W.D | W.D |
જો બાળકો દુ:ખ પ્રકટ કરે તો દુ:ખ અને સુખ પ્રગટ કરવાથી સુખની પ્રાપ્તિ થશે. જો તેઓ એકબીજા સાથે લડે તો રાજ યુધ્ધ થવાની શક્યતાછે. બાળકો રડે તો અનાવૃષ્ટિ. જો તેઓ ઘોડો બનીને રમે તો માનવું જોઈએ કે બીજા રાજ્ય પર વિજય થશે. જો બાળક લિંગ પકડીને ક્રીડા કરે તો વ્યાભિચાર ફેલાશે. જો તેઓ અન્ન- જળ ચુસે તો અકાળ પડશે.
આ પણ વાંચો : |