મુખ પૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
'નો એંટ્રી' ની સીક્વલમાં બિપાશાને એંટ્રી નહી.

IFM
'નો એંટ્રી મેં એંટ્રી' આ નામ છે હિટ ફિલ્મ 'નો એંટ્રી' સીક્વલનું, જે નિર્માતા બોની કપૂર જલદીથી શરૂ કરવાના છે. હાલ, પટકથા પર કામ ચાલી રહ્યું છે.

સતત ફ્લોપ ફિલ્મ આપ્યા પછી બોનીની આ ફિલ્એ બોક્સ ઓફિસ પર સફળતા મેળવી હતી. આ ફિલ્મમાં સેલિના જેટલી, બિપાશા બાસુ, ઈશા દેઓલ, અનિલ કપૂર અને ફરદીન ખાને અભિનય કર્યો હતો.

હાસ્યથી ભરપૂર આ ફિલ્મ દર્શકોનુ મનોરંજન કરવામાં સફળ થઈ હતી. આની સફળતાએ જ બોની કપૂરને સીક્વલ બનાવવા માટે પ્રેરિત કર્યો. બોનીનુ કહેવુ છે કે આ ફિલ્મમાં બિપાશા સિવાય લગભગ એ જ કલાકારો જોવા મળશે. સલમાન ખાન તો આ ફિલ્મનું મુખ્ય પાત્ર છે.

બિપાશાનુ 'નો એંટ્રી' માં ન હોવુ એ ઘણા સવાલો ઉભા કરે છે. ફિલ્મનુ એ કેન્દ્ર પાત્ર હતી. સૂત્રોના મુજબ સલમાનને કારણે બિપાશાને બહાર થવુ પડ્યુ.

સલમાનને બિપાશાથી નહી, પણ એના બોયફ્રેંડથી તકલીફ છે, જેનુ પરિણામ બિપાશાને ભોગવવુ પડ્યુ. સલમાન અને જોનનું એક-બીજાને પસંદ નથી કરતા. કદાચ તેથી જ બિપાશાને એંટ્રી ન મળી.
ઘણું બધુ
શાહરૂખના ક્રેડિટ કાર્ડથી સામાન ખરીદવાની કોશિશ
ઈમરાનનુ લગ્નજીવન સુરક્ષિત
એશ્વર્યાએ છોડી 'રોબોટ'
આદિત્યની ફિલ્મમાં રાણી !
સલમાન કેમ પાછળ રહે ?
લગ્ન પછી એશ્વર્યા-અભિષેકનો પહેલો વેલેંટાઈન