ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

અંજાના-અંજાનીનો પ્રોમો

'આયશા'ની સાથે રણબીર કપૂર અને પ્રિયંકા ચોપડાની ફિલ્મ 'અંજાના અંજાની'નો પ્રોમો બતાડવામાં આવી રહ્યો છે અને દર્શકોનો એને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ફિલ્મ એ કંસેપ્ટ પર આધારિત છે કે દરેક દિવસ એવી રીતે જીવો કે માનો તે જીંદગીનો છેલ્લો દિવસ છે. આ બે અજનબીઓ આકાશ (રણબીર કપૂર) અને કિયારા(પ્રિયંકા ચોપડા)ની વાર્તા છે જે એક યાત્રા દરમિયાન મળે છે.

સાજિદ નડિયાદવાળા દ્વારા નિર્દેશિત આ ફિલ્મનુ નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યુ છે.