	બ્રહ્મચારિની દેવીની પૂજા કરતી વખતે, સૌ પ્રથમ, તમારા હાથમાં એક ફૂલ લો અને તેનું ધ્યાન કરો</p>
<p>
	પ્રાર્થના કરતી વખતે નીચે લખેલ મંત્ર કહો.</p>
<p>
	 </p>
<p>
	શ્લોક</p>
<p>
	દધના કરપદ્મભ્યામક્ષ્મકમંડલુ | દેવી પ્રસિદાતુ મયિ બ્રહ્મચારિનન્યત્તમ ||</p>
<p>
	 </p>
<p>
	ધ્યાન મંત્ર</p>
<p>
	वन्दे वांछित लाभायचन्द्रार्घकृतशेखराम्।</p>
<p>
	जपमालाकमण्डलु धराब्रह्मचारिणी शुभाम्॥</p>
<p>
	 </p>
<p>
	गौरवर्णा स्वाधिष्ठानस्थिता द्वितीय दुर्गा त्रिनेत्राम।</p>
<p>
	धवल परिधाना ब्रह्मरूपा पुष्पालंकार भूषिताम्॥</p>
<p>
	 </p>
<p>
	परम वंदना पल्लवराधरां कांत कपोला पीन।</p>
<p>
	पयोधराम् कमनीया लावणयं स्मेरमुखी निम्ननाभि नितम्बनीम्॥</p>
<p>
	 </p>
<p>
	આ પછી, દેવીને પંચામૃત સ્નાન કરો, પછી વિવિધ પ્રકારના ફૂલો, અક્ષત, કુમકુમ, સિંદુર, અર્પણ કરો.</p>
<p>
	દેવીને સફેદ અને સુગંધિત ફૂલો અર્પણ કરો.</p>
<p>
	 </p>
<p>
	આ ઉપરાંત માતા દેવીને કમળના ફૂલો પણ ચઢાવો અને આ મંત્રો સાથે પ્રાર્થના કરો.</p>
<p>
	1. અથવા દેવી સર્વભૂતેષુ માં બ્રહ્મચારિણી રૂપેન સંસ્થા.</p>
<p>
	નમસ્તસાય નમસ્તાસ્યાય નમસ્તસ્યાય નમો નમ:.</p>
<p>
	2. પદ્મભ્યામ અક્ષમલા કમંડલુ દ્વારા દધના કરીને.</p>
<p>
	દેવી પ્રસિદાતુ મે બ્રહ્મચારિનન્યત્તમ।</p>
<p>
	 </p>
<p>
	આ પછી, દેવી માતાને અર્પણ કરો અને અચમન મેળવો. પ્રસાદ પછી, સોપારીની બદામ ચઢાવો અને પ્રદક્ષિણા કરો, એટલે કે ઉભા રહો અને તમારી જગ્યાએ 3 વાર ભટકશો. પ્રદક્ષિણા પછી, ઘી અને કપૂર ઉમેરીને ઘીની આરતી કરો. છેવટે, ક્ષમા માટે પ્રાર્થના કરો અને પ્રસાદ વહેંચો.</p>
<p>
	દરેક સામાન્ય માણસો માટે આરાધના માટે યોગ્ય આ શ્લોક સરળ અને સ્પષ્ટ છે. માતા જગદંબેની ભક્તિ મેળવવા માટે, તેને નવરાત્રીમાં બીજા દિવસે યાદ કરીને જાપ કરવો જોઈએ.</p>
<p>
	 </p>
<p>
	या देवी सर्वभू‍तेषु माँ ब्रह्मचारिणी रूपेण संस्थिता।</p>
<p>
	नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।</p>
<p>
	 </p>
<p>
	અર્થ: હે માતા! બ્રહ્મચારિણી તરીકે પ્રખ્યાત અંબે, બધે બેઠેલા, હું તમને ફરીવાર વંદન કરું છું. અથવા હું તમને ફરીવાર વંદન કરું છું.</p>
<p>
	 </p>]]></content:encoded>
      <pubDate>Sun, 18 Oct 2020 09:59:00 +0530</pubDate>
      <updatedDate>Sun, 18 Oct 2020 10:06:08 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Navratri 2020:કેવી રીતે બન્યા માતાના 51 શક્તિપીઠ, જાણો શિવ અને સતીની કથા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/navratri-2020-secret-of-51-shakti-peeths-and-story-of-lord-shiva-mata-sati-120101700001_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/navratri-2020-secret-of-51-shakti-peeths-and-story-of-lord-shiva-mata-sati-120101700001_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2020-10/17/thumb/1_1/1602873522-7587.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2020-10/17/thumb/1_1/1602873522-7587.jpg</image>
      <description><![CDATA[નવરાત્રિના દિવસોમાં માતાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. આ વખતે નવરાત્રિ 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. માતાના શક્તિપીઠનુ ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન તેમનું મહત્વ વધી જાય છે. . માતા દુર્ગાએ દુષ્ટોનો સંહાર અને પૃથ્વીનો ઉદ્ધાર ...]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="durga puja" class="imgCont" height="648" src="https://media.webdunia.com/_media/gu/img/article/2020-10/17/full/1602873522-7587.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="650" /></p>
	</p>
</p>
<p>
	નવરાત્રિના દિવસોમાં માતાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. આ વખતે નવરાત્રિ 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. માતાના શક્તિપીઠનુ ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન તેમનું મહત્વ વધી જાય છે. . માતા દુર્ગાએ દુષ્ટોનો સંહાર અને પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે  ઘણા સ્વરૂપો લીધા. જેમાંનું એક સ્વરૂપ સતીનું હતું. જેમાં તેમણે શિવ સાથે લગ્ન કર્યા. અહીંથી માતા સતીની શક્તિ બનવાની કથા શરૂ થાય છે. ચાલો જાણીએ ભગવાન શિવ અને માતા સતીની કથા, કેવી રીતે માતાના 51 શક્તિપીઠનું થયુ નિર્માણ. </p>
<p>
	 </p>
<p>
	પુરાણો અનુસાર, પ્રજાપતિ દક્ષ બ્રહ્માના માનસ પુત્રોમાંથી એક હતા. તેમની બે પત્નીઓ હતી, જેમનુ નામ હતુ પ્રસુતિ અને વીરણી,   રાજા દક્ષની પત્ની પ્રસુતિના ગર્ભથીમાતા સતીનો જન્મ થયો હતો. પૌરાણિક કથા મુજબ માતા સતી શિવ સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ રાજા દક્ષ આ લગ્નની વિરુદ્ધ હતા. તેમને શિવજીના રહેવાની રીત અને વેશભૂષા પસંદ નહોતી.  તેમ છતાં તેમને પોતાની ઇચ્છા વિરુદ્ધ  પોતાની  પુત્રી સતીના લગ્ન શિવ સાથે કરવા પડ્યા</p>
<p>
	 </p>
<p>
	એકવાર રાજા દક્ષે ખૂબ જ ભવ્ય યજ્ઞનુ આયોજન કર્યુ. તે યજ્ઞમાં તેમણે તમામ દેવી-દેવતાઓને આમંત્રણ આપ્યું. પરંતુ આ યજ્ઞમાં ભગવાન શિવ અને માતા સતીને આમંત્રણ આપવામાં આવ્યુ નહી. માતા સતી આમંત્રણ વિના અને શિવના ના પાડવા છતા પણ પોતાના  પિતાને ઘેર ગયા. માતા સતી જ્યારે તેમના પિતાને ત્યા પહોચી તો પ્રજાપતિ દક્ષએ ભગવાન શિવ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો. આ રીતે માતા સતીએ પોતાના પતિનું અપમાન સહન ન થયુ અને તેમણે હવન કુંડમાં પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી.</p>
<p>
	 </p>
<p>
	ભગવાન શિવને જ્યારે આ વાતની ખબર પડી, ત્યારે તે ખૂબ જ દુ:ખી અને ક્રોધિત થઈ ગયા. પછી તેમણે વીરભદ્રને ત્યાં મોકલ્યો. વિરભદ્રએ ગુસ્સામાં રાજા દક્ષનું માથુ ઘડથી અલગ કરી નાખ્યું. જ્યારબાદ શિવજીએ માતા સતીના શરીર લઈને દ્રવિત હૃદયથી તાંડવ કરવાનું શરૂ કર્યું. જેનાથી બધા દેવી-દેવતાઓ ચિંતિત થઈ ગયા. ત્યારે શિવજીનો મોહ ભંગ કરવા માટે વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના શરીરને ટુકડે ટુકડા કરી નાખ્યા. માતા સતીના શરીરનો ભાગ  અને આભૂષણ જ્યા જ્યા પડ્યા ત્યા શક્તિપીઠનું નિર્માણ થયુ. આ રીતે કુલ મળીને 51 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો </p>
<p>
	 </p>
<p>
	1. હિંગળાજ માતા – કરાચી (પાકિસ્તાન)</p>
<p>
	2. નૈનાદેવી મંદિર – બિલાસપુર (હિમાચલપ્રદેશ)</p>
<p>
	3. સુનંદા – બાંગ્લાદેશ</p>
<p>
	4. મહામાયા – પહલગાંવ (કાશ્મીર)</p>
<p>
	5. જ્વાલા જી(અંબિકા)- કાંગડા (હિમાચલપ્રદેશ)</p>
<p>
	6. ત્રિપુર માલિની – જલંધર (પંજાબ)</p>
<p>
	7. અંબાજી – આરાસુર, અંબાજી (ગુજરાત)</p>
<p>
	8. મહાશિરા – પશુપતિનાથ મંદિર પાસે (નેપાળ)</p>
<p>
	9. દાક્ષાયની – માનસરોવર (કૈલાસ)</p>
<p>
	10. વિમલા – ઉત્કલ (ઓડિશા)</p>
<p>
	11. ગંડકી ચંડી – પોખરા (નેપાળ)</p>
<p>
	12. દેવી બાહુલા – પં. બંગાળ</p>
<p>
	13. મંગલ ચંદ્રિકા – પં. બંગાળ</p>
<p>
	14. ત્રિપુરસુંદરી – ત્રિપુરા</p>
<p>
	15. ભવાની – બાંગ્લાદેશ</p>
<p>
	16. ભ્રામરી – પં. બંગાળ</p>
<p>
	17. કામાખ્યા – ગુવાહાટી (આસામ)</p>
<p>
	18. જુગાડયા – પં. બંગાળ</p>
<p>
	19. કાલીપીઠ – કોલકાતા</p>
<p>
	20. લલિતા- અલાહાબાદ (ઉત્તરપ્રદેશ)</p>
<p>
	21. જયંતી – બાંગ્લાદેશ</p>
<p>
	22. વિમલા મુકુટ – પં. બંગાળ</p>
<p>
	23. મણિકર્ણી – વારાણસી (ઉત્તરપ્રદેશ)</p>
<p>
	24. શ્રવણી – તામિલનાડુ</p>
<p>
	25. સાવિત્રી – હરિયાણા</p>
<p>
	26. ગાયત્રી – અજમેર (રાજસ્થાન)</p>
<p>
	27. મહાલક્ષ્મી – બાંગ્લાદેશ</p>
<p>
	28. કાંચી – પં. બંગાળ</p>
<p>
	29. કાલી – મધ્ય પ્રદેશ</p>
<p>
	30. નર્મદા – અમરકંટક (મધ્યપ્રદેશ)</p>
<p>
	31. શિવાની – ઉત્તરપ્રદેશ</p>
<p>
	32. ઉમા- ઉત્તરપ્રદેશ</p>
<p>
	33. નારાયણી- તામિલનાડુ</p>
<p>
	34. વારાહી – ગુજરાત</p>
<p>
	35. અર્પણ – બાંગ્લાદેશ</p>
<p>
	36. શ્રી સુંદરી – આંધ્રપ્રદેશ</p>
<p>
	37. કપાલીની – પં. બંગાળ</p>
<p>
	38. ચંદ્રભાગા – પ્રભાસ – સોમનાથ (ગુજરાત)</p>
<p>
	39. અવંતિ- ઉજ્જૈન (મધ્યપ્રદેશ)</p>
<p>
	40. ભ્રામરી – નાસિક (મહારાષ્ટ્ર)</p>
<p>
	41. વિશ્વેશ્વરી – આંધ્રપ્રદેશ</p>
<p>
	42. રત્નાવલી – પં. બંગાળ</p>
<p>
	43. અંબિકા – ભરતપુર (રાજસ્થાન)</p>
<p>
	44. મિથિલા – ભારત – નેપાળ બોર્ડર</p>
<p>
	45. નલહાટી – પં. બંગાળ</p>
<p>
	46. જયદુર્ગા – અજ્ઞાત</p>
<p>
	47. મહિષર્મિદની – પં. બંગાળ</p>
<p>
	48. યશોરેશ્વરી – બાંગ્લાદેશ</p>
<p>
	49. ફુલ્લરા – પં. બંગાળ</p>
<p>
	50. નંદિની – પં. બંગાળ</p>
<p>
	51. ઇન્દ્રક્ષી – શ્રીલંકા</p>
<p>
	52. અંબાજી મંદિર - ભરૂચ, ગુજરાત<br />
	<br />
	<iframe allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture" allowfullscreen="" frameborder="0" height="315" src="https://www.youtube.com/embed/YU3VCCgKDc0" width="560"></iframe></p>]]></content:encoded>
      <pubDate>Sat, 17 Oct 2020 00:00:00 +0530</pubDate>
      <updatedDate>Sat, 17 Oct 2020 00:10:50 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ત્રીજા દિવસે - માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા']]></title>
      <link>https://gujarati.webdunia.com/article/navratri-article/maa-chandraghanta-120100900024_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/navratri-article/maa-chandraghanta-120100900024_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/11/thumb/1_1/1539247140-0501.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/11/thumb/1_1/1539247140-0501.jpg</image>
      <description><![CDATA[માઁ શક્તિનું ત્રીજુ રૂપ - ચંદ્રઘંટા
માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા' છે. નવરત્રિ આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે તેમનાજ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે આ દિવસે સાધકનુ મન મણિપૂર'ચક્રમાં પ્રવેશ પામે છે.]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="" class="imgCont" height="415" src="https://media.webdunia.com/_media/gu/img/article/2020-10/09/full/1602253066-487.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="chandraghanta" width="726" /></p>
	</p>
</p>
<p>
	માઁ શક્તિનું ત્રીજુ રૂપ - ચંદ્રઘંટા</p>
<p>
	માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ &#39;ચંદ્રઘંટા&#39; છે. નવરત્રિ આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે તેમનાજ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે આ દિવસે સાધકનુ મન મણિપૂર&#39;ચક્રમાં પ્રવેશ પામે છે.</p>
<p>
	 </p>
<p>
	માઁ ચંદ્રઘટાની કૃપાથી અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે. દિવ્ય સુગંધોનો અનુભવ થાય છે. અને વિવિધ પ્રકારની દિવ્ય ધ્વનિયો સાંભળવા મળે છે. આ ક્ષણે સાધકે અત્યંત સાવધાન રહેવાની જરૂર હોય છે.</p>
<p>
	 </p>
<p>
	માઁ નુ આ રૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે. તે જ કારણે તેમણે ચંદ્રઘટા દેવી કહેવામાં આવે છે. તેમના શરીરનો રંગ ચંદ્રની જેમ ચમકીલો છે. તેમના દસ હાથ છે. તેમના દસે હાથોમાં તલવાર વગેરે શસ્ત્ર અને બાણ વગેરે અસ્ત્ર શોભી રહ્યા છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુધ્ધને માટે તૈયાર રહેવાની હોય છે.</p>
<p>
	 </p>
<p>
	માઁ ચંદ્રઘટાની કૃપાથી સાધકના બધા પાપ અને મુશ્કેલીઓ દૂર થાય છે. તેમની આરાધના ફળદાયી છે. માઁ ભક્તોના કષ્ટનું નિવારણ તરતજ કરી દે છે. તેમની ઉપાસના કરનાર સિંહની જેમ પરાક્રમી અને નિર્ભયી થઈ જાય છે. તેમના ઘંટની ધ્વનિ હંમેશા પોતાના ભક્તોની પ્રેતબાધાથી રક્ષા કરે છે. તેમનું ધ્યાન કરતાંજ શરણે આવેલાની રક્ષા કરવા, આ ઘંટની ધ્વનિ રણકી ઉઠે છે.</p>
<p>
	 </p>
<p>
	માઁનું રૂપ અત્યંત મધુર, અને શાંતિથી પરિપૂર્ણ રહે છે. તેમની આરાધના કરવાથી વીરતા-નિર્ભયતાની સાથે જ સૌમ્યતા અને નિનમ્રતા નો વિકાસ થઈ મોઢું, આંખો અને સંપૂર્ણ શરીરમાં કાંતિ-ગુણની વૃધ્ધિ થાય છે. અવાજમાં દિવ્ય, અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે. માઁ ચંદ્રઘટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે, લોકો તેમણે જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરે છે.</p>
<p>
	 </p>
<p>
	આપણે આપણા મન, વચન અને કર્મને સંપૂર્ણ વિધિ વિધાન પૂર્વક, શુધ્ધ કરીને માઁ ચંદ્રઘટાના શરણે થઈને આરાધના કરવી જોઈએ. તેમની ઉપાસના થી અમે સમસ્ત સાંસારિક કષ્ટોથી દૂર થઈને સહનશીલ બની શકીએ છે.</p>]]></content:encoded>
      <pubDate>Sat, 10 Oct 2020 07:34:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 09 Oct 2020 19:48:05 +0530</updatedDate>
      <category><![CDATA[Navratri Article]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Day 3 દુર્ગાનુ ત્રીજુ રૂપ 'ચંદ્રઘટા']]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/chandraghata-109092100001_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/chandraghata-109092100001_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/hp/religion-navratri-utsav/2014-09/13/thumb/1_1/1410585952-9882.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/hp/religion-navratri-utsav/2014-09/13/thumb/1_1/1410585952-9882.jpg</image>
      <description><![CDATA[માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા' છે. નવરત્રિ આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે તેમનાજ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે આ દિવસે સાધકનુ મન મણિપૂર'ચક્રમાં પ્રવેશ પામે છે.]]></description>
      <content:encoded><![CDATA[<p class="wdp_articleLImg">
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="chandraghata" class="imgCont" height="292" src="http://media.webdunia.com/_media/gu/img/article/2015-10/15/full/1444895358-2108.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="chandraghata" width="600" /></p>
</p>
<!--endImage--><font style="font-size:11pt; color:#000000">માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ &#39;ચંદ્રઘંટા&#39; છે. નવરત્રિ આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે તેમનાજ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે આ દિવસે સાધકનુ મન મણિપૂર&#39;ચક્રમાં પ્રવેશ પામે છે. </font><br />
<p style="float: left;width:100%;text-align:center;">
	<img align="center" alt="chandraghata" class="imgCont" height="292" src="//media.webdunia.com/_media/gu/img/article/2015-10/15/full/1444895358-2108.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="chandraghata" width="600" /></p>
<br />
<font style="font-size:11pt; color:#000000">માઁ ચંદ્રઘટાની કૃપાથી અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે. દિવ્ય સુગંધોનો અનુભવ થાય છે. અને વિવિધ પ્રકારની દિવ્ય ધ્વનિયો સાંભળવા મળે છે. આ ક્ષણે સાધકે અત્યંત સાવધાન રહેવાની જરૂર હોય છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">માઁ નુ આ રૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે. તે જ કારણે તેમણે ચંદ્રઘટા દેવી કહેવામાં આવે છે. તેમના શરીરનો રંગ ચંદ્રની જેમ ચમકીલો છે. તેમના દસ હાથ છે. તેમના દસે હાથોમાં તલવાર વગેરે શસ્ત્ર અને બાણ વગેરે અસ્ત્ર શોભી રહ્યા છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુધ્ધને માટે તૈયાર રહેવાની હોય છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">માઁ ચંદ્રઘટાની કૃપાથી સાધકના બધા પાપ અને મુશ્કેલીઓ દૂર થાય છે. તેમની આરાધના ફળદાયી છે. માઁ ભક્તોના કષ્ટનું નિવારણ તરતજ કરી દે છે. તેમની ઉપાસના કરનાર સિંહની જેમ પરાક્રમી અને નિર્ભયી થઈ જાય છે. તેમના ઘંટની ધ્વનિ હંમેશા પોતાના ભક્તોની પ્રેતબાધાથી રક્ષા કરે છે. તેમનું ધ્યાન કરતાંજ શરણે આવેલાની રક્ષા કરવા, આ ઘંટની ધ્વનિ રણકી ઉઠે છે.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">માઁનું રૂપ અત્યંત મધુર, અને શાંતિથી પરિપૂર્ણ રહે છે. તેમની આરાધના કરવાથી વીરતા-નિર્ભયતાની સાથે જ સૌમ્યતા અને નિનમ્રતા નો વિકાસ થઈ મોઢું, આંખો અને સંપૂર્ણ શરીરમાં કાંતિ-ગુણની વૃધ્ધિ થાય છે. અવાજમાં દિવ્ય, અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે. માઁ ચંદ્રઘટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે, લોકો તેમણે જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરે છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">આપણે આપણા મન, વચન અને કર્મને સંપૂર્ણ વિધિ વિધાન પૂર્વક, શુધ્ધ કરીને માઁ ચંદ્રઘટાના શરણે થઈને આરાધના કરવી જોઈએ. તેમની ઉપાસના થી અમે સમસ્ત સાંસારિક કષ્ટોથી દૂર થઈને સહનશીલ બની શકીએ છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">આપણે હંમેશા તેમના પવિત્ર વિગ્રહને ધ્યાનમાં રાખીને સાધના તરફ અગ્રસર થવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમનું ધ્યાન આમારા આ લોક અને પરલોક બંને માટે પરમ કલ્યાણકારી અને સદગતિ આપનારું છે. </font><br />]]></content:encoded>
      <pubDate>Fri, 27 Mar 2020 00:46:00 +0530</pubDate>
      <updatedDate>Thu, 26 Mar 2020 18:16:52 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Navratri Day 1- નવરાત્રીના પ્રથમ દિવસે કરો મા શૈલપુત્રીની આરાધના]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/about-hinduism/devi-shailputri-navratri-day-1-118100900014_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/about-hinduism/devi-shailputri-navratri-day-1-118100900014_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/09/thumb/1_1/1539075022-0593.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/09/thumb/1_1/1539075022-0593.jpg</image>
      <description><![CDATA[Navratri Day 1- નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’]]></description>
      <content:encoded><![CDATA[<p>
	Navratri Day 1- નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’</p>
<p style="float: left;width:100%;text-align:center;">
	<p style="text-align: left;">
		<img align="center" alt="Navratri Day - Goddess maa shailputri " class="imgCont" height="350" src="//media.webdunia.com/_media/gu/img/article/2018-10/09/full/1539075022-0593.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Navratri Day - Goddess maa shailputri " width="640" /></p>
	<p style="text-align: left;">
		નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે.પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજીત છે જેના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે.</p>
	<p style="text-align: left;">
		 </p>
	<p style="text-align: left;">
		વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધ કૃત શેખરામ્ ।</p>
	<p style="text-align: left;">
		વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।।</p>
	<p style="text-align: left;">
		 </p>
	<p style="text-align: left;">
		 </p>
	<p style="text-align: left;">
		પૂર્વ જન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રીના રૃપે જન્મ્યાં હતાં. ત્યારે સતી નામ હતું. તેનું લગ્ન શંકરજી સાથે થયેલ. એક વખત દક્ષે મહાન યજ્ઞાનું આયોજન કર્યું, પણ તેમાં શંકરજીને આમંત્રણ ન આપ્યું તેમ જ યજ્ઞનું ફળભાગ પણ ન આપ્યું. બીજા દેવદેવતાને આમંત્રણ આપ્યું તેમ જ એને ફળભાગ પણ આપ્યા. સતીને પિતાના ઘેર યજ્ઞામાં જવાની ઇચ્છા થઈ અને પોતાનાં માતા-પિતા, બહેનોને મળવાની ઇચ્છા થઈ, શંકરજીએ ના પાડવા છતાં સતીજી માન્યાં નહીં. અંતે શંકર ભગવાનને રજા આપી. સતીજી પિયર ગયાં ત્યાં ફક્ત તેમની માતાએ તેમનો આદર કર્યો. બાકી પિતા, બહેનો તથા સંબંધીઓએ વ્યંગ વચનો કહ્યાં. આ જોઈ સતી દુઃખી થયાં. તેમને વધુ દુઃખ તો એટલે થયું કે ત્યાં ચતુર્દીક ભગવાન શંકર માટે પણ બધાંને તિરસ્કારભાવ હતો. દક્ષરાજે પણ તેમના માટે અપમાનજનક શબ્દો વાપર્યા. શંકરજીની વાત ન માનવા સતીજીને અહીં આવી દુઃખ થયું અને પતિનું અપમાન સહન ન થતાં પોતાના શરીરને યોગાગ્નિમાં ભષ્મ કરી લીધું. વજ્રપાત સમાન આ ઘટના સાંભળી શંકરજી ક્રોધે ભરાયા અને યજ્ઞાનો ધ્વંસ કરવા પોતાના ગણોને મોકલ્યા. ગણોએ યજ્ઞાનો ધ્વંસ કર્યો. એ જ સતીએ બીજા જન્મમાં હિમાલયની પુત્રીરૃપે જન્મ લીધો. તેમને પાર્વતી, હેમવતી પણ કહે છે. ઉપનિષદ કથા પ્રમાણે હેમવતીએ પોતાના સ્વરૃપથી દેવતાઓનો ગર્વ પણ તોડેલ અને બીજા જન્મમાં પણ શંકરજી સાથે તેમનાં લગ્ન થયાં.</p>
	<p style="text-align: left;">
		 </p>
	<p style="text-align: left;">
		આસો સુદ-૧ના રોજ આ સ્વરૃપની ઉપાસના થાય છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મુલાધારચક્રમાં સ્થિત કરે છે. જ્યાંથી યોગસાધનાનો આરંભ થાય છે.</p>
	<p style="text-align: left;">
		 </p>
	<p style="text-align: left;">
		યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રીરૃપેણ સંસ્થિતા ।</p>
	<p style="text-align: left;">
		નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।</p>
	<p style="text-align: left;">
		 </p>
	<p style="text-align: left;">
		 </p>
	<p style="text-align: left;">
		ચરાચરેશ્વરી ત્વં હિ, મહામોહ વિનાશિની ભુકિત, મુકિત દાયિની,શૈલપુત્રીં પ્રણમામ્યહમ્।।</p>
</p>
<p style="text-align: center;">
	<iframe allow="autoplay; encrypted-media" allowfullscreen="" frameborder="0" height="270" src="https://www.youtube.com/embed/IdfqfrD7TPQ" width="480"></iframe></p>]]></content:encoded>
      <pubDate>Wed, 25 Mar 2020 01:18:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 24 Mar 2020 18:44:23 +0530</updatedDate>
      <category><![CDATA[About hinduism]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Navratri Day 2 - માઁ શક્તિનું બીજુ રૂપ - બ્રહ્મચારિણી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/brahmcharini-109092000002_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/brahmcharini-109092000002_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/10/thumb/1_1/1539162211-8439.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/10/thumb/1_1/1539162211-8439.jpg</image>
      <description><![CDATA[માઁ દુર્ગાની નવ શક્તિયોમાં બીજુ રૂપ બ્રહ્મચારિણીનું છે. અહીં બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા થાય છે  બ્રહ્મચારિણી અર્થાત તપની ચારિણી, તપનું આચરણ કરવાવાળી. કહ્યું પણ છે - વેદસ્તત્વ તપો બ્રહ્મ-  વેદ, તત્વ અને તપ 'બ્રહ્મ' શબ્દનો અર્થ છે.]]></description>
      <content:encoded><![CDATA[<p class="wdp_articleLImg">
	<p style="float: left;width:100%;text-align:center;">
		<span style="font-size:16px;"><img align="center" alt="brahmacharini" class="imgCont" height="277" src="http://media.webdunia.com/_media/gu/img/article/2015-10/14/full/1444803850-7238.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></span></p>
</p>
<span style="font-size:16px;"><!--endImage--><font style="font-size:11pt; color:#000000">માઁ દુર્ગાની નવ શક્તિયોમાં બીજુ રૂપ બ્રહ્મચારિણીનું છે. અહીં બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા થાય છે બ્રહ્મચારિણી અર્થાત તપની ચારિણી, તપનું આચરણ કરવાવાળી. કહ્યું પણ છે - વેદસ્તત્વ તપો બ્રહ્મ- વેદ, તત્વ અને તપ &#39;બ્રહ્મ&#39; શબ્દનો અર્થ છે.</font></span><br />
<p style="float: left;width:100%;text-align:center;">
	<img align="center" alt="" class="imgCont" height="350" src="//media.webdunia.com/_media/gu/img/article/2018-10/10/full/1539162211-8439.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
<br />
<span style="font-size:16px;"><font style="font-size:11pt; color:#000000">દુર્ગા પૂજાના બીજા દિવસે આ જ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન &#39;સ્વાધિષ્ઠાન&#39; ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં અવસ્થિત મનવા યોગી તેમની કૃપા અને ભક્તિ મેળવે છે.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે. તેમના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડળ હોય છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તે હિમાલયના ઘરે પુત્રી બનીને અવતર્યા હતા, ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિના રૂપમાં મેળવવાં માટે ખૂબ કડક તપસ્યા કરી હતી. આ કડક તપને કારણે તેમણે તપશ્ચારિણી એટલેકે બ્રહ્મ ચારિણીના નામથી ઓળખવામાં આવે છે.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">એક હજાર વર્ષ તેમણે ફક્ત ફળ-ફૂલ ખાઈને જ વિતાવ્યા હતા. સો વર્ષો સુધી ફક્ત શાકભાજી ખાઈને ગુજારો કર્યો હતો. કેટલાક દિવસ સુધી કઠણ ઉપવાસ રાખીને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાનું ભયંકર કષ્ટ સહન કર્યુ. આ કઠણ તપસ્યા પછી ત્રણ હજાર વર્ષો સુધી ફક્ત જમીન પર તૂટીને પડેલાં બિલિપત્રોને ખાઈને ભગવાન શંકરની આરાધના કરી હતી પછી તેમણે આ બિલિપત્રોને પણ ખાવાનું છોડી દીધુ જેને કારણે તેમનુ નામ &#39;અપર્ણા&#39; પડી ગયુ.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">કેટલાય હજાર વર્ષોની આ કઠણ તપસ્યા ને કારણે બ્રહ્મચારિણી દેવીનું એ પૂર્વ જન્મનું શરીર ક્ષીણ થવા માંડ્યુ. તે ખૂબ જ દૂબળા થઈ ગયા હતા. તેમની આ દશા જોઈને તેમની માતા મેના ખૂબ જ દુ:ખી થઈ ગઈ. તેમણે આ કઠણ તપસ્યાથી દેવીને મુક્ત કરવા માટે બૂમ પાડી &#39; ઉમા, અરે !, ઓ નહી &#39; ત્યારથી દેવી બ્રહ્મચારિણીના પૂર્વ જન્મનું એક નામ &#39;ઉમા&#39; પણ પડી ગયું હતુ.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">તેમની આ તપસ્યાથી ત્રણે લોકમાં હાહાકાર મચી ગયો. દેવતા, ઋષિ, સિધ્ધગણ, મુનિ બધા બ્રહ્મચારિણી દેવીની આ તપસ્યાને અભૂતપૂર્વનુ પુણ્યકૃત્ય બતાવતા તેમના વખાણ કરવા લાગ્યા. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">છેવટે પિતામહ બ્રહ્માજીએ આકાશવાણી દ્રારા તેમણે સંબોધિત કરતાં પ્રસન્ન સ્વરોમાં કહ્યું - હે દેવી, આજ સુધી કોઈએ આવી ક</font><br />
<font style="font-size:11pt; color:#000000">ઠોર તપસ્યા નથી કરી. આવી તપસ્યા તમે જ કરી શકો છો. તમારા આ કામની ચારો લોકમાં પ્રશંસા થઈ રહી છે, તમારી મનોકામના જરૂર પૂરી થશે. ભગવાન ચન્દ્રમૌલિ શિવજી તમને પતિના રૂપમાં જરૂર પ્રાપ્ત થશે. હવે તમે તપસ્યાથી દૂર થઈને ઘર ચાલ્યા જાવ. બહુ જલ્દી જ તમારા પિતા તમને બોલાવવા આવી રહ્યાં છે.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">માઁ બ્રહ્મચારિણી ભક્તો અને સિધ્ધ પુરૂષોને અનંત ફળ આપવાવાળી છે. તેમની ઉપાસનામાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વૃધ્ધિ થાય છે. જીવનના આવતા સંધર્ષો દરમિયાન પણ તેમનુ મન કર્તવ્ય-પથથી વિચલિત નથી થતુ. માઁ ની કૃપાથી તેને બધે જ સિધ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે.</font></span><br />
<p style="text-align: center;">
	<span style="font-size:16px;"><font style="font-size:11pt; color:#000000"><iframe allow="accelerometer; autoplay; encrypted-media; gyroscope; picture-in-picture" allowfullscreen="" frameborder="0" height="270" src="https://www.youtube.com/embed/mDoBhKTj8mk" width="480"></iframe></font></span></p>]]></content:encoded>
      <pubDate>Tue, 24 Sep 2019 08:01:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 27 Sep 2019 17:30:15 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Navratri Day 3- માઁ દુર્ગાની ત્રીજી શક્તિ 'ચંદ્રઘંટા' Maa chandraghanta]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/about-hinduism/worship-maa-chandraghanta-on-the-third-day-of-navratri-118101100015_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/about-hinduism/worship-maa-chandraghanta-on-the-third-day-of-navratri-118101100015_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/11/thumb/1_1/1539247140-0501.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2018-10/11/thumb/1_1/1539247140-0501.jpg</image>
      <description><![CDATA[માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા' છે. નવરત્રિ આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે તેમનાજ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે આ દિવસે સાધકનુ મન મણિપૂર'ચક્રમાં પ્રવેશ પામે છે.  #Navadurga #chandraghanta  ...]]></description>
      <content:encoded><![CDATA[માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ &#39;ચંદ્રઘંટા&#39; છે. નવરત્રિ આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે તેમનાજ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે આ દિવસે સાધકનુ મન મણિપૂર&#39;ચક્રમાં પ્રવેશ પામે છે.  #Navadurga #chandraghanta  #webduniagujarati 
<p style="float: left;clear: both;">
	<p style="position:relative;display: inline-block;color: #fff;">
		<span >આદિશક્તિ દુર્ગાનું ત્રીજુ રૂપ એટલે શ્રી ચંદ્રઘંટા. આમના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંન્દ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. નવારત્રિના ત્રીજા દિવસે આ દેવીની પુજા અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા મળતી સિધ્ધિઓ તેની જાતે જ મળી જાય છે તેમજ સાંસારિક કષ્ટોથી મુક્તિ મળી જાય છે.</span><br />
		<img align="" alt="" class="imgCont" src="//media.webdunia.com/_media/gu/img/article/2018-10/11/full/1539247140-0501.jpg" style="border: 1px solid rgb(221, 221, 221); margin-right: 10px; padding: 1px; float: left; z-index: 0; width: 550px; height: 309px;" title="" /></p>
</p>
<p style="text-align: center;">
	<iframe allow="autoplay; encrypted-media" allowfullscreen="" frameborder="0" height="270" src="https://www.youtube.com/embed/I83igK1Qqlk" width="480"></iframe></p>]]></content:encoded>
      <pubDate>Mon, 23 Sep 2019 00:02:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 29 Nov 2019 13:50:02 +0530</updatedDate>
      <category><![CDATA[About hinduism]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નવરાત્રીના પ્રથમ દિવસે કરો મા શૈલપુત્રીની આરાધના]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/navratri-2017-day-1-worship-maa-shailaputri-113100400011_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/navratri-2017-day-1-worship-maa-shailaputri-113100400011_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/21/thumb/1_1/1505970024-3478.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/21/thumb/1_1/1505970024-3478.jpg</image>
      <description><![CDATA[નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ ...]]></description>
      <content:encoded><![CDATA[<p class="wdp_articleLImg">
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="shailputri" class="imgCont" height="318" src="http://media.webdunia.com/_media/gu/img/article/2017-09/21/full/1505970024-3478.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
	</p>
</p>
<!--endImage--><font style="font-size:11pt; color:#000000">નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે.પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજીત છે જેના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે.</font><br />
<p>
	 </p>
<p align="center">
	<font style="font-size:11pt; color:#800040"><b>વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધ કૃત શેખરામ્ </b></font><b><font style="font-size:11pt;">।</font></b></p>
<p align="center">
	<font style="font-size:11pt; color:#800040"><b>વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ </b></font><b><font style="font-size:11pt;">।। </font></b></p>
<br />
<font style="font-size:11pt; color:#000000">પૂર્વ જન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રીના રૃપે જન્મ્યાં હતાં. ત્યારે સતી નામ હતું. તેનું લગ્ન શંકરજી સાથે થયેલ. એક વખત દક્ષે મહાન યજ્ઞાનું આયોજન કર્યું, પણ તેમાં શંકરજીને આમંત્રણ ન આપ્યું તેમ જ યજ્ઞનું ફળભાગ પણ ન આપ્યું. બીજા દેવદેવતાને આમંત્રણ આપ્યું તેમ જ એને ફળભાગ પણ આપ્યા. સતીને પિતાના ઘેર યજ્ઞામાં જવાની ઇચ્છા થઈ અને પોતાનાં માતા-પિતા, બહેનોને મળવાની ઇચ્છા થઈ, શંકરજીએ ના પાડવા છતાં સતીજી માન્યાં નહીં. અંતે શંકર ભગવાનને રજા આપી. સતીજી પિયર ગયાં ત્યાં ફક્ત તેમની માતાએ તેમનો આદર કર્યો. બાકી પિતા, બહેનો તથા સંબંધીઓએ વ્યંગ વચનો કહ્યાં. આ જોઈ સતી દુઃખી થયાં. તેમને વધુ દુઃખ તો એટલે થયું કે ત્યાં ચતુર્દીક ભગવાન શંકર માટે પણ બધાંને તિરસ્કારભાવ હતો. દક્ષરાજે પણ તેમના માટે અપમાનજનક શબ્દો વાપર્યા. શંકરજીની વાત ન માનવા સતીજીને અહીં આવી દુઃખ થયું અને પતિનું અપમાન સહન ન થતાં પોતાના શરીરને યોગાગ્નિમાં ભષ્મ કરી લીધું. વજ્રપાત સમાન આ ઘટના સાંભળી શંકરજી ક્રોધે ભરાયા અને યજ્ઞાનો ધ્વંસ કરવા પોતાના ગણોને મોકલ્યા. ગણોએ યજ્ઞાનો ધ્વંસ કર્યો. એ જ સતીએ બીજા જન્મમાં હિમાલયની પુત્રીરૃપે જન્મ લીધો. તેમને પાર્વતી, હેમવતી પણ કહે છે. ઉપનિષદ કથા પ્રમાણે હેમવતીએ પોતાના સ્વરૃપથી દેવતાઓનો ગર્વ પણ તોડેલ અને બીજા જન્મમાં પણ શંકરજી સાથે તેમનાં લગ્ન થયાં.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">આસો સુદ-૧ના રોજ આ સ્વરૃપની ઉપાસના થાય છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મુલાધારચક્રમાં સ્થિત કરે છે. જ્યાંથી યોગસાધનાનો આરંભ થાય છે.</font><br />
<p>
	 </p>
<p align="center">
	<font style="font-size:11pt; color:#800040"><b>યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રીરૃપેણ સંસ્થિતા </b></font><b><font style="font-size:11pt;">।</font></b></p>
<p align="center">
	<font style="font-size:11pt; color:#800040"><b>નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ </b></font><b><font style="font-size:11pt;">।।</font></b></p>
<br />
<font style="font-size:11pt; color:#000000">ચરાચરેશ્વરી ત્વં હિ, મહામોહ વિનાશિની ભુકિત, મુકિત દાયિની,શૈલપુત્રીં પ્રણમામ્યહમ</font><font style="font-size:11pt;">્।।</font>]]></content:encoded>
      <pubDate>Sun, 21 Apr 2019 09:52:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 27 Sep 2019 18:21:46 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[માઁ શક્તિનું બીજુ રૂપ માઁ બ્રહ્મચારિણી ની કૃપાથી તેને બધે જ સિધ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/maa-brahmacharini-118101000019_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/maa-brahmacharini-118101000019_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2015-10/14/thumb/1_1/1444803850-7238.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2015-10/14/thumb/1_1/1444803850-7238.jpg</image>
      <description><![CDATA[માઁ શક્તિનું બીજુ રૂપ - બ્રહ્મચારિણી]]></description>
      <content:encoded><![CDATA[<p style="float: left;width:100%;text-align:center;">
	<img align="center" alt="brahmacharini" class="imgCont" height="277" src="//media.webdunia.com/_media/gu/img/article/2015-10/14/full/1444803850-7238.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
<br />
Navratri Day 2 - માઁ શક્તિનું બીજુ રૂપ - બ્રહ્મચારિણી<br />
<p>
	માઁ દુર્ગાની નવ શક્તિયોમાં બીજુ રૂપ બ્રહ્મચારિણીનું છે. અહીં બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા થાય છે બ્રહ્મચારિણી અર્થાત તપની ચારિણી, તપનું આચરણ કરવાવાળી. કહ્યું પણ છે - વેદસ્તત્વ તપો બ્રહ્મ- વેદ, તત્વ અને તપ &#39;બ્રહ્મ&#39; શબ્દનો અર્થ છે.</p>
<p>
	 </p>
<p>
	દુર્ગા પૂજાના બીજા દિવસે આ જ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન &#39;સ્વાધિષ્ઠાન&#39; ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં અવસ્થિત મનવા યોગી તેમની કૃપા અને ભક્તિ મેળવે છે.</p>
<p>
	 </p>
<p>
	બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે. તેમના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડળ હોય છે. </p>
<p>
	 </p>
<p>
	પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તે હિમાલયના ઘરે પુત્રી બનીને અવતર્યા હતા, ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિના રૂપમાં મેળવવાં માટે ખૂબ કડક તપસ્યા કરી હતી. આ કડક તપને કારણે તેમણે તપશ્ચારિણી એટલેકે બ્રહ્મ ચારિણીના નામથી ઓળખવામાં આવે છે.</p>
<p>
	 </p>
<p>
	એક હજાર વર્ષ તેમણે ફક્ત ફળ-ફૂલ ખાઈને જ વિતાવ્યા હતા. સો વર્ષો સુધી ફક્ત શાકભાજી ખાઈને ગુજારો કર્યો હતો. કેટલાક દિવસ સુધી કઠણ ઉપવાસ રાખીને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાનું ભયંકર કષ્ટ સહન કર્યુ. આ કઠણ તપસ્યા પછી ત્રણ હજાર વર્ષો સુધી ફક્ત જમીન પર તૂટીને પડેલાં બિલિપત્રોને ખાઈને ભગવાન શંકરની આરાધના કરી હતી પછી તેમણે આ બિલિપત્રોને પણ ખાવાનું છોડી દીધુ જેને કારણે તેમનુ નામ &#39;અપર્ણા&#39; પડી ગયુ.</p>
<p>
	 </p>
<p>
	કેટલાય હજાર વર્ષોની આ કઠણ તપસ્યા ને કારણે બ્રહ્મચારિણી દેવીનું એ પૂર્વ જન્મનું શરીર ક્ષીણ થવા માંડ્યુ. તે ખૂબ જ દૂબળા થઈ ગયા હતા. તેમની આ દશા જોઈને તેમની માતા મેના ખૂબ જ દુ:ખી થઈ ગઈ. તેમણે આ કઠણ તપસ્યાથી દેવીને મુક્ત કરવા માટે બૂમ પાડી &#39; ઉમા, અરે !, ઓ નહી &#39; ત્યારથી દેવી બ્રહ્મચારિણીના પૂર્વ જન્મનું એક નામ &#39;ઉમા&#39; પણ પડી ગયું હતુ.</p>
<p>
	 </p>
<p>
	તેમની આ તપસ્યાથી ત્રણે લોકમાં હાહાકાર મચી ગયો. દેવતા, ઋષિ, સિધ્ધગણ, મુનિ બધા બ્રહ્મચારિણી દેવીની આ તપસ્યાને અભૂતપૂર્વનુ પુણ્યકૃત્ય બતાવતા તેમના વખાણ કરવા લાગ્યા. </p>
<p>
	 </p>
<p>
	છેવટે પિતામહ બ્રહ્માજીએ આકાશવાણી દ્રારા તેમણે સંબોધિત કરતાં પ્રસન્ન સ્વરોમાં કહ્યું - હે દેવી, આજ સુધી કોઈએ આવી ક</p>
<p>
	ઠોર તપસ્યા નથી કરી. આવી તપસ્યા તમે જ કરી શકો છો. તમારા આ કામની ચારો લોકમાં પ્રશંસા થઈ રહી છે, તમારી મનોકામના જરૂર પૂરી થશે. ભગવાન ચન્દ્રમૌલિ શિવજી તમને પતિના રૂપમાં જરૂર પ્રાપ્ત થશે. હવે તમે તપસ્યાથી દૂર થઈને ઘર ચાલ્યા જાવ. બહુ જલ્દી જ તમારા પિતા તમને બોલાવવા આવી રહ્યાં છે.</p>
<p>
	 </p>
<p>
	માઁ બ્રહ્મચારિણી ભક્તો અને સિધ્ધ પુરૂષોને અનંત ફળ આપવાવાળી છે. તેમની ઉપાસનામાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વૃધ્ધિ થાય છે. જીવનના આવતા સંધર્ષો દરમિયાન પણ તેમનુ મન કર્તવ્ય-પથથી વિચલિત નથી થતુ. માઁ ની કૃપાથી તેને બધે જ સિધ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે.</p>
<p style="text-align: center;">
	<iframe allow="autoplay; encrypted-media" allowfullscreen="" frameborder="0" height="270" src="https://www.youtube.com/embed/mDoBhKTj8mk" width="480"></iframe></p>]]></content:encoded>
      <pubDate>Sat, 20 Apr 2019 09:30:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 27 Sep 2019 18:27:15 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ત્રીજા દિવસે  - માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા']]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/chandraghanta-117092200022_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/chandraghanta-117092200022_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/22/thumb/1_1/1506084132-9993.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/22/thumb/1_1/1506084132-9993.jpg</image>
      <description><![CDATA[આદિશક્તિ દુર્ગાનું ત્રીજુ રૂપ એટલે શ્રી ચંદ્રઘંટા. આમના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંન્દ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. નવારત્રિના ત્રીજા દિવસે આ દેવીની પુજા અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી]]></description>
      <content:encoded><![CDATA[<p style="float: left; text-align: center;">
	<img align="" alt="" class="imgCont" height="354" src="http://media.webdunia.com/_media/gu/img/article/2017-09/22/full/1506084132-9993.jpg" style="border: 1px solid #DDD; margin-right: 10px; padding: 1px; float: left; z-index: 0;" title="" width="630" /></p>
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<br />
<font style="font-size: 11pt; color: rgb(0, 0, 0);">આદિશક્તિ દુર્ગાનું ત્રીજુ રૂપ એટલે શ્રી ચંદ્રઘંટા. આમના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંન્દ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. નવારત્રિના ત્રીજા દિવસે આ દેવીની પુજા અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા મળતી સિધ્ધિઓ તેની જાતે જ મળી જાય છે તેમજ સાંસારિક કષ્ટોથી મુક્તિ મળી જાય છે. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 19 Apr 2019 00:10:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 27 Sep 2019 18:31:59 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[માઁ શક્તિનું ચોથુ રૂપ - કૂષ્માંડા -આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે.]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/significance-of-worshiping-devi-kushmanda-on-the-4th-day-of-navratri-109092100024_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/significance-of-worshiping-devi-kushmanda-on-the-4th-day-of-navratri-109092100024_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/22/thumb/1_1/1506084489-1369.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/22/thumb/1_1/1506084489-1369.jpg</image>
      <description><![CDATA[માઁ દુર્ગાજીના ચોથા સ્વરૂપનું નામ છે કૂષ્માંડા છે. પોતાના મંદ, હળવા હાસ્ય દ્વારા અંડ અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમણે કૂષ્માંડા દેવીને નામે ઓળખાય છે. સંસ્કૃત ભાષામાં કૂષ્માંડાને કુમ્હડ કહે છે. બલિમાં તેમને કોળાની બલિ સૌથી વધુ પ્રિય છે. ...]]></description>
      <content:encoded><![CDATA[<p class="wdp_articleLImg">
	<p>
		<p style="float: left;width:100%;text-align:center;">
			<span style="font-size:16px;"><img align="center" alt="4th name of durga" class="imgCont" height="285" src="http://media.webdunia.com/_media/gu/img/article/2015-10/16/full/1444981403-7494.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></span></p>
	</p>
</p>
<span style="font-size:16px;"><!--endImage--><font style="font-size:11pt; color:#000000">માઁ દુર્ગાજીના ચોથા સ્વરૂપનું નામ છે કૂષ્માંડા છે. પોતાના મંદ, હળવા હાસ્ય દ્વારા અંડ અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમણે કૂષ્માંડા દેવીને નામે ઓળખાય છે. સંસ્કૃત ભાષામાં કૂષ્માંડાને કુમ્હડ કહે છે. બલિમાં તેમને કોળાની બલિ સૌથી વધુ પ્રિય છે. તે કારણે પણ માઁ કૂષ્માંડા કહેવાય છે. </font></span><br />
<p style="float: left;width:100%;text-align:center;">
	<span style="font-size:16px;"><img align="center" alt="" class="imgCont" height="354" src="//media.webdunia.com/_media/gu/img/article/2017-09/22/full/1506084489-1369.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Maa kushmanda" width="630" /></span></p>
<br />
<span style="font-size:16px;"><font style="font-size:11pt; color:#000000">નવરાત્રી-પૂજનના ચોથા દિવસે કૂષ્માંડા દેવીના સ્વરૂપની જ ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન &#39;અદાહત&#39; ચક્રમાં અવસ્થિત હોય છે. તેથી આ દિવસે તેણે ખૂબ પવિત્ર અને અચંચળ મનથી કૂષ્માંડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખીને પૂજા ઉપાસનાના કાર્યમાં લાગવું જોઈએ. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, ત્યારે આ જ દેવીએ પોતાના &#39;ઈષત&#39; હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી. તેથી આ જ સૃષ્ટિની આદિ સ્વરૂપા, આદિશક્તિ છે.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">આમનો વાસ સૂર્યમંડળની અંદરના લોકમાં છે. ત્યાં રહેવાની શક્તિ અને ક્ષમતા ફક્ત તેમનામાં જ છે. તેમના શરીરની ક્રાંતિ અને પ્રભા પણ સૂર્યને સમાન જ દૈદીપ્યમાન અને પ્રકાશિત છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">તેમના તેજ અને પ્રકાશથી દસે દિશાઓ પ્રકાશિત થઈ રહી છે. બ્રહ્માંડની બધી વસ્તુઓ અને પ્રાણીયોમાં અવસ્થિત તેજ તેમની જ છાયા છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">માઁ ની આઠ ભૂજાઓ છે. તેથી તે અષ્ટભુજા દેવીના નામથી જ અવિખ્યાત છે. તેમના હાથોમાં ક્રમવાર કમંડળ, ધનુષ, બાણ, કમળનું ફૂલ, અમૃતથી ભરેલો કળશ, ચક્ર અને ગદા છે. આઠમાં હાથમાં બધી સિધ્ધિયો અને નિધિને આપનારી જપમાળા છે. તેમનું વાહન સિંહ છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">માઁ કૂષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ-શોક નાશ પામે છે. તેમની ભક્તિથી ઉંમર, યશ, બળ, અને આરોગ્યની વૃધ્ધિ થાય છે. માઁ કૂષ્માંડા સેવા અને ભક્તિથી પ્રસન્ન થનારી છે. જો મનુષ્ય સાચા હૃદયથી તેમને શરણાગત થઈ જાય તો તેને અત્યંત સુગમતાથી પરમ પદની પ્રાપ્તિ થઈ શકે છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">વિધિ-વિધાનથી માઁ ના ભક્તિ-માર્ગ પર કેટલાંક પગલાં આગળ વધવાથી ભક્ત સાધકને તેમની કૃપાનો સૂક્ષ્મ અનુભવ થવા માંડે છે. આ દુ:ખ સ્વરૂપ સંસાર તેમને માટે અત્યંત સુખદ અને સુગમ બની જાય છે. માઁ ની ઉપાસના મનુષ્યને સહજ ભાવથી ભવસાગર પાર કરવાનો સૌથી સારો અને શ્રેષ્ઠ માર્ગ છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">માઁ કૃષ્માંડાની ઉપાસના મનુષ્યને આધિ-વ્યાધિથી દૂર કરી તેને સુખ, સમૃધ્ધિ અને ઉન્નતિની તરફ લઈ જાય છે. આથી પોતાની લૌકિક, પારલૌકિક ઉન્નતિ ઈચ્છતા લોકોએ તેમની ઉપાસના માટે હંમેશા તત્પર રહેવુ જોઈએ. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">ઓમ કૂષ્માંડે મમ ધનધાન્ય, પુત્ર દેહિ દેહિ સ્વાહા. </font></span>]]></content:encoded>
      <pubDate>Thu, 18 Apr 2019 12:43:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 27 Sep 2019 18:41:55 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મા દુર્ગાનુ પાંચમુ રૂપ સ્કંદમાતા - એક પૂજાથી મળશે બેવડો લાભ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/fifth-forms-of-durga-skandamata-117092400007_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/fifth-forms-of-durga-skandamata-117092400007_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/24/thumb/1_1/1506246787-7231.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/24/thumb/1_1/1506246787-7231.jpg</image>
      <description><![CDATA[માઁ દુર્ગાજીના પાંચમાં સ્વરૂપને સ્કંદમાતા]]></description>
      <content:encoded><![CDATA[<p style="float: left;width:100%;text-align:center;">
	<img align="center" alt="" class="imgCont" height="354" src="http://media.webdunia.com/_media/gu/img/article/2017-09/24/full/1506246787-7231.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
<font style="font-size: 11pt;  color: rgb(0, 0, 0);"> <br />
<span style="font-size:16px;">નવરાત્રિના પાંચમા દિવસે નવદુર્ગાના પંચમ સ્વરૂપ દેવી સ્કંદમાતાનુ પૂજન કરવામાં આવે છે. આ બુધ ગ્રહ પર પોતાનુ આધિપત્ય રાખે છે.  સ્કંદમાતાનું સ્વરૂપ એ મહિલા કે પુરૂષનુ છે જે માતા પિતા બનીને પોતાના બાળકોનુ લાલન પોષણ કરે છે. તેમનુ પૂજન કરવાથી ભગવાન કાર્તિકેયના પૂજનનો પણ લાભ પ્રાપ્ત થાય છે.</span> <br />
<br />
<span style="font-size:16px;">દુર્ગાજીના પાંચમાં સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. તેમની ઉપાસના નવરાત્રિ-પૂજાના પાંચમા દિવસે કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન &#39;વિશુધ્ધ&#39; ચક્રમાં અવસ્થિત થાય છે. તેમના વિગ્રહમાં ભગવાન સ્કંદજી બાળરૂપમાં તેમના ખોળામાં બેસેલા હોય છે. </span></font><br />
<br />
<span style="font-size:16px;"><font style="font-size: 11pt;  color: rgb(0, 0, 0);">ભગવાન સ્કંદ &#39;કુમાર કાર્તિકેય&#39; ના નામે પણ ઓળખાય છે. આ પ્રસિધ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા. પુરાણોમાં તેમને કુમાર અને શક્તિ કહીને તેમની મહિમાનું વર્ણન કરવામા આવ્યું છે. આ જ ભગવાન સ્કંદની માતા હોવાને કારણે માઁ દુર્ગાજી આ સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. </font><br />
<br />
<font style="font-size: 11pt;  color: rgb(0, 0, 0);">સ્કંદમાતાના ચાર હાથ હોય છે. તેમના જમણા હાથમા નીચેનો હાથ જે ઉપરની તરફ ઉઠેલો છે તેમાં કમળનું ફૂલ છે. ડાબા તરફના ઉપરનો હાથ આશીર્વાદ મુદ્રામાં અને નીચેનો હાથ જે ઉપરની બાજુ ઉઠેલો છે તેમાં પણ કમળનુ ફૂલ છે. તેમનું રંગ સંપૂર્ણ ગોરો છે. આ કમળના આસન પર વિરાજેલા રહે છે. તે જ કારણે તેમને પદમાસના દેવી પણ કહે છે. તેમનુ વાહન સિંહ પણ છે. </font><br />
<br />
<font style="font-size: 11pt;  color: rgb(0, 0, 0);">નવરાત્રિ-પૂજનના પાંચમાં દિવસનું શાસ્ત્રોમાં ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકોની સમસ્ત બાહ્ય ક્રિયાઓ અને ચિત્તવૃતિયોનો લોપ થઈ જાય છે. </font><br />
<br />
<font style="font-size: 11pt;  color: rgb(0, 0, 0);">સાધકનું મન બધી લૌકિક, સંસારિક, બંધનોમાંથી મુક્ત થઈને સ્કંદમાતાના સ્વરૂપમાં પૂરી રીતે તલ્લીન થઈ જાય છે. આ સમયે સાધકે પૂરી સાવધાનીની સાથે ઉપાસનાની તરફ અગ્રેસર રહેવું જોઈએ. તેમણે પોતાની બધી ધ્યાન-પ્રવૃત્તિયોને એકાગ્ર રાખી સાધના ના રસ્તે આગળ વધવું જોઈએ. </font><br />
<br />
<font style="font-size: 11pt;  color: rgb(0, 0, 0);">માઁ સ્કંદમાતાની ઉપાસના થી ભક્તની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. આ મૃત્યુલોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે. તેને માટે મોક્ષનો દરવાજો ખુલી જાય છે.</font><br />
<br />
<font style="font-size: 11pt;  color: rgb(0, 0, 0);">સ્કંદમાતાની ઉપાસનાથી બાળસ્વરૂપ સ્કંદ ભગવાનની ઉપાસના પણ આપમેળે થઈ જાય છે. આ વિશેષતા ફક્ત આમને જ મળી છે. આ માતાનું પૂજન-અર્ચન કરવાથી બધા મનોરથ સિધ્ધ થાય છે. અને પરિવારમાં સુખ, શાંતિની સ્થાપના થાય છે. પુત્ર-સંતાનની ઈચ્છા ધરાવનારને તે પણ થાય છે. </font><br />
<br />
<font style="font-size: 11pt;  color: rgb(0, 0, 0);">સૂર્ય મંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને કારણે તેમનો ઉપાસક અલૌકિક તેજ અને ક્રાંતિથી સંપન્ન થઈ જાય છે. એક અલૌકિક પ્રભામંડળ અદ્રશ્ય રીતે હંમેશા તેની આસપાસ ફરતું રહે છે. </font><br />
<br />
<font style="font-size: 11pt;  color: rgb(0, 0, 0);">આપણે એકાગ્રભાવથી મનને પવિત્ર રાખીને માઁની શરણમાં જવું જોઈએ. આ ભવસાગરના દુ:ખોથી મુક્તિ મેળવી મોક્ષનો માર્ગ સરળ બનાવવા આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી. </font></span>]]></content:encoded>
      <pubDate>Wed, 17 Apr 2019 09:19:00 +0530</pubDate>
      <updatedDate>Mon, 09 Dec 2019 12:31:06 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ચોથા નવરાત્રમાં દુર્ગા શ્રી કૂષ્માંડા -આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે.]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/krushnamanda-117092200023_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/krushnamanda-117092200023_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/22/thumb/1_1/1506084489-1369.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/22/thumb/1_1/1506084489-1369.jpg</image>
      <description><![CDATA[ચોથા નવરાત્રમાં દુર્ગા શ્રી કૂષ્માંડા -]]></description>
      <content:encoded><![CDATA[<font style="font-size: 11pt; color: rgb(0, 0, 0);">આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે.</font>
<p style="float: left;clear: both;">
	<p style="position:relative;display: inline-block;color: #fff;">
		<img align="" alt="" class="imgCont" height="354" src="http://media.webdunia.com/_media/gu/img/article/2017-09/22/full/1506084489-1369.jpg" style="border: 1px solid #DDD; margin-right: 10px; padding: 1px; float: left; z-index: 0;" title="" width="630" /></p>
</p>
<br />]]></content:encoded>
      <pubDate>Tue, 16 Apr 2019 00:17:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 27 Sep 2019 18:30:10 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/katyayani-117092500015_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/katyayani-117092500015_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/25/thumb/1_1/1506339922-4279.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/25/thumb/1_1/1506339922-4279.jpg</image>
      <description><![CDATA[માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની]]></description>
      <content:encoded><![CDATA[<font style="font-size: 11pt; color: rgb(0, 0, 0);">માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક મા કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માના દર્શન થાય છે. </font><br />
<p style="float: left;width:100%;text-align:center;">
	<img align="center" alt="" class="imgCont" height="354" src="http://media.webdunia.com/_media/gu/img/article/2017-09/25/full/1506339922-4279.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="630" /></p>
<br />
<font style="font-size: 11pt; color: rgb(0, 0, 0);">માનું નામ કાત્યાયની કેવી રીતે પડ્યું તેની પણ એક કથા છે- કત નામના એક પ્રસિધ્ધ મહર્ષિ હતાં. તેમના પુત્ર ઋષિ કાત્ય થયાં. આમના કાત્યના ગોત્રમાં જ વિશ્વપ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયાં હતાં. તેમણે ભગવતી પરામ્બાની ઉપાસના કરતાં ઘણાં વર્ષો સુધી ખુબ જ ઘોર તપસ્યા કરી હતી. તેમની ઇચ્છા હતી કે મા ભગવતી તેમના ઘરે પુત્રીના રૂપે અવતરે. મા ભગવતીએ તેમની આ પ્રાર્થના સ્વીકારી લીધી.</font><br />
<br />
<font style="font-size: 11pt; color: rgb(0, 0, 0);">થોડાક સમય બાદ જ્યારે મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોએ પોત પોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે દેવીને ઉત્પન્ન કર્યાં. મહર્ષિ કાત્યાયને સૌથી પહેલાં આમની પુજા કરી. એટલા માટે તે કાત્યાયનીના નામથી ઓળખાઈ. </font><br />
<br />
<font style="font-size: 11pt; color: rgb(0, 0, 0);">એવી પણ કથા મળી આવે છે કે મહર્ષિ કાત્યાયન ત્યાં તે પુત્રીના રૂપે જન્મ્યા હતાં. અશ્વિન કૃષ્ણ ચતુર્દશીના જન્મ લઈને શુક્ત સપ્તમી, અષ્ટમી તથા નવમી સુધી ત્રણ દિવસ આમને કાત્યાયન ઋષીની પુજા ગ્રહણ કરીને દશમીના દિવસે મહિષાસુરનો વધ કર્યો હતો. </font><br />
<br />
<font style="font-size: 11pt; color: rgb(0, 0, 0);">ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે ગોપીઓએ આમની જ પુજા કાલિન્દી યમુનાના કિનારે કરી હતી. આ બ્રહ્મમંડલની અધિષ્ઠાત્રિ દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે. </font><br />
<br />
<font style="font-size: 11pt; color: rgb(0, 0, 0);">મા કાત્યાયનીનું સ્વરૂપ ખુબ જ ચમકીલું છે. આમને ચાર ભુજાઓ છે. માતાજીની જમણી તરફનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે તેમજ નીચેવાળો હાથ વરમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ અને પુષ્પ સુશોભિત છે. આમનું વાહન સિંહ છે. </font><br />
<br />
<font style="font-size: 11pt; color: rgb(0, 0, 0);">મા કાત્યાયનીની ભક્તિ કરવાથી મનુષ્યને ખુબ જ સરળતાથી અર્થ, કામ, ધર્મ અને મોક્ષ ચારો ફળોની પ્રાપ્તિ થાય છે. તેમને આ લોકમાં પણ અલૌકિક તેજ અને પ્રભાવ મળે છે. </font><br />
<br />
<font style="font-size: 11pt; color: rgb(0, 0, 0);">માતાને જે સાચા મને યાદ કરે છે તેમના રોગ, ભય, સંતાપ, શોક વગેરે દૂર થઈ જાય છે. જન્મ જન્માંતરનાં પાપોને વિનષ્ટ કરવા માટે માના શરણે થઈને તેમની પુજા ઉપાસની કરવી જોઈએ. </font><br />
<br />
<font style="font-size: 11pt; color: rgb(0, 0, 0);">ઉપાસના મંત્રો :-</font><br />
<br />
<font style="font-size: 11pt; color: rgb(0, 0, 0);">ઓમ કાં કાં કાત્યાયની સ્વાહા. </font><br />
<font style="font-size: 11pt; color: rgb(0, 0, 0);">ઓમ કાં કાં કાત્યાયની ઠ: ઠ:. </font><br />
<font style="font-size: 11pt; color: rgb(0, 0, 0);">વિશ્વકર્ત્રી, વિશ્વભર્ત્રી, વિશ્વહર્ત્રી વિશ્વપ્રીત </font><br />
<font style="font-size: 11pt; color: rgb(0, 0, 0);">વિશ્વરચિતા, વિશ્વાતીત્વ, કાત્યાયન સૂતે નમોસ્તુતે </font>]]></content:encoded>
      <pubDate>Tue, 16 Apr 2019 00:14:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 27 Sep 2019 18:40:22 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[માઁ અંબાનુ આઠમુ રૂપ - મહાગૌરી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/mahagauri-109092600002_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/mahagauri-109092600002_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/27/thumb/1_1/1506513679-3536.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/27/thumb/1_1/1506513679-3536.jpg</image>
      <description><![CDATA[श्वेते वृषे समारूढा श्वेताम्बरधरा शुचिः।
महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा॥ માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય ...]]></description>
      <content:encoded><![CDATA[<p class="wdp_articleLImg">
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="354" src="//media.webdunia.com/_media/gu/img/article/2017-09/27/full/1506513679-3536.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Maa mahagauri" width="630" /></p>
</p>
<!--endImage--><font style="font-size:11pt; color:#000000">श्वेते वृषे समारूढा श्वेताम्बरधरा शुचिः।</font><br />
<font style="font-size:11pt; color:#000000">महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा॥</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">મહાગૌરીનો રંગ ગોરો છે. આ રૂપની ઉપમા શંખ, ચંદ અને કુંદના ફૂલ સાથે કરવામાં આવી છે. તેમની આયુ આઠ વર્ષની માનવામાં આવે છે. &#39;અષ્ટવર્ષા ભવેદ ગૌરી&#39; આમના બધા વસ્ત્ર અને ઘરેણા સફેદ છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">મહાગૌરીના ચાર હાથ છે. તેમનુ વાહન વૃષભ છે. તેમના ઉપરના ડાબા હાથમાં મુદ્રા અને નીચેવાળા ડાબા હાથમાં ત્રિશૂલ છે. તેમના ઉપરના જમણા હાથમાં ડમરૂ અને નીચેના જમણા હાથ આશીર્વાદ-મુદ્રામાં છે.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">પોતાના પાર્વત્રી રૂપમાં તેમણે ભગવાન શિવને પતિ-રૂપમાં પ્રાપ્ત કરવા માટે મોટી કઠોર તપસ્યા કરી હતી. તેમની પ્રતિજ્ઞા હતી કે </font><br />
&#39;<font style="font-size:11pt; color:#000000">व्रियेऽहं वरदं शम्भुं नान्यं देवं महेश्वरात्‌।&#39; (</font><font style="font-size:11pt;">નારદ પાંચરાત્ર) ગોસ્વામી તુલસીદાસજીના અનુસાર પણ તેમણે ભગવાન શિવને પામવા માટે કઠોર સંકલ્પ લીધો હતો - </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">जन्म कोटि लगि रगर हमारी।</font><br />
<font style="font-size:11pt; color:#000000">बरऊँ संभु न त रहऊँ कुँआरी॥</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">આ કઠોર તપને કારણે તેમનુ શરીર એકદમ કાળુ પડી ગયુ હતુ. તેમની આ તપસ્યાથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ ભગવાન શિવજીએ તેમના શરીરને ગંગાજીના પવિત્ર પાણીથી ધીયુ ત્યારે તેઓ વિદ્યુત પ્રભાની જેમ ગોરા થઈ ગયા. ત્યારથી તેમનુ નામ મહાગૌરી પડ્યું.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">માઁ મહાગૌરીનું ધ્યાન, સમરણ, પૂજન-અર્ચના ભક્તોને માટે બધી રૂપે કલ્યાણકારી છે. આપણે હંમેશા તેમનું ધ્યાન ધરવું જોઈએ. તેમની કૃપાથી અપાર સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. મનને અનંત ભાવથી એકનિષ્ઠ કરી મનુષ્યે હંમેશા તેમના પાદારચિન્હોનું ધ્યાન ધરવું જોઈએ. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 28 Sep 2018 10:12:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 27 Sep 2019 18:17:58 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[માઁ શક્તિનું નવમું રૂપ - સિધ્ધિદાત્રી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/માઁ-શક્તિનું-નવમું-રૂપ-સિધ્ધિદાત્રી-117092800017_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/માઁ-શક્તિનું-નવમું-રૂપ-સિધ્ધિદાત્રી-117092800017_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/28/thumb/1_1/1506602201-2125.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/28/thumb/1_1/1506602201-2125.jpg</image>
      <description><![CDATA[માઁ શક્તિનું નવમું રૂપ - સિધ્ધિદાત્રી]]></description>
      <content:encoded><![CDATA[<p style="float: left;clear: both;">
	<p style="position:relative;display: inline-block;color: #fff;">
		<img align="" alt="" class="imgCont" height="354" src="http://media.webdunia.com/_media/gu/img/article/2017-09/28/full/1506602201-2125.jpg" style="border: 1px solid #DDD; margin-right: 10px; padding: 1px; float: left; z-index: 0;" title="" width="630" /></p>
</p>
<br />]]></content:encoded>
      <pubDate>Fri, 29 Sep 2017 00:06:00 +0530</pubDate>
      <updatedDate>Thu, 28 Sep 2017 18:07:28 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી.]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/માઁ-દુર્ગાજીનું-આઠમી-શક્તિનુ-નામ-છે-મહાગૌરી-117092700012_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/માઁ-દુર્ગાજીનું-આઠમી-શક્તિનુ-નામ-છે-મહાગૌરી-117092700012_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/27/thumb/1_1/1506513679-3536.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/27/thumb/1_1/1506513679-3536.jpg</image>
      <description><![CDATA[મહાગૌરીનો રંગ ગોરો છે. આ રૂપની ઉપમા શંખ, ચંદ અને કુંદના ફૂલ સાથે કરવામાં આવી છે. તેમની આયુ આઠ વર્ષની માનવામાં આવે છે. 'અષ્ટવર્ષા ભવેદ ગૌરી' આમના બધા વસ્ત્ર અને ઘરેણા સફેદ છે.]]></description>
      <content:encoded><![CDATA[<font style="font-size: 11pt; color: rgb(0, 0, 0);">માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. </font><font style="font-size: 11pt;">એમની </font><font style="font-size: 11pt;">શક્તિ અપાર અને ફ</font><font style="font-size: 11pt;">ળદાયક </font><font style="font-size: 11pt;">છે. એમની ઉપાસનાથી ભક્ત</font><font style="font-size: 11pt;">ોન</font><font style="font-size: 11pt;">ા બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા</font><br />
<p style="float: left;clear: both;">
	<p style="position:relative;display: inline-block;color: #fff;">
		<img align="" alt="" class="imgCont" height="354" src="http://media.webdunia.com/_media/gu/img/article/2017-09/27/full/1506513679-3536.jpg" style="border: 1px solid #DDD; margin-right: 10px; padding: 1px; float: left; z-index: 0;" title="" width="630" /></p>
</p>
<br />
<font style="font-size: 11pt; color: rgb(0, 0, 0);">મહાગૌરીન</font><font style="font-size: 11pt;">ો રંગ ગોરો છે. આ રૂપની ઉપમા શંખ, ચંદ અને કુંદના ફૂલ સાથે કરવામાં આવી છે. તેમની આયુ આઠ વર્ષની માનવામાં આવે છે. &#39;અષ્ટવર્ષા ભવેદ ગૌરી&#39; આમના બધા વસ્ત્ર અને ઘરેણા સફેદ છે. </font><br />
<br />
<font style="font-size: 11pt; color: rgb(0, 0, 0);">મહાગૌરીના ચાર હાથ છે. તેમનુ વાહન વૃષભ છે. તેમના ઉપરના ડાબા હાથમાં મુદ્રા અને નીચેવાળા ડાબા હાથમાં ત્રિશૂલ છે. તેમના ઉપરના જમણા હાથમાં ડમરૂ અને નીચેના જમણા હાથ આશીર્વાદ-મુદ્રામાં છે.</font><br />
<br />
<font style="font-size: 11pt; color: rgb(0, 0, 0);">પોતાના પાર્વત્રી રૂપમાં તેમણે ભગવાન શિવને પતિ-રૂપમાં પ્રાપ્ત કરવા માટે મોટી કઠોર તપસ્યા કરી હતી. તેમની પ્રતિજ્ઞા હતી કે </font><br />
&#39;<font style="font-size: 11pt; color: rgb(0, 0, 0);">व्रियेऽहं वरदं शम्भुं नान्यं देवं महेश्वरात्‌।&#39; (</font><font style="font-size: 11pt;">નારદ પાંચરાત્ર) ગોસ્વામી તુલસીદાસજીના અનુસાર પણ તેમણે ભગવાન શિવને પામવા માટે કઠોર સંકલ્પ લીધો હતો - </font><br />
<br />
<font style="font-size: 11pt; color: rgb(0, 0, 0);">जन्म कोटि लगि रगर हमारी।</font><br />
<font style="font-size: 11pt; color: rgb(0, 0, 0);">बरऊँ संभु न त रहऊँ कुँआरी॥</font><br />
<br />
<font style="font-size: 11pt; color: rgb(0, 0, 0);">આ કઠોર તપને કારણે તેમનુ શરીર એકદમ કાળુ પડી ગયુ હતુ. તેમની આ તપસ્યાથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ ભગવાન શિવજીએ તેમના શરીરને ગંગાજીના પવિત્ર પાણીથી ધીયુ ત્યારે તેઓ વિદ્યુત પ્રભાની જેમ ગોરા થઈ ગયા. ત્યારથી તેમનુ નામ મહાગૌરી પડ્યું.</font><br />
<br />
<font style="font-size: 11pt; color: rgb(0, 0, 0);">માઁ મહાગૌરીનું ધ્યાન, સમરણ, પૂજન-અર્ચના ભક્તોને માટે બધી રૂપે કલ્યાણકારી છે. આપણે હંમેશા તેમનું ધ્યાન ધરવું જોઈએ. તેમની કૃપાથી અપાર સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. મનને અનંત ભાવથી એકનિષ્ઠ કરી મનુષ્યે હંમેશા તેમના પાદારચિન્હોનું ધ્યાન ધરવું જોઈએ.</font>]]></content:encoded>
      <pubDate>Thu, 28 Sep 2017 00:30:00 +0530</pubDate>
      <updatedDate>Wed, 27 Sep 2017 17:32:34 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[માતાનુ સાતમુ સ્વરૂપ - કાલરાત્રિ કરશે દુખ દૂર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/7-kalratri-117092600019_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/7-kalratri-117092600019_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/26/thumb/1_1/1506429670-5977.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2017-09/26/thumb/1_1/1506429670-5977.jpg</image>
      <description><![CDATA[માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.]]></description>
      <content:encoded><![CDATA[<span >માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.</span>
<p style="float: left;clear: both;">
	<p style="position:relative;display: inline-block;color: #fff;">
		<img align="" alt="" class="imgCont" height="354" src="http://media.webdunia.com/_media/gu/img/article/2017-09/26/full/1506429670-5977.jpg" style="border: 1px solid #DDD; margin-right: 10px; padding: 1px; float: left; z-index: 0;" title="" width="630" /></p>
</p>]]></content:encoded>
      <pubDate>Wed, 27 Sep 2017 00:09:00 +0530</pubDate>
      <updatedDate>Mon, 11 Nov 2019 16:17:46 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[માઁ શક્તિનું નવમું રૂપ - સિધ્ધિદાત્રી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/goddess-siddhidatri-109092700003_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/goddess-siddhidatri-109092700003_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2015-10/08/thumb/1_1/1444296546-5918.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2015-10/08/thumb/1_1/1444296546-5918.jpg</image>
      <description><![CDATA[માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી]]></description>
      <content:encoded><![CDATA[<p style="float: left;width:100%;text-align:center;">
	<img align="center" alt="" class="imgCont" height="227" src="http://media.webdunia.com/_media/hi/img/article/2015-10/08/full/1444296546-5918.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="621" /></p>
<br />
<!--Image-->
<p class="wdp_articleLImg">
	 </p>
<!--endImage--><font style="font-size:11pt; color:#000000">सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।</font><br />
<font style="font-size:11pt; color:#000000">सेव्यमाना सदा भूयात्‌ सिद्धिदा सिद्धिदायिनी॥</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ જાય છે. સૃષ્ટિમાં કશુ તેને માટે અગમ્ય નથી રહી જતુ. બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેમાં આવી જાય છે.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">માર્કણ્ડેય પુરાણના મુજબ અળિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ - આ આઠ સિધ્ધિયો હોય છે. શ્રીકૃષ્ણ જન્મ ખંડમાં આ સંખ્યા અઢાર બતાવવામાં આવી છે. જેમના નામ આ પ્રકારના છે. </font><br />
<br />
1. <font style="font-size:11pt; color:#000000">અણિમા 2. લધિમા 3. પ્રાપ્તિ 4. પ્રાકામ્ય 5. મહિમા </font><br />
6. <font style="font-size:11pt; color:#000000">ઈશિત્વ, વાશિત્વ 7. સર્વકામાવસાયિતા 8. સર્વજ્ઞત્વ </font><br />
9. <font style="font-size:11pt; color:#000000">દૂરશ્રવાણ 10. પરકાયપ્રવેશન 11. વાકસિધ્ધિ 12. કલ્પવૃક્ષત્વ</font><br />
13. <font style="font-size:11pt; color:#000000">સૃષ્ટિ 14. સંહારકરણસામર્થ્ય 15. અમરત્વ 16. સર્વન્યાયકત્વ</font><br />
17. <font style="font-size:11pt; color:#000000">ભાવના 18. સિધ્ધિ </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">માઁ સિધ્ધિદાત્રી ભક્તો અને સાધકોને આ બધી સિધ્ધિયો આપવામાં સમર્થ છે. દેવીપુરાણના અનુસાર ભગવાન શિવે દેવીની કૃપાથીજ આ સિધ્ધિયોને મેળવી હતી. એમના આશીર્વાદથી જ ભગવાન શિવનું અડધુ શરીર દેવીનું બન્યુ હતુ. આ જ કારણે તેઓ સમગ્ર લોકમાં &#39;અર્ધનારેશ્વર&#39; ના નામે પ્રસિધ્ધિ થયા હતા. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">માઁ સિધ્ધિદાત્રી ચાર હાથવાળી છે. તેમનુ વાહન સિંહ છે. તે કમળના ફૂલ પર બિરાજમાન છે. તેમના ડાબા બાજુના નીચેના હાથમાં કમળનું ફૂલ છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">નવદુર્ગાઓમાં માઁ સિધ્ધિદાત્રી અંતિમ છે. અન્ય આઠ દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ-વિધાનના મુજબ કરતા ભક્ત દુર્ગા પૂજાના નવમે દિવસે આ દેવીની ઉપાસના કરે છે. આ સિધ્ધિદાત્રી માઁ ની ઉપાસના પૂરી કર્યા પછી ભક્તો અને સાધકોની લૌકિક, પરલૌકિક બધા પ્રકારની ઈચ્છાઓ પૂરી કરે છે.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">સિધ્ધિદાત્રી માઁના કૃપાપાત્ર ભક્તોની અંદર કોઈ એવી કામના શેષ બચતી જ નથી, જેને તેઓ પૂરી કરવા માગતા હોય. તે બધી સાંસારિક ઈચ્છાઓ, આવશ્યકતાઓ અને સ્પૃહાઓની ઉપર ઉઠીને માનસિક રૂપથી માઁ ભગવતીના દિવ્ય લોકોમાં વિચરણ કરતા તેમની કૃપા રસનું નિરંતર પાન કરતા, વિષય-ભોગ-શૂન્ય થઈ જાય છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">માઁ ના ચરણોનું આ સાનિધ્ય મેળવવા આપણે સદા નિયમનિષ્ઠ રહીને તેમની ઉપાસના કરવી જોઈએ. માઁ ભગવતીનુ સ્મરણ ધ્યાન, પૂજન અમને આ સંસારની અસારતાનો બોધ કરાવતા વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃત પદની તરફ લઈ જવાવાળી છે. </font><br />]]></content:encoded>
      <pubDate>Mon, 10 Oct 2016 10:13:00 +0530</pubDate>
      <updatedDate>Mon, 10 Oct 2016 11:16:46 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[માતાનુ સાતમુ સ્વરૂપ - કાલરાત્રિ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/માતાનુ-સાતમુ-સ્વરૂપ-કાલરાત્રિ-109092500002_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/માતાનુ-સાતમુ-સ્વરૂપ-કાલરાત્રિ-109092500002_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/hp/religion-navratri-utsav/2014-09/13/thumb/1_1/1410586711-9079.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/hp/religion-navratri-utsav/2014-09/13/thumb/1_1/1410586711-9079.jpg</image>
      <description><![CDATA[માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે. સહારા ચક્રમાં સ્થિર સાધકનું મન ...]]></description>
      <content:encoded><![CDATA[<p class="wdp_articleLImg">
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="227" src="http://media.webdunia.com/_media/hi/img/article/2015-10/08/full/1444297506-8312.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="621" /></p>
</p>
<!--endImage--><font style="font-size:11pt; color:#000000">एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता।</font><br />
<font style="font-size:11pt; color:#000000">लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी॥</font><br />
<font style="font-size:11pt; color:#000000">वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा।</font><br />
<font style="font-size:11pt; color:#000000">वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयंकरी॥एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता।</font><br />
<font style="font-size:11pt; color:#000000">लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी॥</font><br />
<font style="font-size:11pt; color:#000000">वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा।</font><br />
<font style="font-size:11pt; color:#000000">वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयंकरी॥</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">સહારા ચક્રમાં સ્થિર સાધકનું મન પૂર્ણત: મા કાલરાત્રિના સ્વરૂપમાં અવસ્થિત રહે છે. આમના સાક્ષાત્કારથી મળનાર પુણ્યનો તે સહભાગી બની જાય છે. તેના બધા જ પાપો અને વિધ્નોનો નાશ થઈ જાય છે. તેને અક્ષય પુણ્ય લોકોની પ્રાપ્તિ થાય છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">આમના શરીરનો રંગ ઘોર અંધારી રાત્રીની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખરાયેલા છે. ગળામાં ચમકતી માળા છે. આમના ત્રણ નેત્રો છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">માની નાસિકાથી શ્વાસ અને ઉચ્છવાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ બહાર નીકળે છે. આમનું વાહન ગધેડું છે. આ ઉપર કરેલા જમણા હાથની વરમુદ્રાથી બદાને આશીર્વાદ આપે છે. જમણા હાથનો નીચેવાળો હાથ અભયમુદ્રામાં છે. ડાબી તરફના ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો તેમજ નીચેવાળા હાથમાં કટાર છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">મા કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પરંતુ આ હંમેશા શુભફળ આપનારી છે. એટલા માટે તેમનું એક નામ શંભુકારી પણ છે. આમનાથી ભક્તોએ કોઇ પણ પ્રાકરનો ભય કે આતંકિત થવાની જરૂર નથી. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">મા કાલરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારી છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે આમનુંસ્મરણ કરવાથી જ ભયભીત થઈ જાય છે. આ ગ્રહબાધાઓને પણ દૂર કરનારી છે. આમના ઉપાસકોને અગ્નિ-ભય, જળ-ભય, જંતુ-ભય, રાત્રિ-ભય વગેરે ક્યારેય નથી હોતા. આમની કૃપાથી તે હંમેશા ભયમુક્ત થઈ જાય છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">મા કાલરાત્રિના સ્વરૂપ-વિગ્રહને પોતાની અંદર સમાવીને મનુષ્યે એકનિષ્ઠભાવથી તેમની ઉપાસના કરવી જોઈએ. યમ, નિયમ, સંયમનું તેણે પુર્ણ પાલન કરવું જોઈએ. મન, વચન, કાયાની પવિત્રતા રાખવી જોઈએ. તે શંભુકારી દેવી છે. તેમની ઉપાસનાથી થનાર શુભોની અવગણના નથી કરી શકાતી. આપણે હંમેશા તેમનું ધ્યાન, પુજા અને સ્મરણ કરવું જોઈએ. </font>]]></content:encoded>
      <pubDate>Sat, 08 Oct 2016 08:11:00 +0530</pubDate>
      <updatedDate>Sat, 08 Oct 2016 10:40:22 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મા અંબાનું છઠ્ઠુ સ્વરૂપ એટલે કાત્યાયની]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/worship-maa-katyayani-on-the-sixth-day-of-navaratri-109092400002_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/worship-maa-katyayani-on-the-sixth-day-of-navaratri-109092400002_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/07/thumb/1_1/1475821916-9002.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2016-10/07/thumb/1_1/1475821916-9002.jpg</image>
      <description><![CDATA[માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક મા]]></description>
      <content:encoded><![CDATA[<p class="wdp_articleLImg">
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="300" src="http://media.webdunia.com/_media/hi/img/article/2016-10/07/full/1475821916-9002.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
</p>
<!--endImage--><font style="font-size:11pt; color:#000000">चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।</font><br />
<font style="font-size:11pt; color:#000000">कात्यायनी शुभं दद्याद्देवी दानवघातिनी॥</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક મા કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માના દર્શન થાય છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">માનું નામ કાત્યાયની કેવી રીતે પડ્યું તેની પણ એક કથા છે- કત નામના એક પ્રસિધ્ધ મહર્ષિ હતાં. તેમના પુત્ર ઋષિ કાત્ય થયાં. આમના કાત્યના ગોત્રમાં જ વિશ્વપ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયાં હતાં. તેમણે ભગવતી પરામ્બાની ઉપાસના કરતાં ઘણાં વર્ષો સુધી ખુબ જ ઘોર તપસ્યા કરી હતી. તેમની ઇચ્છા હતી કે મા ભગવતી તેમના ઘરે પુત્રીના રૂપે અવતરે. મા ભગવતીએ તેમની આ પ્રાર્થના સ્વીકારી લીધી.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">થોડાક સમય બાદ જ્યારે મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોએ પોત પોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે દેવીને ઉત્પન્ન કર્યાં. મહર્ષિ કાત્યાયને સૌથી પહેલાં આમની પુજા કરી. એટલા માટે તે કાત્યાયનીના નામથી ઓળખાઈ. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">એવી પણ કથા મળી આવે છે કે મહર્ષિ કાત્યાયન ત્યાં તે પુત્રીના રૂપે જન્મ્યા હતાં. અશ્વિન કૃષ્ણ ચતુર્દશીના જન્મ લઈને શુક્ત સપ્તમી, અષ્ટમી તથા નવમી સુધી ત્રણ દિવસ આમને કાત્યાયન ઋષીની પુજા ગ્રહણ કરીને દશમીના દિવસે મહિષાસુરનો વધ કર્યો હતો. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે ગોપીઓએ આમની જ પુજા કાલિન્દી યમુનાના કિનારે કરી હતી. આ બ્રહ્મમંડલની અધિષ્ઠાત્રિ દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">મા કાત્યાયનીનું સ્વરૂપ ખુબ જ ચમકીલું છે. આમને ચાર ભુજાઓ છે. માતાજીની જમણી તરફનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે તેમજ નીચેવાળો હાથ વરમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ અને પુષ્પ સુશોભિત છે. આમનું વાહન સિંહ છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">મા કાત્યાયનીની ભક્તિ કરવાથી મનુષ્યને ખુબ જ સરળતાથી અર્થ, કામ, ધર્મ અને મોક્ષ ચારો ફળોની પ્રાપ્તિ થાય છે. તેમને આ લોકમાં પણ અલૌકિક તેજ અને પ્રભાવ મળે છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">માતાને જે સાચા મને યાદ કરે છે તેમના રોગ, ભય, સંતાપ, શોક વગેરે દૂર થઈ જાય છે. જન્મ જન્માંતરનાં પાપોને વિનષ્ટ કરવા માટે માના શરણે થઈને તેમની પુજા ઉપાસની કરવી જોઈએ. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">ઉપાસના મંત્રો :-</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">ઓમ કાં કાં કાત્યાયની સ્વાહા. </font><br />
<font style="font-size:11pt; color:#000000">ઓમ કાં કાં કાત્યાયની ઠ: ઠ:. </font><br />
<font style="font-size:11pt; color:#000000">વિશ્વકર્ત્રી, વિશ્વભર્ત્રી, વિશ્વહર્ત્રી વિશ્વપ્રીત </font><br />
<font style="font-size:11pt; color:#000000">વિશ્વરચિતા, વિશ્વાતીત્વ, કાત્યાયન સૂતે નમોસ્તુતે </font><br />]]></content:encoded>
      <pubDate>Fri, 07 Oct 2016 10:53:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 07 Oct 2016 14:38:44 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[માઁ શક્તિનું પાંચમું રૂપ - સ્કંદ માતા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/devi-skandamata-109092300004_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/devi-skandamata-109092300004_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2015-10/17/thumb/1_1/1445066860-2694.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2015-10/17/thumb/1_1/1445066860-2694.jpg</image>
      <description><![CDATA[માઁ દુર્ગાજીના પાંચમાં સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. તેમની ઉપાસના નવરાત્રિ-પૂજાના પાંચમા દિવસે કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન 'વિશુધ્ધ' ચક્રમાં અવસ્થિત થાય છે. તેમના વિગ્રહમાં ભગવાન સ્કંદજી બાળરૂપમાં તેમના ખોળામાં બેસેલા હોય છે.]]></description>
      <content:encoded><![CDATA[<p class="wdp_articleLImg">
	<p>
		<p style="float: left;width:100%;text-align:center;">
			<img align="center" alt="skand mata" class="imgCont" height="298" src="http://media.webdunia.com/_media/gu/img/article/2015-10/17/full/1445066860-2694.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" /></p>
	</p>
	<p class="wdp_imgSrc">
		 </p>
</p>
<!--endImage--><font style="font-size:11pt; color:#000000">માઁ દુર્ગાજીના પાંચમાં સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. તેમની ઉપાસના નવરાત્રિ-પૂજાના પાંચમા દિવસે કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન &#39;વિશુધ્ધ&#39; ચક્રમાં અવસ્થિત થાય છે. તેમના વિગ્રહમાં ભગવાન સ્કંદજી બાળરૂપમાં તેમના ખોળામાં બેસેલા હોય છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">ભગવાન સ્કંદ &#39;કુમાર કાર્તિકેય&#39; ના નામે પણ ઓળખાય છે. આ પ્રસિધ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા. પુરાણોમાં તેમને કુમાર અને શક્તિ કહીને તેમની મહિમાનું વર્ણન કરવામા આવ્યું છે. આ જ ભગવાન સ્કંદની માતા હોવાને કારણે માઁ દુર્ગાજી આ સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">સ્કંદમાતાના ચાર હાથ હોય છે. તેમના જમણા હાથમા નીચેનો હાથ જે ઉપરની તરફ ઉઠેલો છે તેમાં કમળનું ફૂલ છે. ડાબા તરફના ઉપરનો હાથ આશીર્વાદ મુદ્રામાં અને નીચેનો હાથ જે ઉપરની બાજુ ઉઠેલો છે તેમાં પણ કમળનુ ફૂલ છે. તેમનું રંગ સંપૂર્ણ ગોરો છે. આ કમળના આસન પર વિરાજેલા રહે છે. તે જ કારણે તેમને પદમાસના દેવી પણ કહે છે. તેમનુ વાહન સિંહ પણ છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">નવરાત્રિ-પૂજનના પાંચમાં દિવસનું શાસ્ત્રોમાં ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકોની સમસ્ત બાહ્ય ક્રિયાઓ અને ચિત્તવૃતિયોનો લોપ થઈ જાય છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">સાધકનું મન બધી લૌકિક, સંસારિક, બંધનોમાંથી મુક્ત થઈને સ્કંદમાતાના સ્વરૂપમાં પૂરી રીતે તલ્લીન થઈ જાય છે. આ સમયે સાધકે પૂરી સાવધાનીની સાથે ઉપાસનાની તરફ અગ્રેસર રહેવું જોઈએ. તેમણે પોતાની બધી ધ્યાન-પ્રવૃત્તિયોને એકાગ્ર રાખી સાધના ના રસ્તે આગળ વધવું જોઈએ. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">માઁ સ્કંદમાતાની ઉપાસના થી ભક્તની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. આ મૃત્યુલોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે. તેને માટે મોક્ષનો દરવાજો ખુલી જાય છે.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">સ્કંદમાતાની ઉપાસનાથી બાળસ્વરૂપ સ્કંદ ભગવાનની ઉપાસના પણ આપમેળે થઈ જાય છે. આ વિશેષતા ફક્ત આમને જ મળી છે. આ માતાનું પૂજન-અર્ચન કરવાથી બધા મનોરથ સિધ્ધ થાય છે. અને પરિવારમાં સુખ, શાંતિની સ્થાપના થાય છે. પુત્ર-સંતાનની ઈચ્છા ધરાવનારને તે પણ થાય છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">સૂર્ય મંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને કારણે તેમનો ઉપાસક અલૌકિક તેજ અને ક્રાંતિથી સંપન્ન થઈ જાય છે. એક અલૌકિક પ્રભામંડળ અદ્રશ્ય રીતે હંમેશા તેની આસપાસ ફરતું રહે છે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">આપણે એકાગ્રભાવથી મનને પવિત્ર રાખીને માઁની શરણમાં જવું જોઈએ. આ ભવસાગરના દુ:ખોથી મુક્તિ મેળવી મોક્ષનો માર્ગ સરળ બનાવવા આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">ઉપસના મંત્રો - ઓમ ઐં ક્લીં હીં સ્કંદમાતે હું હું ફટ સ્વાહા.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">હીં ઐં ક્લીં, સ્કંદમાતે મમ પુત્રં દેહિ સ્વાહા.</font>]]></content:encoded>
      <pubDate>Thu, 06 Oct 2016 12:23:00 +0530</pubDate>
      <updatedDate>Thu, 06 Oct 2016 12:31:41 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[જગતજનની માઁ શક્તિનીનું પ્રથમ રૂપ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/જગતજનની-માઁ-શક્તિનીનું-પ્રથમ-રૂપ-109091800033_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/જગતજનની-માઁ-શક્તિનીનું-પ્રથમ-રૂપ-109091800033_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2015-10/17/thumb/1_1/1_1/1445066860-2694.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2015-10/17/thumb/1_1/1_1/1445066860-2694.jpg</image>
      <description><![CDATA[દસ મહાવિદ્યાઓમાં મહાકાળી પ્રથમ છે. મહાભાગવત મુજબ મહાકાળી જ મુખ્ય છે અને તેમના જ ઉગ્ર અને સૌમ્ય બે રૂપોમાં અનેક રૂપો ધારણ કરવાવાળી દસ મહાવિદ્યાઓ છે. વિદ્યાપતિ ભગવાન શિવની શક્તિઓ, આ મહાવિદ્યાની અનંત સિધ્ધિઓ પ્રદાન કરવામાં સમર્થ છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/0909/18/images/img1090918033_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>દસ મહાવિદ્યાઓમાં મહાકાળી પ્રથમ છે. મહાભાગવત મુજબ મહાકાળી જ મુખ્ય છે અને તેમના જ ઉગ્ર અને સૌમ્ય બે રૂપોમાં અનેક રૂપો ધારણ કરવાવાળી દસ મહાવિદ્યાઓ છે. વિદ્યાપતિ ભગવાન શિવની શક્તિઓ, આ મહાવિદ્યાની અનંત સિધ્ધિઓ પ્રદાન કરવામાં સમર્થ છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એવું લાગે છે કે મહાકાળની પ્રિયતમ મહાકાળી જ પોતાના દક્ષિણ અને વામ રૂપોમાં દસ મહાવિદ્યાઓના નામથી વિખ્યાત થઈ. બૃહન્નીલતંત્રમાં કહેવાયુ છે કે રક્ત અને કૃષ્ણભેદથી મહાકાળી જ બે રૂપોમાં અધિષ્ઠિત છે. કૃષ્ણાનું નામ 'દક્ષિણા' અને રક્તવર્ણાનું નામ 'સુંદરી' છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મહાકાળી પુરાણમાં કથા છે કે એક વાર હિમાલય પર સ્થિત મતંગ મુનિના આશ્રમમાં જઈને દેવતાઓએ મહામાયા ની સ્તુતિ કરી. સ્તુતિ થી પ્રસન્ન થઈને મતંગ-વનિતાના રૂપમાં ભગવતીએ દેવતાઓ ને દર્શન આપ્યુ અને પૂછ્યું કે તમે કોણી સ્તુતિ કરો છો. એ જ સમયે દેવીના શરીરમાંથી કાળા પર્વત જેવા રંગવાળી એક બીજી દિવ્ય નારી પ્રકટ થઈ. તે મહાતેજસ્વીની એ પોતે જ દેવતાઓ તરફથી ઉત્તર આપતા કહ્યુ ' આ લોકો મારું જ સ્તવન કરી રહ્યાં છે. કાજળની જેમ કાળી હતી તેથી તેમનું નામ મહાકાળી પડ્યુ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દુર્ગાસપ્તશતીના મુજબ એક વાર શુભ-નિશુભના અત્યાચારથી વ્યથિત થઈને દેવતાઓએ હિમાલય પર જઈને દેવી સૂક્તને દેવીની સ્તુતિ કરી. ત્યારે ગૌરીના શરીરમાંથી કૌશિકીનું પ્રાકટ્ય થયુ. કૌશિકીએ અલગ થતાં જ અંબા પાર્વતીંનું રૂપ કાળુ થઈ ગયું. જે કાળીના નામે પ્રસિધ્ધ થયું. કાળીને નીલરૂપા હોવાથી તારા પણ કહે છે. નારદ-પાંચરાત્રના મુજબ એક વાર કાળીના મનમાં આવ્યું કે ફરી ગૌરી થઈ જવું આથી તે અંતર્ધાન થઈ ગયા.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શિવજીએ નારદજીને તેમનું ઠેકાણુ પૂછ્યું તો નારદજીએ કહ્યું કે સુમેરુના ઉત્તરમાં દેવી પ્રત્યક્ષ હાજર છે. શિવજીની પ્રેરણાથી નારદજી ત્યાં ગયા અને તેમને શિવજી જોડે વિવાહ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. પ્રસ્તાવ સાંભળી દેવી ક્રોધિત થઈ ગયા અને તેમના શરીરમાંથી અન્ય ષોડશી વિગ્રહ પ્રગટ થયો. જેનાથી ત્રિપુરભૈરવીનું પ્રાકટ્ય થયુ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મહાકાળીની ઉપાસનામાં સંપ્રદાયગત ભેદ છે. પહેલા બે રૂપોમાં તેમની ઉપાસનાનું પ્રચલન હતુ. ભવ-બંધન-મોચનમાં મહાકાળીની ઉપાસના સૌથી શ્રેષ્ઠ કહેવાય છે. શક્તિ સાધનાના બે પીઠોમાં મહાકાળીની ઉપાસના શ્યામ પીઠ પર કરવા યોગ્ય છે. ભક્તિમાર્ગમાં તો કોઈપણ રૂપમાં તે મહામાયાની ઉપાસના કરવી ફળ આપનારી છે. પણ સિધ્ધિ માટે તેમની ઉપાસના વીરભાવથી કરવામાં આવે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સાધના વડે જ્યારે અહંતા, મમતા અને ભેટ બુધ્ધિનો નાશ થઈને સાધકમાં પૂર્ણ શિશુત્વનો ઉદય થાય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ત્યારે મહાકાળીનો શ્રીવિગ્રહ સાધક ને સામે પ્રત્યક્ષ થાય છે. તેમની છબી અવર્ણનીય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શરણાગતિ દ્રારા તેમની કૃપા કોઈને પણ મળી શકે છે. મૂર્તી, મંત્ર અથવા ગુરૂ દ્રારા કોઈપણ આધાર પર ભક્તિભાવથી મંત્ર-જપ, પૂજા, હવન અને પુરશ્ચરણ કરવાથી મહાકાળી પ્રસન્ન થઈ જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મંત્ર</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ૐ ક્રીં ક્રીં ક્રીં હૂં હીં દક્ષિણ કાલિકે ક્રીં ક્રીં ક્રીં હૂં હૂ હીં હીં સ્વાહા.....  </font><br/></font>]]></content:encoded>
      <pubDate>Fri, 18 Sep 2009 17:20:59 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:50:26 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[માઁ દુર્ગાના નવ સ્વરૂપો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/માઁ-દુર્ગાના-નવ-સ્વરૂપો-109091800029_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/name-of-maa-durga/માઁ-દુર્ગાના-નવ-સ્વરૂપો-109091800029_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2015-10/17/thumb/1_1/1_1/1_1/1445066860-2694.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2015-10/17/thumb/1_1/1_1/1_1/1445066860-2694.jpg</image>
      <description><![CDATA[નવરાત્રિ આખા ભારતમાં ખુબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર નવ દિવસ સુધી ચાલે છે. આ નવ દિવસની અંદર આપણે પાર્વતી, લક્ષ્મી અને  સરસ્વતીની નવ દેવીઓના રૂપમાં પુજા કરીએ છીએ. પહેલા દિવસે પાર્વતીના ત્રણ સ્વરૂપ (કુમાર, પાર્વતી અને મહાકાલી)]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/0909/18/images/img1090918029_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>નવરાત્રિ આખા ભારતમાં ખુબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર નવ દિવસ સુધી ચાલે છે. આ નવ દિવસની અંદર આપણે પાર્વતી, લક્ષ્મી અને  સરસ્વતીની નવ દેવીઓના રૂપમાં પુજા કરીએ છીએ. પહેલા દિવસે પાર્વતીના ત્રણ સ્વરૂપ (કુમાર, પાર્વતી અને મહાકાલી) આગલના ત્રણ દિવસોમાં લક્ષ્મી માતાના સ્વરૂપોની અને પાછલા ત્રણ દિવસોમાં સરસ્વતીના ત્રણ રૂપોની પુજા કરવામાં આવે છે. આ ત્રણેય દેવીઓ શક્તિ, જ્ઞાન અને સંપદાનું પ્રતિનિધિત્વ કરે છે. તો આ નવ રૂપો વિશે થોડીક જાણીએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પહેલા દિવસે દુર્ગા શૈલીપુત્રી </font><br/><font  style='font-size:11pt; color:#000000'>આદિશક્તિ દુર્ગાનું પહેલું સ્વરૂપ શ્રી શૈલીપુત્રીનું છે. આ પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી તેને શૈલીપુત્રી કહેવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે આની આરાધના અને પુજા કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મુલાધાર ચક્ર જાગ્રત થાય છે જેના દ્વારા સાધકને ચક્ર જાગ્રત થવાથી મળતી સિધ્ધીઓ તેની જાતે જ પ્રાપ્ત થઈ જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બીજા દિવસે દુર્ગા શ્રી બ્રહ્મચારિણી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આદિશક્તિ દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. અહીંયા બ્રહ્મચારિણીનું તાત્પર્ય તપશ્ચારિણી છે. તેમણે ભગવાન શંકરને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. એટલા માટે તે તપશ્ચારિણી અને બ્રહ્મચારિણીના નામથી ઓળખાય છે. નવરાત્રિના બીજા દિવસે આમની પુજા-અર્ચના કરવામાં આવે છે.  આમની પુજા કરવાથી મનુષ્યને તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃધ્ધી થાય છે. તેમજ મન પણ કર્તવ્ય પથ પરથી વિચલીત થતું નથી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ત્રીજા દિવસે દુર્ગા શ્રી ચંદ્રઘંટા </font><br/><font  style='font-size:11pt; color:#000000'>આદિશક્તિ દુર્ગાનું ત્રીજુ રૂપ એટલે શ્રી ચંદ્રઘંટા. આમના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંન્દ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. નવારત્રિના ત્રીજા દિવસે આ દેવીની પુજા અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા મળતી સિધ્ધિઓ તેની જાતે જ મળી જાય છે તેમજ સાંસારિક કષ્ટોથી મુક્તિ મળી જાય છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/0909/18/images/img1090918029_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>W.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ચોથા દિવસે દુર્ગા શ્રી કૂષ્માંડા  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પુજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પાંચમા દિવસે દુર્ગા શ્રી સ્કંદમાતા  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>આદિશક્તિ દુર્ગાનું પાંચમુ રૂપ એટલે શ્રી સ્કંદમાતા છે. શ્રી સ્કંદ (કુમાર કાર્તિકેય) ની માતા હોવાને કારણે તેમને શ્રી સ્કંદમાતા કહેવામાં આવે છે. નવરાત્રિના પાંચમા દિવસે આમની પુજા-અર્ચના કરવામાં આવે છે. તેમની આરાધના કારવાથી વિશુધ્ધ ચક્રથી પ્રાપ્ત થનાર સિધ્ધિઓ મળે છે.  તેમજ મૃત્યુંલોકમાં જ સાધકને પરમ શાંતિ અને સુખનો અનુભવ થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>આને માટે મોક્ષનો દ્વાર તેની જાતે જ સુલભ થઈ જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>છઠ્ઠા દિવસે દુર્ગા શ્રી કાત્યાયની </font><br/><font  style='font-size:11pt; color:#000000'>આદિશક્તિ દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે શ્રી કાત્યાયની. મહર્ષી કાત્યાયનીની તપસ્યાથી પ્રસન્ન થઈને આદિશક્તિએ તેમના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો હતો. એટલા માટે તે શ્રી કાત્યાયની કહેવાય છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે આનમી પુજા અર્ચના કરવામાં આવે છે.  શ્રી કાત્યાયનીની ઉપાસના કરવાથી આજ્ઞા ચક્ર જાગૃત થવાથી સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે આ લોકમાં રહીને પણ અલૌકીક તેજ અને પ્રભાવ મેળવે છે. તેમજ તેના રોગ, ભય, સંતાપ, શોઅક, નએ બધી જ વ્યથાઓનો નાશ થઈ જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સાતમા દિવસે દુર્ગા શ્રી કાલરાત્રિ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>આદિશક્તિ શ્રીદુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે શ્રી કાલરાત્રિ છે.  આ કાળનો નાશ કરનારી છે. એટલા માટે કાલરાત્રિ કહેવાય છે. નવરાત્રિના સાતામા દિવસે આમની પુજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનું ચિત્ત ભાનુ ચક્ર (કપાળની વચ્ચે) સ્થિર કરીને સાધના કરવી જોઈએ. શ્રી કાલરાત્રિની સાધના કરવાથી સાધકને ભાનુ ચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ તેની મેળે જ પ્રાપ્ત થઈ જાય છે.  </font><br/>  <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આઠમા દિવસે દુર્ગા શ્રી મહાગૌરી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આદિશક્તિ દુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે શ્રી મહાગૌરી. આમનો વર્ણ ગોરો છે એટલા માટે તેમને મહાગૌરી કહેવામાં આવે છે. નવરાત્રિના આઠમા દિવસે આમની પુજા કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનું ચિત્ત સોમચક્ર ઉર્ધ્વ લલાટ પર સ્થિર કરીને સાધના અરવી જોઈએ.  શ્રી મહાગૌરીની આરાધના કરવાથી સોમચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. આમની ઉપાસના કરવાથી અસંભા કાર્ય પણ સંભવ બની જાય છે.    </font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવમા દિવસે દુર્ગા શ્રી સિદ્ધિદાત્રી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આદિશક્તિ શ્રી દુર્ગાનું નવમું સ્વરૂપ એટલે શ્રી સિદ્ધિદાત્રીનું છે. આ બધા જ પ્રકારની સિધ્ધિઓની દાત્રી છે એટલા માટે તેને સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે. નવરાત્રિના નવમા દિવસે આમની પુજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનિં ચિત્ત નિર્વાણ ચક્ર એટલે કે મધ્ય કપાળમાં કરીને સાધના કરવાથી તેને બધા જ પ્રકારની સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. સૃષ્ટીમાં કઈ પણ તેના માટે અગમ્ય નથી રહી જતું.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/></font>]]></content:encoded>
      <pubDate>Fri, 18 Sep 2009 17:10:32 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:50:26 +0530</updatedDate>
      <category><![CDATA[Name of Maa Durga]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
  </channel>
</rss>
