મંગળવાર, 19 માર્ચ 2024
0

Pehle Bharat Ghumo - ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો ? તો જાણી લો ગુજરાતના રમણીય સ્થળો વિશે

શુક્રવાર,ફેબ્રુઆરી 23, 2024
0
1
1. મહાત્મા ગાંધીએ કહ્યુ હતુ કે રાજનીતિક સ્વતંત્રતાથી વધુ જરૂરી સ્વચ્છતા છે. 2. જો કોઈ વ્યક્તિ સ્વચ્છ નથી તો તે સ્વસ્થ નથી રહી શકતો. 3. સારી સાફ સફાઈથી જ ભારતના ગામને આદર્શ બનાવી શકાય છે.
1
2
Republic Day 2024 LIVE Updates દેશના 75મા પ્રજાસત્તાક દિવસના અવસરે, 'મહિલા સશક્તિકરણ' પર કેન્દ્રિત 26 ઝાંખીઓ આજે ફરજ માર્ગ પર પ્રદર્શિત કરવામાં આવશે. આ ઝાંખીઓ સામાજિક-આર્થિક પ્રવૃત્તિઓમાં મહિલાઓની ભૂમિકા અને મહિલા વૈજ્ઞાનિકોના યોગદાનની ઝલક આપશે. ...
2
3
Happy Republic Day 2024 Wishes, Quotes, Message, SMS, Picture and images - ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરીના રોજ આખા દેશમાં હર્ષોલ્લાસની સાથે ઉજવાય છે. આ વર્ષે ભારત 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યુ છે. ગણતંત્ર દિવસના અવસર પર પરેડનુ આયોજન પણ કરવામાં આવે છે.
3
4
વર્ષ 1950માં 26 જાન્યુઆરીના રોજ ભારત સરકાર અધિનિયમ ઍક્ટ (1935)ને હઠાવીને ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું, આ સાથે જ ભારત પૂર્ણ લોકશાહી દેશ બન્યો હતો. જોકે તેના પાયા તા. 26 નવેમ્બર 1949ના દિવસે નખાયા, જ્યારે, બંધારણસભાએ ઔપચારિક રીતે ભાર ...
4
4
5
Republic Day ગણતંત્ર દિવસ કે સ્વાતંત્રય દિવસના અવસરો પર વધારેપણું જગ્યાઓ પર સ્પીચ કે ભાષણની પ્રતિયોગિતાનો આયોજન હોય છે. તે સમયે ઘણા લોકો મંચ પર જઈને સ્પીચ આપે છે. જો તમે પણ આવા કોઈ અવસર પર સ્પીચ આપી રહ્યા છ્પ તો આવો અમે તમારી થોડી મદદ કરી નાખીએ અને ...
5
6

26 મી જાન્યુઆરી શાયરી/ Republic day wishes in gujarati,

બુધવાર,જાન્યુઆરી 24, 2024
દેશભક્તો થી જ દેશની શાન છે દેશભક્તો થી જ દેશનો માન છે અમે તે દેશના ફૂલો છે યારો જે દેશનુ નામ હિંદુસ્તાન છે.
6
7
Republic Day 2024: ભારતમાં 26 જાન્યુઆરીનુ ખાસ મહત્વ છે. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ 26મી જાન્યુઆરીના દિવસે દેશભરમાં ગણતંત્ર દિવસ ખૂબ જ ધૂમધામથી ઉજવાશે. શુ તમે જાણો છો કે 26મી જાન્યુઆરી ના દિવસે જ ભારતનુ સંવિધાન કેમ લાગૂ થયુ.
7
8
જાણો શા માટે 26મી જાન્યુઆરીને જ ઉજવાય છે પ્રજાસત્તાક દિવસ - પ્રજાસત્તાક દિવસનું મહત્વ ભારતમાં દર વર્ષે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે. તમે જાણો છો આવું શું થયું કે ગણતંત્ર દિવસ કે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરીના દિવસે જ ...
8
8
9
સ્વતંત્રતા આંદોલનના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝે બીજા વિશ્વયુદ્ધ દરિમયાન આઝાદ હિન્દફૌજની રચના કરી હતી. તેમણે 'જય હિન્દ' જેવુ રાષ્ટ્રીય સુત્ર આપ્યુ હતુ. ગાંધીજીએ સુભાષ બાબુને 'દેશભક્તોના દેશભક્ત'નુ બિરુદ આપ્યુ હતુ. કહેવાય છે કે, જો ભાગલા વખતે ...
9
10
26મી જાન્યુઆરી- ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છા માટે સુંદર પોસ્ટર
10
11
Republic Day 2023- પ્રજાસત્તાક દિવસ સ્વતંત્ર ભારતની ભાવનાનું પ્રતીક છે. 1930 માં આ દિવસે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સંપૂર્ણ સ્વતંત્રતાની ઘોષણા કરી હતી. આ દિવસ ભારતીય લોકોને તેમની સરકારને લોકશાહી રીતે પસંદ કરવાની શક્તિની યાદ અપાવે છે. દેશમાં આ દિવસે ...
11
12
ભારતીય ધ્વજ સંહિતા : Flag hosting Rules- રાષ્ટ્રીય ધ્વજ ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિક છે. આ આપણા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે.
12
13
ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે.
13
14
કુછ નશા ત્રિરંગા કી આન કા હૈ કુછ નશા માતૃભૂમિ કી શાન કા હૈ હમ લહેરાયેગે હર જગહ યે ત્રિરંગા નશા યે હિન્દુસ્તાન કી શાન કા હૈ
14
15
ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે. ભારતનુ સંવિધાન સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ પસાર થયુ અને 26 ...
15
16
આપણા દેશમાં 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે આખા દેશમાં તહેવાર જેવુ વાતાવરણ કાયમ રહે છે. સ્કુલ અને કોલેજમાં અનેક પોગ્રામ થાય છે. તો બીજી બાજુ આ દિવસે દેશના રાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં ઝંડો લહેરાવે છે પણ શુ ...
16
17
રિપબ્લિક ડે એટલે કે ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રધાનામંત્રી લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરે છે. સાથે જ ઇન્ડિયા ગેટ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય સૈનિકો પોતાનું શોર્ય અને બહાદુરી બતાવે છે. ...
17
18
Top 10 Gujarati Dishes -ગુજરાતમાં જેટલી ફરવાની જગ્યા છે તેટલો જ ગુજરાત તેમના ખાન-પાન માટે ઓળખીયો છે. એવી જ કેટલીક ખાસ પકવાનના વિશે જે વધારે છે ગુજરાતની શાન
18
19
ગાંધી જયંતિ પર આખો દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સમાધિ રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. PM મોદી સોમવારે સવારે 7.30 વાગ્યે રાજઘાટ પહોંચ્યા હતા. ગાંધીજીની સમાધિ ખાતે સર્વધર્મ સભાનું આયોજન કરવામાં ...
19