મુખપૃષ્ઠ > મનોરંજન > પર્યટન > ગુજરાત દર્શન
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઐતિહાસિક ગુજરાત
W.D

લોથલ, તથા ધોળાવિરા જગ્યાથી સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે. પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે. અહિંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપાર ના કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ (દક્ષીણ ગુજરાત) એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા છે. ગુજરાતની સલ્તનતની સ્થાપના ૧૩મી સદી દરમિયાન થઇ હતી જે ૧૫૭૬ સુધી સત્તામાં રહી, જે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું. ૧૮મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો.
ઘણું બધુ
ગુજરાતની નદીઓ
ગુજરાતનો સૌથી ઉંચો પર્વત ગિરનાર
કચ્છમાં રણોત્‍સવ-08નો ત્રણ દિવસનો ઉત્સવ
ગુજરાતના મનોરમ્ય દરિયાકિનારા
અક્ષરધામ
સરદાર સરોવર