મુખપૃષ્ઠ > મનોરંજન > ગુજરાતી સિનેમા > કલાકારોની પ્રોફાઇલ > કરણ મેહરા દુ:ખી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કરણ મેહરા દુ:ખી

P.R
'વિરુધ્ધ' માં વેદાંતની ભૂમિકા ભજવનારા કરણ મેહરા હાલ ઘણા જ દુ:ખી છે. કારણ કે તેમના શો ને બંધ કરી દેવામાં આવ્યો છે. આ શો જબરજસ્ત લોકપ્રિય હતો અને દરેક વય અને દરેક વર્ગના લોકો આને પસંદ કરતા હતા.

કરણના મુજબ વિરુધ્ધ ના ફરી શરૂ થવાની કોઈ શક્યતા જોવા મળતી નથી. કરણ કહે છે 'વિરુધ્ધમાં કામ કરવુ ખૂબ જ આનંદદાયક હતુ અને મારે માટે આ ખૂબ જ સારુ પ્લેટફોર્મ હતુ. મેં કદી વિચાર્યુ પન નહોતુ કે વેદાંતના રૂપમાં હું આટલો લોકપ્રિય થઈ જઈશ. મને બાળકોથી લઈને વયસ્ક સુધીના લોકો ઓળખે છે. હું એ બાળકો સાથે ક્રિકેટ રમવું મિસ કરીશ જે શૂટિંગ દરમિયાન હાજર રહેતા હતા. કોઈ વાંધો નહી, દરેક અંતની એક નવી શરૂઆત હોય છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સિલ્વર જ્યુબીલી કુમાર - રાજેન્દ્ર કુમાર
ઘર ઘરની સાક્ષી
સંજીવ કુમાર: જન્મદિવસ પર વિશેષ
'સુજાતા'વાળી ઈંદ્રાણી હલ્દર
હુ જોકર પણ બની શકુ છુ-આદિત્ય નારાયણ
ગુજરાતી ફિલ્મોને અન્યાય થાય છે - નરેશ કનોડિયા