ગુરુવાર, 18 એપ્રિલ 2024
0

નરેન્દ્ર મોદીએ ભારતના 15મા PM તરીકે શપથ લીધા

સોમવાર,મે 26, 2014
0
1
દેશના નવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શપથ ગ્રહણ કરી દેશની ભાગદોડ સાચવવા જઈ રહ્યા છે. આ સમારંભમાં દેશ જ નહી વિદેશોમાંથી પણ મહેમાનો આવી પહોંચ્યા છે આ મહેમાનોના આગતા સ્વાગતતા માટે રાષ્ટ્રપતિ ભવનમાં રાજાશાહી વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ પ્રણવ ...
1
2
નરેન્દ્ર મોદીને ક્યારેય સક્રિય રાજકારણમાં આવવું જ નહોતું, તેમને તો માત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જ જોડાયેલા રહેવું હતું સંઘના પ્રચારક અને BJPનો સંગઠનભાર સંભાળનારા નરેન્દ્ર મોદી સાથે એક ઘટના વર્ષો પહેલાં એવી ઘટી કે જેણે તેમનામાં ઝનૂનભેર આગળ ...
2
3
મોદી ભારતના નવા પ્રધાનમંત્રી (જુઓ વીડિયો)
3
4
નરેન્દ્ર મોદીની કેબિનેટમાં કોણ કોણ જોડાઈ રહ્યુ છે. તેના પર સસપેંસ હજુ કાયમ છે. આ દરમિયાન જાણવા મળ્યુ છે કે નરેન્દ્ર મોદીની કેબિનેટના મિનિસ્ટર્સની લિસ્ટ રાષ્ટ્રપતિ ભવનમાં મોકલી આપવામાં આવી છે. આ લિસ્ટ મુજબ 18 કેબિનેટ રેંકના અને 16 મિનિસ્ટર્સ ઓફ ...
4
4
5
નરેન્દ્ર મોદી જે દિવસની રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આજે આવી ગયો છે. રાષ્ટ્રપતિ ભવનના વિશાળ મેદાનમાં આજે યાદગાર ક્ષણોના સાક્ષી રહેશે. નરેન્દ્ર મોદી સેકડો દેશી વિદેશી મહેમાનોની હાજરીમાં દેશના 15માં પ્રધાનમંત્રીના રૂપમાં શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં ...
5
6
નરેન્દ્ર મોદી સંપૂર્ણ બહુમતિ મળતા નિર્વિવાદરૂપે ભારતના પીએમ બનવા જઈ રહ્યા છે. આ અંગે રાષ્ટ્રપતિ તરફથી પણ તેમને નિમણૂંક પત્ર મળી ગયો છે. તેઓ 26મી મેના દિવસે સાંજે 6 કલાકે ભારતના પીએમ પદના શપથ લેશે.
6
7
1. જીત મેળવ્યા બાદ સૌ પ્રથમ મોદીએ પોતાના માતા હીરાબા ના આશીર્વાદ મેળવ્યા. 2. હીરાબાએ પોતાના લાડકવાયાનું તિલક કરી આશીર્વાદ આપ્યા કે બેટા જે રીતે ગુજરાતની સેવા કરી એ જ રીતે દેશની સેવા કરજે.
7
8
આજે સાડા અગિયાર વાગ્યે સંસદના સેંટલ હોલમાં ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. જેમ સંસદમાં પહેલી વખત પહોંચેલા અને ભાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ ભાજપ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા જે પ્રસ્તાવ ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી મુક્યો હતો. પાર્ટીના આ ...
8
8
9
- મુરલી મનોહર જોશીએ અડવાણી દ્વારા મુકવામાં આવેલ સમર્થન કર્યુ - અડવાણીએ પીએમ પદ માટે મોદીના નામનો પ્રસ્તાવ મુક્યો - અડવાણીએ કહ્યુ કે તેઓ પાર્ટી તરફથી મોદીના નામનો પ્રસ્તાવ મુકીશ - રાજનાથ સિંહે કહ્યુ એક આ ઐતિહાસિક ક્ષણ છે. - નરેન્દ્ર મોદી ...
9
10
3 દિવસથી ગુજરાત ભવનમાં પધારેલા નરેન્દ્ર મોદીને મંગળવારે બીજેપી સંસદીય દળની બેઠકમાં નેતા પસંદ કરવામાં આવશે. નેતા તરીકે પસંદગી પામ્યા બાદ મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવ રજૂ કરશે.
10
11
16મી લોકસભા ચૂંટણીમાં દેશભરમાંથી લગભગ 60 લાખ મતદાતાઓએ નોટા(None Of The Above)નો વિકલ્પ પસંદ કર્યો અને પોંડિચેરીમાં સૌથી વધુનો ઉપયોગ કર્યો. રાત અગિયાર વાગીને દસ મિનિટ સુધી અદ્યતન ડેટાના મુજબ કુલ પડેલા મતોમાંથી 11 ટકા નોટાના મત મતલબ 5978208 હતા.
11
12
આશ્ચર્યનાં આંચકા આપવા માટે જાણીતા નરેન્દ્ર મોદીનાં જીવન સફર વિશે જાણવા જેવું લોકસભામાં ભાજપને એકલા હાથે ર૭રથી વધારે બેઠકો આપીને નરેન્‍દ્રભાઇ મોદીએ રાજકીય ઇતિહાસનું અભૂતપૂર્વ પ્રકરણ આલેખ્‍યું છે. મોદીજીએ દેશવાસીઓના દિલમાં અને વિદેશી તાકતોના ...
12
13
લોકસભા ચૂંટૃણી : ગુજરાતની પક્ષવાર સંપૂર્ણ સ્થિતિ
13
14
અબ કી બાર મોદી સરકારના ભાજપના નારાને તમારા સૌના સહકારે સાર્થક કરી બતાવ્યો છે. મોદી હવે ભાજપાના પીએમ બનવા જઈ રહ્યા છે. બધાની ઈચ્છા છે કે જે રીતે મોદીએ ગુજરાતનો વિકાસ કર્યો એ જ રીતે તેઓ ભારતનો વિકાસ કરે... મોદી ગુજરાત છોડી દેશે એ વાતનુ કદાચ કેટલાકને ...
14
15
ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રીના ઉમેદવાર નરેન્દ્ર મોદી યુવાનીમાં પતંગ ચગાવતા હતા. નાનાભાઈ પ્રહલાદ તે દિવસને યાદ કરે છે કે જ્યારે તે ચકરી પકડતા હતા અને મોટાભાઈ નરેન્દ્ર પતંગ ચગાવતા હતા. પ્રહલાદ કહે છે કે "જો હું ના પાડતા તો તે ગુસ્સે થઈ જતા અને ...
15
16
મને વિજયી બનાવવા માટે સોનો અભિનંદન ટીવી મીડિયાના લોકો આજે ઈછતા હતી કે હુ કંઈક બોલુ પણ મારુ મન થતુ હતુ કે બોલીશ તો વડોદરા જઈને જ બોલીશ કારણ કે પહેલો હક વડોદરાના મારા ભાઈઓ અને બહેનોનો છે. આજનો દિવસ તમને કેવો લાગી રહ્યો છે. અચ્છે દિન આ ગયે હૈ
16
17
લોકસભા ચૂંટણી પરિણામ - વારાણસીમાં કોણ કેટલા મતોથી જીતશે ?
17
18
લોકસભા ચૂંટણી પરિણામ - જાણો ગુજરાતમાં કોણ કેટલા મતે જીતશે
18
19
લોકસભા ચૂંટણી પરિણામ - જાણો ગુજરાતમાં કોણ કેટલા મતે જીતશે
19